Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६०
अनुयोगद्वारसूत्र विस्ताराभ्याम् । वृत्तत्त्वात् आयामो विष्कम्भश्व तस्थ एकैकयोजनप्रमाणः । तथाऊर्ध्वमुच्चत्वेनापि तद्योजनामाणम् । तथा सविशेष-किंचिदधिकं तत्रिगुणम् पूर्वा प्रेक्षया त्रिगुणम्- किंचिदधिकं योजनत्रयं परिक्षेपेण-परिधिना । सर्वस्यापि वृत्त. परिधेः किंचिन्यूनषड्भागाधिकत्रिगुणत्वादस्यापि पल्यस्य किंचिन्न्यूनषइभागाधिकानि त्रीणि योजनानि परिधिर्भवतीति भावः । तत् खलु पल्यम् ऐकाह्निक द्वयाहिक त्रैयाह्निकीनां यावत् उत्कर्षतः सप्तरात्रभरूढानां वालाग्रकोटीनाम्-शिरसि कुछ अधिक तीन गुणी की होती है। गोल होने से इसकी लम्बाई
और चौडाई एक २ योजन प्रमाण कही गई है। यहां योजन उत्सेधांगुल से जो निष्पन्न होता है वही लिया गया है ऊंचाई का तात्पर्य यहां गहराई से है । एक योजन लंबी और १ योजन चौड़ी चीज की परिधि कुछ अधिक ३ तीन योजन की होगी। इसीलिये यहां पर किश्चित् अधिक तिगुणी परिधि कही गई है। किश्चित् अधिक से तात्पर्य यहां किश्चित् न्यून षष्ठ माग से है समस्त वृत्त परिधि कुछ कम षड् भागाधिक तिगुणी होती है । इसीलिये यहां पर इस पल्य कीधान्यादि पल्य के समान इस कुए की-परिधि कुछ कम ऐसे छह भाग से-अधिक तिगुणी कही गई है । तात्पर्य कहने का यह है कि"पल्यरूप कुए की जो वृत्त परिधि है वह कुछ अधिक तीन योजन की होती है। कुछ अधिकता यहां १ एक योजन के छ भागों से जाननी चाहिये। सो ये योजन के छ भागपूरे नहीं लेना चाहिये । ત્રણગણી હોય છે. ગોળ હેવાથી આની લંબાઈ અને પહેળાઈ એક એક .
જન જેટલી કહેવામાં આવી છે અહીં જન ઉભેધાંગુલ વડે જે નિષ્પન્ન હોય છે, તેજ ગ્રહણ કરવામાં આવે છે ઊંચાઈ એટલે અહીં ઊંડાણ જાણવું જોઈએ એક યોજન લાંબી અને એક જન પહેળી વસ્તુની પરિધિ કંઈક વધારે ત્રણ જન જેટલી થશે એથી જ અહીં કિંચિત્ અધિક તિગુણ પરિધિ કહેવામાં આવી છે. કિંચિત્ અધિક એટલે અહીં કિંચિત્ જૂન ષષ્ઠ ભાગ ગ્રહણ કરવામાં આવે છે. સમસ્ત વૃત્ત પરિધિ શેડી કમ ષડૂ ભાગાધિક તિગુણી થાય છે એથી જ અહીં આ પલ્યની-ધાન્યાદિ પલ્યની જેમ આ કૂપની પરિધિ થી કમ ષષ્ઠ ભાગ કરતાં વધારે તિગુણ કહેવામાં આવી છે તાત્પર્ય એ છે કે “પલ્યરૂપ કૂપની જે વૃત્ત-પરિધિ-છે તે કંઈક વધારે ત્રણ
જન જેટલી હોય છે. કંઈક અધિકતા અહીં એક જનના ૬ ભાગેથી જાણવી જોઈએ તે આ યોજનાના ૬ ભાગો પૂરા લેવા નહિ જોઈએ પણ
For Private And Personal Use Only