Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका सूत्र २४६ नामनिष्पन्ननिरूपणम्
७६३ आत्मा सामानिकः सर्वकालं पापारणात् सन्निहितो भवति, तस्यैवंभूतस्य मनुष्यस्य सामायिकं भवति, इति अमुना प्रकारेण केलिभाषितम् सर्वज्ञोक्त मस्ति ॥१॥ तथा-'जो समो' इत्यादि । यो मनुष्यः सर्वभूनेषु सर्वप्राणिषु, एता. नेव विवेकतः पाह-त्रसेषु स्थाारेषु च त्रसस्थावरलक्षणेषु सर्वप्राणिषु समः मैत्रीभावपरिग्रहणात् तुल्यो भवति, तस्य सामायिकं भवतीति केवलिभाषितमस्तीति। जीवेषु समत्वं सं रमसानिध्यप्रतिपादनात् पूर्वगाथायामपि लभ्यते एव, तथापि जीवदयामूलत्वाद् धर्मस्य तत्वाधान्यख्यापनार्थ पृथगुक्तमिति ॥२॥ की आत्मा मूलगु गरूप संयत्र में उत्तरगुणसमूहरूप नियम में और अनशन आदि रूप तप में सर्वकाल लगी रहती है, उस मनुष्य के सामायिक होता है, ऐसा केवली भगवान् का कथन है। (जो समोसम्वभूएसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इह केवलि भासिय) जो मनुष्य समस्त त्रस और स्थावररूपप्राणियों के ऊपरमैत्री भाव रखने से समभाव का धारक होता है-अर्थात्-समस्त प्राणियों को अपने तुल्य मानता है-उसके सामायिक होती है, ऐसा केवलि भगवान का कथन है ।
शंका-प्रथम गाथा में जब यह कहा है कि-'जो मनुष्य संयम के पालन में सदा सावधान रहता है। तब इस से यह बात लभ्य हो ही जाती है कि वह जीवों के जार समता भाव रखता है। फिर इस द्वितीय गाथा में उसके प्रतिपादन करने की क्या आवश्यकता थी?
उत्तर--धात तो ठीक है-परन्तु धर्म जीव दयामूल होता है इसकी अर्थात् जीव दया प्रधानता कहने के लिये इसे पृथकरूप से प्रतिपादित રૂપ સંયમમાં ઉત્તરગુણ સમૂહ રૂપ નિયમમાં અને અનશન વગેરે રૂપ તપમાં સર્વકાળ સંલગ્ન રહે છે, તે મનુષ્યને સામાયિક હોય છે, એવું કેવલિ. भगवान थन छ. 'जो समो सधभूएसु तसेसु थावरे सु य तस्स सामाइय होइ, इइ केलिभासिय) हे मनुष्य समस्त स स स्था१२३५ प्राणिया प्रत्ये મકીભાવ રાખીને સમભાવ ધારક બને છે, એટલે કે સમસ્ત પ્રાણિઓને પિતાની જેમ જ માને છે, તેને સામાયિક હોય છે, એવું કેવલિ ભગવાનનું કથન છે.
શકા--પ્રથમ ગાથામાં જ્યારે એમ કહેવામાં આવ્યું છે કે જે માણસ સંયમના પાલનમાં સર્વદા સાવધાન રહે છે, ત્યારે એકતાથી આ વાત લભ્ય થઈ જ જાય છે કે તે જીવોની ઉપર સમતા ભાવ રાખે છે, પછી આ દ્વિતીય " ગાથામાં ફરી તે વિષે પ્રતિપાદન કરવાની શી આવશ્યકતા હતી ?
ઉત્તર--વાત તે બરાબર છે. પરંતુ ધર્મ જીવદયા મૂળ હેય છે. આની એટલે કે જીવદયાની પ્રધાનતા કહેવા માટે અને પૃથક રૂપમાં
For Private And Personal Use Only