Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६६०
अनुयोगद्वारसूत्रे शलाकापल्यं समुद्धृत्य एकै कक्रमेण प्रक्षिप्यमाणाः सर्पपा यत्र निष्ठां यान्ति तत्परत स्तृतीया महाशलाका प्रक्षिप्यते । इयं भरणरिक्तीकरणक्रिया तावद् भवति यावद् महाशलाकाभिर्महाशलाकापल्यो भ्रियते । ततश्च प्रतिशलाकापल्या शलाकापल्योऽनवस्थितपल्यश्च भ्रियन्ते । इत्थंच चत्वारोऽपि पल्या भृता भवन्ति । इस्थं भृतेश्वेषु पल्येषु प्रत्येकस्मिन् प्रतिप्यमाण एकोऽपि सर्पपो यदा न माति तदा उत्कृष्टं संख्येयकं भवति । एवं च सप्रशिखं भृते पल्ये उत्कर्षकं संख्येयकम् एकेन चाहिये । इसके बाद फिर पहिले के जैसा ही प्रतिशलाकापल्य, शलाकापल्य और अनवस्थितपल्य भरना चाहिये और भर जाने पर फिर प्रतिशलाकापल्य को खाली करना चाहिये और एक एक सर्षप को द्वीप और समुद्र में डालना चाहिये । एक २ कर डालते २ जब वे सब सर्षप अन्त में पूरे जहां पर हाल चूके जाते हैं तष इसके उपरान्त महाशलाका पल्य में तीसरी महाशलाका प्रक्षिप्त की जाती है। इस प्रकार भरने और खाली करनेरूप यह क्रिया चालू रहती है कि, जब तक महाशलाकाओं से महाशलाकापल्य नहीं भर दिया जाता है। इसके बाद प्रतिशलाका पल्य, शलाकापल्य और अनवस्थितपल्य भरे जाते हैं । इस प्रकार जब ये चारों पल्य पूर्वोक्तविधि के अनुसार भरे સર્ષપને દ્વીપ અને સમુદ્રમાં રાખવા જોઈએ. એક એક કરીને નાખતાં, નાખતાં જ્યારે તે બધા સર્વપ અન્તમાં જ્યાં નંખાઈ જાય છે, ત્યારબાદ મહાશલાકાપલ્યમાં ત્રીજી મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે ભરવા અને ખાલી કરવા રૂપ આ કિયા ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં લગી મડાશલાકાએથી મહાશલાકા પલ્ય પૂરિત ન થઈ જાય. ત્યાર પછી પ્રતિશલાકા પલ્ય, શલાકા પલ્ય અને અનવસ્થિત પદ્રય પરિત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે એ ચારે ચાર પળે પૂર્વોક્ત વિધિ પ્રમાણે પરિપૂર્ણ કરવામાં આવે છે. અને આમાંથી દરેકે દરેકમાં જ્યારે એક પણ સર્ણપને દાણા નાખીએ તો સમય નહીં ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાત થાય છે. આ પ્રમાણે આમૂલચૂલ પરિપૂર્ણ થઈ જાય ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાત એક સર્ષ રૂપથી અધિક હોય છે. આમ જાવું જોઈએ. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વોક્ત પ્રકારથી પૂર્વોક્ત ચારેચાર પમાં જે સર્ષ છે તેમજ ૧ અનવસ્થિત પલ્પ, ૨ શલાકાપલ્પ, ૩ પ્રતિશલાકા પત્યને ખાલી કરવું અને ભરવું આ કમથી જેટલા દ્વીપ સમુદ્ર વ્યાપ્ત થયા, તે બન્નેની સંખ્યા ભેગી
For Private And Personal Use Only