Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२२
अनुयोगद्वारसूत्र शो भाविकार्यकारिणि कारणे कार्योपचारं कृत्वा इत्यं व्यपदिशन्ति । यथाराज्याहे राजकुमारे राजशब्दव्यपदेशं, घृतप्रक्षेपयोग्ये घटे घृतघटशब्दव्यपदेशं कुर्वन्तीति । ऋजुभूत्रन यस्तु बद्धायुष्कम् अभिमुखनामगोत्रं च शङ्खमिच्छति । अयं भाव:-अयं नयः पूर्वनयापेक्षया विशुद्धत्वादेकभविकं शङ्खमतिव्यवहितत्वेनातिहोते है-इसलिये ये तीनों प्रकार के शंखों को मानते हैं। यह बात देखी जाती है कि-'जो स्थूल दृष्टिवाले होते हैं वे आगे होनेवाले कार्य के कारण में कार्य का उपचार करके उसे उसरूप से वर्तमान में कह दिया करते हैं-जैसे जो आगे राजा होने वाला होता है, ऐसे राजपुत्र को लोक, वर्तमान में राजा कह देते हैं-जिस घडे में घृत रखा जानेवाला है उस घडे को अभी से धृत का घडा कह देते हैं। इसी प्रकार से एगभविक षद्वायुष्क और अभिमुखनामगोत्र ये तीन प्रकार के द्रव्यशंखभविष्य में भावशंख होंगे-अभी तो हैं नहीं परन्तु इन्हें अभी से भावशंखरूप में कहनेवाले ये तीन नय हैं। इसलिये ये तीन नय इन तीनों शंखों को मानते हैं । (उज्जुसुमो दुविहं संख इच्छहतं जहा पद्धाउयं च अभिमुहनामगोतं च ) ऋजुसूत्र नय दो प्रकार के शंख को मानता है। एक बद्वायुष्क शंख को और दूसरे अभिमुख नाम गोत्रशंख को। एक भविक शंख को नहीं। क्योंकि यह नय पूर्वनयों की अपेक्षा विशुद्ध होता है-और वर्तमान समयवर्ती ત્રણે પ્રકારના શંખને માને છે. એવું જોવામાં આવે છે કે જે રત્થવ દષ્ટિવાળા હોય છે, તે ભવિષ્યમાં થનારા કાર્યના કારણમાં કાર્યોપચાર કરીને તેને તે રૂપમાં વર્તમાનમાં કહ્યા કરે છે. જેમ કે ભવિષ્યમાં રાજા થનાર હોય તે એવા રાજપુત્રને લેકે વર્તમાનમાં રાજા કહેતા હોય છે. જે ઘડામાં ઘી ભરવાનું છે, તેને પહેલેથી જ વૃતઘડે કહેવા લાગે છે. આ પ્રમાણે એક ભવિક બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ શેત્ર આ ત્રણ પ્રકારના દ્રવ્ય શંખ ભવિષ્યમાં ભાવ શ થશે. અત્યારે તે છે નહિ, પરંતુ અત્યારથી જ એમને ભાવશંખરૂપમાં કહેનારા આ ત્રણ ન છે मेयी ४ मात्रणे तय नये. मात्रणे शमाने माने छे. (उज्जुसुओ दुविहं संखं इच्छह-तं जहा बद्धाउयं च अभिमुह नामगे.त्तं च" * सूत्रनय में પ્રકારના શંખને માને છે. એક બાયુષ્ક શેખને અને બીજા અભિમુખનામ ગેત્ર શંખને એક ભાવિક શંખને તે માનતા નથી. કેમ કે આ નય પૂર્વ નોની અપેક્ષા વિશુદ્ધ હોય છે અને વર્તમાન સમયવતી પર્યાને જ ગ્રહણ
For Private And Personal Use Only