Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/004637/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી લઘુરાજ–સ્મારક ગ્રંથમાળા પુષ્પ નવમું બોધામૃત દ્વિતીય વિભાગ શ્રી બ્રહ્મચારીજી પ્રકાશક શ્રી મનહરલાલ ગોવર્ધનદાસ કડીવાલા પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર મુમુક્ષુમંડળ, અગાસ. Page #3 -------------------------------------------------------------------------- ________________ * દ્વિતીય આવૃત્તિ કાર્તિક પૂર્ણિમા, સં. ૨૦૨૮ ઈ. સ. ૧૯૭૧ પ્રત-૧૨૫૦ જે સદ્ગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. –શ્રીમદ્ રાજચંદ્ર કિંમત રૂપિયા ત્રણ શ્રી રંજનબહેન દલાલ વસંત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ બે બેલ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહ્યાં શાશ્વ સુખદાઈ. જિન-પ્રવચન દુગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્દગુરુ, સુગમ અને સુખખાણ. –શ્રીમદ્ રાજચંદ્ર નિજ કહ૫નાથી કોટિ શાસ્ત્રો માત્ર મનને આમળો. શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્ર કહે વ તે બધી નકશાસમી ચિતારથી; ગુરુગમ વિના બીના ન હૃદયંગમ અને વિચારથી. –પ્રજ્ઞાવબોધ બૂઝી ચાહત જે પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહીં ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. -શ્રીમદ્ રાજચંદ્ર એ “ગુરુગમ'ની અગત્ય પૂજ્યપાદ પ્રભુશ્રીએ પણ વારંવાર ઠોકી ઠેકીને જણાવી છે – કારણ વિના કાર્ય થાય નહીં. શાની ખામી છે?” મુમુક્ષુ કહે, પુરુષાર્થની. પ્રભુશ્રી તેને સુધારીને કહે, “તે સત્પરુષાર્થ. સત્, આત્મા છે. તે પુરુષાર્થ છે. અહીંથી ઉગમણે જાય તે આથમણે જવાય નહીં. માટે “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે....” કુંચી નથી, ગુરુગમ નથી. કચાશ ગુરુગામની છે.”—(ઉપદેશામૃત, પૃ. ૧૬૮). વળી આત્મા છે, આત્મા છે તે જાણે છે. અત્યારે અક્ષર જુદા કહું છું. પકડી તે પકડી, છેડે તે છે! વાત મુદ્દાની તમારે અત્મા; બેટ્ટો હોય તે બીજું જુએ, કરે ને માને. જાગતાં-ઘતાં, ખાતા–પીતાં, હરતાં-ફરતાં, બેસતાં–ઊઠતાં એક આત્મા. તે ખબર નથી. તેમાં ગુરૂગમ જોઈએ.” (ઉપ૦ પૃ. ૧૭૬). “અનંત કાળથી અજ્ઞાન છે. તે જ્ઞાન મળવાથી નાશ થાય. ગુરુગમ નથી, બફમમાં જાય છે. ચી વગર નહીં છુટાય. કુંચી જોઈએ. તે હોય તે આત્મસુખ મળી આવે. માટે ગુરૂગમ જઈએ.” (ઉ૫૦ પૃ. ૧૮૨) જ્યાં લગી આતમાં તત્ત્વ ચિને નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી”....પુરુષાર્થ માં બાકી ન રાખી. પણ જે કરવાનું છે તે શ? અને શાથી થાય? “પાવે નહી ગુરુગમ બિના, એહિ અનાદિ સ્થિત.” તે વગર નહીં પાવે.” (ઉપ૦ પૃ. ૧૮૨). આ “ગુરુગમ” એષિ-સમાષિના નિધિ પૂજ્યપાદ શ્રી લઘુરાજ૨વામીએ કૃપા કરીને Page #5 -------------------------------------------------------------------------- ________________ જેને આપેલ તે પૂશ્રી બ્રહ્મચારીજીનાં શ્રીમુખેથી આ૫ને પરમકૃપાળુદેવનાં વચનામૃતનું થોડુંક વિવેચન ખાજાની ભૂકરીની જેમ સાંપડયું તે આપણું પરમ સદ્ભાગ્ય છે. તેઓશ્રી પરમકૃપાળુદેવનાં વચનામૃત સંબંધી જણાવે છે – “મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તે ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવને સરવાળો થયેલ છે. ખરું જીવન તે એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવે કઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આ મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ સમજાય તે આપણું જીવન ઉત્તમ થાય.” સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” જેમ જેમ ગરજ વધશે તેમ તેમ સમજાશે.” (પૃ. ૩૧૫, બોધામૃત). કૃપાળુદેવ મને જ કહે છે એ લક્ષ રાખીને “વચનામૃત” વાંચવું. મારે ઘેર જ કૃપાળુદેવ આવ્યા છે, એમ જાણવું.” (પૃ. ૧૪૩, બોધામૃત). ટૂંકામાં, આ “વચનામૃત-વિવેચન”ની અવગાહનાથી સતત અને સત્સમાગમની જે બલિહારી છે તે હૃદયંગમ થઈ વિવેચનની સાર્થકતા સમજાશે કે “સત્કૃતનાં વચન જ્ઞાનીનાં વચને છે. જીવને હિતકારી હોય તે જ કહે છે. શાસ્ત્રોમાં તે સામાન્યપણે હોય છે; પણ સત્કૃત તે એને જેવાં વચને જોઈએ તેવાં કહે છે, તેથી વધારે હિતકારી છે. મહાપુરુષનાં વચને, તેમનું ક્રિયાષ્ટિતપણું, સપુરુષની વૃત્તિ એ બધાનું સત્સમાગમમાં વિશેષપણું છે. શાસ્ત્રોમાં બધાને માટે સામાન્યપણે કહેવાયું હેય છે, પણ પ્રત્યક્ષ પુરુષના યેગે જે વચને કહેવાય છે તે ખાસ પિતાને માટે કહેવાય છે. શામાં પિતાની વૃત્તિ ઉપર આધાર છે. જે અર્થ થાય તેવે કરે. અને પુરુષના વચને હોય તેમાં પુરુષને આધારે સમજવાનું હોય છે. શાસ્ત્ર ગુરુપરંપરાથી સમજવાયેગ્ય છે.” (પૃ. ૩૪૯, વચનમૃત-વિવેચન). પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના બેધસંગ્રહમાંથી ઉપલબ્ધ આ છૂટક વિવેચન શ્રીમદ્ સજચંદ્ર વચનામૃત સમજવામાં ઉપયેગી હોવાથી અગાસ-આશ્રમ-પ્રકાશિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની આવૃત્તિના આંક અનુસાર તેને ક્રમ ગોઠવ્યું છે. છતાં સાથે બોધ જ્યાં થયેલ હોય તે સ્થળ અને મિતિ પણ મૂકેલ છે. ફચિત એકથી વધુ દિવસ ચાલેલું એક આંકનું વિવેચન હોય ત્યાં મુખ્ય એક મિતિ મૂકી છે. એથી આ વિવેચન-વિભાગ સાથે મૂળ વચનામૃત વાંચી વિચારવું સુગમ પડશે. આ વિભાગમાં સં. ૨૦૦૮ થી ૨૦૧૦ સુધીનું બધું વિવેચન શ્રી #કારે કરેલી નેંધમાંથી છે. તે અગાઉનું જે હોય તે અન્ય મુમુક્ષુઓએ કરેલી ધમાંથી છે એમ સમજવું. * * મોક્ષમાળાના ૧૦૮ પાઠનું વિવેચન આ પુસ્તકની પૂર્તિરૂપે જરા સુધારા વધારા સાથે જુદા પુસ્તકરૂપે હવે પછી પ્રગટ કરવામાં આવશે. –શાન્તિ પટેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત (દ્વિતીય વિભાગ) વચનામૃત-વિવેચન અનુક્રમણિકા ક્રમાંક વ. આંક પૃષ્ઠ | કમાંક વ. આંક પૃષ્ઠ | ક્રમાંક પૃષ્ઠ ૧. આંક ૨૧૧ ૧૪૧ ૧૪૩ ૨૧૨ : " . ૧૪૭ ૧૫૦ ૧૫૬ ૧૫૭-૧ ૧૫૭-૧૩ ૧૫૭–૧૫ ૧૫૭-૧૬ ૨ ૧૪ ૨૧૭ ૨૨૩ ૨૨૬ " : o = . o " . . o ૧૫૮ ક - . ૧૬૩ - - — - - ૧૬૫ ૧૬૬ ૧૭૦ ૧૭૨ ૧૭૬ - ૨૫૭ ૨૫૮ - ૧૭ ૧૮. ૧૭૮ ૧૦૮ २६४ જે છે જ ન ૨૬૬ २१७ જ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૨૫ ૧૨૬ ૧૨૮ ૧૩૩ ૧૩૫ ૧૮૦ ૧૯૪ ૧૯૫ ૧૯૮ ૧૯૯ २०० २०७ ૨૦૯ ૨૮૨ જ » ૨૯૯ જ * જ - ૩૦૧ ૩૧૭ ૩૬૮ જ - ૧૩૯ ૨૧૦ જ 2 Page #7 -------------------------------------------------------------------------- ________________ વ. અક ક્રમાંક વ. આંક પૃષ્ઠ | ક્રમાંક ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૪૦૧ ૪૨ ४०१ ૧૦૪ ૧૦૫ ૧૪૯ ૧૫૦ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ ૩૨૪ ૩૨૫–૨૮ ૩૨૯ વ. આંક ૪૮૩ ४८४ ૪૮૫ ૪૯૧ ૪૯૨ ૪૯૩ ૪૯૪ ૧૨૧ ૪૧૦ ૨૫૧ ૪૧૧ ૧૨૨ ૧૨૩ ૪૨૨ ૧ , ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૦૬ | ૧૫૮ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૬૩ ૧૧૪ ૧૬૪ ૧૧૬ | ૧૬૫ ૧૫૯ ૧૨૪ કે ૨૩ ૧૫૩ ૧૫૪ ૧૬૬ ૧૬૮ ૧૭૦ ૧૭૧ ૩૩૦ ૪૨૫ ૫૦૦ ૧૬૨ ૫૦૩ ૧૨ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૩૩ી ૩૩૪ ३४७ ૩૪૮ - ૫૦૫ ૫૦૬ 3 ૧૭૨ ४३४ ૫૦૮ ૩૫૦ ૧૬ ૬ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૪૩૬ ૧૧૭ | ૧૬૭ ૩૫ર ૩૫૯ १० ૩૬૧ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૯ ૧૮૩ ૧૮૬ ૫૦૯ ૫૧૦ ૫૧૧ પર૦ ૫૨૨ ૪૩૮ ४४४ ४४६ ४४७ ४४८ ૧૩૪ ૧૭૦ ૩૭૧ ૧૩૫ ૧૭૧ પર ૩ ૧૮૯ ૫૨૭ ૧૩૬ ૧૩૭ ૧૦૧ ૪૪૯ ૧૭૨ ૧૭૩ १७४ ૫૨૮ ૧૯૦ ૧૯૨ ૧૯૩ ૧૩૮ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૩૭૩ (૩૭૪ ક૭૫ उ७६ ૩૭૭ ૩૭૮ ૩૩૯ ४५० ૪૫૨ ૧૭૫ ૫૨૯ ૫૩૧ ૫૩૨ ૧૯, ૪ ૧૩ ૪૫૪ ૧૦૫ ૩૦ ૧૭૬ ૧૭છે. ૧૭૮ ૫૩૪ ૧૯૫ ૧૯૭ ૧૦૬ ૧૦૭ ૩૮૩ ૧૪3 ૧૭૯ ૧૯૮ ૪ ૧૫ ૪૧૬ ૧૦૮ ૦િ૮ ૧૪૪ ૧૪૫ ૪૫૯ ३८४ ૩૮૫ ૩૯૩ ૩૯૪ ૧૮૧ ૧૮૨ ૧૯૯ २०२ ૧૧૦ ૧૪૬ ૪૬૦ ૪૬૧ ૧૧૧ ૧૪૭ ૧૮૩ ૫૩૫ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૯૮ ૫૫૦ ૫૫૧ ૧૧૨ ૧૪૮ ४१५ ૨૦૪ ૧૧૩ ૧૪૯ ૧૫૦ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૩૯૭ ૧૧૪ ૧૧૫ ૧૪૪ 1४५ ૩૯૮ ૩૯૯ ૧૦૦ ૧૦૧ ૧૫૧ ૧૦૨ ૧૫ર ! ૧૫૩ ૪૭૧ ४७२ ૪૭૩ ૪૭૫ ૧૪૭. ૧૮૮ ૨૧૧ ૧૧૭ ૧૦૩ ૧૪૮૧૮૯ Page #8 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વ. માં વ. અક પૃષ્ઠ | ક્રમક વ. આ ૧૯૦ ૫૫૨ ૨૧૭ ૨૧૭૭. પૃષ્ઠ | કમાંક ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૧૯૧ ૧૯ર ૧૯૩ २७८ ૭૮૨ ૩૪૬ ૭૮૩ ૩૪૭ ૮૧૯ ૩૪૮ ૮૨૫-૨૬ ૩૪૮ ८२७ ८४३ ૩૫૦ ૫૭૦ ૨૩૩ १७० ६७२ ૬૭૭ ૨૩૧ ૨૮૦ ૫૭૧ ૨૩૨ ૨૮૨ ૨૬૮ ૨૬૯ ૨૭ ૫૭૨ ૨૮૪ ૧૭. ૨૩૩ ૨૩૪ ૬૭૮ ૬૭૯ ૧૭૬ હ૧ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૮ ૧૯૯ ૨૦૦ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૮૬૦ ૬૮૦ १८४ ૬૮૭ ૬૮૯ ૬૯૧ ૬૯૨ ૨૩૨ २७७ ૨૭૪ ૨૭૫ ૩૫ર ૩૫૩ ૩૫૪ ૫૭૯ ૫૮૧ ૫૮૪ ૫૮૫ ૫૮૬ ૫૮૭ ૮૬૧ ૨૯૫ २०१ ૨૪૩ ૨૩૯. ૨૪૦ ૨૭૬ '૮૬૪ ૩૫૫ ૨૯૭ : २४४ ૨૪૬ ૨૪૭ ૨૭. ૬૯૪ -92 ૫૯૨ ૨૪૧ ૨૪૨ ૨૪૩ ૬૯૬ ૩૦૦ ૩૫૭ ૩૫૯ ૨૭૯ ૫૯૮ १०० ૬૦૨ २४४ ૨૮ ૨૦૬ २०७ २०८ ૮૭૨ ૨૪૯ ૨૫૦ ૭૦૦ ૭૦૨ ৩০৩ ૭૧૦ | ૨૫ ૨૫૧ | ૨૪૬ ૨૮૧ ૧૪ ૨૮ ૩૦૩ ૮૭૫ २४७ ૮૭૬ ૮૭૮ ૮૭૯ ૨૧૦ 2XL ૬૧૨ ૬૧૭ ૨૫ ૨૫૭ o ૮૮૨ ર૧૨ ૩૦૫ | ૨૮૩ ૩૦૬ | ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ ૨૫૮ ૨૫૯ ૨૧ o Go s ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૬૨૦ ૬૨૩ ૬૨૬ ૬૨૭ ૬૨૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૪ ૭૧૮ ૭૧૯ ૭૨૧ ૭૨૨ ૭૩૬ ૭૪૧ ૭૫૧ ૭૫૪ ૭૫૫ ૭૫૬ ૭૫૭ ૮૮૩ ૮૮૪ ૮૮૫ ૮૮૬ ૩૬૩ ૮૮૦ ૨૧છે. ૮૮૭ ૮૮૮ ૩૬૪ ૨૧૮ ૨૧૯ ૨૫૫ ૨૫૬ ૮૮૯ ૨૯૩ ૨૨૦ ૨૫૭ ૯૦૧ ૯૪૯ ૯૫૪ ૩૬૫ ૩૬૬ ૩૬૮ ૬૪૧ ૨૯૪ ૨૫૮ ૬૪૨ ૨૯૫ ૨૫૯ ૨૬૦ ६४६ ૯૫૬ ૭૭૨ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૩૭૪ २७० ૭૬૭ ૭૭૯ ૭૮૦ (૨૬૧ ૨૬૨ ૨૯૭ ૨૯૮ ૩૭૭ ૯૫૭ ૯૫૮ હા. ૧-૭ હા. ૨-૧૦ ૬૫૧ ૨૭૧ | ૨૬ ૨૭૪ | ૨૬૪ | ૨૯ ૩૦૦ ૩૯૮ ૪૦૦ ૩૪૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૬ * ૐ ૐ ૐ ૐ ૧૨૭ ૧૭૩ ૧૭૪ ૧૦૯ ૧૮૦ ૧૮૨ ૧૮૩ ૧૮૫ ૧૮૫ ૧૮૯ ૨૪૪ ૨૪૫ ૨૧૫. ૨૫ ૨૮૩ ૩૧૫ ૩૩,૫ ૩ ૩૪૩ ३४८ ૪૮ ૩૭૩ ૩૯૩ ૩૮૪ ૩૯૬ ૩૯ પતિ ૪ ૧૦ ૨૪ ૨૫ ૧૫ ૧ ૧૭ ૨૬ ૨૦ ૩૨ ૧૯ ૯ ૨૦ ४ ૧૪ ૨૮ ૨૮ ૨૧ ૧૯ ર ૨૯ ૨૨ ૩૩ ૨૨ ૧ ૧૯ ૨૫ ૩૧ , ૨ ૨૨: ૨૦ ૨૩ શુદ્ધિપત્રક અશુદ્ધ સાચે ભાવિજન આત્માદિષ્ટ પરમામાં અલ્પ ઈચ્છા તજ્ઞાન ચેષ્ટ આંધ્યું સમ્યક્દનના સિદ્ધાંત વિપર્યા બુદ્ધિ અભ્યાસસ એને જ્ઞાનીપુરુષ ગ્રહ ચૌદ પૂર્વીનીધ શ્રુતકેવલી નાશ પામે છે આત્માસ્થિતા કહેવું માહાત્મ્યયું. લા વરાગ્ય કામમ વ્રતમાં માણુ તિ ક્રમ વખણ પુષા વિષયષાયાં આત્માને તણે વય ર જાએ રામકબી शुद्ध સાચે ભવિજન આત્મદૃષ્ટિ પરમાત્મામાં અલ્પ પણુ ઈચ્છા શ્રુતજ્ઞાન ચેષ્ટા બાંધ્યું છે. સમ્યક્દર્શનના તેથી સિદ્ધાંત વિષમાંસ યુદ્ધ અભ્યાસ અને જ્ઞાની પુરુષ ગુણ ચૌદ પૂર્વની લબ્ધિ શ્રુતકેવલીના નાશ પામે તેવી છે આ અસ્થિરતા રહેવું ઞ હાત્મ્ય લાગ્યું વૈરાગ્ય કામમાં શ્રુતમાં માણુ તિ કમ વખાણુ પુરુષાર્થી વિષયક્રયાયમાં આત્માના તણા કેવલ્યુ રાજાને રામદેપી Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર મુમુક્ષમળ-અગાસ શ્રી લધુરાજ સ્મારક ગ્રંથમાળા પુષ્પ પહેલું પ્રવેશિકા પુષ્પ બીજું સ્ત્રીનીતિબંધક તથા સાક્ષાત સરસ્વતી. પુષ્પ ત્રીજું નિત્યક્રમ. પુષ્પ શું શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દિ ગ્રંથ. પુ૫ પાંચમું ગ્રંથ-યુગલ. પુષ્પ છઠું નિત્યક્રમ (બાળબોધ). પુ૫ સાતમું પ્રજ્ઞાબેધ. પુછપ આઠમું બધામૃત-પ્રથમ વિભાગ, પુષ્પ નવમું બધામૃત-દ્વિતીય વિભાગ. પુષ્પ દશમું બેધામૃત-તૃતીય વિભાગ. (પત્રસુધા) Page #11 -------------------------------------------------------------------------- ________________ અહે! પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષમ ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂત સવભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિર કરાવનાર! ત્રિકાળ જયવંત વા 남 Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી મદ્ રા જ ચંદ્ર જન્મ : વિ. સં. ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમા, રવિવાર વિવાણિયા દેહવિલય : વિ. સં. ૧૯૫૭ ચૈત્ર વદ ૫, મંગળવાર રાજકોટ CCCCbCBCCCCCC. Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત દ્વિતીય વિભાગ વચનામૃત–વિવેચન શ્રી બ્રહ્મચારીજી Page #15 -------------------------------------------------------------------------- ________________ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે ધર્મરૂપ નથી. જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા ક૫નાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધમ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. –શ્રીમદ્ રાજચંદ્ર Page #16 -------------------------------------------------------------------------- ________________ I'littletin GEEE, GENE Rei શ્રીમદ્દ લઘુરાજ સ્વામી મજયી : ખંભાત વિ. . : ૧ ૯ ૪ ૦ જન્મ : વટામણ વિ. સં. ૧૯૧૦, આશ્વિન વેદ ૧ દેહોત્સર્ગ : આશ્રમ, અગાસ વિ. સં. ૧૯૯૨, વૈશાખ સુદ ૮ HillDS HINDI SHIHID2 [H] THIRDS CHH DD SIHIBIRTHD. Jin Education International Page #17 -------------------------------------------------------------------------- ________________ S GIT DEળાTHIS I લિial ID HIRIBE GI liી li . હili શ્રી બ્રહ્મચારીજી ગોવધનદાસજી વિ. સં. ૧૯૪૫ જન્માષ્ટમી, રવિવાર બાંધણી દેહવિલય : વિ. સં. ૨ ૦૧૦ કાર્તિક સુદ 9 આશ્રમ, અગાસ Page #18 -------------------------------------------------------------------------- ________________ [વ. ૧] શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૮ પ્રથમ શતક-મંગલાચરણ કેઈએ કૃપાળુદેવને એક શતક લખવાનું કહેલું તેની શરૂઆત કરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની એમાં વાત કહેલી છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ કહેવાય છે અને મોક્ષ એ અપવર્ગ કહેવાય છે. કૃપાળુદેવે ૧૯૪૦માં ૧૭મે વર્ષે મોક્ષમાળા લખી તે સમ્યગ્દર્શન વિના લખાય નહીં. કૃપાળુદેવે તે અગાઉ છ દર્શનના વિચારો કર્યા હતા. આ કાવ્ય પણ તે વયમાં કરેલ, તેની પહેલી બે કડી મંગલાચરણરૂપ છે. પછીનું જળહળી ' કાવ્ય અનુસંધાનમાં છે. [વ. ૧] પ્રભુપ્રાર્થના-(સભામાં વાચન વખતે) આપણને આ જગત જળહળ સ્વરૂપ દેખાય છે એમ એમને ભગવાન જળહળ સ્વરૂપ દેખાય છે. એની તિને લઈને જ જગત દેખાય છે. સૂર્ય ન હોય તે અંધારું; તેમ આત્મા ન હોય તો શું દેખાય? હે ભગવાન, તારા પર પ્રેમ થાય, જગત ઉપરથી પ્રેમ ઉઠી ભગવાન ઉપર થાય તે પ્રેમ પવિત્ર છે. જગતને પ્રેમ અપવિત્ર છે. કૃપાળુદેવનું કવિત્વ વિદ્વત્તાભરેલું છે. સંસાર દુઃખરૂપ લાગ્યો હોય તે તેના ભયને ભાંગી નાખનાર ભગવાનનું શરણ છે. ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તિ હોય તે મુક્તિ સહજે આવે. મુમુક્ષુ–એ ભક્તિ કેવી? પૂજ્યશ્રી–સમ્યગ્દર્શન છે. ભક્તિ માટે પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે ભગવાનને ઓળખે તે ભક્તિ થાય. ઓળખીને ભક્તિ કરવાની છે. ભક્તિ આત્મા છે, ભક્તિ વિચાર છે, શબ્દ બોલે તે પણ ભક્તિ છે. ખરી ભક્તિ તે જ્ઞાન છે. સમકિત હોય તે ભક્તિ થાય અને મુક્તિ પણ આવે. પકડ કરી લેવી. મરતાં સુધી સમભાવ–સમતા રાખે તે શૂરવીર છે. બધાનું કારણ સત્સંગ, ભક્તિ અને ગરજ છે. ગરજ હેય તે અંદર ઊતરે. મુમુક્ષુ-જ્ઞાની પુરુષે જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં કમથી છૂટે છે, બંધાતા નથી, તેનું કારણ શું? - પૂજ્યશ્રી–જેણે આત્મા જાણે છે તેને સમભાવ રહે છે. પર્યાયદષ્ટિ છૂટી ગઈ અને આત્મદષ્ટિ થઈ તેને જ્યાં જુઓ ત્યાં આત્મા દેખાય. જોવાયોગ્ય તે રત્નત્રય છે, તે જીવ જે નથી. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. પિતામાં દોષ હોય તે બીજામાં દેષ દેખે. પ્રાણ જાય પણ બીજામાં મારે વૃત્તિ ન જવા દેવી, અનીતિ ન કરવી, એવી દઢતા થાય તે ધર્મ થાય. Page #19 -------------------------------------------------------------------------- ________________ એવામૃત [વ. ૨] પુપમાળા, સભામાં વાચન– ૨ શ્રીરાઆઅગાસ આસો વદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી–(૧) રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંઘે છે, કંઈ ભાન નથી; તેમ આ જીવ લક્ષ રાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગને યેગ નહતો. તે મટી મનુષ્યભવ મળે તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને પુરુષને યોગ થયે તે પ્રભાત થયું કહેવાય. મુમુક્ષુ—ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી- આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળે, સપુરુષને વેગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેને ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું. (૨) કૃપાળુદેવને ઘણા ભવનું જ્ઞાન હતું. આગલા ભવની વાત એમને યાદ હતી. પણ આપણને એની ખબર નથી. આપણે આ ભવમાં કેટલાં પાપ કર્યા તે વિચારવાં. પ્રતિકમણ કરે છે તેમ દેને તપાસીને મોક્ષમાર્ગે વળે. (૩) “પુષ્પમાળા’નું એક વચન પણ પકડે તે આત્મા સુગંધિત થાય. સપુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞ આરાધી હોય તો તેને માટે રાજી થાઓ. (૪) “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ યતીત થયે, છતાં સિદ્ધિ થઈ નહીં.” એ વાકયથી મને ઘણું અસર થઈ હતી. ગાડીમાં બેઠો હતો અને પુસ્તક ઉઘાડતાં એ વાક્ય પર નજર પડી. કૃપાળુદેવે સળગે વર્ષે આ પુષ્પમાળા લખી છે. એમાં પોતાના અનુભવની જ વાતો છે. (૫) કેટલાંય વર્ષો ઉપર વર્ષો ગોઠવ્યાં અને કશું થયું નથી તે ફરી ફરીને શરમા. એને કંઈક શરમ આવતી હોય તો ચેતે. એક સદ્દગુણ પ્રાપ્ત કર્યો નથી, તે “મુખ બતાવું ? ' જ બેસીએ છીએ. (૬) સારું કામ ન કર્યું હોય તો શરમ અને પાપનું કામ કર્યું હોય તે વધારે શરમાં અને ન કરવાની પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા લે અને તે દઢતાથી પાળે તે જીવ સુધરે. જ્ઞાનને રસ્તો આઘો નથી, પણ એને દેખાતું નથી. પિતાને ન છાજે એવું કામ કર્યું હોય, તે હવે પ્રાણ જાય તે પણ એવું કાર્ય ન કરું, એવી પ્રતિજ્ઞા લે. મનુષ્યભવમાં ધારે તે કરી શકે છે. (૭) ત્રણ કલાક સુધી તો ભક્તિ કરવી જ, ત્રણ કલાક આત્માના ધ્યાનમાં રહેવું. ત્રણ કલાક આહાર માટે છે, ત્રણ કલાક જ કંઈક નવું શીખવા માટે, વિદ્યાભ્યાસ કરવા માટે ગાળવા. છ કલાક ઊંઘવા માટે કહ્યા છે. એથી વધારે ઊંઘે તો કૃપાળદેવની આજ્ઞા નથી અને શરીર પણ બગડે. કમાવું હોય તે છ કલાકમાં કામ કરી લેવું. આખે દિવસ બંધ કરવાનું કહ્યું નથી. આજીવિકા પૂરતું છ કલાકમાં મળી આવે. કંઈક વાંચવું, વિચારવું, ગોખવાનું રાખવું. આહાર–પ્રોજન હાલમાં વધી ગયેલ છે. (૮) ચામડી વગરનું માણસ કેવું દેખાય? જેવું ન ગમે. માખીઓ બેસતી હોય, Page #20 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન વિષ્ટા પડતી હોય, એવું શરીર હોય તો તે જોવું ન ગમે. ચામડીથી ઢાંકયું છે તેથી મેહ થાય છે કામને સ્ત્રીનું શરીર મોડ કરાવનાર છે. અંતર્દષ્ટિથી વિચારવું. યથાર્થ વિચારે તે મોહ ટળે. (૯) મનુષ્યભવ શાથી મળે છે? પૈસા ખર્ચવાથી મળે છે કંઈ? પુરુષની કૃપાથી મળે છે. ધમ કરીને શું કરવું છે? ખાવું-પીવું ને લહેર કરવી એમ કેટલાક માને છે, પણ આ દેખાય છે તે બધું આંખ મીંચાશે ત્યારે અહીં જ મૂકીને જવું પડશે. વિચાર કરે તે લાગે કે પૂર્વે કંઈક ધર્મ કર્યો હતો તે આ બધું મળ્યું છે. (૧૧) ગમે તે ધર્મ માનતા હેય, તે પણ સર્વ પ્રાણીમાં સમદષ્ટિ રાખવી. એ સમદષ્ટિ આવે તે બધા સુખી થાય. (૧૨) દયામૂળ ધર્મ છે, કેઈ પ્રાણીને હણવાં નહીં. આપણને જેવું દુઃખ થાય તેવું તેને પણ દુઃખ થાય છે. જે પ્રાણીઓને પાળ્યાં હોય તેનાથી ગજા ઉપરાંત કામ ન લેવું. (૧૩) જે વાટે પુરુષે ચાલ્યા તે જ ધર્મ છે. (૧૪) બધા મહાપુરુષને એક જ રસ્તો છે. બધાય એ રસ્તે આવ્યા ત્યારે મેક્ષ પામ્યા. મૂળતત્વમાં ભેદ નથી, માન્યતામાં ફેર પડે છે. (૧૫) જગત સારું છે એમ જીવ માને તે મેહ છે. જેથી આત્મા પવિત્ર થાય તે ધમને તું માન. જેથી આત્મા પવિત્ર થાય તે જ સાચે ધર્મ છે. સંસારમળ-રાગદ્વેષ અને અજ્ઞાન નાશ થાય તે ધર્મને માન. પછી ગમે તે તે વેદાન્ત હો, વૈષ્ણવ હો કે જેન છે. જેથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, ધર્મ અને સદાચારને તે સેવ. (૧૬) કોઈને ત્યાં નોકરી કરતે હેય, પણ મારે પવિત્ર થવું છે એ લક્ષ રાખજે. પવિત્રતાથી મેલ થાય છે. (૧૭) પાંચ ઈન્દ્રિયના વિષયમાં પડયો છે, માથે મરણ છે તે મારી શી વલે થશે? એમ વિચારવું. ઘણુ જીવનું કલ્યાણ થાય એવાં વચને છે. (૧૮) કોઈને દુઃખ આપવા ઈછે તે પહેલાંના તારા સુખદુઃખના બનાવો સંભારી જા, (૧૯) ડીક વાર પછી મરી જવાનું છે, માટે સદાચાર સેવજે. મુખ્ય વાત સદાચાર ભણી આવવાની છે. (૨૦–૨૨) રાજા હે તો પણ પ્રમાદ ન કરીશ. ગમે તે સ્થાનમાં પણ તું ભલે થા. બૂરો થઈશ તે તું પણ દુઃખી થઈશ અને બીજાને પણ દુઃખી કરીશ માટે ભલે થા. વકીલ છે તે પણ એ જ કરવાનું છે. (૨૩) શામાં પૈસા વાપરું છું તે વિચારજે. પોતાનું જીવન બગાડવા માટે પૈસા નથી. ખાવા માટે પિસા કમાઉં છું કે શા માટે ? પૈસા કંઈ સાથે આવવાના છે? એ વિચારવા પડે છે. બધાને વિચારવાનું છે. (ર) અનાજના વેપારમાં ઘણું પાપ છે, માટે એ વેપાર છેડી બીજું કરજે અથવા બહુ પાપ ન થાય તેમ કરજે. Page #21 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત (૨૫) કસાઈને ધંધો હોય તે પરભવમાં તારા જીવના સુખને વિચાર કરજે. (૨૬) તને કંઈ સમજણ આવી હોય તે વિદ્યા શીખ અને ગુરુની, મા-બાપની આજ્ઞા માન્ય કર. (૨૭) યુવાન છે તે નવો ન રહે. ધર્મનાં કામ શીખ અને બ્રહ્મચર્ય ભણી દષ્ટિ કર. બ્રહ્મચર્યથી જીવન સફળ થાય અને ધર્મમાં ઉદ્યમ કરે તો પાપ ન બંધાય. (૩૧) કૃપણ છે તે કંઈ કહેવું જ નથી. કૃપણ સારી ગતિમાં જાય જ નહીં. એને શિખામણ આપે તોય માને નહીં. પૈસા આપે તો રાજી થાય. (૫૪) મન દોરંગી થતું જાળવવાને મોક્ષમાળાને શિક્ષા પાઠ ૧૦૦ વિચારે. જેના મનનું ઠેકાણું નથી તેને કંઈ કહેવું નથી. જ્ઞાનીની શિખામણ લેવી હોય તે મન વશ કરવું. (૫૫) વચન સત્ય, શૌચ, શાંત, મધુર, કમળ બેલવું. આત્માથીને કષાયની ઉપશાંતતા હોય છે. સત્ય જગતને આધાર છે. જેવું હોય તેવું બોલવું એ ઉત્તમ ગુણ છે. ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલીશ નહીં. કષાયરહિત વચન બોલવું. મધુરતા એ આત્માને ગુણ છે. આત્મા ભણી વૃત્તિ રહે તો મીઠાશ રહે, શાંતિ રહે. ભગવાનનાં વચન મીઠાં લાગે છે. અંદરથી માન સહિત બોલે તે સાંભળનારને કાંટો વાગે તેવું લાગે. કમળ વચન બોલવું. સત્યને લઈને વિશ્વાસે વહાણ ચાલે છે. કર્મ ન બંધાય એ લક્ષ રાખી બોલવું પડે તો બોલવું. (૬) આત્માનું હિત થતું હોય તો બીજી વસ્તુમાં ચિત્ત રાખીશ નહીં. બીજી વસ્તુઓ તો ઘણી વાર મળી છે, પણ આમહિત થયું નથી. ભલે દેહ છૂટી જાય પણ આત્મહિત કરવું. સમ્યગ્દષ્ટિને નિષ્કાંક્ષિત ગુણ પ્રગટે છે, તેથી એને બીજી વસ્તુઓની ઇચ્છા રહેતી નથી. (૭૮) અભિમાન કરવા માટે દાન વગેરે કરવાનું નથી. તપાસે ને અભિમાન ન થવા છે તે ન થાય, નહીં તે અભિમાન થયા વિના ન રહે. મેં દાન દીધું તે સારું કર્યું એમ માનવું, પણ હું દાન દેનાર છું એમ અભિમાન ન કરવું. (મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એ ભૂલો જે તપાસે છે તે ટાળી શકે છે. એ દેષ ફરી ન કરે તે અટકી જાય, નહીં તે વ્યસન પડી જાય. (૮) હવે ફરી જન્મવું ન પડે એમ કરવું. આવી પડયા તે આવી પડ્યા પણ હવે ફરીથી ન જન્મવું પડે એમ કરવું. નિવૃત્તિમાં મોક્ષના વિચાર કરવા. (૮૧) “પુષ્પમાળા’ વાંચવાનું કારણ શું? એ વાંચીને એ પ્રમાણે વર્તવું તો આનંદ આવે. આખી જિંદગી જ્ઞાનીનાં વચન પ્રમાણે વર્તવું છે, એ વિચાર કરી બને તેટલું કરવું. (૮૨) ભગવાનનાં વચને સમજવામાં, શ્રદ્ધવામાં જેટલે કાળ ગમે તેટલું મનુષ્યભવનું સફળપણું થયું. (૮૩) વિદુરનીતિ વિષે પાઠ ૩૮મો “પ્રવેશિકા'માં છે. ૯૮) સમજીને સહનશીલતા રાખે તે ઘણે લાભ થાય. મનમાં ઊંચુંનીચું થયા Page #22 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન છતાં ઉપરથી સહનશીલતા રાખે તે કંઈ કામનું નથી. (૧૦૦) પુરુષાર્થ વગર તે આગળ વધાય એવું નથી. મનુષ્યપણું દુર્લભ કહ્યું છે. મનુષ્ય થઈને પશુપણે વતે તે હસવા જેવું છે ને? (૧૦૧) શક્તિ મળી છે તે કમ બાંધવા માટે મળી નથી. પણ હવે ફરીથી પાપ ન બંધાય તે માટે મળી છે. ખામી છે સત્સંગની. (૧૦૨) સરળ જીવ હોય તેનાથી ગ્રહણ થાય. હું જાણું છું, સમજું છું એમ જેને હેય તે ગ્રહણ ન કરી શકે. સરળતા સાથે પ્રજ્ઞા હોય તે તે ધર્મ પામવાનું નિમિત્ત છે. (૧૦૩-૬) મર્યાદા ઓળંગે નહીં તે ધર્મને છે, ગમે તેમાં પણ સદ્ગુણ હેય તે વંદનીય છે. (૧૦૫) ભગવાનની ભક્તિ, સદાચાર એ જ્ઞાનીએ વખાણ્યાં છે. (૧૦૬) જ્ઞાનીઓ કહે છે કે સદાચાર પાળે તે જ સુખી છે. દુરાચારને લેશ પણ જ્યાં હશે તે સુખી થશે નહીં. બ્રાંતિને લીધે સુખ માને છે, પણ પાછળથી ઘણે પશ્ચાતાપ થાય. સશીલ મોક્ષને રસ્તે લઈ જાય છે. સૂક્ષ્મ વિચારથી જોશે કે સદાચારથી સુખ છે કે દુઃખ? સદાચારથી સુખ જણાશે. સત્ છે તે આત્મા છે. એ આત્માને જાણ છે. આત્માના સ્વભાવમાં રહેવું તે શીલ છે. જ્ઞાન અને ચારિત્ર એમાં આવી ગયાં. (૧૦૭) દરેક મુમુક્ષુએ પિતાના દેષ જેવા. પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા આવશે ત્યારે મુમુક્ષતા આવશે. પછી દેષ કાઢવાની તત્પરતા થશે. કૃપાળુદેવે આખી પુપમાળાનો સાર કહી દીધું કે “દેષને ઓળખી દેષને ટાળવા’ દેશ છોડવાથી જીવનું કલ્યાણ થઈ જાય, એવી વાત કહી. (૧૦૮) પુષ્પમાળા રોજ વાંચે, આખી નહી તે ડાં પણ વચને વાંચે તેય મંગલદાયક થાય. પુની માળા પહેરે તેને લેક જેવા દોડે છે, એના કરતાં આ “પુષ્પમાળા” મોઢે કરી હોય તો કેવું ઉત્તમ થાય ! [વ. ૫] બોધવચન ૩ શ્રી. ર૦આ૦અગાસ, કારતક સુદ ૯, ૨૦૦૯ (૧) સંસારી ભાવના હોય તો ખાઉં ખાઉં થાય. જ્ઞાની પુરુષ કહે છે કે આહાર કર અથવા ખાવું એ તારે ધર્મ નથી. નિશ્ચયનયથી સિદ્ધ જેવો અણહારી છે. મારે આહાર કરે છે, હું આહાર કરું છું એમ ન થવું જોઈએ. (૨) આહાર કરવો પડે તે, આ પુદ્ગલ છે એમ જાણીને કરે. લુખ્ય એટલે આસક્ત થવાથી કર્મ બંધાય. અત્યારે સાંભળે છે, પણ જમતી વખતે યાદ રાખવું કે આહાર મારે કર નથી પણ ધર્મ, ભક્તિ થાય તે માટે કરે પડે છે. (૩–૪) સિદ્ધ સાથે સરખાવતાં અનંત દેશનું ભાજન છે. એમ વારંવાર વિચારી લઘુતા ધારણ કરવી. શું કરવાથી મારા આત્માનું કલ્યાણ થાય? તેને વિચાર કરે, પુણ્યને લઈને કંઈ મળ્યું હોય અને અભિમાન થતું હોય તે ઝટ Page #23 -------------------------------------------------------------------------- ________________ બધામૃત તે અભિમાન કાઢી નાખવું, જેમ કાંટે કાઢી નાખે તેમ. (૫) વિકાર થાય તેવાં નિમિત્ત તજવાં, (૬) નિમિત્તમાં ભાવ બગડે નહીં તે માટે અનિત્યભાવ વિચારે તે મેહ ન થાય. ક્ષણિક પ્રસંગમાં ઉશ્કેરાવું નહીં. (૭) નિંદકને ઉપકારી માનો કે કમ ખપે છે. (૮) આગ્રહ પિતે મૂકવા. (૯) મૂળમાર્ગ–સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની નિરંતર સ્મૃતિ રાખવી (૧૦) મહાવીરની ત્રિપદીથી ગણધરે એ ચૌદ પૂર્વ રચ્યાં. એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી ગયું. ઉત્પાદ વ્યય ધ્રુવ એ ત્રણ વચને સાંભળીને બ્રાહ્મણે ગણધર થઈ ગયા. એ ત્રિપદી પિતાના આત્મા પર ઘટાવી અનુભવ કરે. (૧૧) આત્મા સિવાયનું બધું ભૂલવું તે એ અનુભવ થાય. અનાદિકાળનું ભૂલવું એ મોટામાં મોટે પુરુષાર્થ છે. (૧૨) જે સંભારવાનું છે તે સંભારતે નથી, જે નથી સંભારવાનું તેને સંભારે છે. વસ્તુ જોતાંની સાથે આ સારું છે અને આ બેઠું છે એમ થાય છે, એ ભૂલી જવા પુરુષાર્થ કરે. સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય તે સંસાર ભૂલી જવાય. (૧૩) વેદ, વેદની વગેરે સર્વ કર્મ આત્માથી ભિન્ન છે. વેદના વખતે મૂંઝાય, દુઃખી થાય તે પાછું નવું બંધાય. સમભાવ રાખ. (૧૪) પિતાને જાણ એ મુખ્ય કામ છે. વેદનામાં વૃત્તિ જાય તે કરતાં આત્માને વેદ. પુદગલને વેદવાવાળો નથી. સંસારને પૂંઠ દેવાનું કહે છે. વેદ અને વેદનીથી રહિત આત્મા શુદ્ધ છે, તે કાળે કરીને થશે. (૧૫) જ્ઞાનદશાથી પરને આત્મા જેવા અને વેદને ક્ષય કર. (૧૬) ધર્મના નિમિત્ત આદિના આગ્રહ, મતમતાંતર તજવા. તે રાગદ્વેષના હેતુ છે. ઉપયોગમાં રહેવાને આગ્રહ એ રૂપ દશા ગ્રેહવી. (૧૭) તે ઉપગ શુદ્ધભાવમાં લઈ જવા બાહ્યથી નિવવું (૧૮) આત્મા સિવાયની અન્ય વસ્તુમાં મમત્વ એ જ બંધનું કારણ છે. (૧૯) બંધથી સુખદુઃખ માને, પણ સાતાઅસાતા બને દુઃખ જ છે. (૨૦) તેથી વિમુખ થવું. સુખદુઃખ બને હેય છે, નાશવંત છે. (૨૧) જગતના સંકલ્પ-વિકલપને ભૂલી જવા. આત્મામાં રહેવું. (૨૨) જગતની વિસ્મૃતિ અને સત્તા ચરણમાં રહેવું, એ જ મોક્ષને ઉપાય. (૨૩) રસ છે એટલા રોગ છે. ઈષ્ટ વિષ ન સેવવા. (૨૪) કર્મ ઉદયે ભેગવવું પડે તેમાં હેયભાવ રાખે તે અબંધ પણે ભેગવાય. (૨૫) રાગદ્વેષવાળી અવળી પરિણતિ ઉદયની છે તેમાં ન ભળે તે એવી પરિણતિ થાય નહીં. (૨૬) પિતે શું એની સમજ કરવાની છે. “શું સ્વરૂપ છે મારું ખરું?” ઈન્દ્રિય ને મન ત્યાં પહોંચતાં નથી, જ્ઞાનસ્વરૂપ છે. (૨૭) એ સમજાય તે “સંસાર મારે નહીં” એમ થાય. (૨૮) ઉદયમાં સમ, ક્ષમા. (૨૯) કર્માધીન ભાવેને છેડવા એ જ સમ્યફજ્ઞાન. (૩૦) સુગંધી ફૂલ, અત્તર, ધૂપ વગેરે ન સેવવા. કવચિત્ સુગંધી લેવાય તો ક્ષણિક, હેય માનવું, ખેંચાવું નહીં. આત્માનું સુખ નથી. (૩૧) દુર્ગધ-અનિષ્ટ વિષય પણ ક્ષણિક, માટે શ્રેષ ન કરતાં સમ રહેવું. (૩૨) એ રીતે પુદ્દગલરૂપ પાંચે ઈન્દ્રિયના ઈષ્ટ-અનિષ્ટ વિષયોથી રાજી કે નારાજ ન થતાં આત્માનું સુખ ઈચ્છવું. (૩૩) ઊંઘ અને આહાર જેમ બને તેમ ઓછાં કરે તે આત્મા તરફ વળાય. (૩૪-૩૫) શરીર, મન, વાણીને વશ કરવા કાર્યોત્સર્ગ ધ્યાન આત્મ-ઉપગપૂર્વક કરવાને અભ્યાસ દરરોજ કરે. (૩૬) તેમાં પરિષહ આવે, ન બેસી Page #24 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન શકાય વગેરે, તે જીતતાં અનાદિનાં કમ છૂટે છે. (૩૭) મેહ છોડવા માટે. (૩૮) હું એક જ છું, જુદો છું, મેક્ષે એકલે જઈશ. (૩૯) ધર્મનું ફળ હશે કે નહીં? ધર્મ પ્રત્યે પ્રેમ ન થાય તે વિતિબિછા. એમ ન કરતાં ધર્માત્મા પ્રત્યે પ્રેમ રાખી તેને સંગ કરે. (૪૦) સમક્તિ વગરના ગુણ શમસંવેગાદિ હેય તે દ્રવ્યગુણ, તે મોક્ષનાં કારણે થાય નહીં. (૪૧) છ દ્રવ્યના ગુણ પર્યાય વિચારવાના છે. (૪૨) દ્રવ્યદૃષ્ટિથી જુએ તે સમ અને કમદષ્ટિથી જુએ તે વિષમ. (૪૩) સંસારી મિત્ર કરતાં આત્માના હિતમિત્રને ઈચ્છો. (૪૪) આત્મ-ઉપયોગમાં સ્થિરતા. (૪૫) મોહ આત્માને નુકસાન કરનાર મુખ્યપણે છે, તેને હટા. (૪૯) કર્મના ફળરૂપ પરવસ્તુ મળી છે તેના ઉપર મમતા ન કરે. (૫૦) સિદ્ધ કર્મ રહિત થયા તે કેટલા સુખી છે! સંસારનાં સુખ વાસ્તવિક નથી. (૫૧) પુદ્ગલને ભૂલીને એક ચિત્તે આત્મા ધ્યા. (૫૨) બાહ્ય કુટુંબ-સગાંવહાલાં. (૫૩) અત્યંતર કુટુંબ-ક્રોધ, માન, માયા, લેભ તથા નવ નકષાય. (૫૪) પુરુષ આદિક એટલે પુરુષ તથા રાગ થાય એવી દરેક વસ્તુ. (૫૫) વસ્તુધર્મ–આત્માને ધર્મ. બીજી વસ્તુ જાણવાને હેતુ એ કે તેમાં આત્મા ન મનાઈ જાય. (૨૬) પિતાના આત્માને મોક્ષમાર્ગે ચઢાવે, પરને પણ આત્મહિત બતાવે તેથી નાથ. (૨૭) બાહામિત્ર તો જાણીતા છે તેથી રહેવા દઈ અત્યંતરમિત્રને અર્થ લખે છે. (૬૮) બાામિત્રને અર્થ લખી, શું કરવું તે કહ્યું. (૬૯) લાકડાને ઘડે કે પૂજે તે તેને દુઃખસુખ નથી, તેમ દેહ એ લાકડું છે, તેને કઈ છેદે કે પૂજે તે પણ સમદષ્ટિ રાખવી. (૭૧) ભગવાનનું સ્વરૂપ નિર્વિકાર છે. આપણે ધારીએ તો વિકાર ઘટાડી શકીએ. (૭૨) વિકાર જવા સત્પષને વેગ થાય એવી ભાવના રાખવી. મળે તે દર્શન કરવા જતાં બંધ વગેરે લાભ ચૂકે નહીં. (૭૩) કર્મને લઈને કુટુંબ છે, તે રહેવાનું નથી. (૭૪) ઊંધ છે તે મરણ જેવું. ટેવ વધે તો ખરે વખતે ઊંઘ આવે. ઊંઘને સારી ન માનવી. આયુષ્ય લૂંટી લે છે. વધારે ઊંઘવાથી મન ભટકે, સ્વપ્નાં આવે. (૭૫) જાગૃતિમાં નકામ વખત ન જવા દે. મનને સારા કામમાં રોકવું, નહીં તે નવરું બેઠું નખેદ વાળે. (૭૬) નવરાશના વખતમાં ગપ્પાં મારે વગેરે, તેથી કર્મ બાંધે; તે કરતાં આત્મદશા વિચારો. (૮૦) ધર્મધ્યાનની વૃદ્ધિ કરવી. ચોથાથી સાતમા સુધી ધર્મધ્યાન છે. અશરીરી થવું હોય તે સ્વપર શરીર પર મેહ ન કરે. (૮૩) ગુપ્ત વાતનું દષ્ટાંત. વહુએ સાધુને મારીને દાયો. આચાર્યને જણાવ્યું ત્યારે સસરા ખેખામાં સાંભળે. ઘણા મરી ગયા. (૮૬) સામો કરે તેમ ન કરવું. મોક્ષે જવું હોય તે સમ રહેવું. સામાને ઉદય છે એમ જાણું જતું કરવું. (૮૭) ધ્યાન. શુભમાંથી શુદ્ધ. ધર્મધ્યાન. સ્વાધ્યાય અને ધ્યાન. પ્રમત્તમાંથી અપ્રમત્તમાં વરાથી આવવું, નહીં તે પછી અવિરતિમાં જતા રહેવાય. (૮૮) ઉપકારના બદલાની આશા ન રાખવી. (૮૯) ઉપદેશ દેવાની વૃત્તિ થઈ જાય તે સત્સંગ નથી. તેમાં ખારાશ રાખવી. (૯૦) મથન–ચારે બાજુથી વિચારી સાર ગ્રહ. (૯૧) આજે કે લાખ વરસે એ જ હિતકારી, કારણ તેઓ સ્વાર્થ કે અજ્ઞાનરહિત હતા. (૯૨) મારી શંકાએ બેટી છે, કેવલીએ જાણ્યું તે સાચું એમ શ્રદ્ધા રાખવી. (૩) ભાવ સારા રાખવા લક્ષ રાખવું. (૯૪) શાંતભાવે વિચારે. બંધન તૂટવાનું Page #25 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત કારણ? બેધ. બધથી તૂટે. સૂયગડાંગમાં પહેલે પ્રશ્ન–પત્રાંક ૩૭૫ વિચાર. (૬) ઉપશમભાવ એટલે વીતરાગભાવ. (૭) ગુણમાં સ્થિર થવાનો ઉપાય. જેવા થવું હોય તે અભ્યાસ કરે. પરના દેહ, અવગુણુ વગેરે ન જેવા. અવ એટલે નીચે; સમ્યક્ત્વાદિ ગુણેમાંથી નીચે આવવું તે અવગુણ. જ્યાં ગુણ હોય ત્યાં વૃત્તિ ટકે, ભગવાનના ગુણેમાં વૃત્તિ ટકે તે પણ ગુણસ્થ કહેવાય. (૯૮) દેહાધ્યાસથી બંધાયે, હવે આત્મભાવે વતે. દેહને સુખી કરવા મથે છે તે દેહાધ્યાસ છે, હવે “દેહદુઃખું મહાફલ” એમ વર્તે. (૯) સ્વરૂપમાં જવાને લક્ષ રાખજે. (૧૦૨) મહાવીર પ્રભુ અપ્રમત્તભાવથી તર્યા. રાતદિવસ આત્માને આરા. નિર્મોહપણે તપ કરે તે કર્મ શીઘ ખપે. (૧૦૬) પિતાના સ્વરૂપે રહેવું એ પણ તપ, કર્મને તપાવે તે પણ તપ. સ્વતપમાં સહજભાવ શેભે છે. આત્મામાં જ રહેવાને લક્ષ. (૧૦૭) રહેણી–ચારિત્ર. “કહેણી મિશ્રી ખાંડ હિં, રહેણી વિષકી વેલ.” (૧૦૮) જુઓ-માને, અનુભવે. (૧૧૦) આત્માનું ક્ષેત્ર-દેહ, તેમાં વ્યાપે છે તે દેહાધ્યાસ. સ્વદ્રવ્યમાં રહે વ્યાપે તો દેહાધ્યાસ જાય. (૧૧૧) અત્યારે દેહ, વરુ, અલંકાર, પદવી વગેરે ધારે છે, તેને બદલે સમ્યગ્દશન આદિ નિજગુણોના ધારક થવું. (૧૧૩) પુદ્ગલને ઘરાક થયે છે, તેને બદલે સ્વદ્રવ્યના ઘરાક થવું. (૧૧૮) ચારિત્રમેહની તીવ્રતામાં ખાવાપીવા વગેરે પરમાં આત્માને ભૂલે છે, પછી ચારિત્રમેહ મંદ હોય અને આત્મા સાંભરે ત્યારે ધ્યાનની સ્થિરતા કરે. એમ લાગ આવે ત્યારે સ્થિરતા કરી વિક્ષેપ પામે નહિ, ટાઢ, તાપ, છેદન વગેરે સહન કરે. (૧૧૯) ટાઢ, તાપ, ઉપસર્ગ આદિ દેહને છે, મરણ પણ દેહને છે, આત્માને કંઈનથી એમ સમાધિમરણ માટે અભ્યાસ કરે. ધ્યાન કાર્યોત્સર્ગ વખતે “મરી જ ગયા છીએ” એમ ગણ સંકલ્પવિકલ્પ તજી સ્થિરતા કરવી. (૧૨૪) ભાવ દેવું–કર્મ છે તે ભાવ દેવું છે. “જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું” [૩૭]. (૧૨૫) દેહભાવ ત્વરાથી છોડ. કૃપાળુદેવે દેહ સૂકવી નાખે, કારણ કે પર જાયે. ૪ શ્રી રા. આ અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૫ (૧) છેવટનો નિર્ણય-આત્માદિ સંબંધી સત્ય નિર્ણય. (૩) આહાર વિહાર નિહાર ઉપર આરોગ્યને આધાર છે. શરીર નીરોગી હોય તો ધર્મધ્યાન બને. (૪) અર્થ એટલે પ્રજન–મેલ. [વ. ૭] નિત્યસ્મૃતિ (૧) મહાકામ-સત્યધર્મને ઉદ્ધાર. (૨) પિતાનું ન ચૂકવા પ્રથમ સ્થાન ધરી જા. (૩) સાહસ-શક્તિઉપરવટનું (૪) ગી–મોક્ષને સાથે તે ગ. (૬) લેપાઈશ નહીંઅસંગ નિલેપ રહે. કર્મ ન બંધાય તેમ રહેવા આસક્તિ રાખીશ નહીં. (૭) મહાગંભીર Page #26 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેશ્ચન ૧૧ તાત્કાલિક વસ્તુથી ખેંચાઈ ન જવું. ચારે માજી વિચારી યેાગ્ય હાય તે જ કરે તેા લેપાવાય નહી. ઉછાછળા, સ્તુતિ નિંદાથી ઊંચુંનીચું માનનારા લેપાય. (૯) જેમ ઘટે તેમ વત–ઔચિત્ય ગુણુ. [વ. ૮] સહજપ્રકૃતિ. પ્રકૃતિ-સ્વભાવ. (૧) પાપકારભાવ. (ર) દેહના સંચાગે સુખદુ:ખ માને તે કલ્પના કાઈ દુ:ખ માગે, ઘણા ચઢતા ચઢતા તપ કરે તેમાં સુખ માને. (૩) એમ સુખદુઃખ ન ગળું તેથી સહજ સ્વભાવે ક્ષમાભાવ રહે. સમ્યકત્વ સહિત ઉત્તમ ક્ષમાદિ ગુણેા પ્રગટે તા માક્ષે જાય. (૪) વિનય એ શેાભા છે. નમ્રભાવ એ મેાટું આભૂષણ છે. એ પક્ષમાંથી એક પક્ષ નમતું આપે તેા ઝટ પાર આવે. નમ્યા તે પ્રભુને ગમ્યા. (૫) દરેક વાકયમાં એક એક ગુણુ છે ૧-દયા, ૨-મન જીતવુ, ૩-ક્ષમા, ૪-માવ, નમ્રભાવ, પ–શાંતભાવ. શાંત રહેવાનું કારણ સમજણ છે. જગતની વસ્તુ તુચ્છ લાગે, આત્માનું મહત્વ લાગે તે શાંતિ રહે. બધું મૂકીને જવું છે, એને માટે આત્મામાં ખેદ ન કરવા. મુનિ પાસે કંઈ નથી, પણ સમજણુ છે તેથી સાષ ને શાંતિ છે. સજ્જનતાનું મૂળ કારણ શાંત સ્વભાવ છે. (૬) સજ્જનતાનું ખાસ લક્ષણ આત્માના ખરા સ્નેહીની ચાહના. માહ્યવસ્તુ ફરતી છે તેથી તેના સ્નેહ પણ ફરે. રૂપ, વખાણ વગેરેથી સ્નેહ બંધાય તે જતેા રહે. શુદ્ધ આત્માને સ્નેહ જાય નહીં. સાપાધિક ધન છે તેની પ્રીત મૂકે તેા નિરુપાધિક પ્રીત થાય. (૭) દુજનના સહવાસ-એનું સુધરે અને પેાતાનું ન બગડે એમ સભાળીને એછે કરવા. દુજન સુધારવા સુશ્કેલ છે. ઉપકારને અપકાર કરે. દુર્જનતા જાય એવું હાય તે! સોંગ કરે, નહીં તેા એવા પ્રસંગમાં પણ મૌન રહે. (૮) વિવેક બુદ્ધિ-ભેદજ્ઞાનપૂર્ણાંક, આજ્ઞા પ્રમાણે યત્ના પાળે ત્યાં વિવેક છે. સંસાર દુઃખરૂપ અને વૈરાગ્ય સુખરૂપ માને, (૯) કાઈ પ્રત્યે દ્વેષ ને કાઈ પ્રત્યે રાગ ન રહે તે સમાધિમરણુ થાય. વસ્તુ-આત્માની તેવી પરિણતિ વાસ્તવિક થાય છે ને તેનું ફળ પણ આવે છે. (૧૦) ધમકમ-ધમ પમાય તેવી ક્રિયા દાન, શીલ, તપ, ભાવ-ધર્મક્રિયા ભાવ ઉપયાગ સહિત કરવી. ક્રિયા ન થાય તેા પણુ વૃત્તિ એટલે ભાવ એમાં રાખે. (૧૨) ઇન્દ્રિયાને નિમિત્તે રાગદ્વેષ ન કરે, ષ્ટિઅનિષ્ટ ન કરે તેા જીતી કહેવાય. ઇન્દ્રિયાને વિષયમાં જતી રીકે તે દમન કહેવાય. શરૂઆતમાં રોકવાની હોય છે, પછી રાગદ્વેષમાં ન પ્રવર્તે તે જીતી કહેવાય. સમ્યગ્દર્શન વિના દમન થાય, પણ જીતાય નહીં. (૧૩) જ્ઞાનચર્ચા-અનુભવની આપ-લે સાથે મળીને કરે. વિદ્યાવિલાસ–ફેરવે, ગાય, વિચારે, એમાં આનંદ લે, એકલાં કે સાથે. શાસ્ત્રાધ્યયન-નવું ભણે એકલાં કે સાથે, એમ મનને સારા કામમાં રાકે. (૧૪) ગભીરતા-જે જાણ્યું તે કહી ન દે. સમાવી રાખે. મેાટું પેટ રાખે. વખાણુ, નિદ્રાથી રાજી, નારાજ ન થાય. હેાય એવા સમભાવે રહે. આચાય ને ઘણું શમાવવુ પડે છે. આનું આને ના કહે. (૧૫) નિલે°પ રહે. સાધુને અસંગ રહેવું સહેલું છે, ગૃહસ્થને સંસારમાં અસંગ રહેવું બહુ મુશ્કેલ છે. વિદેહી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બધામૃત દશા-અંતરંગભાવ સિદ્ધ જેવા રાખવા. (૧૬) પરમાત્માની ભક્તિ-સહજ સ્વભાવ કરી મૂકવા જેવી છે. ગમે તે કામ કરતાં મન ભક્તિમાં રાખે. મોક્ષનાં સુખ, અસંગદશા, વીતરાગભાવ એના જ વિચાર આવે. કેવળજ્ઞાન કેવું હશે? એમ પરમાત્માના ગુણે