Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगद्वारसूत्रे फ्रमेण सर्वे सर्षपाः प्रक्षिप्यन्ते । इत्थं च प्रक्षिप्यमाणास्ते निष्ठा यान्ति । ततः प्रति शलाकापल्ये प्रथमा प्रतिशलाका प्रक्षिप्यते । ततोऽनवस्थितपल्यं समुद्धृत्य पूर्वोक्तपकारेणैव शलाकापल्यो भ्रियते। ततस्तं शलाकापल्यं समुद्धृत्य एको द्वीपे एका समुद्रे इत्येवं प्रक्षिप्यमाणाः सर्पमा यत्र निष्ठां यान्ति ततः परतः पति शलाकापल्ये द्वितीया प्रतिशलाका प्रक्षिप्यते । इत्थमनवस्थितपल्यस्य समुद्धरणं शलाकापल्यस्य भरणरिक्तीकरणं प्रतिशलाकारल्यस्य प्रतिशलाकाप्रक्षेपणं च तावद् वक्तव्यं यावत् प्रतिशलाकापल्यो भ्रियते । अनवस्थितपल्यः शलाका. चाहिये। और उन्हे एक २ करके अनवस्थित पल्यरूप क्षेत्र से आगेएक सर्षप को द्वीप में और एक सर्षप को समुद्र में डालना चाहिये। इस प्रकार डालते २ वे सर्षप जितने द्वीपों और समुद्रों में समाप्त हो जावे तब प्रतिशलाका पल्य में एक सर्षपरूप प्रतिशलाका डालनी चाहिये । इसके बाद अनवस्थितपल्य को खाली करके पूर्वोक्त रीति के अनुमार शलाकापल्य में भरना चाहिये । फिर शलाका पल्य को खाली करके एक सर्षप द्वीप में और एक सर्षप समुद्र में डाल २ कर उस सर्षपराशिको समाप्त कर देना चाहिये । इनके समाप्त होने पर प्रतिशलाकापल्य में दूसरी प्रतिशलाका प्रक्षिप्त कर देनी चाहिये । इस प्रकार अनवस्थितपल्य को खाली करना और शलाकापल्य को भरना और फिर खाली करना तथा प्रतिशलाकापल्य में एक २ प्रतिशला का प्रक्षेपण करना यह काम तब तक करते चले जाना चाहिये । कि जब तक प्रतिशलाकापल्य न भर जावे । अनवस्थितपल्य और એક કરીને અનવસ્થિત પલ્પરૂપ ક્ષેત્રથી આગળ એક સર્ણપને દ્વીપમાં અને એક સર્ષપને સમુદ્રમાં નાખવું જોઈએ, આ પ્રમાણે નાખતાં, નાખતાં સર્ષપ જેટલા દ્વીપ અને સમુદ્રમાં સમાપ્ત થઈ જાય ત્યારે પ્રતિશલાકા પત્યમાં એક સર્ષપરૂપ પ્રતિશલાકા નાખવી જોઈએ. ત્યારબાદ અનવસિથત પલ્યને રિક્ત કરીને પૂર્વોક્ત રીતિ મુજબ શલાકા પલ્પમાં પૂરિત કરવા જોઈએ. પછી તે શલાકાપત્યને ખાલી કરીને એક સર્ષ દ્વીપમાં અને એક સર્ષપ સમુદ્રમાં નાખીને તે સર્ષપ રાશિને પૂરી કરી દેવી જોઈએ. ત્યારબાદ પ્રતિશલાકા પલ્પમાં બીજી પ્રતિશલાકા પ્રક્ષિપ્ત કરવી જોઈએ. આ પ્રમાણે અનવસ્થિત પલ્યને રિક્ત કરવું અને શલાકાપત્યને પૂરિત કરવું તેમજ પ્રતિશલાકા પલ્યમાં એક એક પ્રતિશલાકા પ્રક્ષેપણ કરવી આ કામ ત્યાં સુધી ચાલતું રહેવું જોઈએ કે જ્યાં સુથ્રી પ્રતિશલાકા પલ્ય પરિપૂર્ણ ન થઈ જાય. અનવસ્થિત પલ્ય અને શલાકાપલ્ય તે
For Private And Personal Use Only