Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मैनुयोगचन्द्रिका टीका सूत्र २२३ उपमानप्रमाणनिरूपणम् ५३३ व्यर्थ एवेति चेदाह-यद्यपि सर्वसाधर्म्यौपम्यं नास्ति, तथापि तेनैव तस्य=
औपम्यं क्रियते इति युक्त एव भेदोपन्यासः । अस्योदाहरणानि-अर्हद्भिरर्हत्सदृशं कृतमित्यादि। अयं भावः-अर्हद्भिर्यत्सों तमं तीर्थपवर्तनादिकृतं तदहन्त एव कर्तुमर्हन्ति, नापरे इति । एवं चक्रातिना चक्रवतिसदृशं कृतमित्यादीनामपि प्राप्त होगा तब यह उपमान का तीसरा भेद ही नहीं बन सकेगा। इस प्रकार की शंका का उत्तर-(सर्वसाहम्मे ओवम्मे नस्थि तहा वि तेणेव तस्स ओवम्म कीरह) इस सूत्रपाठ से दिया है। इसमें यह कहा गया है-'कि यद्यपि दूसरे के साथ दूसरे की सर्व प्रकार से समानता नहीं मिलती है, यह बात सर्वथा सत्य है परन्तु फिर भी इसमें जो सर्वप्रकार से समानता प्रकट की गई है, उसका तात्पर्य यह है कि 'वह समानता उसी के साथ प्रकट की जाती है-दूसरे के साथ नहीं। जैसे- (अरिहंतेहिं अरिहंतसरिसं कयं, चक्कवटिणा चक्कवटिसरिसं. कयं बलदेवेण बलदेसरिसं कयं, वासुदेवेण, वासुदेवसरिसं कयं साहुणा साहुसरिसं कयं से तं) अहैतोने अहंतों के समान किया, चक्रवर्तीने चक्रवर्तियों के समान किया, बलदेवा ने बलदेवों के समान किया वासुदेव ने वासुदेवों के समान किया, साधुने साधुओं के समान किया । इस कथन का तात्पर्य केवल इतना ही है कि-'अहं तो ने जो सर्वोत्तम तीर्थप्रवर्तन आदि कार्य किये हैं, उन्हें ओर कोई दूसरा नहीं कर ને ત્રીજો પ્રકાર જ અસ્તિત્વમાં આવી શકશે નહિ. આ જાતની શંકાનો उत्तर (सव्वसाहम्मे ओवम्मे नस्थि तहा वि तेणेव तस्स ओवग्मं कीरइ) આ સૂત્રપાઠ વડે આપવામાં આવે છે. આમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે કે બીજાની સાથે બીજાની સર્વ રીતે સમાનતા મળતી નથી. આ વાત સંપૂર્ણ રીતે સાચી છે છતાંએ આમાં જે સર્વ પ્રકારથી સમાનતા પ્રકટ કરવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે, તે સમાનતા તેની સાથે
४८ ४२वामा भावी छे. भीतनी साथ नहि. भ. (अरिहंतेहि अरिहंतसरिसं कयं चकट्टिणा चक्कट्टिमरिसं कयं बलदेवेण बलदेवसरिसं कयं, वासुदेवेण वासुदेवसरिसं कय, साहुणा साहु सरिसं कयं से त) तामे અહંન્ત જેવું કર્યું, ચક્રવર્તીએ ચકવતીઓના જેવું કર્યું, બળદેવે બળદેવોના જેવું કર્યું, વાસુદેવે વાસુદેવે જવું કર્યું, સાધુએ સાધુઓને જેવું કર્યું. આ કથનનું તાત્પર્ય ફકત આટલું જ છે, કે “અહંતે એ જે સર્વોત્તમ તીર્થ પ્રવર્તન વગેરે કાર્યો કર્યા છે, તે કાર્યો બીજે કઈ કરી શકે જ નહિ
For Private And Personal Use Only