Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २१२ ओघतो वैक्रियादिशरीरसंख्यानिरूपणम् ४oi नन्तानि बोध्यानि। कालतस्तु-अनन्तामृत्सपिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तावन्ति, अर्थात् अनन्तानि बोध्यानि । क्षेत्रतस्तु अनन्ता लोकाः अनन्तलोकपदेशराधिपरिमितानि। द्रव्यतस्तु सिद्धेभ्योऽनन्तगुणानि सर्वजीवापेक्षया चानन्तभागन्यूनानि ! तैजसशरीरस्वामिनामनन्तत्वात्तैनसशरीराण्यनन्तसंख्यकानि बोध्यानि । नन्वौदारिकशरीरस्वामिनोऽपि सन्त्यनन्तास्तहिं तानि शरीराण्यनन्तानि कथं नोच्यते ? इत्याह-औदारिकं शरीरं नारकदेवानां न भवति किन्तु मनुष्यतिरश्चामेव भवति । तेषप्यनन्तानामनन्तानां साधारणाशरीरिणामेकेकमुक्त के भेद से दो प्रकार के होते हैं उनमें जो बद्ध हैं वे अनन्त है काल से अनन्त उत्सर्पिणी अवसर्पिणियों में जितने समय होते है उतने प्रमाण के अनन्त होते हैं, क्षेत्र, से अनन्त लोकों की प्रदेशराशि के प्रमाणवाले अनन्त होते हैं। द्रव्य से सिद्धों से अनन्त गुणे और संष जीवों की अपेक्षा से अनन्त भाग न्यून होते हैं । तैजस शरीर के स्वामी अनन्त होने से तैजस शरीर भी अनन्त होते हैं । तात्पर्य कहने का यह है कि-तैजस शरीर के स्वामी अनन्त होने के कारण तेजस शरीर अनन्त हैं। __ शंका-औदारिकशरीरों के स्वामी तो अनन्त हैं, फिर आपने उन्हें अनन्त क्यों नहीं कहा ? ।
उत्तर--औदारिक शरीर नारक और देवों के नहीं होता है किन्तु मनुष्य और तिर्यश्चों के ही होता है। उनसे जो भी બદ્ધ છે, તે અનંત છે તે કાળથી અનંત ઉત્સર્પિણી એમાં જેટલું સમય હોય છે એટલા પ્રમાણના અનંત હોય છે ક્ષેત્રથી અનંત લેકની પ્રદેશ રાશિના પ્રમાણવાળું અનંત હોય છે. દ્રવ્યથી સિદ્ધોથી અનંતગણ અને સર્વ જીવોની અપેક્ષાએ અનંતભાગ ઓછા હોય છે. તૈજસશરીરના સ્વામી અનંત હોવાથી તૈજસશરીર પણ અનંત હોય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે તૈજય શરીરના સ્વામી અનંત હોવાથી તેજસ શરીર અનંત છે.
શંકા-દારિક શરીરના સ્વામી પણ અનંત છે, તે પછી આપીએ તેમને અનંત કેમ કહ્યા નથી?
ઉત્તર-દારિક શરીર નારી અને દેવેને હેત નથી, મનુષ્ય અને તિયાને જ હોય છે. તેમાં જે પણ અનંત સાધારણ શી છે, તે સર્વનું એક એક જ દારિક શરીર હોય છે એટલા માટે બદ્ધ હારિક
For Private And Personal Use Only