Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८९६
अनुयोगद्वारसूत्रे 'पावामी विणिवित्ती, पवत्तणा य तह कुसलपक्वम्मि ।
विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणे समप्पंति ॥" छाया--पापाद् विनिवृत्तिः, प्रवत्तना च तथा कुशलपक्षे ।
विनयस्य च पतिपत्तिः, त्रीण्यपि ज्ञाने समप्यन्ते ॥इति।। तथा चान्यैरप्युक्तम्--
'विज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फळदा मता।
मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फलासंवाददर्शनात् ॥इति। इस्थं ज्ञानस्यैव प्राधान्यमे तन्नयमतेन दर्शितम् , अतएव तीर्थकरगणधरैरगीतार्थाना केवलानां विहारो निपिद्धः । उक्तं च तद्विषये
विज्ञप्ति-फलदा पुंसां न क्रिया फलदा मता। मिथ्याज्ञानान् प्रवृत्तस्य फलासंवाददर्शनात्।।
सम्यग्ज्ञान ही सच्चा फलदायक होता है। सम्यग्ज्ञान शून्य क्रिया फलदायक नहीं होती। मिथ्याज्ञान से प्रवृत्ति करने वाला पुरुष फल प्राप्ति में अविसंवादी नहीं होता है। अर्थात् फलप्राप्ति में उसे बाधा का सामना ही करना पडता है। इस प्रकार इस नय के मतानुसार ज्ञान में ही प्रधानता रूपापित की जाती है-जो यहाँ यही गई है। इसलिये तीर्थंकर गणधरों ने अगीतार्थों का विहार प्रतिषिद्ध किया है । उक्तंच 'गीयस्थो य विहारो' इत्यादि । इस गाथा द्वारा जो अगीतार्थ का विहार प्रतिषिद्ध किया गया है, उसका कारण यह है कि'जिस प्रकार अन्धा किसी दूसरे अंधे के साथ चलकर अपने अभीष्ट
" विज्ञप्ति-फलदा पुंसां न क्रिया फलदा मता। मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात "
સમ્યજ્ઞાન જ યથાર્થ રૂપમાં ફલદાયક હોય છે. સમ્યગ જ્ઞાનરહિત ક્રિયા ફલદાયક હોતી નથી. મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કરનાર પુરુષ ફળ પ્રાપ્તિમાં અવિસંવાદી હેત નથી. એટલે કે ફળપ્રાપ્તિમાં તેને બાધાનો સામને કરવું જ પડે છે. આ પ્રમાણે આ નયના મત મુજબ જ્ઞાનમાં જ પ્રધાનતા ખ્યાપિત કરવામાં આવે છે. જે અહીં કહેવામાં આવી છે. એટલા માટે તીર્થકર ગણધરોએ અગીતાર્થોને વિહાર પ્રતિષિદ્ધ કરેલ છે. ઉફતંચ - "गीयत्थो य विहारो' इत्यादि मा आथा 432 मताना बिहार प्रतिबद्ध કરેલ છે, તેનું કારણ એ છે કે “જેમ કોઈ આંધળે બીજા આંધળાની સાથે થઈને પિતાના અભીષ્ટ પદ પર પહોંચી શકતા નથી, તેમજ અગીતાર્થથી સંબંધિત થયા બાદ આ સંસાર પણ સ્વેચ્છિત સ્થળ સુધી પહોંચી શકતે
For Private And Personal Use Only