Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र छाया-मानुष्यक्षेत्रजातयः कुलरूपारोग्यम् आयुष्कं बुद्धिः ।
श्रवणावग्रहश्रद्धा संयमश्च लोके दुर्ल भानि ॥१॥ इति । सामायिकमाप्तौ मानुष्यादयो हेतुरिति गाथाभिपायः । इत्यष्टादशं द्वारम् ॥१८॥ तथा-तल्लब्धं सामायिक कियच कालं भवतीत्यपि वक्तव्यम् ।
यथा-सम्यक्पश्रुतसामायिकयोलब्धिमङ्गीकृत्य पूर्व कोटीपृथक्त्वाधिकानि षष्टिसागरोपमाणि उत्कृष्टा स्थिति भवति । देशविरतिसविरतिसामायि. कयोलब्धिमङ्गीकृत्य देशोनां पूर्व कोटीमुस्कृष्टा स्थितिर्भवति । सामायिकत्रयस्य लब्धिमाश्रित्य जयन्या स्थितिरन्तमहतं भवति । सर्वविरतिसामायिकस्य तु जघन्यास्थितिरेकसमयम्, चारित्रपरिणामारम्भसमयानन्धरमे वायुष्कक्षयसंभघात प्रकट की गई है । तात्पर्य कहने का यह है कि सामायिक की प्राप्ति में ये मनुष्यत्व भादि हेतु होते हैं। तथा सामायिक की स्थिति कितनी है यह जो १९ वां द्वार है वह भी कहना चाहिये-जैसे-सम्यक्त्वसामायिक और श्रुतसामायिक इनकी लब्धि की अपेक्षा इन दोनों सामायिकों की उत्कृष्टस्थिति पूर्वकोटि पृथक्त्व अधिक ६६ सागरोपम प्रमाण है। देशविरति, सर्वविरतिसामायिकों की लब्धि की अपेक्षा इन दोनों सामायिकों की उत्कृष्ट स्थिति देशोन एक पूर्व कोटि की है। तथा सामायिकत्रयकी लब्धि की अपेक्षा इन तीनों सामायिकों की जघन्यस्थिति अंगमुहर्त की है। सर्वविरति सामायिक की जघन्य स्थिति एक समय की है। क्यों चारित्रपरिणाम के आरम्म के समय के अनन्तर ही आयुष्क क्षय हो सकता है । उपयोग की अपेक्षाजाई कुलरूवारोग्गमाउयं बुद्धी" त्यात या १९ मे पात पात પ્રકટ કરવામાં આવી છે તાત્પર્ય આ પ્રમાણે છે કે સામાયિકની પ્રાપ્તિમાં મનુષ્યત્વ વગેરે બધાં હેતુ રૂપ હોય છે. તથા સામાયિકની સ્થિતિ કેટલી છે. આ જે ૧૯ મું દ્વાર છે તે પણ કહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એમની લબ્ધિની અપેક્ષાએ એ બન્ને સામાયિકોની ઉત્કૃષ્ટસ્થિતિ પૂર્વ એટિ પૃથકૃત્વ અધિક ૬૬ સાગરોપમ પ્રમાણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિકોની લબ્ધિની અપેક્ષા એ બને સામાયિકોની ઉકષ્ટસ્થિતિ દેશના એક પૂર્વકેટિની છે. તથા સામાયિકત્રયની લબ્ધિની અપેક્ષાએ ત્રણ સામાયિકોની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્તાની છે. સર્વવિરતિ સામાયિકની જઘન્યસ્થિતિ એક સમયની છે કેમ કે ચારિત્ર પરિણામના આરંભના સમયની પછી જ આયુષ્કને ક્ષય થઈ શકે છે. ઉપગની એપેક્ષા સમસ્ત આયુષ્કો
For Private And Personal Use Only