ચિંતવવા. (૧૭) પરનિંદા એ બહુ જ હલકે સ્વભાવ છે. મારા વખત બગાડું છું એ સમજણ નથી. એથી પિતામાં અવગુણ પેસે અને પાપ બંધાય. (૧૮) કૃપાળુદેવે કઈને કહ્યું કે, “કાકા, જોજે છેતરાતા !” દુજનતાથી ફાવવું નથી. (૧૯) સજનબેલેલું પાળે, કેઈનું બગાડે નહીં. સારાં કામ કરે. સજજનસંગ-સત્સંગ. સારા પુરુષોનો સંગ કરે અને આત્મજ્ઞાન કરી લેવું. [વ. ૧૨]. ૭ શ્રીરા. આ. અગાસ, ચૈત્ર વદ ૧૩, ૨૦૦૮ સજજનતા એ મેટો ગુણ છે. સજજનને સાચી પ્રીત હોય છે, ઠગવા માટે પ્રીતિ કરે તે સજજન નહીં. સજજનતા આવી તે પુરુષ થયો. સજજનતા એ મોક્ષને રાજ. માગ છે. સજજનતા આવે તો ધર્મપ્રાપ્તિ થાય. સજજન સજજન જ રહે છે. બીજા બદલાય પણ એ ન બદલાય. સજ્જનતા દિવ્યતા પ્રગટાવે છે. સજ્જનતાથી ધર્મની શરૂ આત થાય છે. સજનતા એ સત્પરુષતા છે. સજજનતાનું બહુ માહાસ્ય છે. સજજનતા બહુ સરસ છે. વિદ્યા તે વધારી વધી શકે, પણ સજજનતા તે જન્મથી હોય તેને જ હોય. અસત્ પુરુષ હતો તે મટી પુરુષ થયો, એમ સજનતા આવી એથી આગળ શું વધે? એ અપેક્ષાએ સજજનતા વધતી નથી એમ કહે છે. “ઊંચનીચ ઘર અવતરે, આખર સંતકો સંત” તેમ સજજનતા પૂર્વને સંસ્કારથી આવે છે. પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થાય છે. સંસાર એ ઝેરનું ઝાડ છે. ક્ષણ વાર પણ સજજનની સંગતિ હોય તે મૂરખની સાથે ઘણે કાળ રહેવા કરતાં વધારે લાભ કરે. મેક્ષ પણ આવે. [વ. ૩૭] જેસલમેર, મહા વદ ૧૧, ૨૦૦૮ પાર્શ્વનાથને કમઠ ઉપસર્ગ કર્યા અને ઈ સ્તુતિ કરી તે બન્નેમાં ભગવાને સમતા રાખી. કૃપાળુદેવે કહ્યું છે કે નિંદા કરે એના પર અમને દ્વેષ નથી. જગત સારું બેટું કહે તેથી કંઈ કલ્યાણ ન થાય. લેકનો ભય જીવને લાગે છે. આત્માથી જીવે તે જગત ગમે તેમ કહે, પણ જે સારું હોય તે કરી લેવું આત્માની સિદ્ધિ માટે બધી ક્રિયાઓ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. જેને સત્સંગ છે, તેને યોગાભ્યાસની કંઈ જરૂર નથી. બધી ક્રિયાઓમાં ગુરુની મુખ્યતા છે, ગુરુની આજ્ઞાથી પડી જાય તે ખલાસ. સત્સંગમાં જે રંગ લાગે તે ન છૂટે. ચક્રવતી જેવા પિતાના રાજ્યને તુચ્છ જાણ છોડે છે અને આત્મામાં લાગે છે, આત્માનું હિત કરવાનું છે. સદ્દગુરુને પ્રસંગ કરવાનું છે. જ્ઞાનીની આજ્ઞાએ કરવું છે. આત્માનું હિત કરવા ઊઠે તે જગત ગમે તેમ કહે તેના સામું Page #28 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન ૧૩ જોવાનું કામ નથી. જેને આત્મસમાધિ કરવી છે તેણે જગતને ભૂલી જવું. કૃપાળુદેવ કહેતા કે ગમે તેમ લેાકા કહે પણ તેઓને તમે કંઈ ન કહેતા, મૌન રહેજો. ભગવાનને ભૂલશે નહીં, માહ મારે છેડવા છે અને મુક્ત થવું છે એ ઈચ્છો, ભગવાન તા નિરાકાર છે. તેથી ખ્યાલ આવે નહીં; પણ શાંતભાવવાળી મૂર્તિ હાય તા તે જોઈ જગત ભૂલી જવાય અને ભગવાનના ગુણેામાં લીનતા થાય, ઉલ્લાસ થાય. પેાતાના ભાવ ફેરવવા માટે, જગતના ભાવ ભૂલી ભગવાનના શુ]ા સંભારવા માટે મૂર્તિ છે. ઘણાને જિનપ્રતિમા જોઈને સમકિત થાય છે. ભગવાનના સમેાવસરણમાં જાય ત્યાં ભગવાનના પ્રભાવ એવા છે કે બધા જીવે શત્રુભાવ ભૂલી જાય, વૈરવાળા જીવા મૈત્રીભાવવાળા થઈ જાય. એ બધે કેવળ જ્ઞાનના પ્રભાવ છે. નિર્માલ્હી કુટુંબના દેષ્ટાંતનું સ્મરણુ કરવું. એ કથા બહુ ઉપયાગી છે. બધા જગતના માહુ ઊતરી જાય એવી છે. ઉપયાગ શુદ્ધ કરવા હાય તા જગતના સંકલ્પવિકલ્પને ભૂલી જવા, જગતવૃત્તિ ભૂલી જવી. બહુ દુર્લભ વસ્તુ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા થઈ તેા ચમત્કાર વગેરે કઈ કામના નથી. ભગવાન મહાવીરે જેવુ કહ્યું છે, એવું ખીજા કાઈએ કહ્યું નથી. ભગવાનની શિક્ષાની વિરાધના થઈ હાય તા તેના પશ્ચાત્તાપ કરવા. મન, વચન અને કાયા જ્ઞાનીની આજ્ઞામાં વર્તાવવાં. જગતનાં દનાને ભૂલી જવાં. બધી માન્યતાઓ ભૂલી જવી. જૈન સંબંધી પણુ બધા ખ્યાલ ભૂલી જવા. જ્ઞાની કહે તે સાચું. મહાપુરુષના આત્મામાં વૃત્તિ રહે એવુ કરવાનું છે. મારે સંકલ્પવિકલ્પને ભૂલી જવા છે. જગત ફાવે તે કહે તેમાં અમારે લેવાદેવા નથી. પૂર્વ કમ ખાંધ્યાં છે તે છેડીને જવુ છે, મુક્ત થવુ` છે. એ વિના અમે ખીજી ઇચ્છતા નથી, એમ કૃપાળુદેવ કહે છે. આપણે પણ આટલું કરવાનુ છે. સંકલ્પ-વિકલ્પથી અસ્થિરતા થાય છે. રાગદ્વેષને મૂકે તેા મેાક્ષ છે. રાગદ્વેષ પડી મૂકવા તેમાં તને કંઈ બધા આવે છે ? એમ આત્માને પૂછ્યું. બધાએ સાંભળ્યું તે છે કે રાગદ્વેષ ન કરવા, પણ ઉપયેાગ નથી રહેતા, ભૂલી જાય છે. રાગદ્વેષ છેડવા હોય તેા રાગદ્વેષ જેને નથી તેમાં વૃત્તિ રાખવી. વ. ૪૦] ૯ શ્રી રા॰ આ॰ અગાસ, ચૈત્ર વદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી—‹ રાગ દ્વેષ અને માહુ એ જેનામાં નથી તે પુરુષ તે ત્રણ દોષથી રહિત માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિઃસંદેહપણે પ્રવનારા સત્પુરુષા માં તે માર્ગ ઉપદેશી શકે.” (૪૦). રાગદ્વેષ અજ્ઞાન, એ જ મુખ્ય ગ્રંથિ છે. “ નહી આત્મજ્ઞાન ત્યાં મુનિપણું ” મતભેદ ન રહે તેા એક પદ્ધતિ થઈ જાય. સર્જેન જીજીઆજી, તેહના જે વળી દાસ '' (૪થી દૃષ્ટિ). આ કાળમાં બાહ્ય વસ્તુઓના કુટારા થયા છે. મહાવીર તા ભૂલાઈ ગયા છે. તીથ કરે કઈ વિરોધ કરવાનુ` કહ્યું નથી. 46 Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બધામૃત દિગંબર, વેતાંબર એવા ભેદ પાડવાનું કહ્યું નથી, પણ સમજણ નહીં હોવાથી એવું થાય છે. અહંભાવ છેડી વીતરાગ જે કહે તે જ સાચું છે એમ માન્ય કરવું. આ કાળમાં ધર્મ આરાધનામાં ઘણાં વિઘો આવતાં હેવાથી સસ્તુરુષને દુકાળ પડયા જેવું થયું છે. ભગવાનના કહ્યા પ્રમાણે ચલાય નહીં ત્યારે અમે ચાલીએ છીએ તેમ ભગવાને કહ્યું છે એમ કેટલાક માને છે. ભવભીરુ હોય તે એમ માને કે ભગવાને કહ્યું છે પણ મારાથી તે પ્રમાણે ચલાતું નથી. માન જીવને નડે છે. કાળને પ્રભાવ એ છે કે ઘણા પ્રકારના મતે પડતા જાય છે. અનારાધક જીવ હોય તેને સાચો ધર્મ કર્યો હશે? તેની શોધ કરવાનું ન સૂઝે. દુષમકાળમાં જે પણ દુષમ એવા કમવાળા છે. પહેલાંના કાળમાં અને આ કાળમાં ફેર નથી, પણ જીવમાં ફેર છે. જે કાળમાં ઘણું મોક્ષે જતા હોય તે કાળ સારે ગણાય છે. ભગવાનનું કહેલું બધા માને એ જ કૃપાળુદેવને પુરુષાર્થ હતો. સુલભધિ હોય તેને એમ થાય કે તર્યા છે તે જ અમને તારશે. અહંભાવ-મમત્વભાવ આડા આવે છે. ધર્મ કરે છે એમ લાગતું હોય તે તેને કંઈ ગતાગમ જણાતી નથી. આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છાથી દીક્ષા લે એવા પુરુષે તો કેઈક જ હશે. ભગવાને શું કહ્યું છે, એ લક્ષ રાખનારા બહુ થોડા છે. [વ. ૪૭] - ૧૦ શ્રી રા. આ અગાસ, શ્રા સુદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી–સાત પ્રકૃતિ જ્યાં સુધી ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થાય નહીં, ત્યાં સુધી ગમે તેટલું ભણે, તે પણ દેહાધ્યાસ ન છૂટે. આત્માને કર્મ ન બંધાય એમ વર્તવાનું છે. અત્યારે જીવ શરીરને સંભાળે છે. શરીરમાં રહેલે આત્મા એને હવે સંભાળવાને છે. સાત પ્રકૃતિ ક્ષય થવા માટે છ પદ કહ્યાં છે. જ્ઞાન, દર્શન, ભક્તિ આરાધે તો દેહભાવ છૂટે. આત્મસિદ્ધિ” એ માટે લખી છે. જે જ્ઞાનીએ કહ્યું છે તે મારે માનવું છે, એમ જે જીવને થાય તે દેહભાવ છૂટે. પહેલું એ કરવાનું છે. જેને સમ્યગ્દર્શન થયું છે તેનાં વચનોની અને તેની શ્રદ્ધા કરવી. એમ કરવાથી કર્મ માર્ગ આપે છે. પહેલાં સત્સંગ કરીને જ્ઞાનીને ઓળખવા. પછી ભક્તિ જગાડવી, ત્યારે “સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ” રહેશે, એ ભક્તિનું ફળ છે. બહુ વિચારવાનું છે. ઘણુંય જીવે વાંચ્યું છે, પણ વિચાર્યું નથી. ઘણું વિચારવાનું છે. “છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ; નહીં ભક્તા તું તેહને, એ જ ધમને મર્મ.” ધર્મ સમજે ત્યારે કહેવાય કે જ્યારે દેહાધ્યાસ છૂટે. આત્માથી ભિન્ન વસ્તુઓમાં મેહ મારે રાખ નથી. દેહનું ગમે તેમ થાઓ, પણ મારે આત્માનું કલ્યાણ કરવું છે. એ માટે સદ્દગુરુને દેહ અર્પણ કરે. જ્ઞાની પુરુષે કહે છે કે દુઃખ થાય છે તે દેહને ધર્મ છે, તે તેમ માનવું. જ્ઞાની પ્રત્યે દષ્ટિ રાખવાની છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણુમાં, અલ્પ પ્રયાસે જાય. ,, સદ્ગુરુનું શરણું સાચુ ગ્રહણ થયું તે પછી એને મારાપણું ન થાય. માનાદિકને શત્રુ કહ્યા તે મારે રાખવા નથી, કાઢી નાખવા છે, એમ થાય. આત્મા ભાસતા નથી. સમ્યગ્દર્શન થાય તે આત્મા ભાસે. સમ્યગ્દશન થયા પછી સમ્યક્ત્ચારિત્ર માટે પુરુષા કરવાના છે. સમ્યક્ત્વ એ અંતરાત્મા છે. પછી પરમાત્મા થવા પુરુષાર્થ કરવાના છે. પરમાં વૃત્તિ જાય તે બધા પ્રમત્તભાવ છે. [વ. ૬૨] ૧૧ શ્રી રા॰ આ અગાસ, જેઠ સુદ ૧૧, ૨૦૦૯ પૂજયશ્રી...આત્માને બાહ્ય વસ્તુને, ખાવાપીવાનેા અનુભવ છે, પણ આત્માનું સુખ તા તેણે કાઈ કાળે જાણ્યુ નથી, ચાખ્યુ નથી, જોયું નથી. કેાઈ અપૂવ વસ્તુ છે. મનની ગતિ પણ ત્યાં પહોંચતી નથી. “ જયાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હોય ? 33 ૧૫ (૧૭૨) ધમ ધ્યાનથી મેાક્ષમાગ'ની શરૂઆત થાય છે. આ કાળમાં વસ્તુસ્વરૂપ સમજાય તા ધમ ધ્યાન થઈ શકે છે. ધમ ધ્યાનના ચાર ભેદ છે—(૧) પિંડસ્થ, (ર) પદસ્થ, (૩) રૂપસ્થ, (૪) રૂપાતીત. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. ધર્મધ્યાન કરવુ હોય તે એકાંત સ્થળમાં, જ્યાં ધમધ્યાન થઈ શકે ત્યાં રહે છે. કોઈ ત્યાગ કરીને ધ્યાન કરે છે; અને કેાઈ ગૃહસ્થાશ્રમમાં રહીને ધ્યાન કરે છે. જેમ કેાઈ માણુસ સમુદ્રે નહાવા જવું હાય ત્યારે પહેલાં ઘેર કપડાં ઉતારીને જાય છે અને કાઈ ત્યાં જઇને ઉતારે છે. એમ નહાવાની તૈયારી અને કરે છે. જીવને ધનુ' ઓળખાણુ થતું નથી. જે વસ્તુની ઓળખાણુ નથી, તેનું ધ્યાન શું? ધર્મધ્યાન કરવું હોય તેા ચાર ભાવનાની જરૂર છે. એ હાય તા ધધ્યાન થાય, નહીં તે ન થાય. બધાને મિત્ર ગણે, પાતે સુખ ઇચ્છે છે એવુ' બીજા જીવાને પણ સુખ થાએ એમ ઈચ્છે, કાઇને દુઃખ ન આપે. બધાને મિત્ર ગણે તે ગમે તેવુ કઈ એને કહે તેય દુઃખ લાગે નહીં. મૈત્રીભાવમાં દ્વેષ જાય છે. આત્મા જાણ્યા નથી ત્યાંસુધી શરીરને સારુ ખાટું માને છે. સમ્યગ્દષ્ટિ હષ શાક કરતા નથી. કાઈ નિંદા કરતુ હાય અને કોઈ પ્રશંસા કરતુ હાય તેથી શાક ન થાય તે માધ્યસ્થભાવના છે. આખા જગતના જીવા ક ના ઉદયમાં તણુાઈ જાય છે, પણ જ્ઞાની તણાતા નથી, ખળવાન છે. એવી વૃત્તિ કરવી તે ચેાથી માધ્યસ્થભાવના છે. * કુના. ઉદયમાં ન તણાઈ જવાય તેવી. Page #31 -------------------------------------------------------------------------- ________________ આધામૃત કેમ છુટાય ?' એ જ્ઞાની પાસેથી સમજ્યેા નથી ત્યાંસુધી શ્વાસ રાકે, પ્રાણાયામ કરે તે સસાર વધારે છે. [વ. ૭૯] ૧૬ ૧૨ શ્રી રા॰ આ અગાસ, જેઠ સુ૬ ૧૨, ૨૦૦૯ પૂજ્યશ્રી—જગતમાં ઘણા ધર્મો અને સૌ પોતાના ધમને સાચે માને છે, પણ જ્ઞાની કહે છે કે—“તું ગમે તે ધમ માનતા હાય તેને મને પક્ષપાત નથી, માત્ર કહે. વાનુ તાત્પ જે રાહુથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધમ અને તે સદાચારને તું સેવજે. ” (પુષ્પમાળા-૧૫) આત્માને એળખીને આત્મામાં રહેવું તે ધમ છે. આત્માની સિદ્ધિ જેથી થતી હોય તે કરવામાં ધમ છે. આત્મપ્રાપ્તિ માટે જ્ઞાનવિચાર કરવો. જ્ઞાનવિચાર માટે સુવિચારણા જાગવાની જરૂર છે, અને સુવિચારણા જાગવાનું કારણ સદ્ગુરુના ોધ છે. જેને ખાહ્યાભ્યંતર પરિગ્રહ નથી એટલે કે ખાદ્યવસ્તુ પર મમતા નથી અને મિથ્યાત્વ વગેરે અભ્ય`તર પરિગ્રહ પણ જેને નથી તે સદ્ગુરુ છે. ખાહ્ય નિમિત્ત અને કમ'ના ઉદ્દયથી રાગ-દ્વેષ-અજ્ઞાનથી લેશિત પરિણામ થાય છે “ લેશેવાસિત મન સ'સાર, કલેશરહિત મન તે ભવપાર. ફ્લેશ છે ત્યાંસુધી સંસાર છે અને ક્લેશરહિતપણું છે તે મેક્ષ છે. સ્યાદ્વાદ વસ્તુને ચારે બાજુથી તપાસીને જુએ છે. થયા હોય, ત્યાંસુધી તે નિર્ણીય કરવા માટે સ્યાદ્વાદ છે. ઉપાસવાના છે. એમાં કંઈ સ્યાદ્વાદ નથી કે ઉપાસવેા કે ન માત્ર માક્ષઅભિલાષ ” બીજી કઈ ઈચ્છા રાખવી નહી. આત્મામાં સ્થિર થવાનું છે. મધેથી વૃત્તિ ઉદ્યાસીન કરી સ્યાદ્વાદથી વસ્તુને ઓળખી આત્મામાં સ્થિર થવું. t [વ. ૮૪] પૂજ્યશ્રી—જેને પેાતાનું જીવન સુધારવું છે પત્રમાં નિર્ણય કર્યાં છે. (૫૦ ૧૨) ૧૩ શ્રી રા॰ આ અગાસ, ભા॰ વદ ૦)), ૨૦૦૮ તેણે કેમ જીવવું ? એ માટે આ જ્યાંસુધી આત્માના નિણ ય ન નિ'ય થયા પછી આત્માને ઉપાસવો ? શુદ્ધ થવાનુ છે. ક્લેશનાં કારણેા નિર્મૂળ કરી ખરું સુખ શું છે, તેની જીવને ખખર નથી. દેહનું સુખ જુદું અને આત્માનુ સુખ જુદુ' છે. એમ લાગે તે ખખર પડે કે ખરું સુખ દેહનું છે કે આત્માનું? આ દેહમાં આવીને તને આટલાં વરસ થયાં, તેમાં તું સુખી થયે કે દુઃખી ? વિચાર કરે તેા લાગે કે દેહમાં આવીને સુખી થયા નથી, અનેક પ્રકારનાં દુઃખ છે. શરીરથી હું જુદો છું, એમ થયું નથી, દેહમાં રહેનાર દેહથી જુદા છે એમ લાગે તેા પછી દેહને ગમે તેમ થાય, પણ ‘હું તેા તેથી જુદો જ છું' એમ જ રહે, મનનાં, Page #32 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન વચનનાં અને કાયાનાં એમ અનેક પ્રકારનાં દુઃખ છે. વિચાર કરે તો દુઃખ સમજાય એવું છે. એનો ઉપાય શું કરે? તે કે જ્ઞાની જાણે છે. એને શરણે જાય તે જરૂર દુઃખમુક્ત થાય. એમ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. ભવ ટાળવા હોય તે દેહની ચિંતા ન કરતાં, આત્મા સુખી થાય એવું કર. દેહની ચિંતા રાખે છે તેને ગૌણ કરી નાખ. દેહના સુખે તું સુખી નથી. દેહ તે વેદનાની મૂર્તિ છે માટે એની ચિંતા મૂકી આત્માની ચિંતા કર. આ મનુષ્યભવમાં થાય એવું છે. મિથ્યાત્વનું બળ એવું છે કે અનંત કાળ સુધી એને રઝળાવે છે. એ જે હજુ સુધી ન ખસ્યું તે અનંતકાળ સુધી રઝળાવશે. પિતાના સુખનું જ જીવને ભાન નથી. ખરું દુખ તે એ જ છે. કંઈ ન બને તે તું સાંભળ સાંભળ કર અને આ સાચું છે, મારાથી નથી થતું પણ કરવા જેવું આ છે, એમ રાખ. હું કરું છું એનું ફળ શું આવશે? એને વિચાર કરી પગલું મૂક. ફળ ખરાબ આવશે એમ લાગે તો એ ન કરવું. જેનાથી કંઈ ચઢિયાતું નથી એ આત્મા છે. તેની તું વર્તન કર. ઉત્તમમાં ઉત્તમ તે આત્મા જ છે. અનુત્તરવાસી થઈને વર્ત, એ લક્ષ રાખો. “આત્માથી સૌ હીન” એમ લક્ષ રાખ. પિતાને આ જગતને મેહ છે તેથી દુઃખી થાય છે. જ્ઞાની પુરુષની દષ્ટિ ઊંડી હોય છે. દુઃખનું કારણ મેહુ, અજ્ઞાન છે એમ જ્ઞાની કહે છે. [વ. ૮૫] - ૧૪ શ્રીરાઆ અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ વિચાર કરીને બોલતા હોય તે પશ્ચાત્તાપ કરવો ન પડે. જેને વાની ટેવ પડી હોય તે ગમે તેની વાત કરે. બીજાને કેટલું ખોટું લાગશે તેને વિચાર ન કરે. “વચન નયન યમ નાંહિ” રોજ બોલીએ છીએ. વચનથી કેટલું ય વેર બંધાઈ જાય છે. વચનથી ઘણાં પાપ બંધાય છે, આંખથી પણ ઘણાં પાપ બંધાય છે. એ બેને સંયમમાં લાવે તે ઘણાં પાપથી બચાય. એથી પાછો વળે તે આત્મામાં રહેવાય. નરકમાં દુઃખ છે. તેમાં બધી નરકો કરતાં સાતમી નરકમાં ઘણું દુઃખ છે, તે તે સહન થાય પણ મેહનું દુઃખ સહન થતું નથી ! એમ કૃપાળુદેવ કહે છે. ખરું દુઃખ તે જીવને મોહનું છે. મોહનીયને લીધે પિતાનું ભાન રહેતું નથી, એ દુઃખ વધારે છે. ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર.” બધા દુઃખનું મૂળ શેધતાં શોધતાં આ મોહનીય મળ્યું. મેહ છૂટતે નથી, પાછળ પાછળ છે. કર્મ બંધાયા પછી તે ઉદય આવે તે વખતે દુઃખ આપવાનાં. ઉદયમાં આવેલું તે ભેગવવું પડશે. માટે જે વખતે બંધાય તે વખતે ચેતવાનું છે. નવાં ન બંધાય તેમ ચેતીને વર્તવું. દુઃખ ન ગમતું હોય તો દુઃખ ઉત્પન્ન થાય એવાં કારણે એકઠાં ન કર. પાપને લઈને જીવ માંદો પડે અને વળી પાપ વધારે બંધાય એવી દવા કરે તેથી મટયું હાય તોય મટયું ન કહેવાય. ભવિષ્યની વાતને વિચાર કરીને પગલું ભરવું કે એનું શું Page #33 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ફળ આવશે ? જ્ઞાનની આજ્ઞા વગર જે કંઈ કરે તે બધું ઊંધું જ થાય છે. “પુદ્ગલ અનુભવ-ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત.” (દે. ૪) પુદ્ગલને જે અનુભવ થાય છે તેને ત્યાગ કરે તે પછી આત્મા શું છે? તે સમજાય. “આત્માને ઓળખવો હોય તે આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.” છેલી શિખામણ છે. તેને જીવ લક્ષ રાખતું નથી. જેણે આત્મા એાળખે હોય તેને પરિચય કરે, તો આત્મા એાળખાય. તે બધાને મોટા થવાનું મન થાય છે, પણ એ મોટાઈ કામની નથી, મોટા તે સિદ્ધભગવાન છે. પિદુગલિક મોટાઈ છે તે તે એને અધોગતિમાં લઈ જનાર છે. “હલકે હે ચાલે સે નિકસે, બૂડે જે શિરભાર.” માથે ભાર હોય તે બૂડે. આત્મામાંથી વૃત્તિ ઊઠી પુદ્ગલમાં જાય, તે પછી આત્મામાં રહેવાય નહીં. પુદ્ગલને પરિચય થઈ ગયું છે. એના વિના ચાલે જ નહીં એમ થઈ ગયું છે. કૃપાળુદેવને કેઈએ પૂછ્યું કે તમારું શરીર કેમ સુકાઈ ગયું? કૃપાળુદેવે કહ્યું, અમારે બે બાગ છે. એકમાં પણ વધારે ગયું તેથી બીજે બાગ સુકાઈ ગયે. ભગવાનના ગુણેને વિચાર કરે. તેમનું સ્મરણ ભજન કરે. સપુરુષનું સ્મરણ, ભક્તિ, સ્તુતિ કરે. જ્ઞાની પાસેથી એને જે સાધન મળ્યું તેમાં વૃત્તિ રાખે તે જ્ઞાની થઈ જાય. [વ. ૮૬] ૧૫ શ્રી રા. આ. અગાસ, જેઠ સુદ ૧૫, ૨૦૦૯ સપુરુષનું મુખ્ય લક્ષણ નિઃસ્પૃહપણું છે અથવા વીતરાગતા છે. અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી?” આ વાક્યને ઘણુ કાળ સુધી વિચાર કરવાનું છે. અનંતકાળથી જન્મમરણ થયા કરે છે, પણ તે માટે એવું કરવાનું સૂઝતું નથી. જીવને તેમાં શું સ્વાદ આવે છે કે ફરી ફરી તેમાં ને તેમાં જાય છે? અનંતવાર મનુષ્યભવ મળે, છતાં જીવ પિતાનું કલ્યાણ કરી શક્યો નથી. ઘણે ખેદની વાત છે. શી ભૂલ છે અને એ ભૂલ કેમ છે? એને માટે શું કરું? એને માટે રાતદિવસ ઝર્યા વિના માર્ગનું ભાન થતું નથી. બધેથી વૃત્તિ ઉઠાવી આ એક વિક૯૫ કરે કે જન્મમરણ કેમ છૂટે? શું કરું તો છૂટે? બીજા વિચાર છેડી આ જ એક વિચાર કરવાનું છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ ન બને. કેઈ દેહ લઈ મોક્ષે ગયા છે? આ દેહ છે, તે જ સંસાર છે. - આખું જગત બધું સુખી થાઓ એવી ભાવના કરવી. “મોક્ષને માર્ગ બતાવે તે મિત્રી.” (મો. ૨૪) કોઈના પણ ગુણ જોઈને રાજી થવું. ઈર્ષા કરે તે પાપ બંધાય. ગુણવાનને જોઈને રાજી થવું. ઉલ્લાસિત થવું. એ ક્યારે થાય કે દષ્ટિ સારી થઈ હોય તે. પિતાના આત્માને તારવાની ઈચ્છા છે, તેવી રીતે બીજા છ તરે એવી ભાવના Page #34 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૮ કરવી. બધા જ સંસારથી મુક્ત થાઓ, એવી ભાવના કરવી, ઈચ્છા કરવી. - આપણે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય પણ આપણા ઉપર અપકાર કરે તો પણ ક્રોધ ન કરે. “જગતજીવ હૈ કર્માધીના.” એને એવી પ્રકૃતિ છે, પણ હું મારે સ્વભાવ સમભાવ છે, તે કેમ મૂકું ? આપણે કેઈના ઉપર ઉપકાર કરીએ છતાં તે આપણું ઉપર દ્વેષ રાખે, તે નિર્ગુણ ઉપર માધ્યસ્થભાવ રાખ. વિ. ૮૭] - ૧૬ શ્રીરાત્રે આ અગાસ, જેઠ સુદ ૧૫ ૨૦૦૯ આઠ દૃષ્ટિ આપણે બેલીએ છીએ તેને સંસ્કૃતમાં ગ્રંથ હરિભદ્રાચાર્યે લખ્યો છે. તે ગદષ્ટિસમુચ્ચય' ઉપરથી યશોવિજયજીએ આઠ દૃષ્ટિની સજઝાય સંક્ષેપમાં કરી છે. સાચા પુરુષની વાણી મિથ્યાદષ્ટિને ગમે નહીં. સાચી અરિહંતની સ્થાપના હેય તે એને ગમે નહીં. મહાપુરુષે ગુણગ્રાહી હાય છે. પિતાના સ્વરૂપની ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી છે. આત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ અભિપ્રાય છે, તે ગમે ત્યાંથી પ્રાપ્તિ કરવી. બધાય ધર્મોમાં આત્માની વાત છે. મારું જે ખરું સ્વરૂપ છે તે ગમે ત્યાંથી પ્રાપ્ત થાઓ, ગમે ત્યાંથી પણ પિતાનું કલ્યાણ કરી લેવાનું છે. મને સાચા પુરુષ મળે અને મારું કલ્યાણ થાઓ, એવી ભાવના કરવાની