Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरसंख्यानिरूपणम् ३८७ न वक्ष्यति तत्र बद्धानामौदारिकशरीराणां कालतः क्षेत्रतश्च मानं निरूपयति'तत्थ णं जे ते बरेलगा' इत्यादिना । नारकाणां देवानां च वैक्रियशरीरत्वान तेषां बद्धान्यौदारिकशरीराणि सन्ति, अवस्तियङ्मनुष्या एव तथाविधकर्मोदयात् बद्धौदारिकशरीरभाजो भवन्ति । तानि सर्वाणि समानान्यतोऽसंख्यातानि सन्ति । तदसंख्येयं कियदिति दर्शयितुमाह-'असंखेज्जाहि' इत्यादि । यदि पतिसमयमेकैकं शरीरमपहियते तदाऽसंख्येयोत्साण्यवसर्पिणीभिस्तानि सर्वाणि शरीराण्यपहियन्ते इति, असंख्येयामूत्सपिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तावन्ति बद्धान्यौदारिकशरीराण्युपलभ्यन्ते इति भावः । इदं हि कालतो मानं बोध्यम् । क्षेत्रतस्तु तन्मानं निरूयति-खेतो असंखेज्जा लोगा' इति । तानि शरीराणि क्षेत्रतोऽसंख्येयलोकपरिमितानि सन्ति । अत्रेदं बोध्यम्-एकैकस्यामक्षित हो गया है-इसलिये यहां उसकी अपेक्षा से उनकी संख्या प्रकट नहीं की जावेगी। 'बद्ध का तात्पर्य है-'ग्रहण किये गये। और 'मुक्त' का तात्पर्य है-'छोड दिये गये।' अर्थात् मनुष्य और तियश्चों के द्वारा जो औदारिक शरीर ग्रहण किये जा चुके हैं और पृच्छा समय में भी जो जीवों के साथ सम्बद्ध हैं वे सय औदारिक शरीर बद्ध है अर्थात् वर्तमान में मनुष्य और तिर्यंचों का जो घृत स्थूल शरीर है. वह बद्ध और औदारिक शरीर है। यहां मनुष्य और तिर्यश्च कहने का यह तात्पर्य है कि-'औदारिक शरीर, औदारिक कर्म के उदय से इन्हीं जीवों के होता है, अन्य देव नारकी जीवों के नहीं। क्योंकि उनके तो तैजस कार्मण और वैक्रिय शरीर ही होता है।
शंका--जिस प्रकार बद्ध औदारिक शरीर का प्रमाण क्षेत्र की अपेक्षा असंख्यात लोक कहा गया है और उसे यों समझाया गया તેમની સંખ્યા પ્રકટ કરવામાં આવશે નહિ. “બદ્ધ”નું તાત્પર્ય છે “ ગ્રહણ કરવામાં આવેલા” અને “મુકત ”નું તાત્પર્ય છે “ત્યજાયેલા એટલે કે મનુષ્ય અને તિય વડે જે ઔદારિક શરીર ગ્રહણ કરવામાં આવ્યાં છે અને પૃચ્છા સમયમાં પણ છે જેની સાથે સંબદ્ધ છે. તે સર્વે ઔદારિક શરીર બદ્ધ છે, એટલે કે વર્તમાનમાં મનુષ્ય અને તિય ચાના ધારણ કરેલા જે સ્કૂલ શરીર છે તે બદ્ધ અને ઔદારિક શરીરે છે. અહીં મનુષ્ય અને તિર્યંચના પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઔદારિક શરીર, ઔદારિક કર્મના ઉદયથી એજ જીવેના જ હોય છે. બીજા દેવ નારકી છના નહિ કેમકે તેમના તે તૈજસ કામણ અને વૈક્રિયશરીર જ હોય છે,
શંકા–જેમ બદ્ધ દારિક શરીરનું પ્રમાણ ક્ષેત્રની અપેક્ષા અસં. ખ્યાત લોક કહેવામાં આવ્યું છે અને તેને આ રીતે સમજાવવામાં આવ્યું
For Private And Personal Use Only