Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 916
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् एवं विशेषः, तथाहि-ग्रहीनव्ये-उपादेये अग्रहीतव्ये अनुपादेये उपेषणीये चैव= 'च' अप्यर्थे ज्ञाते सति समपि पुरुषार्थसिद्धिमभिलषता जनेन यतितव्यमेव प्रवृत्तिलक्षणा क्रियाकर्तव्यैत्र । अर्थे ज्ञातेऽपि क्रियैव साध्येति भावः । इत्थं ज्ञानं क्रियोपकरणत्वाद् गौणम् , क्रिया तु कार्यस्य साक्षात्साधकत्वेन मुख्येति यः उपदेशः स नयः प्रस्तुत क्रियानयो बोध्य इति । अत्रापि एतत्पक्षसाधकयुक्तिरेवं विज्ञेया, तथाहि-क्रियैत्र पुरुषार्थसिद्धि प्रति मुख्य कारणम् , अत एव तीर्थकरगणधरैनिष्क्रियाणां ज्ञानस्य नष्फल्यमुक्तम् । यथासकलपुरुषार्थ की सिद्धि में प्रधानकारण मानता है-अतः ‘णायंमि' इत्यादि जो यह गाथा है, उसकी व्याख्या इस प्रकार से करनी चाहिये -ग्रहीतब्ध-उपादेय और अग्रहीतव्य-अनुपादेय एवं उपेक्षणीय अर्थ के जान लेने पर सर्वपुरुषार्थ की सिद्धि की अभिलाषा करनेवाले मनुष्य को प्रवृत्तिरूप क्रिया अवश्य ही करनी चाहिये। तात्पर्य यह है कि-'पदार्थ के जानलेने पर भी क्रिया ही साध्य होती है। इस प्रकार क्रिया का उपकरण होने से ज्ञान गौण हो जाता है। और क्रिया कार्य की साक्षात् साधक होने से मुख्य होजाती है । तात्पर्य कहने का यह है कि जान लेने पर जब तक क्रियारूप में वह ज्ञान परिणत न किया जावे तब तक ज्ञानकी सफलता नहीं होती है-इसलिये कार्य की साक्षात् साधिका क्रिया ही होती है ज्ञान नहीं-ज्ञान तो उस कार्य का गौण कारण होता है। इसलिये कार्य सिद्धि में साक्षात् १ सय पुरुषाना सिद्धिमा प्रधान ॥२६५ भान छे. मेथी-'णायमि' ઇત્યાદિ જે આ ગાથા છે, તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવી જોઈએ, હીતવ્યઉપાદેય—અને અગ્રતવ્ય-અનુપાદેય અને ઉપેક્ષણીય અર્થના જ્ઞાન પછી સર્વ પુરૂષાર્થોની સિદ્ધિની અભિલાષા રાખનારા મનુષ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયા ચોકકસ કરવી જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે પદાર્થના જ્ઞાન પછી ક્રિયા જ સાધ્ય હોય છે. આ પ્રમાણે કિયપકરણ હવા બદલ જ્ઞાન ગૌણ થઈ જાય છે. અને ક્રિયા કાર્યની સાક્ષાત્ સાધક હોવાથી મુખ્ય થઈ જાય છે. તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જાણે લીધા પછી જ્યાં સુધી ક્રિયા રૂપમાં તે જ્ઞાન પરિણત કરવામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી, એથી જ કાર્યની સાક્ષાત્, સાધિકા ક્રિયા જ હોય છે, જ્ઞાન નહીં જ્ઞાન તે તે કાર્યનું ગૌણ કારણ હોય છે. એથી કાર્યસિદ્ધિમાં સાક્ષાત્ સાધક હોવાથી ક્રિયામાં જ મુખ્યતા આવી જાય છે, આ જીતને જે ક્રિયા પ્રધાન ઉપદેશ છે, તે ક્રિયાનય રૂ૫ છે. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928