Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २२८ वसतिदृष्टान्तेन नयप्रमाणम् ५८३ है। नहीं तो अतिप्रसंग दोष की आपत्ति आवेगी । तब फिर 'क्वासो वसति' यह कहाँ रहता है ? इस प्रकार की निवास विषयक जिज्ञासा होने पर संस्तारके वसति' यह संस्तारकपर रहता है, गृहादि में नहीं' ऐसा कथन इस के मतानुसार होता है। संस्तारक अनेक प्रकार के होते हैं-इसलिये वे सब यहां एकरूप से विवक्षित हो जाते हैं। क्योंकि संग्रहनय सामान्य को ग्रहण करता है । (उज्जुसुयस्त जेसु. आगासपएसेसु ओगाढो तेसु वसइ) ऋजुसूत्रनय के मतानुसार जिन आकाशप्रदेशों पर अवगाढ-अवगाहना युक्त-है उन आकाशप्रदेशों पर ही वह रहता है। यह उसका निवास वहां वर्तमान काल में ही हो रहा है-अनीत अनागत काल में नहीं क्योंकि ये दोनों विनष्ट एवं अनुत्पन्न हैं इसलिये इनका असत्य है । ऐसा यह नय मानता है। (तिण्हं सहनयाणं आयभावे यसइ-से तं वसहिदिटुंतेणं) शब्द समभिरूढ़ और एवंभूत इन तीन नयों के मतानुसार समस्त जन अपने आत्मस्वरूप में ही रहते हैं क्योकि अन्य की अन्य में वृत्ति होती नहीं हैं। यदि अन्य की अन्य में वृत्ति होने लगे तो हम यह पूछ सकते हैं कि'वह वहां सर्वात्मक रहेगा-या देशात्मक रहेगा ? यदि सर्वात्मना वहां
ગૃહાદિમાં રહે છે આ વ્યપદેશ ઉચિત છે એમ લાગતું નથી. નહિતર અતિ प्रसहोप लपस्थित थशे. तो ५७ी "कासौ वसति" मा यां २ छे १ ॥
तनी निवास विषय लिज्ञासा पाथी 'संस्तारके वसति' ॥ सस्ता२४ પર રહે છે. ગૃહાદિમાં નહિ. એવું કથન નય મુજબ સ્પષ્ટ થાય છે. એથી તે સર્વે અહીં એક રૂપથી વિવક્ષિત થઈ જાય છે. કેમકે સંગ્રહનય સામાન્યને अ ४२ छ. (उज्जुसुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ) ઋજુ સૂત્રનયના મતાનુસાર જે આકાશપ્રદેશ પર અવગાઢ-અવગાહના યુક્ત છે. તે આકાશપ્રદેશ પર જ તે રહે છે, તેમનું આ નિવાસકાર્ય ત્યાં વર્તમાનકાળમાં જ થઈ રહ્યું છે. અતીત કે અનાગતકાળમાં નહિ. કેમકે એ બને વિનષ્ટ તેમજ અનુત્પન છે. એથી જ એમનું અસત્ત્વ છે. भा. मा नय भाने छे. (तिहं सहन याणं आयभावे वसइ से तं वसहिद्दिदंतेणं) શબ્દ, સમભિરૂઢ અને એવં ભૂત આત્મ સ્વરૂપમાં જ નિવાસ કરે છે, કેમકે અન્યની અન્યમાં વૃત્તિ હોય જ નહિ. જે અન્યની અન્યમાં પ્રવૃત્તિ થવા માંડે તે અમે આ જાતનો પ્રશ્ન કરી શકીએ કે “તે ત્યાં સર્વાત્મતા નિવાસ કરે છે કે દેશાત્મના ? જે તે ત્યાં સર્વાત્મના રહેશે, આ વાત માની લઈએ
For Private And Personal Use Only