Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २१० औदारिकादिशरीरनिरूपणम् ३०९ विविधा वा क्रिया-विक्रिया तस्यां भवं क्रियम् । एतत्तूत्तरवैक्रियावस्थायामेंव लक्षयोजनप्रमाणं भवति, सहजं तु पञ्चधनुःशतप्रमाणमेव, ततः सहजशरीरापैक्षया इदमेव महाप्रमाणम् । आहारकम् किमपि विशिष्टप्रयोजनमवलम्ब्य चतुर्दश(मुनिभिर्यदाहियते-उपादीयते तदाहारकम् । अथवा-आहियन्ते =गृह्यन्ते कवलिनः समीपे सूक्ष्म जीवादयोऽनेनेति आहारकम् । तैजसम्=तेजसो विकारस्तैजसम्-रसाधाहारपाकजननं तेजोनिसर्गलब्धिनिबन्धनं च शरीरम् । कार्मकम् - अष्टविधर्म समुदायनिष्पनमौदारिकादिशरीरनिबन्धनं भवान्तरानुगामिशसरं कामकशरीरम् । इदं हि कर्मणो विकाररूपं कर्मरूपमेव वा बोध्यम् । अत्र प्रथम माना गया है। विशिष्ट अथवा विविध क्रिया का नाम विक्रिया है। इस विक्रिया में जो शरीर होता है, वह वैक्रिय शरीर है। यह शरीर उत्तर विक्रियारूप अवस्था में ही एक लाख योजन प्रमाणवाला होता है। भवधारणीयरूप सहजअवस्था में तो इसका प्रमाण ५००, धनुष का ही रहता है। इसलिये सहजशरीर की अपेक्षा से यही इसकी दीर्घकाय है । किसी भी विशिष्ट प्रयोजन को लेकर केवल चतुर्दश पूर्वधारी मुनियों द्वारा जो शरीर रचा सके उसका नाम आहारकशरीर है। जो शरीर तेजोमय होने से खाये हुए रस आदि आहार के परिपाक हेतु और दीप्ति का निमित्त हो, वह तैजस शरीर है । अष्टविध कर्मसमुदाय से जो निष्पन्न हो औदारिक आदि शरीरों का जो कारण हो, तथा जो जीव के साथ परभव में जावे उसका नाम कार्मण शरीर है अर्थात् तेजस और कार्मण शरीर परभव में साथ रहते हैं । यह ક્રિયાનું નામ વિક્રિયા છે. આ વિક્રિયામાં જે શરીર હોય છે, તે વૈક્રિય શરીર છે. આ શરીર ઉત્તર વિક્રિયારૂપ અવસ્થામાં જ એક લાખ એજન પ્રમાણુ યુક્ત હોય છે. ભવધારણીયરૂપ સહજ અવસ્થામાં તે આનું પ્રમાણ ૫૦૦ ધનુષ્ય જેટલું જ હોય છે. એટલા માટે સહજ શરીરની અપેક્ષા એજ એની દીર્ઘકાય છે. કેઈપણ વિશિષ્ટ પ્રયોજનના આધારે ફક્ત ચતુર્દશ પૂર્વ ધારી મુનિઓ વડે જે શરીરનું નિર્માણ થાય, તેનું નામ આહારક શરીર છે. જે શરીર તેજોમય હોવાથી ભક્ષણ કરેલાં રસ વગેરે આહારના પરિપાકના હતુ અને દીતિનું નિમિત્ત હોય, તે તૈજસ શરીર છે. અષ્ટવિય કર્મ સમુદાયથી જે નિષ્પન્ન હય, હારિક વગેરે શરીરનું કારણ હોય, તેમજ જીવની સાથે પરભવમાં ગમન કરે તેનું નામ કામણ શરીર છે એટલે તે તૈજસ અને કામgશરીર પરભવમાં સાથે રહે છે. આ શરીર કર્મનું વિકાર રૂપ હોય છે
For Private And Personal Use Only