Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम्
जानन्नपि च तरितुं कायिकयोगं न युनक्ति यस्तु ।
स उद्यते स्रोतसा एवं ज्ञानी चरणहीनः ॥३॥ यथा खरश्चन्दनभारवाही-इत्यादि ।।इति । तथा चान्येऽपि वदन्ति -
'क्रियेव फलदा पुंसां, न ज्ञानं फलदं स्मृतम् ।
यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् मुखितो भवेत् ।।' इति। इत्यं क्षायोपशमिकी चरणक्रियामाश्रित्य क्रियानयस्य प्राधान्यमुक्तम् । क्षायिकीमपि चरणक्रियामाश्रित्य तस्य प्राधान्यं बोध्यम् । तथाहि-संजातकेवलज्ञानो सचेष्ट सक्रिय होता है तो यथेष्ट स्थान पर पहुंच सकता है, किन्तु अचेष्ट अक्रिय व्यक्ति नहीं पहुंच सकता ॥ २॥ ____ जो व्यक्ति तैरने की विद्या जानता है वह उस विद्यो मात्र से जलाशय से पार नहीं हो सकता, जब तक कि वह तैरनेरूप काययोग-क्रिया-न करेगा । वह तो पानी के वेग से वह हो जायगा इसी प्रकार चारित्र विना के ज्ञानी के विषय में समझना चाहिये ॥३॥
इसी प्रकार का चन्दन का भार ढोनेवाले गधे के दृष्टान्त से भी समझना चाहिये
दूसरे भी इसी प्रकार से कहते हैं-क्रिया ही अपने करनेवालों को फलप्रद होतो है-कोरा ज्ञान-फलप्रद नहीं होता स्त्री आदि संबन्धी भोगज्ञान से युक्त व्यक्ति क्या केवल उस विषयज्ञान से सुख को पा सकता है यह सब इस प्रकार का क्रियानय का कथन क्षायोपशमिकથાય તે જ યથેષ્ટ સ્થાન પર પહોંચી શકે છે, પરંતુ અચેષ્ટ અક્રિય મનુષ્ય પહોંચી શકતું નથી ૨
જે માણસ તરવાની વિદ્યા જાણે છે, તે એ વિદ્યા માત્રથી જ ત્યાં સુધી જલાશયની પાર પાંચી શકતા નથી કે જ્યાં સુધી તે તરવા રૂપ કાય. યોગ ક્રિયા કરતું નથી. તે તે પાણીના વેગથી તણાઈ જ જશે, આ પ્રમાણે ચારિત્ર વગરના જ્ઞાનીના સંબંધમાં જાણી લેવું જોઈએ. . ૩
આ પ્રમાણે ચંદન ભારવાહી ગદંભના દષ્ટાન્તથી પણ સમજી લેવું જોઈએ,
બીજાએ પણ આ પ્રમાણે જ કહે છે-કે ક્રિયા જ કાર્યકરનારાઓના માટે ફળપ્રદ હોય છે, ફકત જ્ઞાન જ ફળપ્રદ હોતું નથી. સ્ત્રી આદિથી સંબદ્ધ, ગજ્ઞાનથી યુકત માણસ શું કેવળ એ વિષયના જ્ઞાનથી તે સુખ પ્રાપ્ત કરી શકે છે? આ બધું આ જાતનું કિયાનયનું કથન ક્ષાપશમિક ચારિત્ર,
For Private And Personal Use Only