Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
अनुयोगद्वारसूत्रे
गाना | ननु यदि अङ्गुला संख्येयभाग एवावगाहना तर्हि एषां जघन्योत्कृष्टताविचारी विरुध्येतेति चेदाह - यद्यप्येषामङ्गुला संख्येयभाग एवावगाहना, तथापि असंख्येयकस्य असंख्येयभेदत्वेन तस्यापि तारतम्य संभवाज्जघन्योत्कृष्टता विचारो # विरुध्यते । एवमप्तेजोवायुवनस्पतिसम्बन्धिषु सप्तसु स्थानेष्वसंख्येयभागावगाहना बोध्या । नवरम् - औधिकवादर वनस्पतिषु पर्याप्तेषु तेषु जघन्यतोऽङ्गुलासंख्येयभागरूपा, उत्कृष्टतस्तु समुद्राद्युत्पन्न कमलनाला द्याश्रित्य सातिरेकयोजनसह - मानाऽवगाहना बोध्या । अत्रोच्यते ननु यद्येवं भेदतोऽवगाहना स्वीक्रियते तर्हि
शंका- यदि पृथिवीकायिक जीवों का अवगाहनामान अंगुल के असंख्यातवे भागमात्र ही है, तो फिर इनका जघन्य और उत्कृष्टरूप से जो अवगाहना का प्रमाण प्रकट किया गया है, वह विरुद्ध पड़ता है क्योंकि जघन्य और उत्कृष्ट अवगाहना में यहां कोई फर्क तो है ही नहीं । उत्तर - ऐसा नहीं है, क्योंकि अंगुल के असंख्यातवें भाग के भी असंख्यात भेद होते हैं, इसलिये अंगुल के असंख्यातवें भाग में तरतमता की वजह से जघन्य उत्कृष्ट का विचार वहां विरुद्ध नहीं पड़ता है। इसी प्रकार अप तेज, वायु और वनस्पतिकायिक जीवों संबन्धी सात स्थानों में अंगुल के असंख्यातवें भाग प्रमाण अवगाहना जघन्य उत्कृष्टरूप से जाननी चाहिये । परन्तु सामान्य वनस्पतिकायिक जीवों मैं, तथा पर्याप्तकवनस्पतिकायिक जीवों में जघन्य अवगाहना का प्रमाण अंगुल के असंख्यातवें भाग है, और उत्कृष्ट अवगाहना का प्रमाण समुद्र आदि में उत्पन्न हुए कमलनाल की अपेक्षा कुछ अधिक एक हजार योजन का है ।
શંકા-જો પૃથિવીકાયિક જીવાતુ. અવગાહનામાન અગુલના અસખ્યાતમાં ભાગ માત્ર જેટલુ' જ છે તેા પછી એમનું જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી જે અવગાહના-પ્રમાણુ પ્રકટ કરવામાં આવ્યુ છે, તે વિરૂદ્ધ રૂપમાં લાગે છે. કેમકે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનામાં અઢી' કાઈ પણ જાતના તફાવત નથી. ઉત્તર-આ ખરાખર નથી કેમકે અંગુલના અસંખ્યાતમા ભાગના પશુ અસખ્યાત ભેદે થાય છે. એટલા માટે અંગુલના અસંખ્યાતમા ભાગમાં તારતમ્યતાને લીધે જઘન્ય ઉત્કૃષ્ટના વિચાર ત્યાં વિરૂદ્ધ રૂપે દેખાતા નથી. આાજ પ્રમાણે અપ્, તેજ, વાયુ અને વનસ્પતિકાયિક જીવા સબધી સાત સ્થાનામાં અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણુ અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટરૂપથી જાણવી જોઈએ પણુ સામાન્ય વનસ્પતિકાયિક જીવેામાં તેમજ પર્યાસક વનસ્પતિકાયિક જીવેામાં જઘન્ય અવગાહનાનું પ્રમાણુ અશુલના અસ`ખ્યાતમા
For Private And Personal Use Only