Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५००
भनुयोगद्वारसूत्रे रोलम्बगवलव्याल तमालमलिनत्विषः।
वृष्टिं व्यभिचरन्तीह, नैवं पायाः पयोमुचः ॥इति। तथा च-चन्द्रोदयदर्शनाज धिटद्धिः कुमुदोत्फुल्लता चानुमीयते । सूर्योदयात् कमलविकासः कौशिकमदहानिश्च । तथाविध वर्ष गात्सस्यसम्पन्नता कृषकजनमनः प्रमोदश्चेति । एवंविधस्थले कारणमेवानुमापर्क साध्यस्य न त्वकारणम् । तत्र कार्यकारण मावे एव केचिद् विप्रतिपद्यन्तेऽतस्तनिराकरणाय सूत्रकारः कारणस्य नैयत्येन कार्यानुमायकत्वं प्रदर्शयति-कारणेन तन्तः पटस्य कारणं, न पटस्तन्तुकारणम् , वीरणा कटस्य कारणं, न कटो (तृणविशेषः) वीरणा-कारमेघान्यथानुपपत्ति का अर्थ है । यही बात-'रोलम्ब गवलव्याल' इत्यादि श्लोक द्वारा प्रदर्शित की गई है । इसी प्रकार से चन्द्रोदय के देखने से जलधि की वृद्धि और कुमुदन का विकाश अनुमित किया जाता है। सूर्योदय से कमलों का विकसित होना और उल्लुओं के मद की हानि होना मेघवर्षण से सस्यसम्पन्नता और कृषक जनों के मन का प्रमोद ये सब अनुमित किये जाते हैं। इस प्रकार यह कारण से कार्य का अनुमान जो किया जाता है, वह शेषवत अनुमान है । ऐसा जानना चाहिये। कारण से जहां कार्य का अनुमान किया जाता है, वहां कारण ही अपने साध्य का अनुमापक होता है। अकारण नहीं। कितनेक व्यक्ति ऐसे भी हैं-जो कार्य कारण भाव में ही विवाद करते हैं -सूत्रकारने उसे निराकरण करने के लिये कारण की निय. मितता से कारण को कार्यानुमापक दिखलाया है । तन्तु पट के कारण है, पट तन्तुओं का कारण नहीं हैं । वीरण। ( घास विशेष ) कट का भन्यथानु५५त्तिन। अथ छे. मे पात 'रोलम्ब गवलव्याल' त्या as વડે પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રમાણે ચન્દ્રોદયના દર્શનથી જલધિની વૃદ્ધિ અને કુમુદવનને વિકાસ અનુશ્ચિત કરવામાં આવે છે. સૂર્યોદયથી કમળ વનનો વિકાસ અને ઘુવડેની મદહાનિ, મેઘવર્ષથી સસ્યસમ્પન્નતા કૃષકજનને મનનો ઉલ્લાસ આ સર્વે અનુમિત કરવામાં આવે છે. આ પ્રમાણે કારણથી કાર્યનું જે અનુમાન આવે છે, તે શેષવત્ અનુમાન છે, તેમ જાણવું જોઈએ. કારણથી જ્યાં કાર્યનું અનુમાન કરવામાં આવે છે, ત્યાં કારણે જ પિતાના સાધ્યનું અનુમાપક હોય છે. અકારણ નહિ. કેટલાક એવાં પણ છે કે જે કાર્યકારણભાવ વિશે જ વિવાદ કરતા રહે છે. સૂત્રકારે તેના નિરાકરણ માટે કારણની નિયમિતતાથી કારણને કાર્યાનુમાપક રૂપમાં બતાવ્યું છે. તંતુ પટનું કારણ છે, ૫ટ તંતુએનું કારણ નથી. વરણા (તણ વિશેષ)
For Private And Personal Use Only