Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २०८ क्षेत्रपल्योपमनिरूपणम्
३६५ तथापि बालाग्रखण्डानां बादरत्वात् , आकाशप्रदेशानां तु सूक्ष्मत्वात् , सन्त्येवास्पृष्टा असंख्येया नमाप्रदेशाः । दृश्यते च निविडतया दृश्यमानेऽपि स्तम्भादौ कोलकानां प्रवेशः । स च शुषिरं विना नोत्पद्यते । एवमिहापि वालाग्रखण्डरस्पृष्टा असंख्येया आकाशपदेशा घोध्या इति ॥ सू० २०८॥ परन्तु जो समा जाते हैं, उसका तात्पर्य यही है कि-'वहां के नमः प्रदेश ऐसे हैं, जो उन कूष्माण्डों आदि से अस्पृष्ट बने हुए हैं। यदि वे उनसे स्पृष्ट होते तो, अन्य पदार्थ वहां कैसे समा सकते ? भले ही
लढष्टिवाले पुरुषों के ध्यान मे वहां अस्पष्ट नभःप्रदेश प्रतीत न ह-क्योंकि वे सूक्ष्म है। परन्तु इन प्रक्षिप्त भिन्न २ पदार्थों के वहां समा जाने से अस्पृष्ट नभाप्रदेश सिद्ध हो जाते हैं । इसी प्रकार स्थूल दृष्टिवाले पुरुषां को उस पल्य में शुषिरके अभाव से अस्पृष्ट नभाप्रदेश संभवित न हो तो भी बालाग्रखंडों के बादर होने के कारण
और आकाश प्रदेशों को सूक्ष्म होने के कारण वहां-असंख्यात प्रदेश ऐसे भी हैं, जो उन बादरपालाप्रखंडो द्वारा अस्पृष्ट बने हुए हैं। हम यह बात इस प्रकार से भी समझ सकते हैं कि जब कोई एक स्तम्भ में कील ठोकता है तो, वह उसमें ठुक जाती है। अब विचारने की बात है कि-'यदि उस स्तंभ में यदि शुषिर न हो तो वह कील उसमें कैसे ठुक सकती १ यद्यपि हमें प्रदेशों की निषिडता से उसमें शुषिर प्रतीत नहीं જોઈએ નહિ, પરંતુ આ પદાર્થો સમાવિષ્ટ થઈ જાય છે તેનું કારણ એ છે કે, ત્યાંના નભ પ્રદેશ એવા છે કે જેઓ તે માંડ વગેરેથી અસ્પષ્ટ થયેલા છે. જે તે પ્રદેશ તેમનાથી સ્પષ્ટ હેત તે અન્ય પદાર્થો તેમાં કેવી રીતે સમાઈ શક્ત ભલે સ્કૂલ દૃષ્ટિવાળા માણસેના ધ્યાનમાં ત્યાં અસ્પષ્ટ નભાપ્રદેશ પ્રતીત નહીં પણ હોય, કેમકે તેઓ સૂમ છે. પરંતુ આ પ્રક્ષિત ભિન્નભિન્ન પદાર્થોના ત્યાં સમાવાથી અસ્કૃષ્ટ નભ પ્રદેશે સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે સ્થલ દષ્ટિવાળા પુરૂષને તે પલ્યમાં શુષિરના અભાવમાં અપૃષ્ટ નભઃપ્રદેશ સંભવિત ન હોય તે પણ બાલાગ્રખંડે બાદર છે તે માટે અને આકાશપદેશે સક્ષમ છે તેથી ત્યાં અસંખ્યાત પ્રદેશો એવા પણ છે કે જેઓ તે બાદર બાલાગ્ર ખડે વડે અસ્પૃષ્ટ બનેલા છે. અમે આ વાત આ રીતે પણ સમજી શકીએ છીએ કે જ્યારે અમે તંભમાં ખીલી ઠેકીએ છીએ ત્યારે તે ઠેકાઈ જાય છે. હવે વિચારણીય વાત આ છે કે જે તે સ્તંભમાં શષિર ન હોય તે તે ખીઢી તેમાં કેવી રીતે પેસી જાય છે? વસ્તુતઃ વાત એવી છે કે નિબિડતાને લીધે તેમાં શુષિરની પ્રતીતિ થતી નથી પણ ખીલી
For Private And Personal Use Only