Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २१७ व्यन्तरादीनामौदारिकादिशरीरनि० ४७९ तावन्मात्राः श्रेणयः । अर्थस्तु पूर्वोक्तएव । एतावत्प्रमाणा चात्र विष्कम्भसूचिोंध्या । मुक्तानि वैक्रियशरीराणि औधिकौदारिकशरीरवद् बोध्यानि । आहारकशरीराणि नैरयिकाहारकशरीरवद् बोध्यानि । तैजसकामकशरीगणितु एतेषामेव वर्गमूल का घन करने पर जो संख्या आती है, तत्प्रमाण ये श्रेणियां ली गई हैं, ऐमा जानना चाहिये । तात्पर्य यह है कि-'अंगुल का तृतीय. वर्गमूल २ आया है। उसका घन करने पर आट आते हैं। सो आठ को हम कल्पना से असंख्यात श्रेणियां की विष्कभसूचि मानले । इस प्रकार पूर्वोक्त कथन और इस कथन में केवल शब्दों का ही भेद है, अर्थ का कोई भेद नहीं है। जो अर्थ ऊपर कहा गया है वही अर्थ यहां पर कहा गया है। (मुक्केल्लया जहा ओहिया ओरालिया तहा भाणियव्वा) मुक्त क्रियशरीरों का प्रमाण यहाँ पर सामान्य मुक्त औदारिकशरीरों के प्रमाण के जैसा अनंल जानना चाहिये। (आहा. रगसरीरा जहा नेरइयाणं) बद्ध और मुक्त आहारक शरीरों का प्रमाण यहां नारक जीवों के बद्ध मुक्त आहारक शरीरों के प्रमाण के जैसा जानना चाहिये। जिस प्रकार नारकों के बद्ध आहारक शरीर नहीं होते हैं। उसी प्रकार वैमानिक देवों के भी बद्ध आहारक शरीर नहीं होते हैं। परभवों के शरीरों की अपेक्षा ये मुक्त आहारक शरीर होते हैं, सो इनका प्रमाण यहां नारकों के मुक्त आहारक शरीरों के તૃતીય વર્ગમૂળના ઘન કરવાથી જે સંખ્યા આવે છે, તપ્રમાણ આ શ્રેણિ ગ્રહણ કરવામાં આવી છે. એમ જાણવું જોઈએ, તાત્પર્ય આ પ્રમાણે છે કે અંગુલનું તૃતીય વર્ગમૂળ ૨ આવ્યું છે. તેનું ઘન કરવાથી ૮ આવે છે. તે આઠને અમે ક૯૫નાથી અસંખ્યાત શ્રેણિઓની વિષ્કરભસૂચિ માની લઈએ આ પ્રમાણે પૂર્વોકત કથન અને આ કથનમાં ફકત શબ્દોનો જ તફાવત છે. અર્થનો તફાવત નથી. જે અર્થ ઉપર લીધો છે તેજ રીતે અહીં પણ सेवामा माव्ये। छ (मुक्केल्लया जहा ओहिया ओरालिया तहा भाणियव्वा) મુકત વક્રિય શરીરનું પ્રમાણ અહીં સામાન્ય મુકત દારિક શરીરના પ્રમા
ना रेभ मानत नवु नये. (आहारगम्ररीरा जहा नेरइयाणं) मद्ध मन મુકત આહારક શરીરોનું પ્રમાણ અહીં નારક જીવાના બદ્ધ મુકત આહારક શરીરના પ્રમાણની જેમ જાણવું જોઈએ જેમ નારકના બદ્ધ આહારક શરીર હોતાં નથી, તેમજ વૈમાનિક દેવાના પણ બદ્ધ આહારક શરીર હેતાં નથી. પરભના શરીરની અપેક્ષા આ મુકત આહારક શરીર હોય છે. તે એમનું પ્રમાણ અહીં નારકોનાં મુકત આહારક શરીરની જેમ
For Private And Personal Use Only