Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३९२
अनुयोगद्वारसूत्रे यामद्धायामेकैकनीवेनौदारिक शरीररूपतयाऽनन्तराः परिणमय्य न मुक्तः, ततः सर्वस्यापि पुद्लास्तिकायस्य ग्रहणमापयेत, एवं च सत्य मध्येभ्योऽनन्तगुणानि सिद्धानामनन्तमागे इत्येतद्विरुध्येत, सर्वपुद्गलास्तिकायगतपुद्गलानां सर्वजी वेभ्योऽप्यनन्तानन्तगुणत्वादिति चेदाह-अत्र उक्तपक्षद्वयं न विवक्षितम् , किन्तु जीवप्रयोगनिर्वतितमौदारिकशरीरपरिणाम परित्यज्य परिणामान्तरं नासादयन्ति ताव२ होकर परमाणु आदि रूप में परिणत हो चुके हैं, उनकी अपेक्षा उनमें अनंतता कही है, सो बात भी नहीं बनती है क्योंकि ऐसा कोई पुद्गगल नहीं है जो अतीतकाल में एक एक जीव के द्वारा औदारिक शरीररूप से अनंतवार परिणमाकर न छोड दिया गया हो। इस प्रकार से समस्त पुद्गलास्तिकाय के, ग्रहण होने का प्रसंग प्राप्त होता है। इस प्रसंग में अभव्यराशि से अनंत गुणता और सिद्ध भगवान् से अनंत. भागता विरुद्ध जाती है। क्योंकि सर्व पुनलास्तिकाय गतपुद्गलों में सर्व जीवों की अपेक्षा भी अनंतानंतगुणता है । इसलिये मुक्त औदा. रिक शरीरों में भी अनंतानंत गुणता आवेगी?
उत्तर-ऐसा नहीं है-क्योंकि इन दोनों पक्षों को यहां पर नहीं लिया गया है। किन्तु यहां तो ऐसी बात की गई है कि-'जीव द्वारा विषमुक्त एक एक औदारिक शरीर के जितने अनंत खंड हो जाते हैं, वे अनंतखंड जय तक जीव प्रयोग निर्तित औदारिक शरीररूप परि
વગેરે રૂપમાં પરિણત થઈ ગયાં છે, તેમની અપેક્ષા તેમનામાં અનંતતા કહેવામાં આવી છે. તે આ વાત પણ બંધબેસતી નથી કેમકે એવું કોઈ પદ્દલ નથી કે જે અતીત કાલમાં એક એક જીવ વડે ઔદારિટશરીર રૂપથી અનંત વખત પરિણુમાવીને છોડી ન મુકયું હેય આ રીતે સમસ્ત પુદ્ગલારિતકાયના ગ્રહણનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રસંગમાં અભયરાશિથી અનંતગુતા અને સિદ્ધ ભગવાનથી અનંત ભાગતા વિરૂદ્ધ જાય છે કે કે સર્વ પુત્લાસ્તિકાય ગત પુર્વેમાં સર્વ જીવોની અપેક્ષાએ પણ અનંતાનંત ગુણતા છે. એટલા માટે મુક્ત બૌદારિક શરીરમાં પણ અનંતાનંત ગુણતા આવશે?
ઉત્તર–આ પ્રમાણે નથી કેમકે આ બંને પક્ષેને અહીં ગ્રહણ કરવામાં આવ્યા નથી પરંતુ અહીં તે આ વાત ગ્રહણ કરવામાં આવી છે કે જીવ વડે વિપ્રમુક્ત એક એક દારિક શરીરના જેટલા અનંત ખંડો થઈ જાય છે, તે અનંતખંડે જ્યાં સુધી જીવ પ્રાગ નિર્વર્તિત ઔદરિક શરીર રૂપ પરિણામને ત્યજીને પરિણામારને મેળવતા નથી ત્યાં સુધી ઔદારિક શરી
For Private And Personal Use Only