Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
२७२
___ भनुयोगद्वारसूत्रे समय में निकाला जावे । इस क्रम से सम्पूर्ण बालों के खंडों को निकालने में जितना समय लगे उतने समय को एक व्यावहारिक उद्धार पल्योपम कहते हैं । इस व्यावहारिक उद्धार पल्योएम से एक व्यावहारिक उद्धार सागरोपम बनता है। एक व्यावहारिक उद्धार सागरोपम में १० कोटी कोटि व्यावहारिक उद्धार पल्योपम होते हैं । इन व्यावहारिक उद्धार पल्यों से एवं व्यावहारिक उद्धारसागरोपमों से कर्मों की स्थिति द्वीप समुद्र आदि कुछ भी नहीं कहे जाते हैं । केवल ये दोनों प्ररूपणामात्र हैं । इनकी प्ररूपणा से सूक्ष्म उद्वार पल्यों की और सूक्ष्म उद्धार सागरों की प्ररूपणा सुखावोध हो जाती है। एक व्यवहार उद्धार पल्प में जितने पालखंड भरे हुए हैं, उन एक २ पालखंड के केवली बुद्धि की कलाना से असंख्यात २ टुकड़े करो। फिर इन एक २ टुकड़ों को एक.२ समय में वहां से निकालो इस क्रम से संपूर्ण बाल खंडों के उन टुकड़ों को निकालने में जितना समय व्यतीत हो वह एक सूक्ष्म उद्धार पल्योपम है । व्यावहारिक उद्धार पल्पोपम की अपेक्षा यह असंख्यात गुणा होता है । दश कोटी कोटि सूक्ष्म उद्धार पल्यों का एक सूक्ष्म उद्धार सागरोपम होता है। इन सूक्ष्म उद्धार पल्पोपमों एवं सूक्ष्म ઉદ્ધાર ૫થ કહેવામાં આવે છે. ત્યાર પછી તે વાળને એક–એક સમયમાં તેમાંથી બહાર કાઢવામાં આવે આ ક્રમથી તે કૂવામાંથી બધા વાળ જેટલા સમયમાં બહાર કાઢવામાં આવે તેટલા સમયને એક વ્યાવહારિક ઉદ્ધાર પાપમાંથી એક વ્યાવહારિક ઉદ્ધારસાગરોપમાં ૧૦ કેન્ટિકેટિ વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમ બને છે. આ વ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમેથી અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમેથી કર્મોની સ્થિતિ દ્વીપ સમુદ્ર વગેરે કંઈ પણ કહેવામાં આવતા નથી ફક્ત તેઓ અને પ્રણપણ માત્ર છે. એમની પ્રરૂપણાથી સૂક્ષમ ઉદ્ધાર પોપમની અને સૂક્ષમ ઉદ્ધાર સાગરની પ્રરૂપણા સુખાવબોધ થઈ જાય છેએક વ્યવહાર ઉદ્ધાર પલ્પમાં જેટલા બાલખંડ ભરેલા છે, તે દરેકે દરેક બાલખંડના કેવલીની બુદ્ધિની કલ્પના વડે અસંખ્યાત અસંખ્યાત કકડા કરોપછી તે દરેકે દરેક કકડાને એક એક સમયમાં તેમાંથી બહાર કાઢે આ ક્રમથી બધા રમખંડેના તે સવ કકડાઓને બહાર કાઢવામાં જેટલો સમય પસાર થાય છે તે એક સક્ષમ ઉદ્ધાર પોપમ છે વ્યાવહારિક ઉદ્ધાર પોપમની અપેક્ષાએ આ અસં.
ખ્યાત ગણે હોય છે. દશકેટી કેટી સૂક્ષ્મ ઉદ્ધાર પાનું એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે આ સૂમ ઉદ્ધાર પાપ અને સૂક્ષમ ઉદ્ધાર
For Private And Personal Use Only