Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ७९५ अत्रोत्तरमाह-यस्मात् जीव एव सम्यक्त्वश्रुतसामायिकाभ्यां श्रद्धत्ते जानाति च जीव एव ना जीवादिः, प्रत्याचक्षाणश्च 'प्रत्याख्यानं कुर्वन्' चारित्री यतो जीव एव भवति ना जीवो नाप्यभावः, श्रद्धान ज्ञानप्रत्याख्यानानां प्रेक्षावत्येव संभवात् , अजीवाभावयोश्च प्रेक्षाया अभावात् तेन तस्मात् स एव जीवः सामायिकं नाजीवादिरिति । यदुक्तं किं जीवाजीवोभयं सामायिकमिति ? तदपि नो विचारसहम् , जीवाजीवोभयरूपपदार्थस्यासद्भावात् , तत्र ज्ञानदर्शनचारित्राभावेन सामायिकत्वस्य सुतरामभावात् । नन्वस्तु जीवः सामायिकम् , तथापि जीवद्रव्यं सामायिकं है ? इस प्रकार सामायिक के विषय में ये ६ प्रश्न किये जा सकते हैं। इनका उत्तर इस प्रकार से है-जब यह बात है कि-जीव ही सम्यक्त्व एवं श्रुत सामायिक द्वारा श्रद्धान करता है और जानता है अजीव आदि नहीं, तथा प्रत्याख्यान करता हुआ जीव ही चारित्रवाला होता है, अजीव नहीं, और न अभावरूप पदार्थ भी ऐसा होता है क्योंकि श्रद्धान, ज्ञान, एवं प्रत्याख्यान इनका सद्भाव विचारशील आत्मा में ही है, अजीव और अभावरूप पदार्थ में नहीं, क्योंकि वहां प्रेक्षा का अभाव है-इसलिये ऐसा जीव ही सामायिक है, अजीव आदि नहीं। तथाऐसा जो पूछा है कि-'क्या सामायिक जीव अजीव उभयरूप है ? 'सो ऐसा पूछना भी उचित प्रतीत नहीं होता है। कारण कि-'जीव अजीव उभयरूप कोई पदार्थ हो नहीं है। अतः उसमें अपने आप ही ज्ञान, दर्शन और चारित्र के अभाव से सामायिक का अभाव आता है। થાય છે. આના ઉત્તર આ પ્રમાણે છે. જ્યારે આ વાત છે કે “જીવ જ સમ્યકત્વ તેમજ શ્રત સામાયિક વડે શ્રદ્ધાન કરે છે અને જાણે છે અજીવ વગેરે નહિ, તેમજ પ્રત્યાખ્યાન કરતા જીવ જ ચારિત્ર સંપન્ન હોય છે, અજીવ નહિ, અને અભાવરૂપ પદાર્થ પણ આ જાતને હેત નથી. કેમ કે શ્રદ્ધાન, જ્ઞાન, તેમ જ પ્રત્યાખ્યાન એમને સદૂભાવ વિચારશીલ આત્મામાં જ હોય છે, અજીવ અને અભાવ રૂપ પદાર્થમાં નહિ, કેમ કે ત્યાં પ્રેશાને અભાવ છે, એથી એ જીવ જ સામાયિક છે, અજીવ વગેરે નહિ. તેમ જ આમ જે પ્રશ્ન કરવામાં આવે છે કે, શું સામાયિક જીવ અજીવ ઉભયરૂપ છે? તો આ જાતને પ્રશ્ન પણ ઉચિત નથી, કેમ કે “જીવ અજીવ ઉભયરૂપ કે પદાર્થ જ નથી. એથી તેમાં પિતાની મેળે જ જ્ઞાન. દર્શન અને ચારિત્રના અભાવથી સામાયિકને અભાવ આવે છે.
For Private And Personal Use Only