છે. જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજે.” (૩૭). બધું ભૂલી હું કંઈ જાણતો નથી એવું કરવાનું છે. તમારા આત્માનું કલ્યાણ જેથી થાય તે કરવું. જે સાચું છે તેથી જ સાચું પ્રાપ્ત થાય છે. બેટાથી સાચું પ્રાપ્ત થાય નહીં. જેને બધથી પિતાને આત્મા પ્રાપ્ત થાય તે હિતકારી છે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું છે કે “ પ્રત્યક્ષ સગુરૂ સમ નહીં, પરાક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” [વ. ૯૫] ૧૭ શ્રી. રાવ આ૦ અગાસ, જેઠ વદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવ કહે છે કે આ કાળમાં છે સમ્યફદર્શન ! તું કયાંથી આવ્યું? જ્યાં મહાપુરુષને યોગ નથી તેવા કાળમાં તું શા માટે આવ્યું? અંશે હેય ઈહ અવિનાશી, પુદગલ જાલ તમાસી રે.” (પમી દષ્ટિ) સમ્યગ્દષ્ટિને અંશે બધા ગુણે પ્રગટે છે. [વ. ૧૦૮]. ૧૮ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૯ પૂજ્યશ્રી–જગતમાં બે પ્રકારના ઉપદેશ મળે છે. તેમાંથી આપણે કયે રસ્તે જવું? ભેગી થવાને ઉપદેશ કરવાવાળાને રસ્તે કે ચોગી થવાના ઉપદેશ કરનારને રસ્તે? તે વિચારવાનું છે. સાથે સાથે એમ તપાસવું કે આપણને તે શા માટે બોધ કરે છે? જે ગને માટે બંધ કરતે હોય તે નિઃસ્વાથી છે. આપણામાં ભેગની વૃત્તિ દેખે તે Page #35 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત કોઈ આપણને ભેગને બંધ કરે. મારી વૃત્તિ કેવી છે? તે તપાસવું. મારામાં વિષયની વૃત્તિ છે તેથી એ મને ભેગને બંધ કરે છે. ભેગને બાધ મેહની પ્રેરણાથી કરે છે અને ચેગને બોધ કરતે હોય તે તે સત્યની પ્રેરણાથી કરે છે અથવા સદ્ગુરુ પાસે સાંભળ્યું હોય, તે એને સારું લાગ્યું હોય તો તેનો બોધ કરે. ઊંડા વિચાર થવા આ બધા વચનો કહ્યા છે. શાની ઈચ્છા રહ્યા કરે છે જે ઈરછે છે તે ક્યાંથી મળશે ? તમે સુખને ઈરછે છે, તે કોણ મેળવશે? એ સુખ ક્યાં થઈને લાવશે? એને રસ્તા તમને ખબર છે? એમ કૃપાળુદેવ પૂછે છે. જેને વસ્તુની ઈરછા હોય, આ જ મારે મેળવવું છે એમ જેને થયું હોય, તેને પૂછે છે કે તમે એ વસ્તુ ક્યાંથી લાવશે? કયાં મળશે? સદ્દગુરુથી લાવીશું એમ તમને લાગે છે? સદ્દગુરુની ઉપાસનાથી આત્મા પામી શકાય છે. પોતાની મેળે અનંતકાળથી જે કરતા આવ્યા છે, તે જ પુનરાવૃત્તિરૂપે શીખ્યા છે? કે હવે સાચો રસ્તે શીખ્યા છે? આચારાંગનું પહેલું વાકય એ જ છે કે આ જીવ કઈ દિશાથી આવ્યું છે એ જાણે તે જીવ આત્મવાદી કહેવાય. એ જાણવાનું સાધન તીર્થંકર, આચાર્ય અથવા જાતિસ્મરણ જ્ઞાન છે. ગાંધીજીએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછે કે આગલા ભવની ખબર પડે? કૃપાળુદેવે ઉત્તર આપે કે બુદ્ધિ નિર્મળ હોય તો પિતાની ચેષ્ટા તપાસીને શાસ્ત્રના આધારે પૂર્વભવ જાણું શકાય છે અથવા વર્તમાનમાં જીવની કેવી ચેષ્ટાઓ છે તે શાસ્ત્રના આધારે તપાસે તે એને પૂર્વ ભવની ખબર પડે. આ જીવ કઈ દિશાએથી આવ્યો છે? એ વિચારમાં જીવ ચઢે તે “હું દેહ નથી” એમ નકકી થાય.“હું કયાંથી આવ્યો છું?” એમ પૂછનારને એટલું વિચારવાનું હોય છે કે “હું કોણ છું ? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ?” એ લક્ષ જે હોય તે પિતાના ભાવ, પ્રકૃતિ બધું પલટાઈ જાય. એક બ્રાહ્મણના બે છોકરા એક મુનિ પાસે ગયા. મુનિએ પૂછયું તમે ક્યાંથી આવ્યા છે? છોકરાઓએ કહ્યું કે ગામમાંથી. મુનિએ કહ્યું કે એ અમારે નથી પૂછવું, પણ તમે કયા ભવથી આવ્યા છે? એ પૂછવું છે. છોકરાઓએ કહ્યું કે એ તે અમને ખબર નથી. પછી મુનિએ કહ્યું કે તમે આગલા ભવમાં શિયાળ હતા. - બધા પ્રશ્નો પિતાને માટે પૂછવાના છે, વિચારવાના છે કે મન કયાં ભટકે છે? શું એને જોઈએ છે? એ શું વાંછે છે? ભગવે છે કે ભગવવા વાછે છે? એમ બધું વિચાર વાનું છે, તે પિતાને માટે છે. જન્મવું મરવું, જન્મવું મરવું એ બધું પુનરાવર્તન છે, પણ જન્મમરણું થાય નહીં એવું શીખ્યા છે? એમ કૃપાળુદેવ પૂછે છે. જીવ શું છે? અને જીવન શું છે? કેવું જીવે તે જીવે કહેવાય? શ્વાસોચ્છવાસ લેવાય એ કંઈ જીવન નથી. આ મનુષ્યભવ મળે છે તે જાણ્યે અજાણ્યે પુણ્ય બંધાયું તેનું ફળ મળ્યું છે. કાકતાલીયન્યાયથી એટલે કંઈ વિચાર વગર મનુષ્યભવ મળ્યો છે. મેક્ષનું કામ કરે તે જીવન સફળ છે. દેહને જીવ માને છે કે બીજું કંઈ હાથમાં આવ્યું છે? કપાળદેવ પાસે એક જણ, “આચારાંગની ટીકા લખવા ઈચ્છું છું,’ એમ કહેવા આવ્યો ત્યારે કૃપાળુદેવે પૂછયું કે મહાવીર ભગવાન એ ઐતિહાસિક પુરુષ હતા કે નહીં? તે ગળકાં ખાવા Page #36 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન લાગે. કંઈ બોલી શક્યો નહીં. મહાવીરની તે શ્રદ્ધા નથી અને આચારાંગની ટીકા લખવા જાય છે ! લાભાંતરાય દૂર થાય તે આત્માને લાભ થાય. બાધતા કયાં અને નિરાધાધતા કયાં છે? સંસારમાં બાધતા છે અને મેક્ષમાં નિરાબાધતા છે. અવ્યાબાધ સુખ મેક્ષમાં હોય છે. સંસારમાં કમ છે તેથી બાધતા છે. સંસારમાં બાધતા છે, તે પ્રિય છે કે મોક્ષમાં નિરાધાધતા છે, તે પ્રિય છે? જે નિરાધાધતા પ્રિય છે તે સમ્યકત્વ છે. બધા પ્રશ્નો કરીને આ કહ્યું કે સુખ બીજે બીજે કલપો છે ત્યાં સુખ નથી. સુખ તે આત્મામાં છે. બીજે જડમાં સુખ હેય નહીં. અંતરનું સુખ છે તે શાતા-અશાતા બેયથી જુદું છે. પ્રશ્ન-અંતરમાં સુખ છે એવું થાય તે અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય? પૂજ્યશ્રી–સુખની ઓળખાણ હેય તે થાય. અંતરનું સુખ ચાખે તો પછી બીજી વસ્તુઓ એને તુચ્છ લાગે. લક્ષ રાખ જોઈએ કે મારે એ જ કરવું છે. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થાય ત્યારે વિચારવું કે આ ક્યાંથી આવ્યું? દઢતા રાખવી. જીવ લક્ષ રાખે તે કેવી સારી શિખામણ છે ! મેક્ષ થાય એવી શિખામણ છે. સંસારમાં એટલું જ છે કે કોઈને રાજી કરવા કે પિતે રાજી થવા ઇચછે. પરને રાજી કરવા અથવા પરથી રાજી થવા એમ બે પ્રકારે જીવ ઈચ્છા કરે છે. પરથી દબાઈને મનની નિર્બળતાને લીધે જીવ અન્ય પાસે મંદ થઈ જાય છે. બીજા પાસે કીર્તિ છે, સુખ છે, તે નિર્ધનતા છે. સુખ બીજામાં હેય નહીં. - “અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાપદાર્થોનું વિમરણ કર, આશ્ચર્ય ભૂલ.” આત્માનું સુખ છે તે જ આશ્ચર્યકારી છે. [વ. ૧૧૧] ૧૯ શ્રીરાઆ. અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવ પરમસત્યનું ધ્યાન કરે છે. સંસારમાં મન રાખવા જેવું નથી. પરમાર્થને લક્ષ ન ચુકાય તેમ વ્યવહાર ચલાવે તે મંદ ઉપગે વ્યવહાર છે. છૂટવું હોય તે આગ્રહ રાખવાના નથી. કેઈને આપણે કંઈ કહ્યું તે એ ન માને તે કેમ નથી માનતે? એમ આગ્રહ ન કરે. માને તો રાજી ન થવું. પિતાનો ઉદ્ધાર કરનાર પિતે છે. બીજા આપણને સારા માને તેથી કંઈ સારા થવાનું નથી, બેટા માને તેથી કંઈ બેટા થઈ જવાના નથી, લેકને માટે જાણે જીવતા હોઈએ તેમ ન કરવું. કૃપાળુદેવે નિયમ કર્યો છે કે જ્યાં સુધી ગૃહસ્થાશ્રમ હોય ત્યાંસુધી એગ્ય રીતે વર્તવું. મનમાં દુભાવું નહીં. આગ્રહ રાખનાર દુઃખી થાય છે. [વ. ૧૧૨] ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે ઉપર ઉપરથી ધર્મ કરે છે, પણ ધર્મ તે બહુ Page #37 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ગહન છે માટે બહુ સૂક્ષ્મ રીતે વૃત્તિઓને તપાસીને ધર્મ કરે. સાચું તે સાચું જ છે. સૂક્ષ્મ દષ્ટિ વગર એ આત્માની વાત સમજાય એવી નથી. મહાવીરના બોધને પાત્ર કોણ? (ક્રમાંક ૧૫) એમાં કહ્યું છે કે “સદૈવ સૂક્ષ્મબોધને અભિલાષી.” આપણાથી ન થતું હોય તે મારાથી થતું નથી પણ સાચું છે એમ રાખવું; પણ હું કરું છું તે જ સાચું છે એમ ન કરવું. મારાથી થતું નથી, બનતું નથી એમ માને તે વાંધો નથી, પણ પોતે કરે છે તે જ ભગવાને કહ્યું છે, એમ કરવું નહીં. ભગવાને કહેલા માર્ગમાં ચાલવાની વૃત્તિ હેય પણ કર્મને બળને લીધે ન બને, તે પણ ચાલવું છે તો ભગવાનના માર્ગમાં જ, એમ કરીને તેમાં જ, તે દિશામાં જ સ્થિર થા. જ્યારે જીવ પિતાના ભાનમાં આવે ત્યારે ખબર પડે કે આ શું કરું છું? આત્માને કર્મ બંધાવી રહ્યો છું! એમ કરી પાછા હઠે. વ્રતમાં અતિચાર લાગે ત્યારે છેદેપસ્થાપનીય (પ્રતિકમણ) કરે છે તેમ. જગતમાં આપણું કેઈ બગાડતું નથી. પોતાના ભાવથી બગડે છે. [વ. ૧૧૩] અંતરંગમાં જે નિગ્રંથદશા છે, તે બાહ્યમાં રાખી શકાતી નથી. સહનશીલતા રાખી મહાખેદની સાથે તે દશાને ગૌણ કરવી પડી છે. કૃપાળુદેવે પ્રતિજ્ઞા લીધી હતી કે વધારે વખત અસમાધિમાં ન રહેવું. જ્યારે મારાથી વધારે વાર અસમાધિમાં વર્તાશે ત્યારે જરૂર દેહ છોડીશ. દેહ છોડ પણ વિવેક ન છોડ, એવી દઢ પ્રતિજ્ઞા છે, તે મહાવ્રત કરતાં પણ વધારે અઘરી પ્રતિજ્ઞા છે. દેહ ત્યાગ કરે સારો પણ અસમાધિમાં ન રહેવું. જ્યાં સુધી ક્ષાયિક સમતિ ન થાય ત્યાં સુધી એવું થાય. એવી પ્રતિજ્ઞા નિર્વાહવી આ કાળમાં સાધુને પણ કઠણ પડે, તે એમણે પાળી હતી. [વ. ૧૨૫]. ૨૨ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ શ્વેતાંબર પર્યુષણ અને દિગંબર પર્યુષણ બેયને લાભ લઈ લે. ધર્મધ્યાન કરવું. પર્વ તિથિએ જીવનું હિત થાય તે માટે રાખી છે. અમુક પવતિથિ વિશેષ ધર્મધ્યાનને માટે આચાર્યોએ કરી છે. ખેંચતાણ ન કરવું. ગુણગ્રાહી હોય તેને ગમે ત્યાંથી લાભ થાય. એગ્ય હોય તે ગમે ત્યાંથી ગ્રહણ કરવું. ગમે ત્યાંથી આત્માનું હિત કરી લેવું. કૃપાળુદેવને સંયમની ભાવના છે; પણ કમ બીજા પ્રકારનાં છે. બધી ખટપટ ન હાય અને રાતદિવસ ધર્મધ્યાન થાય તો સારું, એમ એમને રહે છે. પર્યુષણમાં નિવૃત્તિ કરી છે છતાં સર્વસંગપરિત્યાગની ભાવના છે. સર્વસંગ એટલે “અખંડપણે આત્મધ્યાન કે મુખ્યપણે ન રખાવી શકે એવે સંગ.” (૩૩૪). Page #38 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન [વ. ૧૨૬] ૨૩ શ્રી. રાઆ. અગાસ, જેઠ વદ ૧૪, ૨૦૦૯ કાળ તો બધા સરખા છે. ચોથા–પાંચમા કાળમાં કંઈ ભેદ નથી, પણ જીવને લઈને ભેદ પડે છે. ભગવાન ઋષભદેવે જ્યારે કળિકાળનું વર્ણન કર્યું ત્યારે કેટલાય જીએ સંથારે કર્યો કે આવા કાળમાં જન્મવું ન પડે. કૃપાળુદેવે કહ્યું છે કે કળિયુગનું ભયંકરપણું જોઈને અમને આત્માને વિષે બેધ થયો. જ્યાં જુઓ ત્યાં જગતમાં, ધર્મનાં સ્થાનમાં કે બીજે, વિષયકષાય છે. કોઈ કાનથી ભેગ ભોગવે છે, કેઈ આંખથી ભગવે છે, કઈ જીભથી ભગવે છે. એમ આખું જગત વિષયમાં પડયું છે. કર્મ ન બંધાય એવું કરવું. કૃપાળુદેવ કહે છે કે મનુષ્યભવમાં શાંતિ મળશે એમ લાગતું હતું, પણ ત્યાં પણ આ આત્મા અવિશ્રામ પામી સપડાયા છે. “શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી ?” સંકલેશભાવમાં રહે તેનું જીવને દુઃખ નથી લાગતું. શું કરવા આવ્યા છીએ? શું કરવું છે? શું કરીએ છીએ? તે કૃપાળુદેવ તપાસતા હતા. મનુષ્યભવમાં શાંતિ મળે તેવું છે, મોક્ષ પણ મળે. ત્યાં પણ જીવ વિષયકષાયમાં સપડાય છે. મેક્ષ ન થાય ત્યાં સુધી જપે નહીં એવા કૃપાળુદેવ હતા. પૂર્ણ વીતરાગતા આવ્યા વિના એમને ચેન ન પડે એવું હતું. માછલીને પાણીમાંથી કાઢી નાખે અને જેમ તે તરફડે તેમ એમને વીતરાગતા વિના થતું હતું. ગાંધીજીને કૃપાળુદેવે વાતચીત કરતાં કહ્યું હતું કે આ બધા કુગુરુએ લેકેને બુડાડે છે એનું અમને એટલું દુખ લાગે છે કે કઈ બરછીઓ ભેંકે તેય એટલું દુઃખ ન લાગે. સરલભાવ જોઈએ. ગમે તેવા સંસારના પ્રસંગોમાં ઉપશમભાવ રહેતા હોય તેને સંસારમાં રહેવા છતાં મોક્ષ જ છે. છોડવાની ઈચ્છા છતાં છૂટે નહીં તે સહન કરવું, કલેશિત ન થવું. દેહ છૂટતાં પહેલાં કૃપાળુદેવને એટલું કરવું છે કે મન વચન અને કાયાથી આત્માને મુક્તભાવ, એટલે દેહ છતાં દેહાતીત દશા. મનમાં રાગદ્વેષ ન થાય, વચનમાં અસત્ય ન બોલાય, જેમ છે તેમ સ્વાદુવાદપૂર્વક બેલાય, કાયાની વૃક્ષદશા એટલે આહારવિહારમાં વૃત્તિ ન રહે. જેમ પ્રારબ્ધ દોરે તેમ દેરાય, તેને મન વચન કાયાથી મુક્તપણું કહ્યું છે. પણ હવે ટૂંકામાં કહે છે કે નિઃશંક થવું, નિર્ભય થવું, કેવળજ્ઞાનરૂપ થવું. નિઃશંકતાથી નિર્ભયતા થાય. શાસ્ત્રોથી ઉપશમભાવ આવ દુર્લભ છે. સુપાત્ર હોય તેને શાસ્ત્રથી ઉપશમભાવ થાય. ઉપાદાન બળવાન હોય તે તેને શાસ્ત્ર આધારભૂત થાય. “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરૂ ગ નહીં, ત્યાં આધાર સુપાત્ર” પૂર્વના સંસ્કારી હોય તેમને શાસ્ત્રથી ઉપશમભાવ થઈ શકે છે. - વિદ્યાઓ કંઈક કંઈક વિકપ મૂકતી જાય છે. કેઈ પુસ્તક વાંચતે હેય અને તેણે છાપખાનાનું કામ કરેલું હોય તે વિક૯પ થાય કે આ સારું છાપ્યું નથી. આ સારું છાપ્યું છે, આની બાંધણી સારી છે, એવા વિકલપ થાય. કેઈ ચિત્રકળા શીખ્યો હોય અને For Private & Personal.Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ભગવાનનું ચિત્રપટ જેતે હેય તે વિકલ્પ થાય કે આ ચિત્રમાં અંગૂઠે સારો ચિત્રા છે, પણ પગ સારા ચિત્રાયા નથી. એવા એવા વિકલ્પો થાય. એમ દરેક વિદ્યા કંઈક કંઈક વિકલપ મૂકતી જાય છે. ઉપશમભાવ કહે કે વીતરાગભાવ કહે, એક જ છે. ઉપશમ ભાવ આવ્યા વિના આનંદ થાય એમ નથી. સત્સંગ અને ગસમાધિ એ બેયની જરૂર છે. એ આવે તો આત્મા ઉપર જે આવરણ છે તે દૂર થાય. [વ. ૧૨૮] સભામાં. ૨૪ શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૦)), ૨૦૦૯ જેને સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ થયે હોય તે કેઈને દુભવતા નથી, તેમ છતાં ક્ષમાપના કરવાનું ભૂલતા નથી. બાર મહિને ક્ષમાપના કરવાનું ભગવાને કહ્યું છે, તે ઉત્તમ છે. જીવ અનંતકાળથી રઝળે છે. સમાધિસુખ જે પિતાનું છે તે ભૂલી જીવે બીજું કર્યું છે, જન્મમરણ ઊભા કરવાનું કર્યું છે. પરાધીનતાને લીધે કરવું પડ્યું હોય તેની વાત જુદી છે, પણ આ તે સ્વચ્છ દે કર્યું છે. છૂટવાના રસ્તાની મને ખબર નથી, એમ જીવને થયું નથી. કઈ જ્ઞાનીની આજ્ઞા મળે તો સારું, એમ પણ જીવને ન આવ્યું. કેઈ પ્રત્યે ક્રોધ કરે તેમાં પિતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરેથી પિતાના સ્વરૂપની ઘાત થાય છે. ક્રોધ, માન, માયા, લેભ લૂંટી જશે માટે આપણે પણ ચેતવાનું છે કે મનુષ્યભવ લુંટાઈ ન જાય. કોઈ માન માયા લેભમાંથી એક પણ હશે તે નરકે લઈ જશે. સંસારમાં બેભાનપણે પ્રવતવા જેવું નથી. પુરુષ એમ ઈચછે કે મારી સ્ત્રી પહેલાં હું મરી જઉં તો સારું. સ્ત્રી એમ ઈચ્છે કે હું પહેલાં મરું તે સારું. એમ મેહને લઈને થાય છે. એના વિના હું નહીં જ જીવી શકું એમ માને, પણ કેઈના મરી જવાથી કેઈ મરતું નથી. મોહને કે પ્રભાવ છે! મેહ કે ખરાબ છે! તેમ છતાં જીવ ત્યાં ને ત્યાં માથાં મારે છે. એમ લાગે છે કે એના વિના મારાથી છવાશે નહીં. એવું મેહને લઈને લાગે છે, પણ મરી ગયા પછી બીજી પરણે છે. એ બધું કલ્પિત છે. કૃપાળુદેવ કહે છે કે હવે જ્ઞાન થયું ત્યારે લાગ્યું કે આ કલ્પિત હતું. કેટલીવાર દુઃખ ભેગવ્યાં છે, છતાં તેનું તે જ કરે છે. જીવે કેઈ કાળે હવે એમાં જવા જેવું નથી. છેષ થાય ત્યારે થાય છે કે આનું મોટું પણ ન જોઉં, સંબંધ ન રાખું, પણ પાછું જીવને ત્યાં જ જન્મવું પડે છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા કે એક મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા, તે વખતે ગૃહસ્થ અને તેની સ્ત્રી પોતાના એકરાને રમાડતા હતા. તે જઈ મુનિ હસ્યા. ગુહસ્થ પૂછ્યું કે કેમ હસ્યા? મુનિએ કહ્યું, “તમને ખોટું ન લાગે Page #40 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૫ તા કહું. તમારી સૌથી જે પુરુષ ક્રીડા કરતા હતા તેને તમે માર્યાં હતા, તે જ મરીને આ તમારા છોકરા થયા છે. ” જીવે સમાધિસુખ ભૂલીને બધું બીજું જ કર્યું' છે. આ મનુષ્યભવ લુંટાય છે, તેની જીવને કિંમત નથી. આખા જગતનું નાશવત સ્વરૂપ છે, તેમ છતાં જીવને વૈરાગ્ય થતા નથી. અધું કલ્પિત છે. આ જીવે અનંતકાળથી શું શું કર્યું છે ? બધું ચીતરી ચઢે એવું કર્યું છે. કૃપાળુદેવને જાતિસ્મરણ થયું ત્યારે થયું કે અનંતકાળથી ભટકથા પણ હુવે ન જ જન્મવું, એવા નિશ્ચય કર્યો. તે માટે શું કરવું ? ક્રી ન જ જન્મવું હાય તેા રાગદ્વેષ ન કરવા. રાગદ્વેષથી જન્મવુ થાય છે. ફરી ન જ જન્મવુ' એવી દૃઢતા છે તે પૂરી કરીશું એમ કૃપાળુદેવ કહે છે. માક્ષે જવુ છે અને વચ્ચે કમ ખાટી કરે છે. મનુષ્યભવનું માહાત્મ્ય જ્ઞાનીને લાગે છે. હવે આયુષ્ય થાડુ' છે માટે આયુષ્ય નકામું ન જાય એ પ્રમાણે વર્તવું. રાગદ્વેષ ન કરવા, પણ એવાં પાછાં નિમિત્ત મળે તેા એ કામ થાય. કાઈ સંત પુરુષના સમાગમ હૈાય તે રાગદ્વેષ મટાડવાનું થાય, પણ કાઈ ઠેકાણું એવું દેખાતું નથી. એ ખાટ હતી તે ૫. ઉ. પ્રભુશ્રીજીએ આ આશ્રમ સ્થાપીને દૂર કરી છે. ફરી ન જ જન્મવુ એવા નિશ્ચય કર્યાં છે, તેથી ગમે તે થાએ, ભલે જીવન એક સમય માત્ર હૈ। અને તે પણ દુનિમિત્ત હા, પણ રાગદ્વેષમાં મન દેવું નથી. હવે તેા ન જ જન્મવું' એમ દૃઢતા કરવી. ક્રોધ આવે ત્યારે શાંતિ રહે નહીં. ક્રોધ કરવા અને શાંતિ રાખવી એ ન થાય, એક થાય. એક સમયના પણ સદુપયેાગ કરી લેવા. કૃપાળુદેવ રાગદ્વેષ ન કરવા માટે હવે ભાવના કરે છે. પાતાના જે સ્વભાવ છે તેમાં જ રહેવું. “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” નિરતર સમાધિભાવ જોઈ એ. પછી શૂન્ય એટલે નિવિકલ્પભાવ સિવાય ક ંઈ નથી જોઈતું. એવું એ ઘડી રહે તે કેવળજ્ઞાન થાય. સ્વભાવવૃત્તિ પલટાતી અટકે તે નિર્વિકલ્પદશા થાય. તે ન હોય તા સ ંત પુરુષાના સમાગમ જોઈએ, તેથી એવી દશા થાય. પરમ સત્સંગ ન હેાય અને સામાન્ય સત્સંગ હાય તાય સારું છે. એ ન હાય તેા સદાચાર, મહાવ્રત વગેરે જોઈએ. એ પશુ ન હાય તે। ભગવાનની ભક્તિ સિવાય ક ંઈ નથી જોઇતુ. એટલું પણ ન હેાય તેા પછી ખીજું કશું માગવું નથી—કલ્યાણ થાય એવું માગવુ છે. ગમ પડચા વિના આગમ એટલે શાસ્ત્ર શસ્રરૂપ થઈ પડે છે. સત્સંગ ન હાય તે ધ્યાન તરગરૂપ થઈ પડે છે. લેાકેા કહે છે તે શું ખાટું છે? એમ લેાકસંજ્ઞામાં વા હાય તા માક્ષ ન થાય. સાચા વૈરાગ્ય પામવા લેકસગ ત્યાગવાના છે. નહી તા, જે ન ભાવતું ડાય તેને ત્યાગ કરે એમ વૈરાગ્ય દ્વેષરૂપે થાય. રાગદ્વેષ ન કરવા એના હાથની વાત છે. પહેલાં તે ક્રોધ ન કરવા, માન ન કરવું, એમ પ્રત્યાખ્યાન લેતા. જ્ઞાન થાય તેા બધાનાં પ્રત્યાખ્યાન થાય, પણ જ્ઞાન નથી તેથી ખીજું બધું મીઠુ લાગે છે. બીજા પચ્ચખાણુ તા લે, પશુ ફરી ન જ જન્મવું એ પ્રત્યાખ્યાન લે તે આશ્ચર્ય રૂપ છે, ४ Page #41 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત પિતે પિતાના અંતરાત્માને પૂછે કે હવે રાગદ્વેષ ન કરવા, ફરી ન જન્મવું એવાં પ્રત્યાખ્યાન લઈ શકાય? તો કે લઈ શકાય. એ પણ આશ્ચર્યકારક છે. જેમાં રાગદ્વેષથી સંસારમાં ભટક્યો એ આશ્ચર્યકારક છે તેમ રાગદ્વેષનાં પચ્ચખાણ કરી છુટાય છે તે પણ આશ્ચર્યકારક છે. [વ. ૧૩૩] સભામાં. ૨૫ શ્રી રા. આઅગાસ, અષાડ સુદ ૧, ૨૦૦૯ કૃપાળુદેવ સભાગભાઈને પિતાને જે ઉપાધિગની મુશ્કેલી છે તે લખે છે. સંસારમાં બેઠા છે, તેથી ઉપાધિ તે આવે જ. સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ રાખવી એને પરમ ધર્મ કહ્યો છે. પુરુષ પ્રત્યે વિશ્વાસ હોય, તેમની ભક્તિ હોય તે પછી કંઈ વાંધો નહીં. પ્રભુશ્રીજી બપોરે બહેને દર્શન કરવા આવે ત્યારે નાનાં છોકરાંઓને પ્રસાદ આપતા. એક દિવસ નારંગીના છેડાના કટકા કરી બધાને આપ્યાં ને કહ્યું કે ખાઈ જાઓ. જ્ઞાની પુરુષને દુખ આવે તે દુઃખ માને નહીં. જ્ઞાનીને તે જે થાય તે ભલું, એમ માનવામાં આવે છે. આપણે એ કરવાનું છે. પ્રીતિ અપ્રીતિ ન કરવી, રાગદ્વેષ ન કરવા, તે કર્મ ન બંધાય. જે છે તે , એમ રાખવું. વિભાવનું દુઃખ છે. કૃપાળુદેવને જે અંતરમાં વૈરાગ્ય છે, તેવી બાહ્ય પ્રવૃત્તિ થઈ શકતી નથી. બાહ્યથી આત્મભાવે પ્રવૃત્તિ કરવાને કેટલોક અંતરાય છે અર્થાત્ સાધુપણું ઉદયમાં આવ્યું નથી. આત્માનું સુખ ત્યાગીને બીજું કંઈ ઈચ્છતા નથી. દેહ ધારણ કર્યો હોય તેને દુઃખ તે આવે. શારીરિક વેદના એ દેહને જ ધર્મ છે. દેહ ધારણ કર્યો ત્યારથી શાતા કે અશાતા છે જ. મનુષ્યભવ છે ત્યાં સુધી આમાનું કલ્યાણ કરી લેવું. આત્મા વિમરણ ન થઈ જાય. કૃપાળુદેવ કહે છે કે હવે જન્મવું જ નથી. આ જગ્યાએ જન્મ થાય તો સારું, એમ એમના મનમાં નથી. સંસાર એમને ગમતો નથી. ભવ ઊભા કરવા આ મનુષ્યભવ ગાળ નથી, એમ જેને નિશ્ચય થયો છે તેને એમ લાગે કે નિર્મથદશા સિવાય જીવવું નથી. અરિહંત કે સિદ્ધ જેવી દશા સિવાય જીવવું નથી. એવું ન હોય તે મોહને ક્ષય કરવા માટે નિર્ગથદશા હોય તેય સારું. નિઝ થતા વિના એક ક્ષણ પણ જવી દુર્લભ છે, તે આખી જિંદગી નિગ્રંથતા વિના કેમ જશે? એમ કહે છે. તિષ સંબંધી કોઈ પૂછે તે જ્ઞાનીને ગમતું નથી. જે મેહાધીન જ હોય તે એવા પ્રશ્નો પૂછે છે. પુરુષને વેગ મળે, તેય પાછું આત્માનું કલ્યાણ ભૂલી જ્યોતિષનું પૂછે તે આત્માનું કલ્યાણ ક્યારે થાય ? [વ. ૧૩૫ સભામાં મોહાસક્તિથી મુઝાય અને મોક્ષમાર્ગમાં પ્રવર્તે તે મુમુક્ષુ છે. મુમુક્ષુતાના અંશે તમારામાં આવ્યા છે તે જોઈ સંતોષ થાય છે. પુરુષને યોગ થયો છે અને છૂટવાની Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વચનામૃત-વિવેચન ભાવના છે તેને એ સફળ થશે. અનુકૂળતા મળી આવશે. શમસંવેગાદિ વિષે આત્મસિદ્ધિમાં કહ્યું છે– “ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ—અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. ” તેનો અર્થ કરે છે– શમ એટલે કોધ, માન, માયા, લેભને દબાવવા તે. ઘણી વખત ક્રોધ થતે હેય તે કહે કે મને કષાય થાય છે, પણ માન માયા લાભ હોય તેને કષાય થાય છે એમ માનતા નથી. મુમુક્ષુ હોય તે એ ચારે કષાયને શમાવે છે. કષાયે ઉદયમાં આવે તે ઉદયકર્મનું બળ ન ચાલે એવું કરવું. “મને આવું છાજે નહીં ? એમ મુમુક્ષુને થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે. મુમુક્ષુ પિતાની દશાને સાચવે છે. “ દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય, હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ” કષાય ખરાબ છે. કષાયનું ફળ ખરાબ આવવાનું છે, એમ જેને હેય તે કષાય વધારે નહીં, મનમાંથી હોય તેય કાઢી નાખે. તે બીજાને ક્ષમા આપે અને પિતે ક્ષમા માગે. ક્રોધ-માન-માયા-લોભમાં તણાઈ ન જાય. જે કષાય છે તેને ઓછા કરવા છે. જેમ તેમ કરીને હવે છૂટવું છે. આયુષ્ય એમનું એમ જતું રહે એમ ન કરવું. સંવેગ, નિવેદ એ એક જ ગુણની બે બાજુ છે. જ્યારે એને મોક્ષની ઈચ્છા થાય ત્યારે સંસારથી નિવેદ થાય છે અને જ્યારે નિર્વેદ થાય ત્યારે સંવેગ એટલે મોક્ષની ઈચ્છા થાય છે. પહેલાં એમ ઈચછે કે હવે મોક્ષ સિવાય કશું જોઈતું નથી; પછી સંસાર ભણી દષ્ટિ કરે કે અનંતકાળથી જીવ ભટક ભટક કરે છે. એવા વિચારથી સંસારથી થાકે ત્યારે નિર્વેદ થાય છે. [વ. ૧૩૯] રાત્રે ર૭ શ્રી રાક આહેર, ફાગણ સુદ ૪, ૨૦૦૮ પ્રદેશ પ્રદેશે જીવ કર્મથી બંધાયેલ છે. માત્ર આઠ રુચક પ્રદેશ ખુલ્લા છે. પ્રદેશ પ્રદેશે અનંત કર્મની વગણ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે તે વૈરાગ્ય થવા માટે છે. આઠ રુચકપ્રદેશ ખુલ્લા છે એમ શામાં ઘણે ઠેકાણે કહ્યું છે, કેઈ સ્થળે નિષેધ નથી કર્યો. જે મોક્ષે લઈ જાય તે ખરું જ્ઞાન છે. જે જાણે તે આત્મા. આત્મા ઉપયોગ લક્ષણવાળો અવિનાશી છે એવું ઓળખાણ થવું તે જ્ઞાન. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ” આટલે ભેદ પડ તે મેક્ષ. આત્માનું જ્ઞાન ન હોય અને ચૌદપૂર્વમાં કંઈક ઓછું ભણે હોય તે પણ નિગોદમાં જાય છે. બધાંય શાસ્ત્રો એક આત્મા ઓળખવા માટે છે. દર્શન મેહ હોય ત્યાં સુધી ગમે તેટલું ભણે તે પણ નકામું છે. સમ્યક્ત્વસહિત હેય તે થોડું Page #43 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત જ્ઞાન પણ બહુ છે. ગમે તેટલું ભણ્યો હોય પણ જે આત્માને ન જાય તે બધું નકામું. નિજ કલ્પનાથી કટિ શાસ્ત્રો માત્ર મનને આમળો.” આત્મજ્ઞાન સિવાયનું જ્ઞાન છે તે અજ્ઞાનરૂપ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. તે ન થઈ તે તે જ્ઞાન નહીં. જે મૂળ જ્ઞાન છે તે આત્માને શાંતિ આપનાર છે. અનંતવાર શાસ્ત્ર ભણ્યા છતાં રખડવું પડયું છે. શું કરવા હું શાસ્ત્ર ભણું છું? એ લક્ષ ન હોય તે કંઈ ન થાય. અનંતકાળથી જીવ દેડ દેડ કરે છે. ભૂલ કાઢનારે નથી મળ્યું. ભૂલ સાથે રાખીને કામ કર્યું છે. મેહ માગ આપે તે આત્મા ભણી વૃત્તિ જાય. એટલા માટે થઈને જ્ઞાનીઓએ મોહને દૂર કરવાનું કહ્યું છે. પહેલાં દર્શનમોહ જાય તો સમ્યકત્વ થાય. પિતાનાં પરિણામ તપાસવાનાં છે. દેહમાં રહેલા આત્માને ન જાણે એ મોટી ભૂલ છે. જે શાસ્ત્રાભ્યાસ કરવાથી આત્મહિત થાય તેવાં શાસ્ત્ર ભણવાં. સ્યાદ્વાદ માર્ગ છે. બધુંય જાણીને શ્રદ્ધા તે પુરુષની કરવાની છે. આત્મજ્ઞાન પામ્યા છે એવા સદ્ગુરુ પાસેથી આત્મા એાળખાય. જેમ જેમ જ્ઞાની પુરુષની ઓળખાણ જીવને થાય છે તેમ તેમ અનંતાનુબંધી મંદ પડે છે. જેટલી ગ્યતા હોય તેટલી ઓળખાણું પડે. ગ્યતા લાવે એમ પ્રભુશ્રીજી કહેતા. વૈરાગ્ય ઉપશમ એ યોગ્યતા છે. જેને વસ્તુ પ્રાપ્ત થઈ છે તે આત્મા જુએ છે. આત્મા પિતાના સવરૂપને ભૂલ્યા છે. જે જાણનારે છે તેને માન નથી. “ જાણનાર તે ભાન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” જ્યાં સુધી જીવને ત્યાગવૈરાગ્ય ન હોય ત્યાં સુધી તેને ગમે તેટલું કહે તે પણ ન સમજાય. “ ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” આટલી જ ખામી છે. એક વાર કહે તેથી જીવ માને તેમ નથી. જીવને જ્યાં સુધી કષાયની ઉપશાંતતા ન થાય ત્યાંસુધી ગ્યતા આવે નહીં. [વ. ૧૪૧] સભામાં. ૨૮ શ્રી. રાત્રે આ અગાસ, અષાડ સુદ ૨, ૨૦૦૯ શ્રીમદ્ભાગવતમાંથી વેદાંતને આ લેક છે, તેમ છતાં ઉત્તમ છે. ઈચ્છા, રાગ-દ્વેષ જેને નથી અને જે સર્વત્ર સમચિત્તવાળા છે, તે ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા. ભક્તિથી જીવનું કલ્યાણ થાય છે તે બતાવવા કહે છે કે ઈચ્છા અને શ્રેષથી રહિત એવા જ્ઞાની પણ ભગવાનની ભક્તિને ઈચ્છે છે. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે તમારે સમાગમ અમે ઈચ્છીએ છીએ, પણ પ્રારબ્ધ એવું છે કે સાથે રહેવા દેતું નથી. [વ. ૧૪૩] ૨૯ શ્રી. રાવ આહેર, ફાગણ સુદ ૪ દિ, ૨૦૦૮ (૧) ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયને શમાવવાના છે. કષાનાં નિમિત્તેમાં ન રહે તે એથી ઉદય આવતા કષાયે રોકાય. (૨) લેભને વધારવો હોય તે વધે અને WWW.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન એ છે કર હેય તે એ છ થાય. લેભનાં નિમિત્તો ગોઠવે તે લોભ વધે. (૩) બધાયથી છુટાય એવું કરવાનું છે. નકામી ઇચ્છા ન કરવી. “ક્યા ઈચ્છત ખેવત સબે, હે ઈચ્છા દુઃખમૂલ.” ઈચ્છા જે નિરંકુશ રાખી તો ઘણાં કર્મ બંધાશે, નહીં તે ચેડાં બંધાશે. ચેતતા રહેવાની જરૂર છે. “ચેતતા નર સદા સુખી.” જ્ઞાનીઓએ કહ્યું છે તે સંભારતે નથી. ઈચ્છા રોકવી એ તપ છે અને જેટલું તપ થાય તેટલી નિજ૨ા થાય. વૈરાગ્ય રાખવો. ઘણુંય ખાધું, ઘણુંય પીધું, પણ આત્માનું કલ્યાણ ન થયું. રસ્તે પલટાવવાનો છે. મોક્ષમાર્ગે ચાલવાનું છે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને. આત્મામાં અનંત સુખ છે, બહાર નથી. આત્મા પરમ સુખી છે. (૫) બધુંય સપુરુષ મળશે ત્યારે ફળશે. માટે પહેલાં સન્દુરુષને શોધવા. પછી તેઓ ગમે તેવાં વચને કહે તેમાં શ્રદ્ધા રાખવી. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” વૈરાગ્ય હોય તે સત્પરુષ ઓળખાય. પુરુષ મળે તે બધું થાય. જ્ઞાની પુરુષને યેગ મળ્યા પછી જે કરશે તે બધું સવળું થશે. જ્યારે ત્યારે પણું જીવનું કલ્યાણ થવું હશે ત્યારે પુરુષથી જ થશે. સપુરુષ ઓળખાશે ત્યારે મોક્ષમાર્ગે ચઢાશે. [વ. ૧૪૭] ૩૦ શ્રી રા૦ આહેર, ફાગણ સુદ ૧૫, ૨૦૦૮ જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે. મને પરમાર્થ પ્રાપ્તિ થઈ છે એમ માનતા હે તો તપાસવું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં? જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડો ન સશુરુ પાય.” એવી લય લાગે ત્યારે જ્ઞાનની આજ્ઞા વિસરાય નહીં. એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું. જ્ઞાનીની આજ્ઞામાં એકતાનતા છે, તે ધર્મધ્યાન છે. આત્મવિચાર કરવા માટે ધર્મધ્યાન એ માગ છે. બીજેથી છૂટવું અને આત્મામાં એકતાન થવું એ સહેલું નથી. અનાદિના સંસ્કાર છે તેથી જીવ સંસારમાં સારું-ખોટું કર્યા કરે છે. ક્ષણે ક્ષણે વૃત્તિ પલટાય છે. જેટલી આજ્ઞામાં એકતાનવૃત્તિ થાય તેટલું જગતનું વિસ્મરણ થાય. એ જ કરવાનું છે. માર્ગ એ જ છે. પરમાર્થ સરળ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે. આજ્ઞામાં જ વૃત્તિ સ્થિર કરવી. આજ્ઞામાં એકતાન થશે ત્યારે કલ્યાણ થશે. એવી લય લગાડવાની છે. માર્ગાનુસારી થયા છે તેઓને, એ જ કરવું છે એમ થયું હતું. માહાસ્ય લાગે ત્યારે આજ્ઞા આરાધાય, એકતાન થવાય. આ વસ્તુ વગર મારે ન ચાલે એમ હોય ત્યાં આજ્ઞામાં એકતાનતા નથી. આજ્ઞામાં એકતાન થવું બહુ અઘરું છે. આજ્ઞામાં એકતાન કેવી રીતે થવાય? આટલો વિચાર કરે તે મોક્ષ છે. જીવ બીજી બીજી ઈચ્છાઓ કરે છે. આજ્ઞા સિવાય બીજું કંઈ ગમે નહીં એવું કરવાનું છે. મુમુક્ષુઓને કૃપાળુદેવ ચેતાવતા કે આજ્ઞામાં એકતાન થાઓ. સત્સંગે જીવને જાગૃતિ રહે છે. ભુલાય નહીં. જાગે ત્યારે આજ્ઞામાં તન્મયતા થાય. સત્સંગે સાંભળી સાંભળીને જાગૃતિ આવે છે. ગમે તેમ હોય, લેકે નિંદા કરતા હોય, ગમે તેટલી મુશ્કેલી હેય પણ આજ્ઞામાં એકતાન થવાનું છે. માર્ગ એ જ છે. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવી નથી. આજ્ઞા Page #45 -------------------------------------------------------------------------- ________________ બધામૃત મળે ત્યારે ઢીલું પડી જાય છે. એકતાન થતું નથી. માર્ગાનુસારીને સ્વભાવ જ એ હોય છે કે રાતદિવસ આજ્ઞામાં જ વૃત્તિ રાખે. જીવ જ્ઞાનીની પાછળ પડતું નથી. મંડી પડવાનું છે. સંસારની વસ્તુઓ પરથી વૃત્તિ ઉઠાડવાની છે. સંસારમાં કશું પ્રિય કરવા જેવું નથી. “જે પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી” (૧૯૮). આજ્ઞામાં એકતાન થવું એ એને સાંભરતું નથી. હરિ પ્રત્યે અખંડ લય લાગવી એ વૈરાગ્ય છે. એ ન હોય તે વૈરાગ્ય નથી. અખંડ લય લગાડવાની છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” ત્યાગ વૈરાગ્ય તે જોઈશે. વિ. ૧૫૦] ૩૧ શ્રી રા. આઅગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૯ મોતનું ઔષધ શું? જન્મમરણ છૂટે એવી જ્ઞાની પુરુષ કઈ વાત કહે છે તે. આત્મા મરતે નથી, એમ જ્ઞાની કહે છે પણ પાછો બીજાને મારતાં, આત્મા ક્યાં મરે છે એમ કરે છે. સ્યાદ્વાદ માર્ગ છે. ન સમજાય તો એવું થાય. તારો કોણ? તારો આત્મા. એ કોણે જા? સદ્દગુરુએ. જેણે આત્મા જાણે છે તેના પ્રત્યે પ્રેમ કરવાને છે. ૩૩ [વ. ૧૫૬] ૩૨ કેવળજ્ઞાન થાય ત્યારે કશું બાકી રહે નહીં. ભગવાને ત્રણે કાળ મૂઠીમાં લીધા એટલે જાણ્યા. [વ. ૧૫૭–૧]. બધા જ સુખને ઈચ્છે છે, પણ સાચું સુખ શું? તેની ખબર નથી. જેને મોહ પાતળો પડ્યો હોય, દશનમોહ ઘટયો હોય તેને સુખ થાય. તે માટે અનંત પ્રકારની પ્રીતિ બીજે છે તે પરમ પુરુષમાં થાય તે પછી પોતાનું સ્વરૂપ ભાનમાં આવે. આત્માને સુખ નામને ગુણ છે. આત્મામાં સુખ છે એવું જેને મેહ ઓછો થયે હોય તેને જ્ઞાનીના બધથી સમજાય છે. જે મોહ ઓછો થયો હોય તો જ્ઞાની કહે તે એને માન્ય થાય; પણ મેહ એ છે ન થયું હોય તે માને નહીં. “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ.” (૭મી દષ્ટિ) એટલી જેની દષ્ટિ થઈ હોય તેને એ દષ્ટિએ આત્મગુણ પ્રગટે. પિતાને વશ હોય તે સુખ છે. પરાધીનતા એ જ દુઃખ છે. સુખને સ્વાદ ચાખે તે છોડે નહીં. મીઠું લાગવું જોઈએ. જેમ બાળકને પહેલાં ઘી-સાકર ચટાડે તે થુંકવા લાગે પણ જ્યારે મીઠું લાગે ત્યારે આંગળીઓ ચાટવા લાગે છે. તેમ જીવને મીઠું લાગવું જોઈએ. આપણે શું કરવું છે? શું કરવાનું કહ્યું છે? એ વિચારવાનું હાથમાં આવે છે તેથી હિત થાય. નહીં તે બીજાના અથવા બહારના વિચારો આવે. સુખ તે પુરુષોએ શોધી કાઢયું. એને જેણે આરાધ્યું તે સુખી થયા. Page #46 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન [વ. ૧૫૭-૧૩] ૩૪ શ્રી. રા. આઅગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ મુખ્યપણે ઉપદેશયોગ્ય ગુણસ્થાનક છઠું અને તેરમું છે. કૃપાળુદેવ કહે છે કે જ્યાંસુધી ગૃહસ્થાશ્રમ હોય ત્યાંસુધી ધર્મ સંબંધી વધારે વાતચીત ન કરવી, ધર્મને મુખ્યપણે ઉપદેશ ન કરે. મેહ જીવને ઘેરી લે છે. કૃપાળુદેવને એ ભયંકર લાગે છે. અસંગ થવું છે. પ્રભુશ્રીજી કહેતા કે બધાં કમ ફૂટી નીકળ્યાં છે. જેવું પૂર્વે બાંધ્યું છે તેવું દેખાય છે. પિતાનું જીવ પિતે સુધારશે ત્યારે સુધરશે. જે કંઈ થાય તે આપણા ભાવથી થાય છે. તદ્દન નિર્દોષ હોય તે મેક્ષમાં જ હોય. દેહ ધરવો પડે છે તે કર્મથી જ છે. સિદ્ધભગવાન કેવળ નિર્દોષ હોય છે. પિતાને દેષ ન હોય અને દુઃખ થાય તે સિદ્ધભગવાનને પણ દુઃખ થાય. પિતાનું કરેલું ભોગવવાનું છે. બીજાનું કરેલું ભોગવવું પડે તે કર્મસિદ્ધાંત ઊડી જાય, તદ્દન સમતાભાવ રહે તે કામ પતી જાય. મહાવીરભગવાન ઉપર સંગમ ઉપસર્ગ કર્યા ત્યારે દ્વેષ ન થયે પણ દયા આવી કે આ બિચારે કમ બાંધે છે. ક્ષણે ક્ષણે જીવ કર્મ બાંધે છે. ક્યારે એ બધાં ભેગવશે? “કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” સંસાર જીવને ભયંકર લાગતું નથી. અલ્પ દેષ થાય તેનું કેટલું મોટું ફળ આવે છે! રૂકિમણિએ પૂર્વ ભવમાં એક ઇંડું હાથમાં લઈને થોડી વારમાં મૂકી દીધું. તે લાલ થવાથી મેરડીએ સોળ પોર સુધી સેવ્યું નહીં. તેથી તેને સેળ વર્ષ સુધી પુત્રને વિયેગ રહ્યો. 1 ક્રોધ, માન, માયા, લોભમાં જીવ પરવશ છે. તે વખતે એને કંઈ ભાન રહે નહીં. ભલે શા ભણેલે હોય પણ તે વખતે ભૂલી જાય છે. છુટાય તેવો ક્રમ કરે. જેને છૂટવું હોય તે વધારે કર્મ ન બંધાય તેવું કરે છે. કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. જગતના કઈ પ્રાણી પ્રત્યે દ્વેષ ન કરે. જ્ઞાન એ ફળ છે. જ્ઞાન આવે ત્યારે નમ્રતા આવે. જેમ ડાળીએ કેરીએ બેસે ત્યારે આંબે નમે છે, તેમ જ્ઞાન આવે ત્યારે નમ્રતા વધે છે. વિ. ૧૫૭-૧૫. પોતાનો અનુભવ કૃપાળુદેવે કહ્યો છે. આ બધું દેખાય છે તે બધું પરમાણુરૂપ છે. જગત બધું વાચા વગરનું છે, બોલતું નથી. એ એમ નથી કહેતું કે મને જુઓ. માત્ર મહિને લઈને જીવ તેમાં પડે છે. જગત કલ્પના માત્ર છે. વિ. ૧૫૭–૧૬] ૩૬ વૈરાગ્ય ઉપશમ હોય તે દષ્ટિ સ્વચ્છ થાય. નહીં તે બીજાના દે જુએ. પિતાના દે દેખવા અને શમાવવા. પુષ્પમાળામાં છેલ્લે એ જ કહ્યું છે કે દોષને જોઈને દેને ટાળવા. સ્વચ્છ દષ્ટિ હોય તો સૂક્ષ્મ દે દેખાય, અને દેખાય તે પછી ગમે નહીં તેથી કાઢે. કૃપાળુદેવે જાણ્યું છે તે ખરું છે. મોહનીય કર્મ જીવને છૂટવા દેતું નથી, મુક્ત થવા દેતું નથી. નવાં પાછાં જીવ બાંધે છે. ૩૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૩૭ જ્ઞાનાપેક્ષાએ ભગવાન સવવ્યાપી છે. સિદ્ધાલયમાં ભગવાન છે. ३२ [. ૧૫૮] [વ. ૧૬૩] ૩૮ શ્રી રા॰ આ॰ અગાસ, વૈ॰ સુદ ૧૪, ૨૦૦૮ આજ્ઞા ન ચુકાય એ લક્ષ રાખવા જરૂરના છે. ક્ષણ વાર પણ ભગવાનને ચિતવવા સુરકેલ છે. ક્ષણવાર પણ ભગવાનમાં પ્રેમ રહેવા એ આ કાળમાં મુશ્કેલ થઈ પડયુ છે. બીજી વસ્તુએ જે આવી પડે છે તેના પુરુષા કરે છે. એ બધાથી નિવૃત્ત થાય ત્યારે ભગવાનમાં પ્રેમ આવે. આત્માને આવરણ થાય એવું કર્યાં કરે છે. જીવ પેાતાના વિચાર કરવાને નવરા નથી. મનુષ્યભવમાં શું કરવા જેવુ છે? જે કરીએ છીએ એનુ ફળ શું આવશે? એના વિચાર નથી આવતા. બીજા વિચારો કરે છે. જીવને નિવૃત્તિની જરૂર છે. રાતદિવસ ગડમથલમાં વખત જાય છે. નિવૃત્તિને ભૂલી જ ગયા છે. આત્માને નિવૃત્તિની જરૂર છે. એવું એને ભાન નથી. ચાડીક નવરાશ લઈ આત્માનું હિત થાય એવું કરવાનું સૂઝતું નથી. જીવને નિવૃત્તિની ખબર નથી. જ્ઞાનીએ ઊંઘતાને જગાડે એવું આ કહ્યું છે. કંઈક નિવૃત્તિ લાવ, તેા તેનુ ફળ આવશે ત્યારે ખખર પડશે. “ જેમ તેમ શુભાશુભ કપ, જાણ્યાં સફળ પ્રમાણ; નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ સુજાણુ. એ શુભાશુભ ભાવથી નિવૃત્ત થવુ છે, એવું ભાન નથી. શું સુખ છે? તેનું ભાન નથી. લેાકેા જેને સુખ કહે છે તે સાચું સુખ નથી. પાછળ દુઃખ આવે એવુ છે, છેતરે છે. એ સુખ નથી, “ પશ્ચાત્ દુઃખ તે સુખ નહી.” જેની પાછળ દુઃખ આવે તે સુખ ન કહેવાય. સુખ તેનુ નામ કે જેની પાછળ દુઃખ ન આવે. ઉપર ઉપરથી સુખ લાગે પણ ફળ દુઃખ આવે છે. સુખાભાસ છે તે મેાક્ષના સુખને ભૂલાવે છે. એ સુખાભાસને સાચું જાણીને મથી રહ્યો છે. જગતનાં સુખ મધાં ઠગવાવાળાં છે. જ્ઞાની એને સુખ કહેતા નથી. આત્માને સુખી કરવા માટે જરાક પણ નિવૃત્તિ મેળવવી. ,, મેાક્ષની ગરજ પણ નથી. એને કંઈ સાંભળે તે ગરજ જાગે ને ? વૃદ્ધમર્યાદા સાચવવી એ રહ્યું નથી. ધમ ની મર્યાદા પણ નથી રહી. એને ધમની ગરજ હોય તે ધમ નુ માહાત્મ્ય લાગે નહીં તેા તિરસ્કાર કરે કે ધમાઁથી શું મળવાનુ છે ? કઈ પૈસા મળવાના છે ? એમ તિરસ્કાર કરે છે. એક ક્ષણવાર પશુ અખંડ પ્રેમથી ભગવાનને સભારતા નથી. રાગદ્વેષમાં પ્રવર્તે છે. રાગદ્વેષની નિવૃત્તિ કરવાની છે. નિવૃત્તિ શું છે? શું કામની છે? એનું ભાન નથી. જગતનાં સુખ ઝાંઝવાનાં પાણી જેવાં છે તે લેવા દોડે છે. પરગામ પૈસા કમાવા જાય, ત્યાં દુ:ખી થાય તે પણ સુખ માને. શાને સત્સંગ કહે છે? એની ખખર નથી. સત્સ`ગ કરવા જતાં ખીજામાં રાકાય છે. સત્સંગનું માહાત્મ્ય નથી. મનુષ્યભવમાં દુલ ભ વસ્તુ સત્સંગ છે. પુણ્યના ચેાગે સત્સ ંગની પ્રાપ્તિ થાય, પણુ દુર્લભતા લાગવી મુશ્કેલ છે. કંઈક ઠરવાનું ઠેકાણું તેા સત્સંગ જ છે. સત્સંગ ન હેાય ત્યારે માયામાં તણાય છે. અનાદિના કર્યાંથી છૂટ Page #48 -------------------------------------------------------------------------- ________________ RE વચનામૃત-વિવેચન વાને અવસર આ મનુષ્ય દેહ છે, પણ તેમાં આ જીવ કર્મ બાંધ બાંધ કરે છે. “સપુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે” (૧૬૬). એક વચન પકડાય તે બધાં આગમને સાર આવી જાય, પણ માહાસ્ય ન હોય તે આ કાને સાંભળે અને આ કાને કાઢે. કૃપાળુદેવ કહે છે કે આ જીવે શું કરવા આવ્યા છે? એક વચન સાંભળે તે એને ઉદ્ધાર થાય, પણ જીવને આ તરફ વૃત્તિ જતી નથી. મઘાનાં પાણી ભરી લેવાનાં છે. પ્રભુશ્રીજી કહેતા કે આત્મસિદ્ધિ લબ્ધિને ભંડાર છે. પહેલાં ચાર જણને માટે લખાયેલી પણ હવે બધાને આપી. પણ એને કંઈઉપયોગ થતો નથી. જીવને ધમની ગરજ નથી. ભૂખ્યો હોય તો રસ આવે, નહીં તો કંઈ નહીં. ઉત્તમ વસ્તુ પેસવાની જગ્યા નથી. સત્સંગનું, જ્ઞાનીનાં વચનનું માહાત્મ્ય નથી. અગ્યો છે. કપાળદેવે યોગ્યતા જોઈને ચાર જણને આત્મસિદ્ધિ આપી તે તેમણે કામ કર્યું. જેટલી ગરજ ઓછી તેટલું ઓછું કામ થાય. આત્મસિદ્ધિશાસ્ત્ર સર્વ દશનને સાર છે. આપણા હાથમાં આવ્યું તે મંડી પડવું. કઈ સાધુએ મહિને ઉપવાસ કર્યા હતા. કૃપાળુદેવ તે વખતે આણંદ હતા. તે સાધુને વાંદવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. કૃપાળુદેવે તે વખતે આ “મૂળમાર્ગ” રએ અને કહ્યું કે મૂળમાર્ગ તે આ છે અને તમે માનો છો એ તે કુળમાર્ગ છે. અનાદિથી જેનું ભાન નથી તે કહ્યું. “ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ. મૂળ૦ એમ જાણે સજી-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” મૂળ૦ એવી ઉત્તમ વસ્તુ કહી, પણ જીવને ગરજ નથી. મને જાગૃત કરવા કહ્યું છે. શામાં કાળ ગાળું છું? એમ વિચાર કરીને પાછો હઠે તે એક વચન મોક્ષે લઈ જાય. પરિણામ પામવું જોઈએ. એક વચન પણ પરિણામ પામ્યું