Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सुत्र २४८ अनुगमनामानुयोगद्वार निरूपणम्
८१७
सामायिकत्रयं संभवति । यद्वा-अमव्यो जीवः नत्र पूर्वाणामपि ज्ञानं प्राप्तुं शक्नोति, तदपेक्षया तस्मिन् एकं श्रुतसामायिकमेव भवतीत्यन्ये । नो भव्यो नो अभव्येषु सिद्धेषु एकं सम्यक्त्व सामायिकं भवति ||५||
तथा
- संज्ञिनमाश्रित्य क्व किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-स - संज्ञिषु कदाचित् केचित् सम्यक्त्वश्रुत सामायिकयोः प्रतिपचारो भवन्ति केचिद देश विरतेः केचिच्च सर्वविरतेः । एषां चतुर्णां सामायिकानां पूर्वप्रतिपनकास्तु संज्ञिषु नियमतः सत्येवेति । असंक्षिषु एकं सम्यक्त्व सामायिकमेव भवति, तस्यापर्याप्तावस्थायां पूर्वभवापेक्षया सास्वादनसम्यक्त्व सामायिक सद्भावात् । नो जो अभव्य जीव हैं, उनमें सम्यक्त्व को छोड़कर बाकी के तीन सामायिक तक हो सकते हैं अथवा कोई ऐसा भी मानते हैं कि अभव्य जीव नव पूर्व तक का ज्ञान प्राप्त कर सकता है। उस अपेक्षा से उसमें एक श्रुतसामायिक ही होता है । नो भव्य ना अभव्य अर्थात् सिद्धों में एक सम्यक्त्व सामायिक होता है ॥ ५ ॥
तथा - संज्ञी को आश्रित करके कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये
जैसे - संज्ञी जीवों में कदाचित् कितनेक जीव सम्यक्स्व सामाfur और शुन सामायिक के प्रतिपत्ता होते हैं, कितनेक देशविरतिरूप सामायिक के और कितनेक सर्वविरतिरूप सामायिक के । तथा इन चार प्रकार की सामायिकों के जो पूर्वप्रतिपन्नक जीव होते हैं, वे तो नियमतः संज्ञियों में होते ही हैं। असंज्ञी में सामायिक पावे एक सम्यक्त्व सामायिक अपर्याप्तावस्था में पूर्वभवकी अपेक्षा से सास्वा
સમ્યક્ત્વ સિવાય શેષનામ ત્રણ સામાયિકા સુધી સ'ભવી શકે છે. અથવા કોઈ એમ પણ માને છે કે અભવ્ય જીવ નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે અપેક્ષાએ તેમાં એક શ્રુત સામાયિક જ હોય છે. ના ભવ્ય ના અભવ્ય એટલે કે સિદ્ધોમાં એક સમ્યક્ત્વ સમાયિક ડાય છે. પા
તથા સંજ્ઞીને આશ્રિત કરીને કયાં કયુ· સામાયિક હાય છે ? આ વિષે પણ કહેવું જોઈએ.
જેમ સ'જ્ઞી જીવામાં કદાચિત્ કેટલાક જીવા સમ્યકૃત સામાયિક અને શ્રુત સામાયિકના પ્રતિપત્તા હોય છે, કેટલાક દેશવિરતિ રૂપ સામાયિકના તથા આ ચાર પ્રકારના સામાયિકના જે પૂર્વપ્રતિપન્નક જીવે હાય છે, તેઓ તા નિયમતઃ સ'નિએમાં હાય જ છે. અસ'જ્ઞીમાં સામાયિક મળે છે. ~એક સમ્યક્ત્વ સામાયિક અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવની અપેક્ષાથી સાસ્વાદન
अ० १०३
For Private And Personal Use Only