Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २२८ वसतिदृष्टान्तेन नयप्रमाणनिरूपणम्
५७५
9
स्यात्, अत उपयोगानन्यत्वात् स एव प्रस्थकः । अयं भावः सर्वे पदार्थाः स्वात्मन्येव वर्तन्ते, नत्वात्मव्यतिरिक्ते आधारे, एतन्मतेन अन्यस्य अन्यत्र दृश्ययोगात् । अत्रेयं युक्तिः परथकश्च निश्चयात्मकं मानमुच्यते, निश्चयश्च ज्ञानं तच्च जात्मनि का भाजनेन वृत्तिमनुभवितुमर्हति चेतनाचेदनयोः सामानाधिकरण्या भावात् तस्मात् प्रस्थकोपयुक्त एव प्रस्थको बोध्य इति । प्रकृतमुपसंहरन्नाहतदेतत् प्रस्थकदृष्टान्तेनेति ॥ मु० २२७ ॥
इत्थं प्रस्थकान्तेन नयप्रमाणं निरूप्य सम्प्रति वसतिदृष्टान्तेन तत्परूपयति
मूलम् - से किं तं वसहिदिनेणं? वसहृिदितेणं-से जहा नामए केइ पुरिने कंचिपुरिसं वएज-कहिं तुवं वससि ? तं करनेवाले उपयोग से अनन्य होने के कारण वह कर्ता प्रस्थक कहा जाता है । इसका तात्पर्य यह कि - 'जितने भी पदार्थ हैं, वे सब अपनी आत्मा में रहे हुए है- महमा से भिन्न किसी अन्य आधार में नहीं । इस सिद्धान्त के अनुसार अन्य पदार्थ की अन्यत्र वृत्ति नहीं मानी गई है । इस विषय में युक्ति इस प्रकार से है कि निश्चयात्मक मान प्रस्थक कहलाता है । और यह निश्चय ज्ञानरूप पड़ता है । अब विचार करो कि- 'जो निश्चयरूप प्रस्थक है, वह जडात्मक काष्ठ में कैसे अपनी वृत्ति का अनुभव कर सकता है । क्योंकि चेतन और अचेतन में समानाधिकरणता नहीं बन सकती है। इसलिये 'प्रस्थक के उपयोग से युक्त आत्मा ही प्रस्थक हैं' ऐसा मानना चाहिये। ऐसा अभिप्राय इन तीन शब्दनयों का है । ॥ सू० २२७ ॥
ઉપયાગથી અનન્ય હાવા બદલ તે કર્તાને પ્રસ્થ કહેવામાં આવે છે. તાપ આ પ્રમાણે છે કે જેટલા પદાર્થો છે, તે સવે. આપણી આત્મામાં વિદ્યમાન છે. આમાથી ભિન્ન કોઈપણ વસ્તુમાં તેમની સત્તા નથી. આ સિદ્ધાન્ત મુજબ અન્ય પદાર્થોની અન્યત્ર વૃત્તિ માનવામાં આવી નથી. આ સબધમાં યુક્તિ આ પ્રમાણે છે કે-નિશ્ચયાત્મક માન પ્રસ્થ કહેવામાં આવે છે. અને
આ નિશ્ચયજ્ઞાન રૂપ હાય છે. હવે આપણે વિચાર કરીએ કે ‘જે નિશ્ચયરૂપ પ્રસ્થક છે, તે જડાત્મક કાષ્ઠમાં કેવી રીતે પેાતાની વૃત્તિની અનુભૂતિ કરી શકે ? કેમકે ચેતન અને અચેતનમાં સમાનાધિકરણતા હાય જ નહિ. એટલા માટે પ્રસ્થકના ઉપચેગથી યુક્ત આત્મા જ પ્રસ્થક છે. આમ માની લેવું જોઇએ, આ જાતના અભિપ્રાય ત્રણ શખ્સનાના છે. ાસૂ ૨૨૭૫
For Private And Personal Use Only