Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगद्वारस्त्रे तत्र अनवस्थितपल्यो भृतः शलाकापल्ये च प्रथमा शलाका प्रक्षिप्तेति पूर्व दर्शि. तम् । ततः पुनरप्यनवस्थितपल्यसर्षपाः समुद्धृत्य एकः सर्षपो द्वीपे एकः सर्षपः समुद्रे इत्येवं प्रक्षिप्यन्ते । इत्थं प्रक्षिप्यमाणाः सर्पपा यत्र द्वीपे समुद्रे वा निष्ठां गच्छन्ति तत्पर्यन्तः पूर्वेण सह बृहत्तरोऽनवस्थितपल्यो भवति । ततश्व शलाका पल्ये द्वितीया शलाका प्रक्षिप्यते । पुनश्च अनवस्थितपल्यसप॑पाः समुद्धृत्य ततः परमेको द्वीपे एकः समुद्रे इत्येवं प्रक्षिप्यमाणा यत्र द्वीपे समुद्रे वा निष्ठां यान्ति यह बात जानी जाती है कि सिद्धान्तकारों ने जंबूद्वीप प्रमाण तुल्य अन्य तीन पल्य और माने हैं-इनका नाम (१) शलाकापल्य (२) प्रति शलाका पल्य और (३) महाशलाकापल्य है। प्रत्येक की लंबाई चौडाई एक एक लाख योजन की और गहराई १ हजार योजन की है। यह बात पहिले दिखाला दी गई है कि, जब अनवस्थित पल्य आमूलचूल भरा जाता है, तब शलाका पल्य में एक शलाका प्रक्षिप्त की जाती है। इसके बाद पुनः अनवस्थित पल्प के सर्षप उठाकर क्रमश एक २ करके एक २ द्वीप और समुद्र में डालने चाहिये-डालते २ जप वे जहां समाप्त हो जावे, वहां तक का क्षेत्र पूर्वोक्त उस अनवस्थित पल्य के साथ बृहत्तर अनवस्थित पल्प होता है, तब द्वितीय शलाका उस शलाका पल्य में प्रक्षिप्त की जाती है । इसके बाद फिर से वही क्रम प्रारंभ होता है-इसमें भी अनवस्थित पल्प के सर्षप एक २ करके द्वीप समुद्र में प्रक्षिप्त किये जाते हैं । प्रक्षिप्त करते २ जय वे अन्त में વાત સ્પષ્ટ જણાઈ આવે છે કે સિદ્ધાન્તકારે જબૂદ્વીપ પ્રમાણ તલ્ય બીજા त्रण पक्ष्यो पधाराना भाने छे. तमना नामी-(१) मा ५८य, (२) प्रतिશલાકા પય અને (૩) મહાશલાકાપલ્ય છે. એમનાંમાંથી દરેકની લંબાઈ પહોળાઈ એક લાખ પેજન જેટલી અને ઊંડાણ ૧ હજાર જન જેટલું છે. આ વાત પહેલાં સ્પષ્ટ કરવામાં આવી જ છે કે જ્યારે અનવસ્થિત પલ્ય આમૂલચૂલ સંપૂરિત થઈ જાય છે, ત્યારે શલાકા૫લ્યમાં એક શલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યાર પછી ફરી અનવસ્થિત પત્યના સર્ષ લઈને ક્રમશઃ એક એક કરીને એક એક દ્વીપ અને સમુદ્રમાં નાખવા જોઈએ, નાંખતા નાખતાં જ્યારે તે સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીનું ક્ષેત્ર પૂર્વોક્ત તે અનવસ્થિત પત્યની સાથે બૃહત્તર અનવસ્થિત પત્ય હોય છે. ત્યારે બીજી શલાકા તે શલાકા પલ્પમાં પ્રાક્ષિપ્ત કરવામાં આવે છે, ત્યાર બાદ ફરી તેજ કમ પ્રારંભ થાય છે. આમાં પણ અનવસ્થિત પત્યના સર્ષ એક એક કરીને દ્વીપ સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત
For Private And Personal Use Only