Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र विधम् । तत्र-भावचक्षुरिन्द्रियावरणक्षयोपशमाद् द्रव्येन्द्रियानुपघाताच चक्षुर्दर्शनिनः चक्षुर्दर्शनकब्धिमतो जीवस्य घटादिषु द्रव्येषु चक्षुर्दर्शनं चक्षुषो दर्शनं भवति । सामान्यविषयत्वेऽपि चास्य यद् घटादिविशेषाभिधानं तत्सामान्यविशेषयोः कथंचिदभेदात् एकान्तेन विशेषेभ्यो व्यतिरिक्तस्य सामान्यस्याग्रहणख्यापनार्थम् । उक्तं चसे ग्रहण करती है और दूसरी धारा पदार्थों को विशेषरूप से ग्रहण करती है। सामान्यरूप से पदाथों को जाननेवाली धारा का नाम दर्शन, और विशेषरूप से जाननेवाली धारा का नाम ज्ञानगुण है। भावचक्षुरिन्द्रियावरण के क्षयोपशम से और द्रव्येन्द्रिय के अनु. पघात से चक्षुदर्शनलब्धिवाले जीव को जो घटादि पदार्थों में चक्षु से सामान्यावलोकन होता है, उसका नाम चक्षुर्दर्शन है। दर्शन यद्यपि सामान्य को विषय करता है, परन्तु जो सूत्रकार ने 'चक्खुदंसणं चक्खु. दंसणिस्स घडपडकडरहाइएसु दवेलु' इस सूत्रपाठ द्वारा घटादि विशेषों का कथन किया है वह सामान्य और विशेष में कथंचित् अमेद होने से एकानता विशेष व्यतिरिक्त सामान्य का ग्रहण नहीं होता है इस बात कहने के लिये किया गया है। तात्पर्य यह है कि-'दर्शन यद्यपि सामान्य को ही विषय करता है परन्तु यदि यह सामान्य विशेष से सर्वथाभिन्न हैं, तो वह उसे विषय नहीं कर सकता है । क्योंकि विशेषरहित सामान्य खरविषाण के सरीखा
ધારા પદાર્થોને સામાન્ય રૂપથી જ ગ્રહણ કરે છે અને બીજી ધારા પદાર્થોને વિશેષરૂપથી ગ્રહણ કરે છે. સામાન્ય રૂપથી પદાર્થોને જાણનારી ધારાનું નામ દર્શન અને વિશેષ રૂપથી જાણનારી ધારાનું નામ જ્ઞાનગુણ છે. ભાવ ચક્ષુ ઈન્દ્રિયાવરણના ક્ષપશમથી અને દ્રવ્યેન્દ્રિયના અનુપઘાતથી ચક્ષુ દર્શન લબ્ધિવાળા જીવને જે ઘટાદિ પદાર્થોમાં ચક્ષુ વડે સામાન્યાવકન થાય છે, તેનું નામ ચક્ષુદર્શન છે. દર્શન જે કે સામાન્યને જ વિષય બનાવે છે, પરંતુ २ सूत्रारे "चक्खुदंसण चक्खुदंरणिस्य घडपडकडरहाइएसु व्वेसु" मा सूत्रा। વડે ઘટાદ વિશેનું કથન કર્યું છે, તે સામાન્ય અને વિશેષમાં કથંચિત્ અભેદ હોવાથી એકાન્તતઃ વિશેષ વ્યતિરિત સામાન્યનું ગ્રહણ થતું નથી. એ વાતને સ્પષ્ટ કરવા માટે જ કર્યું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે “દર્શન જે કે સામાન્યને જ વિષય બનાવે છે, પરંતુ જે તે સામાન્ય વિશેષથી સદંતર ભિન્ન છે, તે તેને વિષય બનાવી શકે જ નહિ. કેમકે વિશેષ રહિત સામાન્ય અરવિષાણુવત્ છે.
For Private And Personal Use Only