નથી. સરલતા જીવને નથી. ઉપરથી સારું દેખાડવું છે, પણ સારું કરવું નથી. જીવને કપટીપણું ગમે છે, ઉપર ઉપરથી સારું દેખાડવું ગમે છે. બહુ જાણીને શંકા કરે છે, અને એને જ્ઞાન માને છે. જીવ લોકરંજન કરવા માટે કરે છે. જે તરવાને માગે તેમાં શંકા કરવી, એ તે પિતાને ને પરને દુર્લભબોધિપણું પ્રાપ્ત કરાવે એવું છે. છેતરવાનો ધંધો કરે, તેમાં સારા ધમી માણસ આવે તેને પણ છેતરે છે. મને પાપ લાગશે એમ લાગતું નથી. ડાકણ હોય તે ય એક ઘર બાકી રાખે છે, પણ એ તે ધમી અધમી એક સરખા માને છે. ધર્મનું માહાસ્ય કંઈ રહ્યું નથી. કોઈ કમાય તો આખું કુટુંબ એના ઉપર પ્રેમ રાખે છે અને તે એ કે જે એવો પ્રેમ પ્રભુ પ્રત્યે કરે તે ભગવાનને પામે. ભગવાનની પ્રાપ્તિ કરવી છે તેને ભગવાનના ગુણોમાં વૃત્તિ રહે, બધાને દાસ છું એમ રહે, એ કરવાનું ભૂલી ગયા છે. હું ડાહ્યો છું, મટે છું, એમ કરે છે, દાસત્વ જોઈએ ત્યાં અભિમાન લઈ બેઠે છે. લઘુતા મેરે મન માની, યહી ગુરૂગમ જ્ઞાન નિશાની. ” (ચિદાનંદજી). મોક્ષે જવું હોય તો ભગવાનનાં વચનમાં વૃત્તિ રાખવી. જ્યાં આત્મા છે ત્યાં બધું છે – સમ્યક્ત્વ, કેવળજ્ઞાન બધું છે. આત્મા ભુલાઈ ગયે છે. એ આત્મદષ્ટિ સન્દુરુષને હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સાચો ધર્મ ભુલાઈ ગયા છે. દેહધર્મ થઈ ગયું છે. કર્મને દૂર કરે તે આત્મા દેખાય. યથાર્થ દૃષ્ટિ કરવાની છે, તે થતી નથી. કૃપાળુદેવ કહે છે કે હે હરિ! અમારે ભક્તિ જ કરવી છે. પણ તે કળિયુગના પ્રસંગો અમને આપ્યા કરે છે. મારા નિમિત્તથી કઈ દુઃખી ન થાય અને બીજા છે દુભાય નહીં. મારા નિમિત્તે બીજા જ ઠેષ કરી કર્મ ન બાંધે એવી કૃપા કર. હું તમારો શરણાગત છું. ભગવાનને ભૂલીને લેકે બીજામાં લાગે છે, એ એમને મોટામાં મોટું દુઃખ છે. જગતને ઉદ્ધાર થાય એવી એમની ભાવના છે. આ કાળમાં પણ કોઈનું કલ્યાણ થવું સુજિત હશે તો તે બીજેથી નહીં પણ અમ થકી એમ લખ્યું છે. (૩૯૮). ૩૯ [વ. ૧૬૪]. - જે સંપૂર્ણ છે તેને હું ઈચ્છું છું, એમ કૃપાળુદેવ કહે છે. જેનામાં સંપૂર્ણ જ્ઞાન છે તેને હું ઈચ્છું છું, “સત્તા” બે અર્થમાં વપરાય છે. એક શક્તિના અર્થમાં અને બીજું મૂળ સ્વરૂપ એ અર્થમાં પણ વપરાય છે. ૪૦ [વ. ૧૬૫] પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલ કે બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાઈ દિયે. ” જેનામાં પુરુષ પ્રત્યે પ્રેમ છે, તેનામાં કેવળજ્ઞાનનું બીજ છે. આત્મા પિતાના અનુભવથી જ દેખાય છે. ગમે તેટલી વિકટ વાટે પણ પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે. પરમ પ્રેમ આવે તે પરાભક્તિ પણ થાય. પુરુષાર્થ કંઈ નકામે જવાનું નથી. મોક્ષનાં કારણે મળશે એટલે મોક્ષ તે એની મેળે આવશે. સમ્યગ્દર્શન થાય ત્યારે જ વસ્તુ પ્રાપ્ત થાય છે, કેવળજ્ઞાન, મોક્ષ બધું થાય છે. શંકા, ભય, મૂંઝવણ એ બધું સમ્યક્ત્વ ન થાય ત્યાંસુધી રહે. પછી ન રહે. પણ માન આવે તે સમકિત જતું પણ રહે. માન જાય ત્યારે ભગવાન હાથ આવે. સ્વાદુવાદ સમજ બહુ મુશ્કેલ છે. પિતાનું કલ્યાણ થાય એવું કરવાનું છે. કૃપાળુદેવ કહે છે કે “જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ” સાક્ષી રૂપે રહે છે. [વ. ૧૬૬] ૪૧ શ્રી રા. આ. અગાસ, જેઠ સુદ ૮, ૨૦૦૮ જ્ઞાનીના એક વચનને આરાધે તે બધાંય શાસ્ત્રોને સાર એને પ્રાપ્ત થાય. કઈ માણસ ઊંઘતો હોય, તેને એક બૂમ મારે તે જાગી જાય, કોઈને બે બૂમ મારે ત્યારે જાગે, કેઈને ત્રણ બૂમ મારે ત્યારે જાગે, કેઈને વધારે બૂમ મારે ત્યારે જાગે, પણ એને જગાડ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૫ એક વાક્યથી જાગે તે અનંત આગમ ભણી ગયે. સત્પરુષે એક શબ્દ આપે હોય તેમાં બધાં આગમ આવી જાય છે. એક શબ્દ કહે તેમાં બધાં શાસ્ત્રો આવી જાય. સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એમ કહ્યું, એમાં આત્માને કહેનાર શબ્દ આ તેથી બધાંય શાઓ આવી ગયાં. સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મા થયા તે પરમગુરુ છે. સપુરુષનું એક એક વચન આત્મામાંથી નીકળે છે. તે આત્મા સુધી લઈ જાય એવાં છે. અને આત્મામાં તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન થાય એવાં બધાં જ્ઞાનીનાં વચનો છે. આગમ એટલે શાસ્ત્ર. આગમ એટલે આવવું. ભગવાન પાસેથી જે જ્ઞાન આવ્યું તે આગમ કહેવાય છે. મુમુક્ષુઓને કલ્યાણકારી આ પાંચ વાક્યો છે. બધા જ્ઞાની પુરુષની સાક્ષીથી આ લખ્યાં છે. માયિકસુખ, ઈન્દ્રિયસુખ, સંસારસુખ બધું છૂટે ત્યારે મોક્ષ થાય. મોક્ષે જવાની ઈચ્છા છે, તે માયિક આ છોડવું પડશે, તેની ઈચ્છાઓ છોડવી પડશે, તે આજથી જ ઈચ્છાઓ ઓછી કરવાને અભ્યાસ કરવો. માયિક વાસના પિતાની મેળે છૂટે નહીં. મદદગારની જરૂર છે. એ છૂટવા માટે ઉપાય એ કે સદ્ગુરુની પહેલી શોધ કરવી. પછી મન-વચનકાયાથી અર્પણતા કરવી. પિતાપણું કાઢી નાખવું. જેટલી શક્તિ છે તે તેની આજ્ઞાઆરા ધનામાં વાપરવી. પાછું ન હઠવું. એટલું કરે તે માયિક વાસના જાય. અનંતકાળથી પરિભ્રમણ છે, એમાં વિદ્યા ઘણી વાર ભણે, જિનદીક્ષા લીધી, આચાર્યપણું મળ્યું, પણ સત્ મળ્યા નથી, સત્ પામવા પ્રથમ જ્ઞાની કહે તે સાંભળવું, પછી એની શ્રદ્ધા કરવી. પિતાના ભાવથી બંધાય છે, પિતાના ભાવથી છુટાય છે. અંતરંગ ક્રિયા છે તે સદ્ગુરુ વિના સમજી ન શકાય. માટે સદ્ગુરુની ભક્તિ, શરણુ લેવાં. જ્ઞાન જોઈતું હોય તે જ્ઞાની પાસે જવું. જ્યાં મોક્ષમાર્ગ છે, ત્યાં જાય તે મોક્ષમાર્ગે ચઢે. અનાદિકાળથી પરિભ્રમણ કરતું આવ્યું છે, પણ આત્મા પ્રાપ્ત થયે નથી. સપુરુષનું એાળખાણ થવું મુશ્કેલ છે. ઓળખાણ થયા પછી જે એક વચન મરતાં સુધી પકડ કરી લે તે મોક્ષ થઈ જાય. સમ્યગ્દર્શનજ્ઞાનચરિત્ર એ મોક્ષમાર્ગ છે અને એ આત્મા જ છે. બહાર શોધવાથી ન મળે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કયા હશે? ૫. ઉ. પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની. [વ. ૧૭૦] ૪૨ શ્રીરાઆ. અગાસ, અષાડ સુદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવને બીજું કરતાં આત્મા ભુલાતું નથી. તીર્થંકર પદવીનું માન નથી જોઈતું, પણ તેમણે જે પદ્ધતિ કરી છે તે કરવાની ઇચ્છા છે. તીર્થકરે જગતનો ઉદ્ધાર કર્યો છે અને પોતે મોક્ષે ગયા છે. તીર્થંકરની પદવી મોટી કહેવાય છે, તે સમવસરણ વગેરે અમારે જોઈતાં નથી. પૂર્વે તીર્થંકર-નામકર્મ બાંધ્યું હતું તેથી તીર્થંકર થયા. તીર્થકર જે રાગદ્વેષ ટાળીને બીજાને ઉપકારી થયા તે કરવાની ઇચ્છા છે. તરવાના સાધનની પરંપરા ચાલે એવું કરવાની કૃપાળુદેવની ઈચ્છા છે. . Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રશ્ન-વૃદ્ધમાંથી યુવાન થવુ એટલે શું? પૂજ્યશ્રી—વૃદ્ધાવસ્થામાં નિરાશા થાય કે હવે ઘરડા થયા, શું થાય? એવી નિરાશા કરવાની જરૂર નથી. યુવાન જેવા પુરુષાથ જોઈએ છે. એ પ્રકારે શ્રેણી છે. એક ક્ષપકશ્રેણી અને બીજી ઉપશમશ્રેણી. ઉપશમ પલટાતાં વાર ન લાગે, એ ઘડીમાં જતું રહે. આધુનિક મુનિઓના સૂત્રા સાંભળવાયેાગ્ય નથી. કંઈ બીજું' જ એસાડી દે. સત્પુરુષનું ઓળખાણુ થવુ મહુ મુશ્કેલ છે. સત્પુરુષની શ્રદ્ધા કરીને પછી સત્સંગ કરવા. ધમ સિવાય ખીજી ઇચ્છા ન રાખવી. [વ. ૧૭૨] ૪૩ શ્રી રા॰ આ॰ અગાસ, અષાડ સુદ ૧૪, ૨૦૦૯ માક્ષમાગ ને અનુસરવાની બુદ્ધિ જેની છે તેને માર્ગાનુસારી કહ્યા છે. પ્રભુશ્રીજીએ ભક્તિથી ભરેલા પત્ર લખ્યું, તેથી કૃપાળુદેવને પરાભક્તિનું મરણ થયું. પેાતાને શુ કરવુ એમ પૂછ્યું હશે તેના ઉત્તરમાં આખી જિંદગીમાં કરવાનુ હતું તે કૃપાળુદેવે પ્રભુશ્રીજી પર આ પ્રથમ લખેલા પત્રમાં કહી દીધુ છે. મેધામૃત પેાતે પેાતાને જાણે નહીં, એ નવાઇ જેવું છે. અન`તકાળથી પેાતાને પેાતાની આળખાણુ ન થઈ. ખીજાને ઉપદેશ આપ્યા, વાર્તા કરી, ડાહ્યો થયા, પણ એળખાણ પેાતાનું અને થયું નથી. આ ભૂલ એક એ ભવથી નહીં પણ અનંત ભવથી ચાલી આવે છે. “ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન ? જાણુનાર પ્રત્યે દૃષ્ટિ જ નથી. કેવી આ નવાઈની વાત છે કે જાણનાર પેાતાને જાણતા નથી! પેાતાને પેાતાના અજ્ઞાનની ખબર નથી. શુંચાઈ ગયા છે. જુએ, સાંભળે, બધું પરમાં ને પરમાં. પણ જન્મમરણુ કેમ થાય છે? એ શાથી મટે ? એમ થયું નથી. સંશય હાય તે નિશ્ચય થાય નહીં, ભ્રાંતિ છે તેથી નિશ્ચય થાય નહીં. ખાટાને સાચું માનવાની ટેવ પડી ગઈ છે. આત્મા નથી એળખાતા, એનું કારણ શું? વિચારમાં પણ નથી આવતે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચન કેમ પહોંચે ? શાસ્ત્રથી પણ એળખાણ ન થાય. પણ એને રસ્તા છે તે કહે છે— * (૧) “ નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા ’’ આત્મા જાણવા હૈાય તે “ જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. ” રૂપ રસ આદિથી ઉદાસીન થાય, જે દેખે, સાંભળે, તેમાં તન્મય ન થઈ જાય તેા એળખાણ થાય. એથી આત્મા જુદી વસ્તુ છે. તેની અત્યારે મને ખબર નથી પડતી, પણ એ આત્મા છે. ઘણું ખાધુ, ઘણું પીધુ, પણ આત્માનું કલ્યાણ થયું નથી, એમ થાય ત્યારે ઉદાસીનતા થાય છે. પરથી ઉદાસીનતા કરવાની છે. કંઈક સવળા વિચાર આવે. (૨) ખીજેથી પ્રેમ ઉઠાવી મૂકવા કયાં? ઉઠાવ્યેા. હવે એ મૂકવા કયાં ? તે કહે સત્પુરુષમાં પ્રેમ કરવે, તેની ઉદાસીન થાય ત્યારે જડમાં પ્રેમ હતા તે ભક્તિમાં જોડવા. ܕܕ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વચનામૃત-વિવેચન (૩) સપુરુષોનાં ચરિત્રોની સ્મૃતિ કરવી; () સન્દુરુનાં લક્ષણેનું ચિતન મનન કરવું, (૫) સત્પની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. એ બધું જડથી ઉદાસ થયા વિના થાય નહીં. જડમાં એંટી ગયો છે, તેથી આ બધું કરવાનું પડયું રહે છે. ઇદ્રિને બાહ્યથી રોકી એમાં જોડવી. બીજા વિચારો મન કરતું હોય તે છોડી સપુરુષનાં વચન વિચારવામાં લગાડવું. (૬) તેના મનવચનકાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય ફરી ફરી નિદિધ્યાસન કરવાં. (૭) છેલ્લે તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું, એ સમકિત થવાનું કારણ છે. એમણે જે માન્યું છે તે જ મારે માનવું. જેટલે ભાવ દેહ પ્રત્યે અને બીજી બાહ્ય વસ્તુઓ પ્રત્યે છે તે બધે પલટાવવા આ સાત પ્રકારે પુરુષાર્થ બતાવ્યું, તેમાં જ ભાવ કરવાને છે. આ જીવને પિતાના સ્વરૂપનું ભાન નથી તેથી બીજું બીજું માને છે. પિતાની મતિએ થાય એવું નથી. મતિ અને વચનથી પર વસ્તુ છે. જેણે એ વસ્તુ જાણે છે, તેની પાસેથી જણાય. આ જીવને અશાંતિ અનંત કાળથી છે. શાંતિ મળી નથી. કેઈસપુરુષ મળે, તેના પ્રત્યે ભાવ થાય તે કષાય મંદ થતાં, શાંતિ થાય. સમકિતનાં કારણે આ પત્રમાં કહ્યાં છે. - નિરંતર ઉદાસીનતા એટલે બેસતાં, સૂતાં, ખાતાં, સાંજ, સવાર, બપોર લગાતાર ઉદાસીનતા. ઉદાસીનતા વગર ક્ષણ વાર પણ ન રહે. માથે મરણ છે અને હું શું કરું છું ! એમ વિચારે તો ઉદાસીનતા રહે. મને ક્યાં આનંદ આવે છે? તે તપાસવું. પુરુષનાં ચરિત્રોનું સ્મરણ કરવું. વિચાર કરે, સપુરુષ શું કરવાથી થયા? શમ સંવેગાદિ ગુણે પ્રગટ કર્યા તેથી થયા. દેહભાવ હોય તે સરુષપણું નથી. સત્પની વીતરાગતા મુખમુદ્રામાં જણાય છે. એમાં વૃત્તિ ચોંટે તો એ દશા પ્રાપ્ત થવાનું કારણ થાય. નિદિધ્યાસન એટલે ભાવના કરવી. એઓ મનવચનકાયા કેમ વાપરે છે એ ઊંડા ઊતરીને વિચારવું. જ્ઞાનીએ જે માન્યું તે જ મને હે એમ રાખવું. જ્ઞાનીની માન્યતાએ આપણી માન્યતા થાય તે સમ્યગ્દર્શન થાય. એ ભક્તિ વગર થતું નથી. માટે ભક્તિ કરવી. બધાનું ફળ શ્રદ્ધા આવવું જોઈએ. પ્રશ્ન-સપુરુષ પાસે પણ મનવચનકાયા છે, આપણી પાસે પણ છે, પણ એમની ચેષ્ટા ભવ છેડે છે એનું કારણ શું? ઉત્તરહાથપગવાળા ઘણા જોયા છે, પણ સત્પરુષ તે બધું છૂટવા માટે કરે છે. બીજા બધા બંધાય છે. પુરુષમાં અલૌકિકતા છે. ક્ષણે ક્ષણે કર્મ બંધાવે એવું મન છે, તેને પુરુષ સ્વરૂપમાં બાંધી દીધું છે. વચનને વીતરાગવાણી–સ્વાદુવાદવાણમાં જોડી દીધું છે. કાયાને પણ તેવી રીતે વીતરાગમાર્ગમાં વાપરે છે. પુરુષને સ્વાર્થ હોતો નથી, મમતા હોતી નથી. એક મોક્ષ જેનું ધ્યેય છે, તે છૂટે છે. સંસારની ઈચ્છા પલટાવી “માત્ર મક્ષ અભિલાષ” કરી નાખી છે. કામ, માન એ બધાંને સવળાં કર્યા છે. તેથી એમની ચેષ્ટામાં અદ્દભુત રહસ્ય હોય છે તે ઊંડા ઉતરી સમજવું. પુરુષે કેમ વર્તે છે? કેવા ભાવે રાખે છે? તે પ્રત્યે દષ્ટિ રાખવી એમ કહેવું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ - બેધામૃત આ બધું સમજીને કૃપાળુદેવે હદયમાં રાખ્યું છે. એ જ આપણે કરવાયેગ્ય છે. વિચાર કરે તેને બધું સમજાય. જ્ઞાની પુરુષને એગ થયે, ત્યાંથી માંડીને અગી થાય ત્યાં સુધીની દશા પ્રાપ્ત થાય એવું આ કહ્યું છે. આ માર્ગ બધાય જ્ઞાનીએ લક્ષમાં રાખે છે. જ્યારે જીવને મોક્ષ થવાને હશે ત્યારે પુરુષને વેગ થશે. છૂટવાની ખરી ભાવના સપુરુષના ગે થાય છે. પ્રશ્ન–આ પત્રમાં પરોક્ષ સંપુરુષ અને પ્રત્યક્ષ પુરુષ એમ બે વાત આવીને? સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું ત્યાંથી માંડીને તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું અહીં સુધીમાં પરોક્ષ સપુરુષ કારણ છે. અને એ સઘળાનું કારણ કઈ વિદ્યમાન સત્યુ રુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. તે પુરુષના પરોક્ષપણામાં જે કરે તેનું ફળ જેવું જોઈએ તેવું ન થાય? પૂજ્યશ્રી–પુરુષ મળે ત્યારે જ ખરું ફળ થાય છે. આપણે આ બધા સત્સંગ કરીએ છીએ અને એક પુરુષને સત્સંગ એટલે પરમ સત્સંગ હોય એમાં ઘણે ફેર છે. પ્રભુશ્રીજી કહેતા કે પ્રત્યક્ષ અને પરોક્ષ કોણે ઓળખ્યા છે? “મેં ઓળખ્યા છે, હું જાણું છું” એ વાક્યને જુલાબ લેવા જેવું છે. અર્થાત્ એવાં વચન છેડવા જેવાં છે. કૃપાળદેવ પ્રભુશ્રીજીને લખે છે કે અંબાલાલ તમને આ પત્ર સમજાવશે. આ જ કહેવા માટે અમારે જીવવું છે એ જ કહેવું છે. પુરુષ પ્રાપ્ત થયે જ એ વસ્તુ આપણને ખ્યાલમાં આવી. આપણને પ્રભુશ્રીજી મળ્યા તે કૃપાળુદેવનું માહાભ્ય સમજાયું. સત્સંગ છે તે પણ એ સમજવાનું કારણ છે. પણ ખરું કારણ તો પરમ સત્સંગ છે. મારે તે એક આત્માનું કલ્યાણ કરવું છે, એમ જેને હોય તેને ભક્તિ પ્રાપ્ત હોય છે ભક્તિમાં લીન થઈ જવાય એવું કરવાની જરૂર છે. એને બીજું ગમે નહીં. પુરુષોના માતાઓને વિચાર કર. મોક્ષમાર્ગે જે ચાલે છે એવાની ભક્તિમાં લીન થાય તો સંસાર છૂટી જાય. આપણને જેના ઉપર વિશ્વાસ આવ્યો, તે કહે તેમ કરવું. બધા પુરુષોને એક જ વસ્તુ કહેવી છે. વીતરાગતાને ન ઓળખે તે પુરુષ પ્રત્યે લૌકિક ભાવ થઈ જાય. સત્યરુષ પ્રત્યે અલૌકિકભાવ કરવાનો છે. શુદ્ધાત્મપદ કેમ પમાય? તે આ પત્રથી ખબર પડે. જીવને રહેવાનું ઘર સમભાવ છે, પણ સમજણ હેય તે સમભાવ આવે, એમ પ્રભુશ્રીજી કહેતા. [વ. ૧૭૬] ૪૪ શ્રીરાઆ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૮ જીવન્મુક્ત એટલે જીવતાં છતાં મુક્ત. એ શબ્દ અરિહંતને માટે વપરાય છે. સમ્યકુત્વ પ્રાપ્ત થાય ત્યારે સમ્યગ્દષ્ટિ કહેવાય. જેને પરાભક્તિ પરમપ્રેમ પ્રગટયો છે, તે કેવળજ્ઞાનનું બીજ હોવાથી એને પણ કારણ હોવાથી જીવન્મુક્ત કહે છે. પુરુષ મળ્યા પછી તે દેહને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી જીવન્મુક્ત છે. જીવને માગ ક્યારે મળે? દીનબંધુની કૃપાથી, સંતના ચરણ સેવવાથી અને ભવ Page #54 -------------------------------------------------------------------------- ________________ ટ વચનામૃત-વિવેચન સ્થિતિ પરિપકવ થાય ત્યારે માગ પ્રાપ્ત થાય છે. તે વિના ત્રણે કાળમાં માગ પ્રાપ્ત થાય નહીં. જ્યારે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે બધા જેગો મળી આવે છે. સંતના ચરણ સેવવા એ જીવના હાથમાં છે. એટલું કરે તે ભાવસ્થિતિ પાકે અને દીનબંધુની કૃપા પણ થાય. સમ્યકત્વ થયા પહેલાં ઉપદેશ કરવાગ્ય નથી. મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરું છું, એમ રાખીને કરે. આત્મા ભણું વળવા એ બધાં સાધન છે. હું ઉપદેશ આપું છું એમ ન કરે. સ્વાધ્યાય એટલે પિતાને યોગ્ય ત્યાગવૈરાગ્યની વાત ચર્ચવી. તે માટે વ્યાખ્યાન કરવું. એમ કૃપાળુદેવે કહ્યું છે. સંસારી જી એટલાં બધાં લાંબાં કર્મ ન બાંધે, પણ ઉસૂત્રપ્રરૂપણ કરવાથી ભારે કર્મ બંધાય છે. જે વસ્તુ પિતે ન જાણે તેને અન્યરૂપે કહે એ બહુ શોચનીય છે. આત્મજ્ઞાન થયા પહેલાં બોલવાનું નથી અને થયા પછી પણ બોલવાનું નથી. ઉદય હોય તો બેલે. બેલવું એ આભાને ધર્મ નથી. સિદ્ધાંતિક વાત સમજવા માટે વૈરાગ્ય ઉપશમની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ વિશેષ હોય તે એને ખોટી વસ્તુઓમાં શ્રદ્ધા ન થાય. વિશાળબુદ્ધિની જરૂર છે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ દેવા માટે આખી જિંદગી ગાળે, પણ પિતાનું રહી જાય છે. આત્મામાંથી બ્રાંતિ ટળી જાય તો પછી એને જન્મમરણ થતાં અટકી જાય. આત્મશુદ્ધિ કરવાની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્મશુદ્ધિ થાય તે અહીં જ મોક્ષ થાય. સમજણની ખામી છે. જેને છૂટવાને લક્ષ છે તે બંધાય નહીં. મારે તે મારા આત્માને મુક્ત કરે છે, એમ જેને હોય તે પારકી પંચાતમાં પડતા નથી. જીવને એમ લાગે કે અહંભાવ મમત્વભાવ બંધનાં કારણે છે અને પાછો એમાં જ રહ્યા કરે તે છૂટે કયારે? એનું કલ્યાણ ક્યારે થાય ? જ્યાં રાગદ્વેષ હોય ત્યાં બંધન છે એમ શાસ્ત્રોમાં વાગ્યું હોય, છતાં શિષ્યો ઉપર રાગ કરે, મોટા મનાવવાની ઈચ્છા કરે તે સમયે શું? સમજ તો એની પાસે પણ ન જાય. છૂટવાની ભાવના ભલે ચક્રવતી પદમાં થઈ હોય તો પણ જે છૂટ્યા છે તેના પ્રત્યે તેને ભાવ થાય છે, સંતને શરણે જાય છે, તે જ છુટાય છે. વીતરાગ જેને સંસાર ભગવે છે તેને પરાણે દીક્ષા આપે નહીં. પરાણે સંસાર છોડાવે નહીં. ઉપદેશ આપે કે સંસાર દુઃખરૂપ છે. પછી એને છૂટવું હોય તો છૂટે. છૂટવાની જેને સાચી ઈચ્છા થાય છે, તે પછી જેમ છુટાય તેમ કરે છે. બંધન ન કરે. મુનિ પણ ઉપદેશ આપે. એમ ન કહે કે કંઈ વ્રત લીધા વગર કેમ જાય છે? હું બંધાઉં છું એમ જીવને લાગતું નથી, પણ સારું લાગે છે. રાગને પાશ એ છે કે એને ખબર પડે નહીં. જેને છૂટવા ભણી લક્ષ છે, “છૂટું, છૂટું” થાય છે, તેને પછી છૂટવાના જ વિચાર આવે છે. જે સત્સંગથી, વાચનથી છુટાય તે જ કરે છે. ઘણા જીવને સમ્યગ્દર્શન થાય એવી ઈચ્છા કૃપાળુદેવને રહ્યા કરે છે. કૃપાળુદેવ બે ભાવે વર્તે છે. એક ભાવે તે ઘણું જીવનું કલ્યાણ થાય તેમ વર્તવું, Page #55 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત અને બીજો ભાવ અલખ લેમાં સમાઈ જવું. “પ્રભુ, પ્રભુ લય” કે અલખ લે એ બને એક જ છે. પરમાર્થ સિવાય બીજું કંઈ એમને ગમતું ન હતું. જ્ઞાની પુરુષની ઈચ્છાએ વર્તવું છે. અંતર્યાંગ બધાને પ્રગટે એવી કૃપાળુદેવને ઈચ્છા હતી. પિતાને અંતર્યાગ હતો. આ કાળમાં દુઃષમ એટલે દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય છે. પુરુષ હેય તે સત્પ રુષને સત્સંગ અને ભક્તિ થાય. એ સંપ્રદાયમાં નથી. બાહ્યાવસ્તુમાં આખું જગત તણાય છે. મોક્ષને અર્થે બે સાધને ભક્તિ અને સત્સંગ છે અને તે બેય આ કાળમાં વિદેશ ગયા છે. જ્યાં જ્ઞાની હોય ત્યાં એ હોય છે. અજ્ઞાની હોય ત્યાં એ હાય નહીં. ભક્તિ અને સત્સંગ વિના છૂટકો નથી. જ્ઞાનીની ભક્તિ અને જ્ઞાનીને સત્સંગ મળ્યા વિના છૂટકે નથી. ઘણા જીવનું કલ્યાણ થાય એવી ઈચ્છા દરેકે રાખવી. મહાપુરુષ બંધ ન કરે તે પણ એ બેધની મૂર્તિ જ છે. કર્મ ઉદય જિનરાજનો, ભાવિજન ધર્મ સહાય પ્રભુજી. ” (દે. બાહુજિન સ્તવ) ભગવાનને કર્મને ઉદય હોય તેથી તેઓ બોલે તે બીજાને લાભ થાય. સમ્યકત્વને ઉપદેશ દેવાની ઈચ્છા ન થાય. નિષ્કાંક્ષિત નામને ગુણ એને પ્રગટ થયો છે. “ઉપદેશ કરું એવા ભાવ થાય તે આવરણ થાય. [વ. ૧૭૮] ૫ શ્રી. રાવ આ૦ અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ અસત્સંગ અને આગ્રહ એ બેય ટાળ્યા વિના તે કલ્યાણ થાય નહીં. ગુરુ ઓળખવામાં ભૂલ આવી તો પછી સાધનમાં પણ ભૂલ જ થાય. માટે પ્રભુશ્રીજીએ કહ્યું છે કે એક કૃપાળુદેવને જ્ઞાની માનજો. “આય જ્ઞાની, આય જ્ઞાની” એમ કરશે નહીં. એને ગરજ હોય તે સપુરુષ ઓળખાય. મુમુક્ષુતા હોય તે એળખાણ થાય. [વ. ૧૮૦] ૪૬ શ્રી રા. આ. અગાસ, અષાડ વદ ૧, ૨૦૦૯ મુશ્કેલી આવે ત્યારે વધારે બળવીર્ય ફેરવવું. ધર્મની વૃત્તિ રાખવી. પિતાના વર્તનથી કોઈને દુઃખ ન થાય એ સારું વર્તન છે. દુઃખ હોય છતાં દુઃખમાં ન તણાતે હોય તે પ્રસન્ન રહે છે. અને તેને જ્ઞાની વખાણે છે. દઢ જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન. તુહિ-તુંહિને અનુભવ એટલે એકમેક થઈ જાય–પરાભક્તિ. કૃપાળુદેવને ભાગી જવાની ઈચછા રહે છે એટલે શું? ત્યાગની-મુનિપણાની ભાવના રહે છે કે ક્યારે ઉદય પૂરો થશે અને બહારથી છૂટી અસંગ થવાશે? કેઈએમ સમજે કે ભાગી જવાની એટલે નાસી જવાની ઈચ્છા થાય છે, પણ એ અર્થ નથી. એટલે જ એમણે લખ્યું કે એને અથ કઈ જુદે છે. કાળ, ક્ષેત્ર કે મોક્ષે જતાં અટકાવતું નથી. માત્ર સાધના ભૂલવાળી હોય તે અટકાવે છે. કૃપાળુદેવ ધર્મની મૂર્તિ છે. એમનું હરવું ફરવું, ખાવું પીવું બધું ધર્મરૂપ છે. જગતના જીવો પુણ્યની ઈચ્છા કરે છે અને જ્ઞાની પુરુષે ધર્મની ઈચ્છા કરે છે. પોતાનું બાંધેલું પિતાને ભેગવવાનું છે, એમ જેને સમજાયું છે તે એમ ન કરે કે આ કયાંથી આવ્યું; વિષમભાવ કરતા Page #56 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૪૧ નથી અને છૂટવાની ઇચ્છા રાખે છે. ભલે દુઃખ આવે, સુખ આવે, આવવું હૈાય તે આવા એમ એમને રહે છે. [વ. ૧૯૪] ૪૭ શ્રી રા॰ આ અગાસ, અષાડ વદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—માગ શાને કહેતા હશે? માગ ન મળ્યા, પણ માગ કયા ? અહીં માક્ષમાગ કહેવા છે. બીજા માળ તે આંખે દેખાય પણ માક્ષમાગ આંખે દેખાતા નથી, તેની વાત છે. અન’તકાળથી જીવને સાચેા મા હાથ આવ્યેા નથી. હાથ આવ્યે હાત તા માક્ષ થાત. પેાતાની કલ્પનાએ માથાકૂટ કરે પણ માગ મળે એવા નથી, કારણ કે અજાણ છે. "( વજ્ર સાધન ખાર અનંત કિયા, તદપિ કછુ હાથ હજુ ન પાઁ. ,, આટલું આટલું કર્યા છતાં માગ ન મળ્યા. મારે માર્ગ શોધવા છે, એવું થાય તે મા શેાધે. જ્ઞાની કહે છે કે તને માર્ગ નથી મળ્યે, માગ મળ્યા હાત તે મેલ્લે જતા રહ્યો હૈત, અહીં રખડત નહી. “ માગને પામેલા માગ પમાડશે ” (૧૬૬). જ્ઞાનીપુરુષના યાગ અને આજ્ઞા આરાધવાની ઈચ્છા, એ એ મળે ત્યારે માર્ગ પમાય. પેાતાના સ્વચ્છ દે ચાલ્યે પાર આવે એમ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે માના પ્રકાશનાર ગૃહસ્થાવસ્થામાં છે. જ્ઞાની પુરુષના યાગ થયા વિના, આજ્ઞા આરાધ્યા વિના માર્ગ મળે એવા નથી. સ્વછંă રાકવા જોઇએ. જીવ જે ખરા રસ્તા છે તે નથી લેતા અને ખાટે રસ્તે ચાલે છે, જ્ઞાનીપુરુષના ચાગ મળ્યે હાય તાપણુ એ મૂકીને જીવ વિષય-કષાયમાં જતા રહે છે. કૃપાળુદેવની દશા એવી છે કે કઈ અત્યારે લખી શકાય એવું નથી, પણ કહે છે કે માત્ર તમારી મનેવૃત્તિ ન દુભાય તે માટે આ પત્ર લખ્યા છે. પ્રભુશ્રીજી ઉપરના પત્રમાં કૃપાળુદેવ બધું લખી નાખતા. જે કંઈ કહેવું હેાય તે બધું ઠાલવી નાખતા. કૃપાળુદેવને સમ્યક્પ્રતીતિ કરાવવી હતી અને પ્રભુશ્રીજીએ તે કયું "" અંતરાત્મા થાય તે પેાતાનું વિશુદ્ધ પરમાત્મસ્વરૂપ છે તેને નમસ્કાર કરે છે. અંતરાત્માને પરમાત્મદશાની ખખર હાય છે, તેથી તેને નમસ્કાર કરે છે. પરમાત્માથી ચઢીયાતી વસ્તુ કાઈ નથી. સત્સ્વરૂપ અથવા પરમાત્મા, તે પ્રાપ્ત કેમ થાય? તે કહે— ભાવ અપ્રતિષ્ઠદ્ધતાથી વિચરે છે એવા સત્પુરુષ પ્રત્યે અચળ પ્રીતિ થાય તે સત્સ્વરૂપ પ્રાપ્ત થાય. કાઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રત્યે પ્રતિમધ નથી, રાગભાવ નથી તે ભાવ અપ્રતિબદ્ધતા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ બધા ભાવ સુધારવા માટે છે, “ સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયાગ છે” (૭૬). જેના ઉપયાગ બીજે ન જાય, રાતદિવસ આત્મામાં રહે તે સત્પુરુષ છે. જીવને સત્પુરુષ વિના ગમે નહીં અને સમ્યક્પ્રતીતિ થાય તે સત્સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સભ્યપ્રતીતિ થાય અને અચળ પ્રીતિ થાય, તે પછી સત્પુરુષની દશાને પામે, આ માગ છે. ત્રણે કાળે એ જ માગ છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત “ એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ” પિતાના અનુભવથી કહે છે કે એથી અમને માર્ગ પ્રાપ્તિ થઈ હતી અને તમને પણ એથી જ થશે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને માર્ગ કહી દીધું. પછી પૂછયું, છૂટવું છે? છૂટવું હોય તે આ માગે છે. બધા શાઓમાં એ જ માગ રહ્યો છે. તમે પુરુષને શોધે અને ત્યાં પ્રીતિ કરે. પ્રભુશ્રીજી કહેતા કે પ્રેમમાં તે બધું આવી ગયું. જીવને માર્ગ મળ્યું નથી એનું શું કારણ? તો કે ઉપર કહ્યું તે ન કર્યું તેથી માર્ગ ન મળે. પિતાની ઈચ્છાએ વર્તવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ખંભાતમાં એક આચાર્યના મુખ્ય શ્રાવક હતા. તેમને બહાર જવું હોય તો આચાર્યને કહે કે મહારાજ, આપની આજ્ઞા છે હું બહાર જઉં છું ! પ્રભુશ્રીજી પાસે ઘણું આવીને પૂછે કે આ પત્ર હું શીખું? પ્રભુશ્રીજી કહે, ના. “ રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ” સ્વછંદ જાય તો અવશ્ય મેક્ષ થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા તે મોક્ષ માટે જ હોય છે. હું આંધળો છું, મને માર્ગ કેમ પ્રાપ્ત થશે? એમ વિચાર કરો. માર્ગ જામ્યો હોય તો આ જ માર્ગ છે એમ દઢ કરે. એ માર્ગ ન મળ્યો હોય તો એને વિચાર કરે, ભાવના કરે, પણ ખોટને ન માને. માર્ગ સપુરુષથી છે. તે પડી મૂકી કોઈ અજ્ઞાનીના કહેવાથી તે પ્રમાણે વર્તે છે. અવળે રસ્તે હાથમાં આવ્યું છે. પુરુષથી માગ જાણવાને પડી મૂકી પિતાની મેળે કર્યું છે. પુરુષ મળે, તેમનાં વચને મળે અને તેની આરાધના કરે તો માર્ગની પ્રાપ્તિ થાય. સ્વછંદ જીવને આડે આવે છે. સ્વછંદ હોય તેથી બધું કરેલું વ્યર્થ થાય છે. જીવે કરવામાં બાકી રાખ્યું નથી, પણ સ્વચ્છેદે કર્યું છે. જે સમ્યકૂપ્રતીતિ આવે તો આ જ માર્ગ છે એમ એને નિશ્ચય થઈ જાય. જે આજ્ઞા આરાધવા જાય તે ઘણા સંક૯પ-વિકલ, કુસંગ, પાપ રોકાઈ જાય, પણ આજ્ઞાનું માહાત્મ્ય લાગવું જોઈએ. પ્રશ્ન-સ્વછંદ એટલે શું? પૂજ્યશ્રી–પિતાને ગમે તેમ વર્તે જ્ઞાનીને ગમે તેમ ન વર્તે. પિતાને ફાવે તેમ વર્તે તે સ્વછંદ છે. પિતાની ઈચ્છા આગળ કરે છે. જ્ઞાનીને તે એ જ કઢાવવું છે તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહીં. એ સ્વછંદ જ કહેવાય ને? બીજું શું કહેવાય? અપ્રતિબદ્ધપણે વિચરે છે એવા પુરુષને વેગ હોય તે જ જીવને માર્ગ મળે. એ સપુરુષ પ્રત્યે અચળ પ્રેમ, સમ્યક્રપ્રતીતિ આવે તે એ જ એની આંખ આગળ ખડા રહે. એવા જ થવું છે, એ લક્ષ જેને થયો, તે પછી એના જેવો થાય. પુરુષની અચળ પ્રતીતિ અને તે પ્રત્યે અચળ પ્રીતિ એ બે થાય તે પછી આંખ આગળ એ જ ઊભા રહે, ત્યારે એમ થાય કે આ જ્ઞાની પુરુષમાં તે લૌકિકભાવ, સંકલ્પ-વિકલ્પ કંઈ છે નહીં. જ્ઞાની પુરુષના વચનને રૂડા પ્રકારે ઉઠાવવું તે જ મુનિપણું કે સામાયિક છે. ઋષભદેવજીએ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વચનામૃત-વિવેચન અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ આપે. ભદ્રિક જી હતા તેથી તરત ભગવાનનું કહેલું વચન માન્ય થયું. ગુરુની આજ્ઞાએ જ્ઞાન કહ્યું છે. જેણે એ વસ્તુ પ્રાપ્ત કરી છે તેની આજ્ઞાએ વર્તે તે તે થાય. જ્ઞાની પુરુષની આજ્ઞા એ ધર્મ છે અને એ જ તપ છે. જે કંઈ કરીએ તેમાં લક્ષ એ રાખ કે જ્ઞાનીની આજ્ઞાએ થાય છે કે નહીં? સ્વછંદથી તે જીવ અનાદિકાળથી રખડયો છે. પિતાને સારું લાગે તે કરે છે. દવાખાનામાં જાય ત્યારે તે આ જીવ વિદ્ય કહે તે લક્ષમાં રાખી વતે છે. પણ ધર્મના કામમાં સંસારને નાશ કરનારા એવા સદ્ગુરુ છે, તેને કહ્યા પ્રમાણે વર્તતે નથી. વૈદ્ય જેમ દરદીને રોગ જાણે છે તેમ જીવનું કલ્યાણ શાથી થાય? એ જ્ઞાની જાણે છે, જીવને સ્વછંદ અને પ્રતિબંધ એ બે કારણે માર્ગ પામવામાં આડાં આવે છે. જ્ઞાનીની આજ્ઞાએ વતે તે સ્વછંદ કાય. સ્વચ્છેદે વર્તવું નથી, એમ જેને થયું તેને પણ પ્રતિબંધ મૂકવાના છે. ૧લોકસંબંધી બંધન, ૨ સ્વજનકુટુંબ બંધન, ૩ દેહાભિમાનરૂપ બંધન અને ૪ સંક૯૫વિકલપરૂપ બંધન. એ બંધન નડે છે તે હવે શું કરવું? તે કે આ પત્ર વિચારી શોધે. પછી અમને પૂછજો. એમને એમ માની ન બેસશો. પ્રશ્ન-ઉપશમને અર્થ શું હશે ? પૂજ્યશ્રી–જીવમાં વીતરાગતા આવે, કષાય મંદ થાય તે ઉપશમ છે. જેમ જેમ કષાય મંદ થાય, તેમ તેમ વીતરાગતા આવતી જાય છે. જેની આજ્ઞા આરાધવાથી કષાય મંદ થાય, ઉપશમભાવ આવે તેવા પુરુષની ખોજ રાખજે. દર્શનમેહ દૂર કરવા આજ્ઞાની જરૂર છે અને ચારિત્રમેહ દૂર કરવા ઉપશમભાવ અથવા વીતરાગભાવ જોઈએ. “કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” વિ. ૧૯૫] ૪૮ શ્રી. રાવ મં આહર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ આત્મસ્વરૂપ જેવું જ્ઞાનીએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે. એ સ્વરૂપમાં જ ભક્તિ કરવી છે, ભાવ બીજામાં રાખવું નહીં. તે અનન્ય ભક્તિ છે. તે સ્વરૂપ થઈને અભેદરૂપે નમસ્કાર કર્યા છે. મોક્ષ મારે જોઈએ છીએ એવી જિજ્ઞાસા જાગી હોય તેણે નીચેને વિચાર કર. અનંતકાળથી જન્મમરણ જન્મમરણ થયા કરે છે, તેને પાર શુ કરું તે આવે ? અનંતકાળથી પરિભ્રમણ કરે છે. અનંતકાળની ભૂલ કાઢવી હોય તે વિચાર કરવો પડે. “કર વિચાર તે પામ.” સંસારના બધા વિકલપિ મૂકીને આ વિચાર કરવાને છે કે પરિ. બ્રમણથી નિવૃત્તિ કેમ થતી નથી? અને તે કેમ થાય? પરિભ્રમણ થાય છે તે ટાળવાનો ઉપાય વિચાર છે, તે જીવ નથી કરતા. કેવી ભૂલથી સંસાર ઊભે થયા છે અને તે ભૂલ શાથી ટળે? બધા વિકલ્પ મૂકીને પહેલો વિચાર એને કરવાનો છે. એ વિચાર કર્યા વિના કઈ દિશામાં માર્ગ છે તેની પણ ખબર ન પડે. એ વિચારણા થાય તે પછી બીજું Page #59 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત જાણવાગ્ય છે તે જણાય છે. અનંતકાળના અનંતભવમાં મનુષ્યભવ પણ મળ્યા, છૂટવાનાં સાધન પણ કર્યા, પણ “સહુ સાધન બંધન થયાં.” ભૂલ રહી ગઈ છે. તે મૂળમાર્ગમાં કહી છે – એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સશુરુને પામ રે, ટાળી રવછંદને પ્રતિબંધ.” અનાદિના બંધ જવા માટે, જ્ઞાનદર્શનચારિત્રરૂપ મૂળમાર્ગ પામવા માટે, સદ્દગુરુનો ઉપદેશ પામ જઈએ. પરિણામ નથી પામતો તેનાં બે કારણે છેઃ એક સ્વછંદ અને બીજું પ્રતિબંધ. મોટામાં માટે દેશ સ્વછંદ છે. એ જાય તે પ્રતિબંધ જાય છે. સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વછંદ છે. સ્વછંદ સપુરુષથી ઓળખાય છે. જેને છૂટવું હોય તેને માટે રસ્તો છે. અનંતકાળથી પરિભ્રમણ થતાં છતાં તેની નિવૃત્તિ, જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષ વિના ન થાય. જેણે આત્મા જાગે છે તેવા પુરુષના આશ્રયે જ છુટાય છે. આ વિષમ કાળ છે; હીનપુણ્યવાળા છે ઘણા છે. સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ જીવે શું કર્યું અને શું નથી કર્યું? તે વિચારવાનું છે. આ મનુષ્યભવ મળે છે તેમાં વખત નકામે ન જવા દે. (૧) ગ્યતા વધે તેવી વિચારણા કરવી. યોગ્યતા સત્સંગથી આવે છે.(૨) કામગની ઈરછા શકી, સ્વછંદ રાકી વૈરાગ્યસહિત સત્સંગ કરે તે યોગ્યતા આવે. (૩) યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજી ઈચ્છા કરવી નહીં. પાંચ ઇન્દ્રિમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા આવવા માટે સત્સંગ કરે. કોઈ પણ પ્રકારને પ્રતિબંધ ન રાખ. મોક્ષ સિવાય બીજી સંસારની ઈચ્છા ન રાખવી. જે કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી. “ ઉદાસીનતાને જ્યાં વાસ, સકલ દુઃખને છે ત્યાં નાશ. ” જ્યાં સુધી ઉદાસીનતા ન આવે ત્યાં સુધી જપવા જેવું નથી. જીવને બાહ્ય જગતનું માહાભ્ય લાગે છે પણ આત્માની શી વલે થશે? એવો વિચાર નથી આવતો. જીવને જ્ઞાનીપુરુષની ઓળખાણ થવી દુર્લભ છે. મહાપુરુષે બહુ ગંભીર હોય છે. [વ. ૧૯૮] ૪૯ શ્રી રા. આ અગાસ, અષાડ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–પુરુષને વેગ થયો હોય તે ગ્યતા વધે તેવું કરવાનું છે. જેટલી ગ્યતા હોય તેટલું ગ્રહણ કરી શકે, માટે યોગ્યતા વધે તેમ કરવું. “હું દેહ છું” એમ જ્યાં સુધી હોય ત્યાં સુધી વિષયકષાય ફરી વળે છે. એ મંદ પડ્યા વિના સંસારી ભાવ ઘટે એમ નથી. એ હોય તે સત્સંગ પણ સફળ ન થાય, માટે એ ભાવ છોડીને સત્સંગ કરવાનો છે. મેક્ષની જ જેની ઈચ્છા છે એ મુમુક્ષુ હોય તે સત્સંગમાં પિતાનું દિલ ખેલે છે. સત્સંગમાં પિતાને પિતાના દે જોવાનું મળે છે, બીજાના ગુણે પણ જવાના મળે. સત્સગમાં જ્ઞાની પુરુષનાં ચરિત્રોને, વચનેને વિચાર થાય તે એ સત્સંગ સફળ છે. પુરુષ Page #60 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૪૫ સજીવન છે, બીજા બધા મર્યા જેવા છે. જ્ઞાની પુરુષ આગળ આવે તે કલપના ખસી જાય. જ્ઞાની વગર પોતાની કલપના આગળ થાય છે. કલ્પનામાં ભરાઈ જાય છે. જ્ઞાનીને આપણા ઉપર અનંત ઉપકાર છે, એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામે જાય. જે કંઈ અત્યારે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ, તે બધે જ્ઞાની પુરુષને ઉપકાર છે. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું કે સાધુ થયા હોય, ચારિત્ર પાળતા હોય, બીજાને ઉપદેશ આપતા હોય, પણ મનમાં બીજું હોય અને ઉપરથી બીજું હોય. બીજાને સારું દેખાડવા કરે. સાધુપણું હોય નહીં અને સાધુપણું બતાવે તે માયાશલ્ય છે. ઠેકાણે ઠેકાણે ધર્મો છે, શાસ્ત્રો છે પણ સત્ નથી. જંબુદ્વિપ, ધાતકીખંડની વાત કરીએ તે આપણને બહુ હિતકારી નથી, પણ આપણે શું કરવું? એ વિચારવું, એ વધારે હિતકારી છે. પિતાને જેનાથી લાભ થયો હોય તે વાત બીજાને કહેવાનું મન થાય. પણ કૃપાળુ દેવ પ્રભુશ્રીજીને લખે છે કે તમે અમને અમે જ્યાં સુધી ગૃહસ્થાવસ્થામાં છીએ ત્યાં સુધી કઈ પણ પ્રકારે પ્રગટ ન કરશે. કોઈ સત્પરુષને છે એમ કહેવું, પણ આ સપુરુષ છે, એમ તમારે ન કહેવું. પિતાનું કરવાનું ઘણું છે. વિષયવાસને કાઢવી એ પહેલું કરવાનું છે. પ્રિય કરવા જેવું જાણ્યું નથી, તે પ્રિય કરે તે ક્યાંથી? અમે ધર્મ કરીએ છીએ એમ માને પણ હોય મિથ્યાધર્મવાસના. એ શોધી શોધીને બધા દેષ દૂર કરવા. પાંચ ઇન્દ્રિયના વિષયે શત્રુ છે, તેને કાઢવા. પાંચે ઈન્દ્રિયે પુદ્ગલને બતાવનારી છે, અને પુદ્ગલ-અનુભવ-ત્યાગથી આત્માની પ્રર્તીતિ થાય છે. કેઈની સાથે પ્રતિબંધ કરવા જેવું નથી. અસંગ અને અપ્રતિબદ્ધ થવાનું છે. પુરુષ વગર એવું કણ કહે? બીજા તે વખાણ કરે. હું કંઈ જાણતું નથી એમ કરવાનું કહે છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવ કહે છે કે તમારે આ પત્ર કોઈ મુમુક્ષુ આવે તો વંચાવો. ગ્યતા વધારવા માટે પ્રથમ બ્રહ્મચર્ય સાધન છે. અસત્સંગથી છૂટવું અને બ્રહ્મચર્યમાં રહેવું. સંસારમાં છે ત્યાં સુધી સંગ તો હોય. સંગના બે ભેદ છે, એક સત્સંગ અને બંને કુસંગ. આત્મા ભણી વાળે તે સત્સંગ છે અને તેથી વિપરીત અસત્સંગ છે. મુખ્યપણે આપણને જે પુરુષની શ્રદ્ધા થઈ તે છોડાવી દે તે માટો કુસંગ છે. સંસાર એ અનંત કુસંગરૂપ છે. (મે. ૨૪) કુટુંબનાં કાર્યો કરવામાં જે પુરુષનું કહેવું છે તે ગૌણ થઈ જાય છે તેથી અને સત્સંગમાં જતાં રોકે છે. તેથી, એ પણ કુસંગ છે. કુશાસ્ત્ર છે તે પણ અસત્સંગ છે. મોટા અસત્સંગ તો ક્રોધ, માન, માયા લેભ એ છે. એ હદયમાં રહે છે અને વિપરીતતા કરાવે છે. રેગ્યતા થવામાં એ બધાં વિશ છે. વિ. ૧૯૯] ૫૦ શાસ્ત્ર વાંચવું હોય ત્યારે નિવૃત્તિ અને પાંચ ઇન્દ્રિયના વિષયોની નિવૃત્તિ જોઈએ. નિવૃત્તિની જીવન જરૂર છે. વાંચવાનું ન બને તે મારે બીજા કશા વિચાર કરવા નથી, જ્ઞાનીએ Page #61 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત જે સ્મરણ કરવાનું કહ્યું છે, વિચારવાનું કહ્યું છે તે કરું, એમ નિવૃત્તિમાં બેસી વિચાર કરે. ઉપાધિમાં પ્રવર્તવું પડતું હોય તે મારે છોડવું છે એમ રાખવું. આ મનુષ્યભવમાં મિથ્યાત્વમાંથી સમકિત થઈ શકે છે, ચારિત્રમોહ ક્ષય થઈ શકે છે. તેમાં પણ જે આડાઅવળી ઉપાધિમાં પડે તો ક્યારે પાર આવે? જ્ઞાનીની શિખામણ પ્રમાણે વર્તવાનું લક્ષ રાખતા હોય તે શિષ્ય છે. બીજા ભવ નકામા ગયા, એ આ મનુષ્યભવ નકામે ન જાય, એ લક્ષ રાખ. ફરી આવો જોગ દુર્લભ છે. મનુષ્યભવ, શ્રાવકકુળ, સત્ શાસ્ત્રનો જોગ તે ફરી મળવાં દુર્લભ છે. નિવૃત્તિમાં આનંદ આવે, એ વગર ગમે નહીં તો પછી વખત કાઢે. નિવૃત્તિનો અભ્યાસ ન કરે તે પ્રવૃત્તિ ન મટે. પ્રભુશ્રીજી કહેતા કે સાધુપણું તે આવશે ત્યારે, પણ બે ત્રણ મહિના સત્સંગ કરશે તેટલે તો કામ આવશે. બીજું બધું છોડી સત્સંગને સાથે તે એટલું તો સાધકપણું કહેવાય ને? નિવૃત્તિ જીવને ગમતી નથી. ઘણું એમ કહે છે કે આ દિવસ આ શું ભક્તિ કરે છે ! - મિથ્યાવાસના છોડવાની પહેલાં જરૂર છે. જાત્રાએ જાય ત્યારે બાધા રાખે, ધન વગેરે મળે એમ ઈચ્છે છે. મોક્ષ મળે માટે ધર્મ કરું, એમ વિચારીને ધર્મ કરનારા તો થોડાક હોય છે. સાધુપણાથી દેવલેક મળશે એવી ઈચછાથી તે ઘણું ધર્મ કરે છે. બગલે હાય છે તે પાણીમાં એક પગ ઊંચે રાખીને ઊભા રહે છે, માછલું આવે કે તરત પકડે. એમ જીવે ધર્મને નામે મિથ્યાવાસનાઓ પિષે છે. “મરણના મુખ આગળ, અશરણ આ સૌ લોક; કાં ચેતી લે ના ચતુર ! મૂકવી પડશે પોક.” ૫૧ [વ. ૨૦૦] આ વચનાવલી છે તે કૃપાળુદેવે સેભાગભાઈને લખી છે. સોભાગભાઈએ તેમના દીકરા મણિલાલ માટે લખી આપવા માગણી કરી હતી ત્યારે કૃપાળુદેવે આ નાનાં નાનાં વાક્યો લખી આપ્યાં. જે કૂવામાં પાણી નથી ત્યાં કેસ જોડે, પંપ મૂકે તે ત્યાં પાણી ક્યાંથી નીકળે? તેમ જ પાણી વગરના કૂવા જેવા સાધુઓની પાછળ જાય છે. અમારા સાધુ છે ને? એમ કહે છે. એ અનંતાનુબંધી છે. અજ્ઞાનીને આશ્રય ન છોડે તે જ્ઞાનને ધેય ક્યાંથી? બેય મેહી છે. બેયને છૂટવું નથી. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” પ્રભુશ્રીજીના વખતમાં આ વંચાતું હતું, તે વખતે આ વાક્ય આવ્યું ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે “આવું ઉઘાડું, ફૂલ જેવું કહ્યું, એ પણ ન સમજાય તે અગ્યારમું આશ્ચર્ય છે.” Page #62 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેથન [વ. ૨૦૭] - ૫૨ શ્રી. રાઆ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૮ આપણે બોલતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. પ્રમાદી જીવે છે અને તેઓને કહીએ કે તમે ક્રિયા કરે છે તે બરાબર નથી, તેથી જીવ પ્રમાદી હોવાથી ક્રિયા કરવી પણ મૂકી દે છે. - સાધુને સમાગમ હોય કે શ્રાવકને હોય, પણ વૈરાગ્યની વાત થાય તે બધાને લાભ થાય. વૈરાગ્યની વાત હોય તો બધાને ગમે. વૈરાગ્યની વાત બીજા દર્શનવાળાઓને પણ ગમે. પ્રશ્ન–વૈતાલિય અધ્યયન શામાં છે? પૂજ્યશ્રી–સૂત્રકૃતાંગમાં અધ્યયન બીજું છે. મનુષ્યભવ દુર્લભ છે, તે ફરી ફરી મળતો નથી, માટે પ્રમાદ છોડી મોક્ષ માટે ત્વરાથી પુરુષાર્થ કરે, આયુષ્ય સંધાય એવું નથી, શરીર આદિ બધું અસત્ય છે, એવી એવી વૈરાગ્યની વાતે એમાં આવે છે. (જુઓ પ્રજ્ઞાવ બોધ પુ૫ પs) કોઈ એક વખતે, પ્રભુશ્રીજી ગૃહસ્થને સત્પરુષ માને છે એવી પ્રસિદ્ધિ થઈ. પછી એક મોટા સાધુ પ્રભુશ્રીજીને મળ્યા. ત્યારે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવના પત્રે તેમને બતાવ્યા. તેમને લાગ્યું કે આ તે સારું છે, એ જ કરવાનું છે. આ લખનાર કેઈ જ્ઞાની છે, એમ લાગ્યું. ગૌતમસ્વામી સર્વજ્ઞ જેવા કહેવાતા પણ ભગવાન મળ્યા પહેલાં મનમાં તેમને એ સંદેહ રહે કે આત્મા હશે કે નહીં? પુસ્તકો ભણવા સારાં લાગે છે પણ આ પાંચ ઇન્દ્રિયના વિષય ઉપર મીંડું મૂકવું બહુ અઘરું છે. એથી છૂટવું અને સ્મરણમય થઈ જવું. હું કંઈ જાણતો નથી એ કરવાનું છે. અનાદિકાળથી છવ કરી રહ્યો છે તે સ્વછંદ છે. અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તે છે તે બધે સ્વચ્છેદ છે. એ જે રેકાય તે– રોકે છવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ.”