Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
७२६
अनुयोगद्वारसूत्रे शास्त्रकारमवृत्तरन्यत्र तथैव दर्शनात् । अत्र तु सामायिकाद्यध्ययनादीनां समवतारः सुखबोध्यत्वात् सूत्रकृता न प्ररूपितः, तथापि मन्दमतिबोधाय स किंचिभिरूप्यते । तत्र सामायिकम्-उत्कीर्तनविषयत्वात् उत्कीर्तनानुपूर्ध्या समयतरति । तथा गणनानुपूर्यामपि समवतरति । पूर्वानुपूा गण्यमानमिदं प्रथमम् , पश्चा. नुपूातु गण्यमानं षष्ठं भवति । अनानुपूा तु द्वयादि स्थानत्तित्वात् अनियत मिति पूर्वमेवोक्तम् । नाम्नि च औदयिकादीनां षणामपि भावानां समवतारः । करना योग्य था-क्योंकि शास्त्रकारों की प्रवृत्ति अन्यत्र ऐसी ही देखी जाती है । परन्तु यहां सूत्रकारने सामायिक आदि अध्ययनों का जो समवतार नहीं कहा है, उसका कारण यह है कि-'उनका समवतार सुखा. वयोध्य है। फिर भी मन्दमतिवाले शिष्यजनों को समझाने के लिये उस विषय में कुछ कहा जाता है-सामायिक उत्कर्तन का विषय होता है-इसलिये उसका समवतार उत्कीर्तनानुपूर्वी में होता है। तथा गणनानुपूर्वी में भी होता है। पूर्वानुपूर्वी से जय इसकी गणना की जाती है, तो यह प्रथम स्थान पर आता है और पश्चानुपूर्वी से इसकी . गणना की जाती है, तब यह छठे स्थान पर आता है। तथा जब इसकी गणना अनानुपूर्वी से की जाती है तब यह दूसरे आदि स्थानों पर आता है। अतः इसका स्थान नियत नहीं। यह बात हमने पहिले ही कह दी हैं। नाम में औदयिक आदि छहों भावों का समवतार होता है। કરવું યોગ્ય કહેવાય કેમકે શાસ્ત્રકારની પ્રવૃત્તિ અન્યત્ર આ પ્રમાણે જ જોવામાં આવે છે. પરંતુ અહીં સૂત્રકારે સામાયિક વગેરે અધ્યયનને જે સમવતાર કહેલ કથી, તેનું કારણ આ પ્રમાણે છે કે તેમને સમાવતાર સુખાવબેધ્ય છે છતાં એ મન્દબુદ્ધિવાળા શિને સમજાવવા માટે તે સંબંધમાં થે ડું કહેવામાં આવે છે. સામાયિક ઉત્કીર્તનનો વિષય હોય છે, એથી તેને સમાવતાર ઉત્કીર્તનપૂર્વીમાં થાય છે. તેમજ ગણનાનુપૂર્વમાં પણ હોય છે. પૂર્વાનુપૂર્વમાં પણ હોય છે. પૂર્વાપૂર્વાથી જ્યારે તેની ગણના કરવામાં આવે છે ત્યારે આ પ્રથમ સ્થાને આવે છે. અને જ્યારે પશ્ચાનુપૂર્વીથી ગણના કરવામાં આવે છે, ત્યારે આ છઠ્ઠા સ્થાન પર આવે છે. તેમાં જ્યારે આની ગણના અનાનુપૂવથી કરવામાં આવે છે, ત્યારે આ બીજા વગેરે સ્થાને પર આવે છે. એથી આનું સ્થાન આ અપેક્ષાએ અનિયત જ રહે છે, નિયત નહિ. આ વાત અમે પહેલાં જ સ્પષ્ટ કરી દીધી છે. નામમાં ઔદયિક વગેરે બધા ૬ ભાવેને સમવતાર હેય છે. આમાં સામાયિક અધ્યયન
For Private And Personal Use Only