Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२०
अनुयोगद्वारसूत्रे भेणि:-श्रेण्यङ्गुलं भवति । ननु लोकः कथं संवयं-संपिण्ड य चतुरस्रीक्रियते ? इत्याह-लोकस्तावत् स्वरूपतचतुर्दशरज्जूच्छ्रितः। तत्र-अधरताद्देशोनसप्तरज्जुषिस्तरः, तिर्यग्लोकमध्ये एकरज्जुविस्तृतः, ब्रह्मलोकमध्ये पश्चरज्जुविस्तरः, उपरि तु लोकान्ते एकरज्जुविस्तरः, शेषस्थानेषु तु नियतो विस्तरो नास्ति । इत्थं लोकश्चतुर्दशरज्जूच्छ्रितो बोध्यः । रज्जुपमाणं तु स्वयंभूरमणसमुद्रस्य पौरस्त्यपाश्चात्यवेदिकान्तं यावत् दाक्षिणात्योत्तरीयवेदिकान्तं यावत् वा विज्ञेयम् । ईट. है। ऐसे योजनों की असंख्यात कोडा कोडी संवर्तित चतुरस्त्रीकृत लोग की एक श्रेणि होती है।
शंका-लोक कोपिण्डिभूतकरके समचतुरस्ररूप कैसे किया जाता है?
उत्तर-यह लोक स्वरूपतः १४ राजू उँचा है। वह इस प्रकार से है-नीचे कुछ कम ७ राजू का इसका विस्तार है। तिर्यग्लोक के बीच में इसका विस्तार १ राजू का है । ब्रह्मलोक के बीच में पांच राजू का इसका विस्तार है और ऊपर लोक के अन्त में एक राजू का इसका विस्तार हैं। इन स्थानों से अतिरिक्त शेष स्थानों में इसका विस्तार अनियत हैं
राजू का प्रमाण स्वयम्भूरमण समुद्र की पूर्व दिशासम्बन्धी वेदिकाके अन्त से लगाकर पश्चिम दिशा की वेदिका के अन्त तक, अथवा दक्षिण दिशाकी वेदिका के अन्त से लगाकर उत्तरदिशाकी वेदिका के अन्न तक जानना चाहिए। इस प्रकार का यह वैशाख स्थान अर्थात् नीचे दोनों पैरों को फैलाकर तथा उँचे दोनों हाथो की कोहनियों को फैलाकर और कटिपर दोनों हस्ततलको लगाकर
શંકા-લોકને પિડીભૂત કરીને સમચતરસ્ત્ર કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર-આ લેક સ્વરૂપતઃ ૧૪ રાજુ એટલે ઊંચો છે તે આ પ્રમાણે છે નીચે કંઈક અ૫ ૭ રાજુના એટલે એને વિસ્તાર છે. તિર્યગ્ર લેકની વચ્ચે આ વિસ્તાર ૧ રાજુ જેટલો છે. બ્રહ્મલકની વચ્ચે પાંચ રાજુ એટલે આ વિસ્તાર છે અને ઉપર લેકના અંતમાં એક રાજ જેટલો આ વિસ્તાર છે. આ સ્થાન સિવાય શેષ સ્થાનમાં આનો વિસ્તાર અનિયત છે.
રાજુનું પ્રમાણુ સ્વયંભૂરણ સમુદ્રની પૂર્વ દિશા સંબંધી વેદિકાના અંતથી માંડીને પશ્ચિમ દિશાની દિશાના અંત સુધી અથવા દક્ષિણ દિશાની વેદિકાના અંતથી માડીને ઉત્તર દિશાની વેદિકાના અંત સુધી જાણવું જોઈએ આ પ્રમાણે આ વૈશાખસ્થાન એટલે કે નીચે બન્ને પગ પહોળા કરીને તેમજ ઊંચે બનને હાથની કોણીઓને પાળી કરીને અને કટિભાગ પર બને હસ્તેલ લગાવીને ઉભા રહેલા પુરુષની આકૃતિવાળે લોક બુદ્ધિની કલ્પનાથી
For Private And Personal Use Only