Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारस्त्रे सायाम प इदं स्वसमयवक्तव्यताशं समवतरति । यत्रापि परोभयवर्णन तत्रापि निश्चयतः स्वप्समयवक्तव्यतैव, सम्पष्टि परिगृहीतत्वेन परोमयसमययोरपि स्व समयत्वात् । सम्पदृष्टिस्तु परसमयमपि स्वविषयविभागेनैव योजयति, नत्वेका. नपक्षमालम्बते, अतः सम्यग्दृष्टिपरिगृहीतः सर्वोऽपि स्वसमय एव भवति । सतश्च वस्तुत्या सर्वाध्ययनानामपि स्वसमयवक्तव्यतायामेव समवतारः। उक्तंचापि परिमाण, ज्ञान, गणना और भाव के भेद से आठ प्रकार का कहा है-से इसका अन्तर्भाव यहां पांचवे परिमाण संख्याप्रमाण में हुआ है । वक्तव्यता भी तीन या दो तरह की कही गई है सो उसमें भी इसका समवतार स्वसमयवक्तव्यता में हुआ है। जहां परोभयातव्यता का वर्णन है, सो वे दोनों प्रकार की वक्तव्यताएँ भी निश्चयनय की मान्यतानुसार नहीं है । उसकी मान्यतानुसार तो केवल एक स्वसमय वक्तव्यता एवं तदुभयवक्तव्यता ये दोनों भी जब सम्यग्दृष्टि जीव द्वारा परिगृहीन हो जाती है, तब ये स्वसमयवक्तव्यतारूप ही बन जाती हैं। क्योंकि सम्यग्दृष्टि जीव परसमय को भी स्वसमय के अनुरूप ही समझ कर समझाता है। एकान्त पक्ष का अवलम्बन वह नहीं करता है किन्तु स्यावाद की मुद्रा से उन्हें मुद्रित कर अपनी योग्यतानुसार अभिप्रेतार्थ साधक बनाता है । इसलिये सम्यग्दृष्टि द्वारा परिगृहीत समरत विषय भी स्वसमयरूप ही होता है। अतः समस्त अध्ययनों का अवतार वस्तुवृत्त्या स्वसमयદ્ર, ઔપમ્ય પરિમાણ, જ્ઞાન ગણના અને ભાવના ભેદથી આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. આને અન્તર્ભાવ પણ ત્યાં પરિમાણ સંખ્યા પ્રમાણમાં થયેલ છે. વક્તવ્યતા પણ ત્રણ કે બે પ્રકારની કહેવામાં આવેલ છે, તો તેમાં પણ આને સમાવતાર સ્વસમય વકતવ્યતામાં થયેલ છે. જ્યાં પરેભય વકતવ્યતાનું વર્ણન છે, તે તે બનને પ્રકારની વકતવ્યતાઓ પણ નિશ્ચયનયની માન્યતા મુજબ નથી. તેની માન્યતા મુજબ તે ફક્ત એક સ્વસમયવકતવ્યતા જ છે. પરસમય વકતવ્યતા અને તદુભયવકતવ્યતા એ બને પણ જ્યારે સમ્યગદષ્ટિ જીવ વડે પરિગૃહીત થાય છે, ત્યારે એ સ્વસમય વકતવ્યતા રૂપ જ થઈ જાય છે. કેમકે સમ્યગદષ્ટિ જીવ પરસમયને પણ સ્વસમયના અનુરૂપ જ સમજે છે. તે એકાંત પક્ષનું અવલંબન ગ્રહણ કરતું નથી પરંતુ સ્વાસ્વાદની મુદ્રાથી તેમને મુદ્રિત કરીને પિતાની યેગ્યતા મુજબ અભિપ્રેતાર્થ સાધક બને છે. એથી સમ્યગ દષ્ટિ વડે પરિગૃહીત સમસ્ત વિષય પણ સ્વસમરૂપ જ હોય છે. એથી સર્વ અધ્યયને અવતાર વસ્તુ નૃત્ય સ્વસમય વકતવ્યતામાં જ થાય છે. ઉકતંચ
For Private And Personal Use Only