Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगबारसूत्रे इत्यादि । अयं भावः-कोष्ठके कूष्माण्डैभृते सति 'भृतः कोष्ठकः' इति स्थूलदृष्टिभिरुषादीयते, परन्तु कूष्माण्डाना बादरस्यात् तेषां परम्परान्तराले छिद्राणां संभवात् येषु पुनश्छिद्रेषु मातुलिङ्गानि-धीजपूराणि प्रक्षिप्तानि, तान्यपि मितानि। तत्तथापि 'भृतोऽयं कोष्ठकः' इति प्रतीयते । पुनर्मातुलिङ्गच्छिद्रेषु बिल्वानि मक्षिप्तानि तान्यपि मितानि । पुनः क्रमेण आमझकादि सर्पपान्ताः प्रक्षिप्ता, तेऽपि मिताः । पुनस्ता गङ्गावालुका प्रक्षिप्ताऽपि मिता । एतेन दृष्टान्तेन एवं बोध्यम्-यत्स्थूलदृष्टिभिस्तत्र पल्ये शुषिराभावादस्पृष्टनमा प्रदेशाः न संभाव्यन्ते, इक्ष्म बालाग्रखंडों द्वारा अस्पृष्ट धने हुए हैं, देखो कूष्माण्डों से भरा हुमा एक कोठा हो, व्यवहार में तब ऐसा कहा जाता है कि-'यह कोठा कूष्माण्डों से लबालब भरा हुआ है। परन्तु बादररूप में होने के कारण इन कूष्माण्डों में परस्पर में अंतराल तो होता ही है-फिर भी यह कोठा कूष्माण्डों से भरा पड़ा है, ऐसा लोग कहते ही हैं।
माडों से भरे हुए उस कोठे में जप मातुलिङ्ग पक्षिप्त किए जाते हैं, तो वे भी उसमें समा जाते हैं। क्योंकि कूष्मांडो के रहे हुए अन्तराल में वे भर जाते हैं । इसी प्रकार मातुलिङ्गों के अन्तरालों में प्रक्षिप्त बिल्वफल, बिल्वफलों के अन्तराल में आंवले प्रादि सर्षपान्त तक के पदार्थ और सरसों के अन्तराल में गंगा की वालु ये सब समा जाते हैं, क्योंकि ये सब पदार्थ बादर है । बादरों में अन्तराल होना स्वाभाविक है। इस दृष्टान्त से हम यह जान सकते हैं कि-'जब कूष्मांडों से कोठा भरा हुआ है, तब उसमें मातुलिङ्ग आदि पदार्थ नही समाना चाहिएત્યારે આમ કહેવામાં આવે છે કે “આ કે ઠે કૂમાંથી કોળું) પૂરેપૂરો ભરેલ છે. પરંતુ બાદર રૂપમાં હોવાથી આ કમાંડોમાં પરસ્પરમાં અંતરાલ તે હોય જ છે. છતાંએ આ કઠો કૂમાંડથી ભરેલું છે આમ લેકે કહે જ છે. કૂષ્માંડેથી પરિત તે કોઠામાં જયારે માતલિંગ (બિરા) પ્રક્ષિત કરવામાં આવે છે ત્યારે તેઓ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. કેમકે કૂમાડાના અંતરાલમાં તેઓ સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે માતલિંગના અંતરાલોમાં પ્રક્ષિત બિલ્વફળ, બિલ્વફળોના અન્તરાલમાં અમેળાઓ વગેરે સરસવ સુધીના પદાર્થો અને સરસવના અંતરાલમાં ગંગા ની રેત આ સર્વે સમાવિષ્ટ થઈ જાય છે. કેમકે આ સર્વે પદાર્થો બાદર છે બાદરમાં અંતરાલ હોય તે સ્વાભાવિક જ છે. આ દષ્ટાન્તથી અમે એ વાત જાણી શકીએ છીએ કે જ્યારે કૂષ્માંડથી ભરેલે ઠેઠે હોય છે, ત્યારે તેમાં માતલિંગ વગેરે પદાર્થો સમાવા
For Private And Personal Use Only