Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
રે
www.kobatirth.org
ܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथ शरीरसंख्या पृच्छति
मूळम् - केवइया णं भंते! ओरालिय सरीरा पण्णत्ता, गोयमा ! ओरालि यसरीरा दुबिहा पण्णत्ता, तं जहा- बद्धेलगाय मुक्केगाय । तत्थ णं जे ते बद्वेल्लगा ते णं असंखिज्जा असंखिज्जाहिं उस्सप्पिणी- ओसप्पिणाहिं अवहीरंति कालओ, खेत्तऔ असंखेज्जा लोगा । तत्थ पणं जे ते मुक्केल्लगा तेणं अनंता अणेताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेतओ अनंता लोगा, दव्वओ अभवसिद्धिएहिं अनंतगुणा सिद्धाणं अनंतभागे ॥ सू० २.११॥
छाया - कियन्ति खच मंदन्त ! औदारिकशरीराणि मज्ञानि ? गौतम ! औदारिकशरीराणि द्विविधानि प्रज्ञप्तानि तद्यथा - बद्धानि च मुक्तानि च । तत्र
अनुयोगद्वार
कारण लब्धि है । लब्धि एक प्रकार की शक्ति है जो कुछ ही गर्भजमनुष्यों और तिर्यों में संभावित है। इसलिये ऐसी लब्धि से होनेवाले बैकिय शरीर के अधिकारीगर्भजमनुष्य और तिर्यश्च ही हो सकते हैं। कृतिम वैक्रिय की कारणभूत एक दूसरे प्रकार की लब्धि मानी गई है, जो तपोजन्य न होकर जन्मसिद्ध होती है ऐसी लब्धि कुछ बाहर वायुकायिक जीवों में ही मानी गई है। इसलिये वे भी कृत्रिम वैक्रिय शरीर के अधिकारी हैं। इसीलिये यहां सूत्रकार ने वायुकायिक जीवों मैं ४ शरीर के होने का विधान किया है | सू० २१० ॥
For Private And Personal Use Only
કૃત્રિમ વૈક્રિયનું કારણુ લબ્ધિ છે. લબ્ધિ એક પ્રકારની શક્તિ છે જે થાડાંક ગજ મનુષ્ય તેમજ તિય "ચામાં જ સભવિત છે એટલા માટે એવી લબ્ધિથી થનારા વૈક્રિયશરીરના અધિકારી ગજ મનુષ્યા અને તિય ચા જ થઈ શકે છે. કૃત્રિમ વૈક્રિયની કારણભૂત એક બીજા પ્રકારની પણ લબ્ધિ માનવામાં આવી છે, જે તપેાજન્ય હાતી નથી પણ જન્મસિદ્ધ હૈાય છે એવી લબ્ધિ કેટલાંક આંદર વાયુકાયિક જીવેામાં જ માનવામાં આવી છે. એટલા માટે તેઓ પણ કૃત્રિમ વૈક્રિયશરીરના અધિકારી છે. એથી જ અહીં સૂત્રકારે વાયુકાયિક જીવામાં જ શરીર હાવાનું વિધાન કર્યુ છે. ાસૂ૦૨૧૦ના