Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे प्रतिपद्यमानकास्तु भजनया बोध्याः । सर्वविरतिसामायिकस्य तु न पूर्व पतिपन्नकाः, नापि प्रतिपद्यमानकाः, तथा-भवस्वाभाव्यात् । तथा-नारकदेवोऽकर्मभूमिमनुष्येषु त्रिषु सम्यक्त्वश्रुतसामायिकयोः पूर्व प्रतिपन्नका नियमात् सन्ति, प्रतिपद्यमानकास्तु नारकदेवाकर्मभूमिजमनुष्येषु त्रिषु कदाचिद् भवन्ति कदाचिन्नेति भाज्यास्ते । अन्तरद्वीपजमनुष्येषु तु पूर्व प्रतिपन्नकाः प्रतिपद्यमानकाच सर्वथा न भवन्ति, तेषामेकान्तमिथ्यादृष्टिकत्वात् । देशविरतिसविरति सामायिकयोस्तु नारकाकर्मभूमिजान्तरद्वीपजमनुष्येषु त्रिषु न पूर्वप्रतिपन्नकाः, नापि प्रतिपद्यमानका:, तथा स्वाभाव्यात् । कर्मभूमिज-मनुष्येषु चतुर्णामपि सामायि. तथा जो इन सामायिकों के प्रतिपद्यमानक जीव हैं उनकी यहां भजना हैं। हों भी और न भी हों । सर्व विरतिरूप चारित्र सामायिक के न तो यहां पूर्वप्रतिपन्नक जीव होते हैं और न प्रतिपद्यमानक जीव ही होते हैं। क्योंकि इस पर्याय का ऐसा ही स्वभाव होता है । तथानारक, देव, अकर्मभूमिजमनुष्य इन तीनों में सम्यक्त्व, श्रुत इन दो सामायिकों के पूर्वपतिपनक जीव नियम ले उत्पन्न होते हैं । तथा जो जीव इन सामायिकों के प्रतिपद्यमानक हैं वे नारक देव, और अकर्मभूमिजमनुष्य इन तीन में कदाचित् होते हैं और कदाचित् नहीं भी होते हैं इसलिये इनकी भजना हैं । जो अन्तर द्वीपजमनुष्य हैं उनमें तो इन दो सामायिकों के पूर्वप्रतिपन्न और प्रतिपद्यमानक जीव सर्वथा होते ही नहीं है, क्योंकि ये अन्तर द्वीपजमनुष्य एकान्त मिथ्यादृष्टि होते हैं। देशविरति और सर्व विरतिरूप जो सामायिक है, इनके पूर्वप्रतिपनक जीव और प्रतिपद्य मानक जीव तथाविधस्वभावके તેમની અહીં ભજન છે, હેય પણ ખરી, અને નહીં પણ હેય સર્વવિરતિ રૂપ ચારિત્ર, સામાયિકના અહીં ન તે પૂર્વ પ્રતિપનક જ હોય છે. અને ન ભૂતપદ્યમાનક જ હોય છે. કેમ કે આ પર્યાયનો એ જ સ્વભાવ હોય છે. તેમ જ નારક, દેવ, અકર્મ ભૂમિ જ મનુષ્ય એઓ ત્રણેમાં સમ્યકુવ, શ્રત આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક જી નિયમથી ઉત્પન્ન થાય છે. તથા જે જ આ સામાયિકોના પ્રતિપદ્યમાનક છે, તે નારક દેવ અને અકર્મભૂમિ જ મનુષ્ય આ ત્રણેમાં કદાચિત હોય છે. અને કદાચિત્ ન પણ હોય, એથી એમની ભજના છે, જે અંતર દ્વીપ જ મનુષ્યો છે, તેમનામાં આ બે સામાયિકના પૂર્વ પ્રતિપદ્યમાનક જ સર્વથા દેતા નથી, કેમ કે આ અંતર દ્વીપ જ મનુષ્ય એકાંત મિથ્યાષ્ટિ હોય છે, દેશવિરતિ અને સર્વ વિરતિ રૂપ જે સામાયિક છે, એમના પૂર્વ પ્રતિપન્નક જીવ અને પ્રતિપદ્યમાનક
For Private And Personal Use Only