Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८३२
मनुयोगद्वारसूत्रे वैक्रियशरीरधारिणस्तियश्चो मनुष्या अपि न तयो देशविरतिसर्वविरतिसामायिकयोः प्रतिषधमानका भवन्ति, विक्रियामवृत्तत्वेन तेषां प्रमत्तत्वात् । पूर्वप्रतिपन्नकास्तु चतुर्णामपि सामायिकानां वैक्रियशरीरधारिणो भवन्त्येव । आहारकशरीरिणस्तु देशविरतिरहितस्य सामायिकत्रयस्य पूर्वप्रतिपन्नका भवन्ति । तैजसकामणशरीरिणस्तु सम्यक्त्वश्रुतसामायिकयोः पूर्व प्रतिपन्नका भवन्तीति ॥२१॥
तथा-समचतुरस्रन्यग्रोधपरिमण्डलादिषड्विधं संस्थानमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-सर्वेष्वपि संस्थानेषु चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका भवन्ति, पूर्व प्रतिपन्नकास्तु सन्त्येवेति ॥२२॥ पूर्व प्रतिपन्नक तो होते ही हैं । तथा देशविरति और सर्वविरति इन दो सोमायिकों के देव और नारकी प्रतिपत्ता नहीं होते हैं। वैक्रिय शरीरधारी जो तिर्यश्च एवं मनुष्य होते हैं वे भी देशविरति सामायिक और सर्वविरति सामायिक के प्रतिपत्ता नहीं होते हैं । क्योंकि विक्रिया में प्रवृत्त होने के कारण उनमें प्रमत्सता आ जाती है। तथा पूर्व प्रतिपन्नक तो चारों भी सामायिकों के वैक्रियशरीरधारी होते हैं। जो आहारक शरीरधारी होते हैं, वे देशविरतिसामायिक को छोडकर बाकी के तीन सामायिकों के पूर्व प्रतिपन्नक होते ही हैं। तैजस और कार्मणशरीरधारी जीव सम्यक्त्वसामायिक और श्रुत सामायिक इन दो सामायिकों के पूर्व प्रतिपन्नक हो सकते हैं ।२१॥
तथा-समचतुस्रन्यग्रोधपरिमंडल आदि छह प्रकार के संस्थान को आश्रित करके 'कहां कौन सामायिक होता है ? यह भी कहना પદ્યમાનક જીવો ભાજ્ય હોય છે, પરંતુ પૂર્વ પ્રતિપનક તે હોય જ છે. તથા દેશવિરતિ અને સર્વવિરતિ આ બે સામાયિકોના દેવ અને નારકી પ્રતિજ્ઞા હેતા નથી. વૈકિય શરીરધારી જે તિર્યંચ અને મનુષ્ય હોય છે, તેઓ પણ દેશવિરતિ સામાયિકના પ્રતિપત્તા હોતા નથી. કેમ કે વિકિયામાં પ્રવૃત્ત હેવા બદલ તેમાં પ્રમત્તતા આવી જાય છે. તથા પૂર્વ પ્રતિપનક તે ચારેચાર સામાયિકના વૈકિય શરીરધારી હોય જ છે. જે આહારક શરીરધારી હોય છે, તે દેશવિરતિ સામાયિક સિવાય શેષ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિનિક હાય જ છે. તેજસ અને કામણ શરીરધારી જીવ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપનક જ હોય છે. ૨૧
તથા–સમચતુરન્સ ગ્રોધ પરિમંડલ વગેરે ૬ પ્રકારના સંસ્થાનને આશ્રિત કરીને “કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ
For Private And Personal Use Only