Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४०
अनुयोगद्वारसूत्रे समस्त प्रदेश असंख्यात होते हैं-इस बात को हम यों कल्पना से समझे कि वे ६५५३६, हैं । ये ६५५३६, असंख्यात की पहिचान है। इस संख्या का प्रथम वर्गमूल २५६, आता है। द्वितीयवर्गमूल १६
और तृतीय वर्गमूल ४ तथा चौथा वर्गमूल २ आता है । कल्पित ये सब वर्गमूल मानों असंख्यात वर्गमूल हैं ऐसा तत्त्वदृष्टि से मान लेना चाहिये । इन वर्ग मूलों का परस्पर जोड काने पर २७८ जो संख्या आती है मान लो वही असंख्यात प्रदेश हैं। इतने प्रदेशोंवाली वह विष्कम सूचि होती है। इसी प्रस्तुतशरीर प्रमाण को अब सूत्रकार प्रकारान्तर से यों कहते हैं-कि (बेइंदियाणं ओरारियबद्धेल्लएहिं पयरं अवहीरह) द्वीन्द्रिय जीवों के जो औदारिक पद्धशरीर हैं, उनसे यदि सब भी प्रतर खाली किया जावे तो (असंखिजनाहिं उस्सप्पिणीओसपिणीहिं कालो) उसमें असंख्यात उत्सर्पिणी अवसर्पिणीकाल समाप्त हो जाते हैं-अर्थात् असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी कालों में जितने समय होते हैं-उतने समयों में वह समस्त प्रतर औदारिक बद्ध शरीरों से खाली किया जा सकता है। कहने का तात्पर्य यह है कि-'असंख्यात उत्सर्पिणी और अवसर्पिणी कालों के जितने समय है, હોય છે. આ વાતને અમે આ જાતની કલ્પનાથી સમજીએ છીએ કે તે ૫૫૩૬ છે. આ ૬૫૫૩૬ અસંખ્યાતને ઓળખવા માટે છે આ સંખ્યાનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, આવે છે બીજુ વર્ગમૂળ ૧૬ અને ત્રીજુ ૪ અને ચોથું વર્ગમૂળ ૨ આવે છે. કલ્પિત આ બધાં વર્ગમૂળે માનો કે અસંખ્યાત વર્ગમૂળો છે, આમ તત્ત્વ દૃષ્ટિએ માની લેવું જોઈએ આ વર્ગમૂલને સરવાળે જે ૨૭૮ થાય છે. તે જ માને કે અસંખ્યાત પ્રદેશ છે આટલા પ્રદેશેવાળી તે વિષંભ સૂચિ હોય છે. આજ પ્રસ્તુત શરીર પ્રમાણને
के सा२ असन्तरथी मा प्रमाणे 3 छ है (बेइंदियाण ओरालिय बल्लएहि पयरं अवहीरइ) दीन्द्रय वाना २ मोहारि४ मद्ध शरी। छ,
मनाथी प्रतमासी ४२वामा माता (असंखिज्जाहिं उस्सप्पिणी ओसप्पिणीहि कालओ) तभी सप्यात Grallel मसjिी ११ समास થઈ જાય છે. એટલે કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં રટલા સમય હોય છે, તેટલા સમયમાં તે સમસ્ત પ્રતર દારિક બદ્ધ શરીથી રિકત કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે અસં. ખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના જેટલા સમયે છે, તેટલા
For Private And Personal Use Only