Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका सूत्र २१६ मनुष्याणामौदारिकादिशरीरनि० ४५३ अन्तर्मुहूर्त की होती है। इनकी उत्पत्ति का विरहकाल अधिक से अधिक २४ मुहूर्स का कहा गया है । इस प्रकार जब संमूच्छिम मनुष्य बिलकुल उत्पन्न नहीं होते है और केवल गर्भज मनुष्य ही रहते हैं, तब वे संख्यात ही होते हैं। इस प्रकार से गर्भज मनुष्यों की अपेक्षा, मनुष्यों की जघन्यरूप से संख्या संख्यात आजाती है, क्योंकि संख्यातरूप से ही गर्भजमनुष्यों की सत्ता पाई जाती है। असंख्यातरूप से नहीं। तथा ये महाशरीर वाले और प्रत्येक शरीर वाले होते हैं । इसलिये परिमित क्षेत्रवर्ती होने के कारण भी ये संख्यात हैं। जिस समय संमूर्छिम मनुष्य रहते हैं तब समुच्चय मनुष्य असं. ख्यात हो जाते हैं। संमूर्षिछम मनुष्यों का प्रमाण अधिक से अधिक श्रेणिके असंख्यातवें भाग में नभःप्रदेशों की राशि के तुल्य कहा गया है। ये संमूर्छिम मनुष्य प्रत्येक शरीरी होते हैं-इसलिये इन दोनों के शरीर असंख्यात होते हैं। जब संमूर्छिम मनुष्य नहीं होते तब गर्भजमनुष्यों की ही सत्ता रहने से संख्यात ही होते हैं। इसलिये उनके शरीर भी संख्यात होते हैं । सब से कम मनुष्यों का होना यही जघन्य पद है। इस जघन्यपद में गर्भजमनुष्यों का ही ग्रहण हुआ है। संमूर्छिममनुष्यों का नहीं क्योंकि संमूर्छिम मनुष्यों की હોય છે. એમની ઉત્પત્તિને વિરહકાળ વધારેમાં વધારે ૨૪ મુહૂર્ત જેટલો કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે જ્યારે સંમૂચ્છિક મનુષ્ય સદંતર ઉત્પન્ન થતા નથી અને ફક્ત ગર્ભજ મનુષ્ય જ રહે છે, તેમજ તે સંખ્યાત જ હોય છે. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યની અપેક્ષા મનુષ્યની જઘન્ય રૂપથી સંખ્યાત સંખ્યા આવી જાય છે. કેમકે સંખ્યાત રૂપથી જ ગર્ભજ મનુષ્યની સત્તા પ્રાપ્ત થાય છે. અસંખ્યાત રૂપથી નહિ તથા આ મહાશરીરવાળા અને પ્રત્યેક શરીરવાળા હોય છે. એટલા માટે પરિમિત ક્ષેત્રવતી હોવાને લીધે પણ એ સંખ્યાત છે. જે સમયે સંમૂર્છાિમ મનુષ્ય રહે છે ત્યારે સમુચ્ચય મનુષ્ય અસંખ્યાત થઈ જાય છે. સંમૂર્ણિમ મનુષ્યનું પ્રમાણ વધારેમાં વધારે શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં નભ પ્રદેશની રાશિની બરાબર કહેવામાં આવ્યું છે. આ સંમૂર્ણિમ મનુષ્ય દરેકે દરેક શરીર હોય છે. માટે એઓ બનેના શરીર અસંખ્યાત હોય છે. જ્યારે સંમૂચ્છિક મનુષ્યો હતા નથી ત્યારે ગર્ભજ મનુષ્યની જ સત્તા હોવાથી સંખ્યાત જ હોય છે. તેથી તેમના શરીર પણ સંખ્યાત હોય છે. સૌથી કમ માણસોનું અસ્તિત્વ જ જઘન્ય પદ છે. આ જઘન્ય ૫દમાં ગર્ભજ મનુષ્યનું જ ગ્રહણ કરાયું છે.
For Private And Personal Use Only