Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र२१४ पृथ्वी कायिकादीनामौदारिकादिशरीरनि० ४२५ सकते हैं । तात्पर्य कहने का यह है कि- 'क्षेत्र पल्योपम के असंख्यातवें भाग में रहे हुए आकाश के जितने प्रदेश होते हैं, उतने ये बद्ध वैक्रिपशरीर वायुकायिक जीवों के होते हैं। यह जो इनकी इस प्रकार से प्ररूपणा की गई है, वह केवल दूसरों को समझाने के लिये ही की गई है - वास्तव में अभी तक कभी भी किसीने भी इस प्रकार से इन्हें निकाला नहीं हैं ।
शंका- 'असंख्यात लोकाकाशों के जिसने प्रदेश होते हैं, उतने समस्त भी वायुकायिक जीव हैं । ऐसा कहा गया है, तो फिर क्या कारण है, जो आप उन में से वैक्रियशरीरधारी वायुकायिक जीवों को इतने कम कह रहे हो ?
उत्तर -- वायुकायिक जीव चार प्रकार के कहे गये हैं- एक सूक्ष्म अपर्याप्तवायुकायिक दूसरे सूक्ष्म पर्याप्तवायुकाधिक, तीसरे बादर अपवायुकायिक और चौथे बादर पर्याप्तवायुकाधिक । इनमें आदि के जो सूक्ष्म अपर्याप्त, सूक्ष्मपर्याप्त और बादर अपर्याप्त में तीन वायुकाविक जीव हैं, वे 'असंख्यात लोकाकाशों के जितने प्रदेश होते है उसने कहे गये हैं । इन को वैक्रिपलब्धि नहीं होती है। इसलिये ये वैंक्रिपलब्धि से
પ્રમાણ સમયે માં આ બહાર કાઢી શકાય છે. તાત્પર્યં` કહેવાનુ' આ પ્રમાણે છે કે ક્ષેત્ર પળ્યેાપમના અસખ્યાતમાં ભાગમાં આવેલા આકાશના જેટલા પ્રદેશે। હાય છે, તેટલા આ બહુઁવક્રિય શરીર વાયુકાયિક જીવેાના હાય છે. એમની જે આ પ્રમાણે પ્રરૂપણા કરવામાં આવી છે. તે કેવળ મીજાને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. ખરીરીતે હજુ સુધી કેાઈપશુ દિવસે કાઈ એ મા પ્રમાણે એમને બહાર કાઢયાં નથી.
કારણથી
શકા~~‘અસખ્યાત લેાકાકાશાના જેટલા પ્રદેશા હૈાય છે, તેટલા વધ્યુ કાયિક જીવેા છે. આમ કહેવામાં આવ્યું છે, તે પછી શા આપ તમાંથી વૈક્રિયશરીરધારી વાયુકાયિક જીવેને આટલા ખતાવી રહ્ય છે ?
આછા
ઉત્તર-વાયુકાયિક જીવા ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. એક સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાયક, ખીજા સૂક્ષ્મ પર્યાપ્ત વાયુકાયિક, ત્રીજા ખાદર અપર્યાપ્ત વાયુકાયિક અને ચેાથા ખાદર પર્યાપ્ત વાયુકાયિક સામાં પ્રથમ જે સૂક્ષ્મ અપર્યાસ, સૂક્ષ્મ પર્યાપ્ત અને ખાદર અપર્યાપ્તમાં ત્રણ વાયુકાયિક જીવે છે, તે ‘અસખ્યાત લેાકાકાશેાના જેટલા પ્રદેશે! હાય છે, તેટલા કહેવામાં આવ્યા છે. આ બધામાં
For Private And Personal Use Only