Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे कल्पनया दशसहस्राणि । तानि च तैरेव गुणितानि दशकोटिसंख्यकानि भान्ति । सद्भावतोऽनन्तानन्न संख्यकोऽपि जीववर्गोऽसत्कल्पनया दशकोटिसंख्यको बोध्यः। तस्यानन्तगुण कल्पनया शततमे भागे एतानि मुक्ततैनसशरीराणि सन्ति । अतः सद्भावतोऽनन्तान्यप्येतानि कल्पनया दशलक्षसंख्यकानि । इत्थमेतानि सर्वजीवेभ्योऽनन्तगुणानि जीववर्गापेक्षयाऽनन्तभागवर्तीनि बोध्यानि । नन्वेतानि समझना चाहिये-सर्व जीवराशि अनन्त हैं-सो इस अनन्त को कल्पना से १००००, दस हजार मानकर इस दस हजार को दस हजार से गुणा करना चाहिये। इस प्रकार जो दश करोड की राशि गुणा करने पर आई है वह जीववर्ग मान लेना चाहिये। अनन्त के स्थान पर १०० रखकर दश करोड़ में उनका भाग देना चाहिये इस प्रकार करने से जो दश लाख आते हैं यही जीवराशि के वर्ग का अनन्ता भाग है सो मुक्त तैजस शरीर इतने प्रमाण में जीवराशि के वर्ग के अनन्तवें भाग रूप हैं ऐसा कल्पना से समझना चाहिये। तथा 'सर्व जीवों से अनन्तगुणां हैं। इसे यों समझना चाहिये-सर्वजीव राशि का प्रमाण कल्पना से दश हजार है और अनन्त प्रमाण १०० है, सो दश हजार के साथ १०० का गुणा करने पर भी दश लाख ही आते हैं । अतः चाहे यों कहो कि मुक्त तेजस शरीर द्रव्य की अपेक्षा सर्व जीवों से अनन्तगुण हैं, चाहे यों कहों-'मुक्त तैजस शरीर जीव वर्ग के अनन्तवें भाग प्रमाण हैं। दोनों प्रकार के कथन का एक ही
સમજવું જોઈએ સર્વ જીવરાશિ અનંત છે તે આ અનંતને કલ્પનાથી ૧૦૦૦૦ દશહજાર માનીને આ દશહજારને દશહજારથી ગુણિત કરવા જોઈએ આ રીતે જે દશકરોડની રાશિ ગુણ કરવાથી આવી છે, તે જીવવર્ગ છે એમ માની લેવું જોઈએ અનંતના સ્થાને ૧૦૦ મૂકીને દશ કરોડમાં ભાગાકાર કરે જોઈએ આ રીતે કરવાથી જે દશલાખ આવે છે, તે જ જીવરાશિના વગને અનંત ભાગ છે. તે મુકત તેજસશરીર આટલા પ્રમાણમાં જીવ રાશિના વર્ગના અનંતમાં ભાગ રૂપ છે. આમ કલ્પનાથી જાણી લેવું જોઈએ તેમજ
સર્વજીથી અનંતગણે છે. આને આ રીતે સમજવું જોઈએ કે સર્વજીવ રાશિનું પ્રમાણ કલ્પનાથી દશહજાર છે અને અનંતનું પ્રમાણ ૧૦૦ છે. તે દશહજારની સાથે ૧૦૦ સંખ્યાને ગુણિત કરવાથી પણ દશલાખ જ થાય છે એટલા માટે ભલે એમ કહો કે મુકત તૈજસ શરીર દ્રવ્યની અપેક્ષા સર્વ જીવથી અનંતગુણ છે, અથવા ભલે આમ કહે કે મુકત તેજસ શરીર
For Private And Personal Use Only