Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र तव्यानि । नैरयिकाणां भदन्त ! कियन्ति आहारकशरीराणि प्रज्ञप्तानि ? गौतम ! आहारकशरीराणि द्विविधानि प्रज्ञप्तानि, तद्यथा-बद्धानि च मुक्तानि च । तत्र खलु यानि तानि बद्धानि तानि खलु न सन्ति । तत्र खलु यानि तानि प्रकार के कथन में केवल वर्णनशैली की ही विचित्रता है, अर्थ में कोई फर्क नहीं है । इस प्रकार असत्कल्पना से कल्पित हुई ६४ संख्यारूप श्रेणियों कि-'जिन्हें सिद्धान्त दृष्टि से असंख्येय ही माना गया। है।' प्रदेशों की जो राशि है, उस राशिगत प्रदेशों की संख्या के बराबर नारकों के बद्ध वैक्रियशरीर होते हैं । तथा प्रत्येक शरीर होने के कारण नारक जीव भी इतने ही संख्यावाले होते हैं । अर्थात् असंख्यात नारक जीव हैं और उनके बद्धवैक्रियशरीर भी असं. ख्यात ही हैं, ऐसा जानना चाहिये । पहिले तो नारक जीवों को सामा. म्यतः-ही असंख्यात कहा है, परन्तु यहां पर उनके शरीर का प्रकरण चल रहा है, इसलिये उनके बद्धवैक्रियरूप शरीर को लेकर एक २ नारक के वह एक एक बद्धवैक्रिय शरीर स्वतंत्र होता है। इस कारण वे असंख्यात हैं, यह बात भी सिद्ध हो जाती है । इसी प्रकार से दूसरे जीवों में भी कि-'जो प्रत्येक शरीरी हैं- स्वतन्त्र २ जिनका एक २ शरीर है-अपने २ षद्ध शरीर को जितनी संख्या है, उतनी संख्या उनकी है, ऐसा जानना चाहिये । (तत्य णं जे ते मुक्केल्लया ते गं
જાણવી જોઈએ આ જાતના કથનમાં ફકત વર્ણન શૈલીની જ વિચિત્રતા છે, અર્થમાં કઈ તફાવત નથી આ પ્રમાણે અસત્કલપનાથી કલ્પિત થયેલી ૬૪ સંખ્યા રૂપ શ્રેણિઓના કે જેમને સિદ્ધાન્તની દષ્ટિએ અસંચેય જ માનવામાં આવે છે–પ્રદેશોની જે રાશિ છે. તે રાશિગત પ્રદેશોની સંખ્યાની બરાબર નારકને બદ્ધ કથશરીર હોય છે. તેમજ પ્રત્યેક શરીર હોવાથી નારકજીવ પણ એટલી જ સંખ્યાવાળા હોય છે. એટલે કે અસંખ્યાત નારક જીવે છે, અને તેમના બક્રિયશરીરે પણ અસંખ્યાત જ છે એવું જાણવું જોઈએ પહેલાં તે નારક જીને સામાન્યતઃ અસંખ્યાત જ કહ્યા છે. પરંતુ અહી તેમના શરીરનું પ્રકરણ ચાલી રહ્યું છે, એથી તેમના બદ્ધવિક્રિય રૂ૫ શરીરને લઈને એક એક નારકના તે એક એક બદ્ધકિય શરીર સ્વતંત્ર હોય છે. આ રીતે બીજા જીવમાં પણ-કે જેઓ દરેકે દરેક શરીર છે સ્વતંત્ર રાતત્ર જેમનું એક એક શરીર છે, પિતાપિતાના બદ્ધ શરીરની જેટલી સંખ્યા છે તેટલી સંખ્યા તેમની છે એવું જાણવું જોઈએ...
For Private And Personal Use Only