Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२६
अनुयोगदारसूत्रे लोकस्य सम्बन्धिनी सप्तरज्जुप्रमाणा ग्राह्या । तथा प्रतरोऽप्येतत्पमाणो बोध्यः । तदित्थं संवर्तितममवतुरस्त्रीकृतलोकस्य प्रमाणाङ्गुलतः असंख्येययोजनकोटीकोटयः समाज्यायामा एका श्रेणियोध्या । श्रेण्या गुणिता श्रेणिः प्रतरः । प्रतरः श्रेण्या गुणितो लोकः धनः ! लोकस्य घनरूपत्वाद् लोकशब्देन घनो बोध्यः। तथासंख्येयेन राशिना असंख्येयेन राशिना अनन्तेन राशिना च गुणितो लोकः संख्येया लोका असंख्येया लोका अनन्ता लोका' अलोकवेति बोध्यम् । से श्रेणी गृहण की गई, वहां सर्वत्र वह इस घनाकार लोककी सम्बधिनी होने से सात राजुप्रमाण ही ग्रहण करना चाहिये। तथा प्रतर भी इसी प्रमाण से जानना चाहिये । वह इस प्रकार है-उपर्युक्त प्रकार से संवर्तित और समचतुरस्त्रीकृत लोक की प्रमाणागुल से असं. ख्यात कोडा कोडी योजन प्रमाण सात राजु लम्बी, एक प्रदेश मोटी एक श्रेणी जाननी चाहिये। श्रेणी से गुणित श्रेणी को प्रतर कहते हैं। अर्थात् सात राजुलम्बी, सात राजु चौडी और एक प्रदेश मोटी ऐसी श्रेणीयोंके समुदाय को प्रतर कहते हैं। इस प्रतर को श्रेणी से गुणित करने पर घनरूप लोक होता है, क्योंकि लोक घनरूप है। सामान्य लोकशब्द से बनरूप लोक जानना चाहिए । संख्यात राशि से गुणित लोक संख्यात लोक कहलाते हैं, असंख्यात राशि से गुणित लोक असं. खजात लोक कहलाते हैं, अनन्त राशि से गुणित लोक अनंत लोक कहलाते हैं । अनन्त लोक के बराबर अलोक होता है, ऐसा अर्थ अलोक का जानना चाहिए। . કરવામાં આવી છે ત્યાં સર્વત્ર તે આ ઘનાકાર લેકચંબંધિની હોવાથી સાત રાજ પ્રમાણે જ ગ્રહણ કરવી જોઈએ તેમજ પ્રતર વિષે પણ આ પ્રમાણથી જ જાણવું જોઈએ તે આ પ્રમાણે છે-ઉપર્યુંકત પ્રકારથી સંકત્તિત અને સમય ચતુરસ્ત્રીકૃત લેકની પ્રમાણુગલથી અસંખ્યાત કેડા-કેડી જન પ્રમાણ સાત રાજ લાંબી, એક પ્રદેશ માટી એક શ્રેણી જાણવી જોઈએ શ્રેણીથી ગણિત શ્રેણીને પ્રતર કહેવામાં આવે છે એટલે કે સાત રાજુ લાંબી, સાત રાજ પોળી અને એક પ્રદેશ મોટી એવી શ્રેણીઓના સમુદાયને પ્રતર કહે છે. આ પ્રતરને શ્રેણી વડે કરવાથી ઘનરૂપ લેક થાય છે, કેમકે લેક ઘનરૂપ છે સામાન્ય લેક શબ્દથી ઘનરૂપ લેક જાણ જોઈએ સંખ્યાત રાશિથી ગતિ લેક સંખ્યાતલક કહેવાય છે અસંખ્યાત લેરાશિથી ગુણિત લેક અસં ખ્યાત લેખક કહેવાય છે અનંત રાશિથી ગુણિત લેક અનંત લોક કહેવાય છે. અનત લેક જે અલેક હોય છે એ અલકને અર્થ જાણવો જોઈએ.
For Private And Personal Use Only