Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र २०३ आवलिकादिनिरूपणम्
२४७ ___मूलम्-असंखिज्जाणं समयाणं समुदयसमितिसमागमेणं सा एगा आवलि अत्तिबुच्चइ, संखेज्जाओ आवलियाओ ऊ. सासो, संखिज्जाओ आवलियाओ नीसासो, हस्त अणगहै और जब तक एक तंतु का ऊपर का पक्ष्म नहीं फटेगा तबतक उस तंतु के अन्य पक्ष्न नहीं फट सकेंगे। इस प्रकार विचार करने पर यह बात समझ में आ जाती है कि 'एक हाथ कपडे के फाडने में असं. ख्यात समय व्यतीत हो चुकते हैं। और एक तंतु के छिन्न करने में भी असंख्यात समय व्यतीत हो जाते हैं। तथा एक तंतु का एक पक्षा विदारित होने में भी असंख्यात समय व्यतीत हो जाते हैं । तब इससे यह निष्कर्ष निकलता है कि तंतु के जो अनंत पक्ष्मों के समुदाय से निष्पन्न हुआ है, उस एक पक्ष्म के विदारित होने में जो असंख्यातसमय का काल व्यतीत हुआ है, उसका असंख्यात वां भाग 'समय है। समय अतीन्द्रिय पदार्थ हैं। इसकी सिद्धि यहां पर सूत्रकार ने युक्ति और आगम दोनों प्रमाणों से की है। सूत्रकारने जो तुन्नागदारक के विशेषण सूत्र में लिखे हैं, उनसे उसे विशिष्ट शक्तिशाली और अपने कार्य में विशेष निष्णात प्रकट किया गया है। ऐसी व्यक्ति अपने काम को थोडे समय में ही सम्पादित कर लेता है। यह समझना ही इन विशेषणों को सार्थकता है ।। सूत्र २०२ ॥ ફાટશે નહિ આ પ્રમાણે વિચાર કરવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે એક હાથ કાપડને ફાડવાને અસંખ્યાત સમય પસાર થઈ ગયા હોય છે. અને એક તંતુને છિન્ન કરવામાં પણ અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. તેમજ એક તંતુના એક પક્ષમ-વિદીર્ણ કરવામાં પણ અસંખ્યાત સમયે પસાર થઈ જાય છે. ત્યારે એનાથી આ નિષ્કર્ષ નીકળે છે કે “જે તંત ઘણાં પક્ષમ સમુદાયથી નિષ્પન્ન થયેલ છે, તે એક પલમના વિદીશ થવામાં જે અસંખ્યાત સમય કાલ પસાર થયેલ છે, તેને અસંખ્યાતમો ભાગ સમય છે સમય અતીન્દ્રિય પદાર્થ છે અહીં સૂત્રકારે યુકિત અને આગમ અને વડે આ વિશે સ્પષ્ટતા કરી છે. સૂત્રકારે જે તુન્નાગદારકના વિશેષણ સૂત્રમાં પ્રયુક્ત કર્યા છે, તેનાથી તે વિશિષ્ટ શકિતશાળી અને પોતાના કર્મમાં વિશેષ નિષ્ણાત તરીકે ચિત્રિત થયેલ છે એવી વ્યકિત પોતાનું કામ થડા સમયમાં જ પુરૂં કરી લે છેસૂત્રમાં પ્રયુકત થયેલ વિશેષણથી એજ વાત સિદ્ધ થાય છે. સૂ૦૨૮૨ા
For Private And Personal Use Only