Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् इत्थं सर्वव्यवहाराणां ज्ञाननिबन्धनत्वप्रतिपादनपरो य उपदेशः स नया=पस्तुतो ज्ञाननयो बोध्यः। 'नाम' इति शिष्यामन्त्रणे । इति गाथार्थों बोध्यः । अयं भाव: ऐहिकामुष्मिकफलार्थिना तावदर्थ विज्ञायैव तत्र प्रवर्तितव्यम् । अन्यथा प्रवृत्तौ तु फलविसंवादो जायते । इत्थं ज्ञाननयो ज्ञानस्य प्राधान्यख्यापनार्थं वक्तीति । उक्त च आगमे-'पढम नाणं तओ दया' छाया-प्रथमं ज्ञानं ततो दयेति । सथा चान्यदप्युक्तम्के ज्ञान होते ही जो उसकी प्राप्ति का परिहार करने का एवं उपेक्षा करने का अर्थी है, उसको चाहिये कि वह उसकी प्राप्ति आदि के निमित्त प्रवृत्ति आदिरूप प्रयत्न करे। इस प्रकार समस्तव्यवहारों के ज्ञान होने में कारण भूत के प्रतिपादन करने में तत्पर जो उपदेश है, वह ज्ञाननय है। 'नाम' यह पद, यहां शिष्य संबोधनार्थ आया है। तात्पर्य यह है कि इहलोक संबन्धी और परलोक संबन्धी फल का आकांक्षाशाली मनुष्य को हेय उपादेय आदिरूप पदार्थ को जानकर ही उसके त्याग आदान आदि में प्रवृत्ति करनी चाहिये । यदि वह ऐसा नहीं करता है तो फल में विसंवाद होता है। इस प्रकार ज्ञाननय ज्ञान की प्रधानता कहने के लिये कथन करता है । यही बात आगम में कही है कि 'पढमं नाणं तो दया' और भी कहा है कि 'पावाओ विणिवित्तीइत्यादि' पाप से निवृत्ति, कुशलकार्य में प्रवृत्ति और विनय की प्रति पत्तिये तीनों भी घातें आत्मा में सम्यकज्ञान के द्वारा उत्पन्नकी जाती है। વગેરે છે. અગ્રાહ્ય મિથ્યાવિભૂતિ વગેરે છે અને ઉપક્ષેણીય સ્વર્ગવિભૂતિ આદિ છે. આ જાત ના અર્થનું જ્ઞાન થતાં જ જે તેની પ્રાપ્તિને પરિહાર કરવાને અને ઉપેક્ષા કરવાને અથી છે, તેને જોઈએ કે તેની પ્રાપ્તિ વગેરેના નિમિત્તે પ્રવૃત્તિ વગેરે સમસ્ત વ્યવહારોના જ્ઞાનમાં કારણભૂતના પ્રતિપાદન કરવામાં તત્પર જે ઉપદેશ છે, તે જ્ઞાનનય છે. “નામ આ પદ શિષ્ય સંબધનાર્થ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઈહલેક સંબંધી અને પરલોક સંબંધી ફળની આકાંક્ષા શાલી મનુષ્યને હેય ઉપાદેય આદિ રૂપ પદાર્થને જાણીને જ તેના ત્યાગ, આદાન વગેરેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જે તે આમ કરતું નથી, તે ફળમાં વિસંવાદ હોય છે. આ રીતે જ્ઞાનનય જ્ઞાનની પ્રધાનતા કહેવા માટે थन रे छ. मेवात मागममा डामा मापी छ.--'पढम नाणं तओ दया' भन्यत्र वाम मा०युं छे , “पावाओ विणिवत्ती" इत्यादि" पायथा निवृत्ति, કુશલ કાર્યમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રતિપત્તિ આ ત્રણે વાતે આત્મામાં સમ્યકજ્ઞાન વડે ઉત્પન્ન કરવામાં આવે છે.
For Private And Personal Use Only