Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगवन्द्रिका का सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८०९ सामायिकानां पूर्वप्रतिपन्नकाः प्रतिपद्यमानकाच न भवन्ति, विदिशामेकमदेशिकत्वेन ऊर्ध्वाधोदिशोश्च चतुष्पदेशिकत्वेन तत्र जीवावगाहनाया असंभवात् । तथा-तापक्षेत्रविषये प्रज्ञापकक्षेत्रविषये च पुनरष्टास्वपि पूर्वादिकासु दिक्षु चतुर्णामपि सामा. यिकानां नियमात् पूर्वपतिपत्रकाः सन्ति । पतिपद्यमानकास्त्वासु कदाचिद् भवन्ति, कदाचिन्न भवन्तीति भाज्यास्ते । ऊर्ध्वाधोदिशोस्तु सम्यक्त्वसामायिकस्य श्रुत सामायिकस्य च पूपितिपन्नका नियमात् सन्ति, प्रतिपद्यमानकास्तु भाज्याः। चारवि दिशाएँ हैं, उनमें तथा उर्वदिशा और अघोदिशा इन दो दिशाओं में चारों साथिकों के न पूर्वप्रतिपन्नक भव्यजीव होते हैं
और न प्रतिपधमानक जीव ही होते हैं क्योंकि विदिशा एक प्रदेशिक होती है और उर्ध्व अधो दिशाएँ चतुष्प्रदेशिक होती हैं-इसलिये वहां जीवों की अवगाहना होना असंभव है। तथा-ताप क्षेत्र के विषय में और प्रज्ञापक क्षेत्र के विषय में आठों भी पूर्वादिक दिशाओं में चारों भी सामायिको के पूर्वप्रतिपन्नक भव्यजीव नियम से होते हैं। परन्तु जो प्रतिपद्यमान जीव हैं, वे इनमें कभी होते हैं और कभी नहीं भी होते हैं । उर्ध्व दिशा और अधोदिशा इन दो दिशाओं में सम्यक्त्व सामायिक और श्रुत सामायिक इन दो सामायिकों को जिन भव्य जीवों ने पहिले धारण किया है, ऐसे पूर्वप्रतिपन्नक भव्य जीव नियम से होते हैं। तथा जो प्रतिपद्यमानक भव्यजीव हैं-वे भाज्य है। तथा તેમનામાં તથા ઉર્વ દિશા અને અધ દિશા આ બે દિશાઓમાં ચાર-ચાર - સામાયિકને પૂર્વ પ્રતિપન્નક ભવ્ય છે પણ હેતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય છે પણ હેતા નથી. કેમ કે વિદિશા એક પ્રાદેશિક હોય છે અને ઉદવ, અધે દિશાઓ ચતુષ્પદેશિક હોય છે. એથી ત્યાં જેની અવગાહના થવી અસંભવ છે, તથા તાપ ક્ષેત્રના સંબંધમાં અને પ્રજ્ઞાપક ક્ષેત્રના વિષયમાં આઠે પૂર્વાદિક દિશાઓમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જી નિયમપૂર્વક હોય છે. પરંતુ જે પ્રતિપદ્યમાનક જીવ છે, તે આમાં કંઈક વખતે હોય છે, અને કેઈક વખતે હતા પણ નથી. ઉર્વ દિશા અને અધ દિશા આ બે દિશાઓમાં સમ્યકત્વ સામાયિક અને શ્રત સામાયિક એ બે સામાયિકેને જિન ભવ્ય જીને પહેલા ધારણ કરેલા છે, એવા પૂર્વ પ્રતિપનક ભવ્ય જ નિયમપૂર્વક હોય છે, તેમ જ જે પ્રતિપદ્યમાનક ભવ્ય જીવે છે, તે ભાજ્ય છે, તેમ જ આ બે દિશાઓમાં દેશ વિરતિ સામાયિક
भ० १०२
For Private And Personal Use Only