Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र२०४ पल्योपमादीनां औपमिकंप्रमाणनिरूपणम् २७१ ओक्मे ) हे गौतम! जितने अढाई उद्धार सागरोपमों के उद्धार समयपालानों को निकालने के समय है, इतने ही एक दूसरे से दूने २ विस्तारवाले द्वीप और समुद्र हैं। ऐसा उद्धार पल्योपम से निष्पन्न उद्वार सागरोपम से जाना जाता है । इस प्रकार यह सूक्ष्म उद्धार पंल्योपम का स्वरूप है।
भावार्थ--इस सूत्र द्वारा सूत्रकार ने औपमिक प्रमाण का विवेचन किया है-इसमें उन्होंने यह कहा है कि-'यह औपमिक प्रमाण मूलतः दो प्रकार का है-एक पल्योपमरूप और दूसरा सागरोपमरूप । पल्य से सागर निष्पन्न होता है धान्यादिक भरने का जो कूवे के जैसा गोल स्थान होता है उसका नाम पल्प है। इस पल्य की उपमा से जिसका अस्तित्व प्रकट किया जाता है, उसका नाम पल्योपम है। पल्योपम, उद्धार पल्योपम, अद्धापल्योपम और क्षेत्रपल्योपम के भेद से तीन प्रकार का है। सूक्ष्म उद्धार पल्योपम एवं व्यावहारिक उद्धार पल्योपम के भेद से उद्धारपल्योपम के दो भेद हैं । एक योजन लम्बा गहरा और चौड़ा गोल क्या हो वह सात दिन तक के उगे हुए बालों के टुकड़ों से कूट २ कर पूरा लबालब भा दिया जाय । इस कू वे को व्यवहार उद्धार पल्य कहते हैं । पुनः इन बालों को एक २ જેટલા અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમયે–બાલારોના નીકળવાના સમજે છે, એટલા જ એક બીજાથી બમણા બમણ વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો છે એવું ઉદ્ધાર પાપમથી નિષ્પન્ન ઉદ્ધાર સાગરોપમથી જણાઈ આવે છે. આ પ્રમાણે આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ છે.
ભાવાર્થ—આ સૂત્ર વડે સૂત્રકારે ઔપમિક પ્રમાણ વિશે વિવેચન કર્યું છે. તેમાં તેઓએ કહ્યું છે કે આ ઔપમિક પ્રમાણના વસ્તુતઃ બે પ્રકારે છે એક પોપમ રૂપ અને બીજું સાગરે પમ રૂપ પલ્યથી સાગર નિષ્પન્ન થાય છે. ધાન્ય વગેરે ભરવાનું જે કૂવા જેવું ગોળ સ્થાન હોય છે, તેનું નામ પત્ય-કુલ-છે. આ પલ્યની ઉપમાથી જેનું અસ્તિત્વ પ્રકટ કરવામાં भाव छ, तेनु नाम 'पश्या५म' छ. दये।५म, ' द्वा२ ५८ये।५भ, मद्धा પલ્યોપમ અને ક્ષેત્રપ પમના ભેદથી ત્રણ પ્રકારનું છે. સૂક્ષમ ઉદ્ધાર૫૫મ અને વ્યાવહારિક ઉદ્ધાર પાપમના ભેદથી ઉદ્ધાર પ૫મના બે ભેદે છે. એક યોજન લાંબે, ઊંડો અને પહેળે ગળાકાર કૂવો હોય તેને સાત દિવસના ઊગેલાવાળેથી પૂબ ઠંસીઠાંસીને પૂરેપૂરો ભરવામાં આવે, તે તે કૂવાને વ્યવહાર
For Private And Personal Use Only