Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र प्रशमय्य पुष्कलम्-धान्याघभ्युदयं स्वकीयेनोदकेन संवर्तयति-म्पादयतीतिपुष्कलसंवर्तकः । यद्वा-पुष्कल-प्रवुरमपि सर्वमशुभानुभावं भूमिरूक्षता तापादिकं प्रशस्तोदकेन संवर्तयति-नाशयतीति-पुष्कल संवर्तकः। अत्र र-लयारेक्यम् । एवम्-क्षीरोदादिविषयेऽपि भावना कार्येति । पुनः पृच्छति-स खलु भदन्त ! गङ्गाया महानद्याः प्रतिस्रोतःस्रोतोऽभिमुख हव्यंशीघ्रम् आगच्छेन् । पूर्वाभिमुखे गङ्गाप्रवाहे पश्चिमाभिमुखः सन् स प्रवाहमध्येन गन्तुं शक्रुयात् ? इति भावः। प्रभाव को प्रशमित करके धान्यादि के अभ्युदय को अपने जल से सम्पादित करता है । इसलिए इसका नाम पुष्करसंवतक ऐसा सार्थक है। अथवा-पुष्कल-प्रचुर-भी समस्त भूमिगत रूक्षता संताप आदि अशु. भानुभाव को अपने प्रशस्त उदक से नष्ट कर देता है इसलिये भी वह पुष्करसंवर्तक कहलाता है। यहां "रलयोः डलयोरमित्" इस नियम के अनुसार "ल" के स्थान में "र" पठित हुआ है। इसी प्रकार का विचार क्षीरोद आदि के विषय में भी कर लेना चाहिए। (से णं भंते। गंगाए महानइए पडिसोयं हव्धमागच्छेज्जा) पुनः प्रश्न-हे भदन्त ! घह व्यावहारिक पुद्गल परमाणु क्या गंगा महानदी के प्रवाहाभिमुख होकर जल्दी आ सकता है ? अर्थात् गंगा नदी का पूर्वाभिमुख प्रवाह है सो क्या वह व्यावहारिक परमाणु पश्चिमाभिमुख होकर प्रवाह के बीच से जाने के लिये समर्थ हो सकता है ? તે ભૂમિગત સમસ્ત રૂક્ષતા આતાપ વગેરે રૂપ અશુભ પ્રભાવને શમિત કરીને ધાન્ય વગેરેના અવૃદયને પોતાના પાણીથી સંપાદિત કરે છે એથી આનું જે પુષ્કલ સંવત્તક એ પ્રમાણેનું નામકરણ કરવામાં આવ્યું છે તે સાર્થક જ છે અથવા પુષ્કલ–પ્રચુર-રૂપમાં જે સમસ્ત ભૂમિગત રૂક્ષતા, સંતાપ વગેરે અશુભાનુભાવને પિતાના પ્રશસ્ત ઉદંકથી નષ્ટ કરી નાખે છે, એથી પણ તે घुस सत्त: ४वाय छे. मी " रलयोः डल योरमित्" मा नियम भुस
લ” ના સ્થાને “ર” પતિ થયેલ છે. આ પ્રમાણે જ ક્ષીરદ વગેરેના स' मा ५५] area से नये. (से णं भंते ! गंगाए महानई र पडिसोय हव्यमागच्छेजा) ३री प्रश्न ४२वामा मावे महत! ते व्यापार પદ્રગલ પરમાણુ શું ગંગા મહાનદીના પ્રવાહાભિમુખ થઈને શીવ્ર ગતિ કરી શકે છે? એટલે કે ગંગાની પૂર્વાભિમુખ થઈને વહી રહી હોય તે શું તે વ્યાવહારિક પરમાણુ પશ્ચિમાભિમુખ થઈને પ્રવાહની મધ્યમાં થઈને પસાર થવા સમર્થ છે?
For Private And Personal Use Only