. મોક્ષ થાય. એ સ્વછંદ મૂકવાને છે. લૌકિક વાતમાં જીવ ડૂબી ગયું છે. એ લૌકિક વાતે ભૂલી જાય તે અલૌકિક વાતમાં સ્વાદ આવે. અલૌકિક દષ્ટિ કરવાનું કહે છે. એક એક વસ્તુમાં અનંત ધર્મો છે. એથી સત્યરુષે ખેંચતાણ કરતા નથી. [વ. ૨૦૯]. પ૩ શ્રીરાવ આ૦ અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી–ઘણા પત્રોમાં કૃપાળુદેવ જુદા જુદા શબ્દો વાપરે છે. તે શબ્દ કયા કયા અર્થ માં વપરાય છે? તે વિષે પૂછળ્યું હશે, તેને ઉત્તર કૃપાળુદેવ લખે છે. જેમને અનુભવ થયો છે, તે મને તેને લક્ષ હોય છે. તે લક્ષ સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેને લક્ષ રાખીને જુદા જુદા નામથી આત્મવસ્તુને કહે છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ બેધામૃત [વ. ૨૧૦] ૫૪ પૂજ્યશ્રી–જ્યાં જોઈએ ત્યાં પરમાનંદ દેખાય છે, એમ કૃપાળુદેવ લખે છે. ગમે તે માણસ હોય, પણ પરમેશ્વરને માનતા હોય તેના અમે દાસ જ છીએ. પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે આ જે જીવ જુએ છે, તે કશું જોવા જેવું નથી. જ્ઞાની પુરુષ પહેલાં મારી જ નાખે છે અને ફરીથી જીવતા કરે છે. જે બાહ્ય દષ્ટિ છે તે મૂકી, જાણે હવે નવા જ જમ્યા હતા એવું કરવાની જરૂર છે. અનાદિકાળથી પાંચ ઈન્દ્રિય જીવને વળગી છે. એ પુદ્ગલની રમત બધી મૂકી દેવાની છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મિત્ત.” (દે. ૪). જ્ઞાની પુરુષ જ્યાં દષ્ટિ કરાવે ત્યાં કરવાની છે. સુંઘવું, સાંભળવું, ચાખવું, દેખવું, સ્પર્શવું એ બધી પુદ્ગલની રમત છે. એમાંથી પાછા હઠવાનું છે. કેઈ કુવામાં પડી હોય અને કંઈ સાધન હાથમાં ન આવે તે મરી જ ગયે છું એમ થાય છે. એવી જ રીતે હું મરી ગયો છું એમ કરી જ્ઞાની કહે તે પકડી હરતાં ફરતાં એ જ એક સાધન યાદ આવે એવું કરવાનું છે. [વ. ૨૧૧] પપ શ્રીરાવ મ આહાર, ફાઇ સુદ ૧૦, ૨૦૦૯ મહાપુરુષમાં અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને પિતાના સ્વરૂપનું ભાન થાય નહીં. અપૂર્વતા એ ઉલ્લાસનું કારણ છે. હું કંઈ જાણતો નથી, મહાપુરુષના ગે મારું કલ્યાણ થશે, એવી ભાવના રાખવી. ભક્તિ એટલે મહાપુરુષોના ગુણેનું ચિંતવન. મહાપુરુષ પ્રત્યે અપૂર્વતા કેમ નથી આવતી? તે કે “હું જાણું, હું સમજું છું” એ આડું આવે છે અને સામાન્યપણું કરી નાખે છે. મેહ આડો આવે છે. તેથી જે સત્ પાસે છે તે દૂર લાગે છે. એ મેહને પ્રભાવ છે. જ્ઞાનીને સત્ તે પાસે જ લાગે છે, પણ જીવને મેહ છે તેથી એમ લાગે છે કે ક્યાં છે? ક્યારે પ્રાપ્ત થશે? પણ ઘરમાં ધન દાટ્યું છે તેનું ભાન નથી. આત્મા અનંત સુખનું ધામ છે, તેમ છતાં જીવ પુદ્ગલને ગ્રહી તેમાં સુખ માને છે, પણ સુખ બીજામાં નથી. સુખ તે પિતાની પાસે જ છે. બધે સંસાર અસત છે. સત એ અપૂર્વ વસ્તુ છે એ વિના જીવ આંધળે છે. ભાન નથી. બે વસ્તુ છે, જડ અને ચેતન. ઈન્દ્રિયેના આધારે જીવ રૂપી પદાર્થને જુએ છે. સત્ એ કલ્પના નથી. સત પ્રાપ્ત કરવું છે એવી દઢ મતિ જેને થઈ છે તેણે “હું કંઈ જાણતું નથી” એ વિચાર પહેલાં દઢ કરી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું એનું જ નામ ગ્યતા છે. આટલું જે થાય તે જરૂર સત્ પ્રાપ્ત થાય. જીવને અનાદિકાળનું અભિમાન છે તે ખસતું નથી, તે બ્રાંતિ છે. નિરંતર સદ્દવિચાર કરે તે કર્મ માર્ગ આપે. અભિમાન આડું આવે છે. અવળું છે તે સવળું કરવાનું છે. એટલું જ જ્ઞાની પુરુષનું કહેવું છે. વિપરીતતા ટાળ્યા વિના છૂટકો નથી. બધું ઊંધું છે. આ પત્રમાં જે ચાવી કહી છે, તે ઘણા વિચારે સમજાય એવી છે. જેને મોક્ષે જવું છે તેને આ વચને પરમ બંધવરૂપ છે. પરમ બંધવ મળે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૪૯ અભિમાનથી જીવે બધું ગુમાવ્યું છે. ઠેઠ મેક્ષે લઈ જાય એવાં આ પત્રનાં રહસ્યરૂપ વચને છે. બધાયે જ્ઞાનીપુરુષનું જે કહેવું છે તે આ પત્રમાં કહી દીધું છે, પણ જીવને એ કરવું નથી. મીજી ખીજી વાર્તા કરે છે. આ પત્રમાં કહેલાં વચન યાદ રહેશે તે બધુ થશે. હું જાણતા નથી એમ નિશ્ચય નથી કર્યાં. સદા ઉણા ઉડ્ડા ને ઉડ્ડા રહેવું. અહંકાર ન કરવા. અહંકાર ન કર્યાંથી કંઈ ગુણે! જતા રહેવાના છે ? હું કંઈ નથી જાણતા,' એ સીધા રસ્તા છે. અભિમાનથી કાઈ મેક્ષે ગયા નથી. આ વચનાના વિચાર કરે તે ચેતવાનું મળે. માત્ર એક જ્ઞાનીને શરણે જા, તા જરૂર માની પ્રાપ્તિ થશે. સવિચાર નથી આવ્યા. જ્ઞાની પાસેથી માર્ગની પ્રાપ્તિ થાય છે. હું કઈ જ જાણતા નથી, એવું જ્યારે થશે ત્યારે સત્પુરુષાથ સ્ફૂરશે. ત્યાંસુધી બધી કલ્પના છે. [વ. ૨૧૧] પુ શ્રી રા॰ આ॰ અગાસ, પાષ સુદ ૯, ૨૦૦૯ આ કાળમાં મેક્ષને માટે આપણે શું કરવાયેાગ્ય છે? તે બધું કૃપાળુદેવે કહ્યુ છે. મહાવીર ભગવાનના કાળમાં ચૌદ પૂર્વ રચાયાં હતાં તે આ કાળના જીવાને સમજાવાં બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે ટૂંકા ટૂંકા પત્રમાં, એકેક પત્રમાં મેાક્ષમાગ મૂકયો છે. (6 સત્ એ કઈ દૂર નથી.” સત્ એટલે શું? (એમ બધાને પૂછ્યું. કોઇને ન આવડયું ત્યારે કહ્યુ) દરેક વસ્તુને માટે ખાટી થઈ વિચાર કરવાના છે. સત્ એટલે હાવું; અસ્તિત્વ એટલે ડેાવાપણું, જગતના પદાર્થો જે દેખાય છે તે બધા નાશવત છે. આત્મા નામના પદાર્થ એવા છે કે આત્મા આત્માપણે ત્રણે કાળ રહે છે. સત્ એટલે જે હંમેશા રહે તે. આત્મા સત્ છે. આપણી સાથે ત્રણે કાળ રહે છે. ત્રણે કાળ રહે એવી વસ્તુ તે સત્ છે. એને શોધવા માટે બધા ધર્મો સ્થપાયા છે. આત્મા અવિનાશી પદાર્થ છે. આત્મા આત્માથી દૂર નથી પણ દૂર લાગે છે. પહેલામાં પહેલું સમજવાનું—આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્યાં છે, આત્મા ભક્તા છે, માક્ષ છે, માક્ષનેા ઉપાય છે. આત્મા છે એમ લાગે તેા પછી એની અધ અવસ્થા છૂટી મેાક્ષરૂપ અવસ્થા કેમ થાય ? તેની ગરજ જાગે. સંસારમાં જ્યાં જુએ ત્યાં દુઃખ છે. સમ્યગ્દન નામના ગુણ છે, તે પલટાઈ મિથ્યાત્વ ગુણરૂપે થયા છે. પલટાય તા સમ્યગ્દર્શન થાય. સત્ દૂર નથી એમ જ્ઞાનીપુરુષ કહે છે, પણ મેહને લઈને આત્મા શું છે, કેવા હશે, તેનું ભાન થતું નથી. વસ્તુ આ છે, એવું એળખાણુ થતું નથી, તેનું કારણુ વચ્ચે માહ છે. આ જીવ પાતે પેાતાની કલ્પનાથી બંધાયે છે. સત્ની શેષ કરવી ડાય તા ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કંઈ આત્મા નાશ થતા નથી, એ તે છે સત્ જ છે. ત્રણે કાળ રહે એવા પદાર્થ, તે કેાઈ કાળે નાશ ન પામે, સત્ છે તે સત્ જ છે, સરલ છે, સુગમ છે. પણ દૂર લાગે છે તેનું કારણ મેાહ છે. જીવને મેહુ છે તે ટળે તે તેને પેાતાનું સ્વરૂપ દેખાય. જીવને મેહ છે ત્યાંસુધી પેાતાનું ભાન થતુ નથી. આત્મા વગર તેા કઈ જાય એવું નથી. આત્માના અભાવ થયેા નથી. સત્ જ. ત્ ७ Page #65 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત સરલ છે, સુગમ છે. પરવસ્તુ તે કઈ આપે તે મળે, પણ આ તે પિતાની પાસે જ છે. સની ઓળખાણ કરવી હોય તે ચારે ગતિમાં થઈ શકે છે. નારકીને પણ સમ્યગ્દર્શન થાય છે. દેવલેકમાં પણ સમ્યગ્દર્શન થઈ શકે છે. તિર્યંચ અને મનુષ્યગતિમાં પણ થઈ શકે છે. બ્રાંતિ સથી વિપરીત છે. હોય તેનાથી વિપરીત લાગે, હેય આત્મા અને માને દેહ, તે ભ્રાંતિ છે, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. સત્ છે તે ખરું, પણ આવરણમાં છે. બ્રાંતિરૂપ આવરણ છે. એ દેખાય એવું નથી. કલ્પના છે. જે વસ્તુ સાચી હોય તે સત્ કહેવાય. એક સત્ છે ને એક કલપના છે. તે બેયને મેળ થાય એમ નથી. ભ્રાંતિ છે તે કલ્પના છે. વિપરીત કલ્પના તે બ્રાંતિ છે. આત્મા અરૂપી વસ્તુ છે. ભ્રાંતિમાં ભેદો જેટલા પાડીએ તે બધા ભ્રાંતિરૂપ જ છે. બ્રાંતિરૂપ આવરણ તે અંધકાર જેવું છે. જ્ઞાન આવે તે એ જાય. અજ્ઞાનદશામાં જીવ છે. કલ્પના કર કર કરે છે. કલ્પનામાં આખે મનુષ્યભવ એને જતો રહે છે. અનંતવાર મનુષ્યભવ મળ્યા છતાં આત્મસાર્થક ન થયું, તેનું કારણ કલ્પના છે. કલ્પના કંઈ સત્ નથી. કલ્પના અને સને વિરોધ છે. બેયને મેળ મળે એમ નથી. અજ્ઞાનદશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે. એથી છૂટવાને રસ્તે પણ છે. સત્ ભ્રાંતિ નથી, ભ્રાંતિ તે સત્ નથી. આ ભવમાં મારે સમ્યગ્દર્શન કરવું જ છે, એવી જેની દઢ મતિ થઈ છે, તેણે શું કરવું તે હવે કહે છે. જીવ સમયે ન હોય છતાં હું સમજ્યો છું, હું જાણું છું, એવો એના મનમાં અહંભાવ ભરાઈ ગયા છે. એ કેમ નીકળે? એ પિતાથી નીકળે એવું નથી. મને ખબર નથી, પણ જ્ઞાની જાણે છે–એમ માને તે એટલું સાચ આવ્યું કહેવાય. હું કંઈ જાણતો નથી, એવો દૃઢ નિશ્ચય કરો. ફરીથી ન છૂટે એ દઢ નિશ્ચય કરો. અહંભાવ એવો છે કે દબાયે હોય તેય પાછે ફૂટી નીકળે. પિતાથી એ જાય એ નથી, માટે હું કંઈ જાણતું નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું. કેમકે જે પામેલ હોય તે પમાડે. જ્ઞાની પુરુષ પાસે જતાં પહેલાં એટલું કરવાનું કે હું કંઈ જાણતું નથી. “ જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી; આગલે થાય આગ, તો આપણે થઈએ પાણી. ” એટલી ગરજ જીવને હોય તે માર્ગ પ્રાપ્ત થાય. અનંતાનુબંધી કષાય છે તે જ્યાંથી કલ્યાણ થવાનું છે, ત્યાંથી જીવને આઘો ખસેડે છે; અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય અને જ્ઞાની પાસે જાય; જ્ઞાની પુરુષ એના દેષ બતાવે ત્યારે કહે કે એ તે મારા દોષ દેખે છે, એમ ઠેષભાવ થઈ જાય તે અનંતાનુબંધી ક્રોધ છે. જ્ઞાની પુરુષ જાણે છે અને હું કંઈ નથી જાણત તેને બદલે “હું જાણું છું એમ રહે તે અનંતાનુબંધી માન છે. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરઉપરથી સારું દેખાડે અને મનમાં તે એમ રાખે કે જ્ઞાનીને છેતરી, મારું કામ કરી જતો રહું, એ અનંતાનુબંધી માયા છે. જોકે પાસે વખાણ કરાવે, જ્ઞાની પાસેથી સંસારની વસ્તુઓ ઈચછે તે અનંતાનુબંધી લે છે. જીવ ખરી રીતે જાણતા નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને Page #66 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન સમજાય નથી. સમજાય તે મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું માહામ્ય છે. મેહને લઈને જીવ તેમાં જ બળી રહ્યો લે. જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય; સુખ દુખ આવ્યું જીવન, હર્ષશોક નહિ થાય.” જ્યાં સુધી મેહ કે હર્ષશેક થાય છે, ત્યાંસુધી ખરી રીતે જાણ્યું નથી. હું કંઈ જાણતો નથી એવો દઢ નિશ્ચય કરે, ફરી જાય એ ન કરે તે મેક્ષ સરલ છે, સુગમ છે પણ હું કંઈ જાણતા નથી. એમ કરવું તે અઘરામાં અઘરું છે. એ પહેલાં કરવું. મહાવીર ભગવાને જે ઉપદેશ કર્યો તે બાર અંગમાં સંગ્રહવામાં આવ્યા. તે બધાને સાર આ પત્રમાં મૂકી દીધું છે. હું કંઈ જાણતા નથી એવું દઢ કરી જ્ઞાનીને શરણે જાય તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાન પામી જ્ઞાની પુરુષે આ કહ્યું છે. પ્રભુશ્રીજી ચમા. લઈને કહેતા કે આ આત્મા! સત્ તો બધેય છે, પણ એની દષ્ટિ જોઈએ ને? અઘરામાં અઘરો પુરુષાર્થ એ છે કે હું કંઈ જાણતું નથી. હું જાણું છું, હું બોલું છું, એમ માને પણ હું નથી જાણતો એમ થવું દુર્લભ છે. બાળભેળાનું કામ થઈ જશે. પંડિતેને અટકવું પડશે. ખરી રીતે એ જાતે જ નથી. જે જાણતો હોય તે એ જ્ઞાનીને મુકાવવું નથી, પણ નથી જાણતો તેથી એટલું આવે તે સત્ય આવ્યું કહેવાય. પત્ર તે એમ સહેલો લાગે છે કે આપણે સમજી ગયા, પણ કૃપાળુદેવ કહે છે કે તમે સમજ્યા નથી. એ સમજવા માટે પણ ઘણા પુરુષાર્થની જરૂર છે. અનાદિથી ભ્રાંતિમાં પડ્યો છે, તે ભ્રાંતિ ટાળવા જ્ઞાનીને શરણે જા. છ ભૂલી જાય છે તેથી કૃપાળુદેવને દયા આવવાથી આ પત્ર લખે છે. ઈન્દ્રિયો ને મન ક્યા વિના છૂટકે નથી. એને રોક્યા વિના આત્મા ભણી દષ્ટિ જ ન જાય. જ્ઞાની મળે, એનો બોધ મળે, પછી શ્રદ્ધા થયે એની દષ્ટિ કરે છે. [વ. ૨૧૨] ૫૭ શ્રી. રાવ આ૦ અગાસ, અષાડ વદ ૯, ૨૦૦૯ પિતાને વિચાર રહે, આ અજ્ઞાન અવિરતિ કેમ ટળે? એ વારંવાર વિચાર રહે તે દોષ ટળે. જગતની વાસનામાં પડી રહેવું છે અને લોકોમાં ભગત કહેવરાવવું છે. વાસના છેડવી ગમતી નથી. આટલા આટલા વર્ષ સત્સંગ કર્યા છતાં દોષ કેમ જતા નથી! એમ કહે પણ દેશે કાઢવા ન લાગે. “લેક મૂકે પિક. મારે તે જ્ઞાની કહે તે કરવું છે. એમ દઢ કરવું. લૌકિકભાવમાં જીવ તણાઈ જાય છે. જ્યાં સુધી મારાપણું કર્યા કરે છે ત્યાં સુધી જગત એને ખેંચ્યા કરે છે. જ્ઞાનીના વચન પરિણામ પામવા ઉપર બધો આધાર છે. કડવી ગેળી ઉતારવી પડશે. આજ્ઞામાં એક્તાન થયા વિના છૂટકો નથી. જ્ઞાનીનું કહ્યું કર્યા વિના છૂટકો નથી. બીજું બધું મૂકવું પડશે. મૂક્યા વિના છૂટકો નથી. એ માગ જીવને સમજાય નથી. પિતાની ઈચ્છાથી પાછા ફરશે ત્યારે કલ્યાણ થશે. - વૈજનાથે કૃપાળુદેવના આગલા ભવની વાત કરેલી કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચર્યા હતા. એ વાત કબૂલ રાખી. પણ સાથે કૃપાળુદેવે કહ્યું કે વૈજનાથને આત્મસાક્ષા Page #67 -------------------------------------------------------------------------- ________________ ધામૃત ત્કાર નહોતે. જેને કેવલીનો આશ્રય છે તેને ચેથા ગુણસ્થાનથી કેવલીની શ્રદ્ધા હોય છે. આશ્રય મળે તો બધું પાંસરું છે. તીર્થંકરનાં વચન, પુરુષનાં વચન સમજવાં બહુ દુર્લભ છે. મતિમાન ઘણે હોય તે પણ થાકી જાય. પણ સદગુરુનું અવલંબન મળ્યું હોય તે સુલભ થાય. આત્માને પુદ્ગલની સાથે લેવાદેવા નથી. આત્મા કંઈ કરતો નથી. આત્મા સિદ્ધ સમાન છે. કર વિચાર તે પામ.” વિચાર કરતાં આગળ પહોંચ્યો હોય તે સંશય ભ્રાંતિ ટળે. આત્મા હશે કે નહીં એવી શંકા પણ એને ન રહે. સપુરુષ પ્રત્યે જે પ્રેમ હોય તે પ્રેમ કઈ પ્રત્યે થાય નહીં એવું થાય ત્યારે માર્ગ નિકટ હોય છે. માયા વિઘ કરનારી છે, પણ જીવ જે ધારે કે મારે આ દશા લાવવી જ છે તે લાવી શકે છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે અમને વિરહમાં રાખી કલ્યાણ કર્યું છે. પ્રભુશ્રીનું વિરહમાં કલ્યાણું થયું છે. ભાવ જોઈએ, નહીં તો સામાન્યપણું થઈ જાય. બધે આધાર ભાવ ઉપર છે. કૃપાળુદેવે કહ્યું છે કે અસંગ થવું. તમે કઈ સત્યુ રુષને શેધી તેના પ્રત્યે પ્રેમ કરે. કૃપાળુદેવ એ નિસ્પૃહ પુરુષ છે. તેમને સંસારી જેવા ગણ્યા ત્યારથી માર્ગ ભૂલ્યા. કૃપાળુદેવની દશાને ભજે તે કલ્યાણ થાય. જ્ઞાનીને ભજું તે રિદ્ધિસિદ્ધિ મળે, એ લભ છે તે પાપનું મૂળ છે. એથી જ્ઞાની ન ઓળખાય. જ્ઞાનીને ઓળખવામાં એવું બહુ આડું આવે છે. પુરુષ તો બધી વસ્તુઓથી ભિન્ન છે. સત્યુ રુષનું સાચું ઓળખાણુ સહેલું નથી. એ સહેલું હેત તો સમ્યગ્દર્શન પણ સહેલું હોત. અને તેથી મેક્ષ પણ સહેલે હેત. ચમત્કારથી સન્દુરુષને માને તો એ કંઈ સાચું ઓળખાણ નથી. “મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે” (૨૫). બધું મૂકવાની ઈચ્છા હોય ત્યારે પુરુષ ઓળખાય એવું છે. કૃપાળુદેવને આપણે ઓળખ્યા તે એમના વચનથી જ. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું કે કોઈને કહેવું હોય તે એમ કહેવું કે કોઈ સત્યુ રુષને શે, પણ અમારું નામ ન લેવું, કારણુ ઉદય બીજે છે. યોગ્યતા હોય તો જ્ઞાની એાળખાય. [વ. ૨૧૪] ૫૮ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૮, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્મા પ્રત્યે પ્રીતિ કરવી. મારું તારું સગાંવહાલાં એ બધું ભૂલી આત્મા દષ્ટિ કરવી. “અભેદદષ્ટિ આવ્યા વિના જે પ્રાણ આ જગતની રચના જેવા ઈચ્છે છે, તે બંધાય છે.” (૨૧૪). જે જે કર્મો દેખાય છે તેની રચનાનું કારણ આત્મા છે. તેના પ્રત્યે પ્રીતિ કરવી. ભેગની વૃત્તિ છોડી દેવી. આત્મા પ્રત્યે દષ્ટિ કરવી તે અભેદદષ્ટિ. જ્યાં સુધી ભેદદષ્ટિ છે, ત્યાં સુધી મેહ છે. બધા મહાપુરુષોને આશય તે એક જ છે. સમ્ય ત્વ છે એમ વાણીથી કહેવાય છે. પણ સમ્યક્ત્વ વાણી નથી. સમ્યક્ત્વ તે આત્મા છે. બધાય મહાત્માઓનું એ જ કહેવું છે કે જગત દુઃખરૂપ છે અને આત્મા સુખરૂપ છે. જેમ વસ્ત્ર તદ્દન ફાટી જાય પછી સંધાય નહીં તેમ આ જીવન પૂર્ણ થયા પછી સંધાય તેવુ Page #68 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન નથી. કોઈને શરણે જઈએ માટે વૃદ્ધાવસ્થા ન આવે એમ નથી. યુવાવસ્થામાં પ્રમાદી અને વિવેકશૂન્ય રહેનારા વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તેને શરણે જશે ? બધું પલટાતું છે. મોક્ષને પુરુષાર્થ કરે તે તેનું શાશ્વત ફળ મળે. મિક્ષ કર હોય તે જ્ઞાનીની આજ્ઞા આરાધવી. જ્ઞાની કહે તેમ કરવું. અર્થ અને કામ પણ ધર્મ ન ચૂકાય એવા હોવા જોઈએ, એ લક્ષ રાખ. ઈન્દ્રિનાં સુખો પરાધીન છે. જીવ બ્રાંતદશામાં સુખ માને છે. સુખ આત્માને જ સ્વભાવ છે. કર્મબંધ છોડવાને માગ શૂરવીરને છે. જ્યારે બીજાના ગુણે દેખાય ત્યારે રાજી થવું. [વ. ૨૧૭] ૫૯ શ્રીરાવ આ૦ અગાસ, અષાડ વદ ૧૦, ૨૦૦૯ શ્રીમદ્ ભાગવતમાં જડભરતની એક કથા આવે છે. (પછી જડભરતનું દષ્ટાંત કહ્યું.) કૃપાળુદેવને એવી એવી જાતિસ્મરણવાળી કથાઓ બહુ સુંદર લાગે છે. એવું ઉન્મત્તપણું એ પરમાત્માની દશાને પામવાનું દ્વાર છે. મરણ કરતાં સંગ વધારે દુઃખદાયક છે. બાંધેલું હોય તે ભોગવવું છે, શૂરવીરપણે ભોગવવું છે. સમ્યગ્દષ્ટિ હોય તે ફરશી લઈને ઊભો રહે છે, આવે, ગમે તેટલાં (ક) આ. કયાંથી આ કર્મો આવ્યાં! એમ કૃપાળુદેવને થતું નથી. સત્સંગને જેગ જોઈએ. કૃપાળુદેવ કહે છે કે આત્મભાવમાં રહેવું. તે હેય અથવા ભક્તિ સત્સંગ હોય તે ગમે છે. અહંપણું આવતું હોય તો તેને નિરોધ કરો. વાય તેટલો પુરુષાર્થ કર્યા રહેવું. જે થાય તે જોયા કરવું. હર્ષશોક ન કરે. એમ વર્તે તે સમ્યગ્દષ્ટિ છે. આમ કરું તે પૈસા મળે એવી ચિંતા કરવી નહીં. પુણ્યથી ઉપરાંત એકપણ પૈસો વધારે મળવાનું નથી. પરમાત્માની પાસે કંઈ માંગવું નથી, એમ જેને થયું હોય તેને પરમાત્મા પ્રસન્ન થાય છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમારી ઈચ્છા વૈરાગ્યમાં આવવાની છે, અહંપણું મૂકવાની છે, તેમ છતાં અમે લખીએ છીએ. પ્રભુશ્રીજી બધાને “પ્રભુ પ્રભુ” કહેતા અને ઠપકો પણ આપતા. [વ. ૨૨૩] ૬૦ શ્રી રામં આહાર, ફાઇ સુદ ૧૧, ૨૦૦૮ હું મનુષ્ય છું, હું સુખી છું, હું દુઃખી છું એવા પ્રકારનું દેહાભિમાન જે નથી કરતા તે જ્ઞાની પુરુષ છે. આત્માનું સ્વરૂપ દેહથી ભિન્ન છે. જ્ઞાની પુરુષોએ એ શુદ્ધસ્વરૂપ જાણું છે, તેથી તેઓ દેહથી જુદા રહે છે, રાગદ્વેષ કરતા નથી. તેથી તેઓને સમાધિ રહે છે. તેઓને ઈછા નીકળી ગઈ છે તેથી કેઈ જાતની ફિકર નથી. પૂર્વે જે બાંધ્યું છે તે ઉદયમાં આવે ત્યારે રાગદ્વેષ કર્યા વગર સમભાવથી વેદે છે. મારું તારું કરવાથી કલેશ ઉત્પન્ન થાય છે. દેહ પણ મારે નથી, એવું થાય ત્યારે મારું તારું મટે. પરવસ્તુ છે તેને દેખ Page #69 -------------------------------------------------------------------------- ________________ બધામૃત નારો કોઈ જુદે છે, એવું જીવને લાગતું નથી. પરમાત્મા પ્રત્યે અખંડ પ્રીતિ કરવાની છે. જેણે પરમાત્માને જાણ્યા તેને દેહાભિમાન ન રહે. “દેહ છતાં જેની દશા, તે દેહાતીત.” પરમાત્મા હોય તે દેહાતીત દશાએ વર્તે છે. તેને જાણે તે ચિત્ત પરનો બેજે ઊતરી જાય. કૃપાળુદેવ કહે છે કે સત્સંગના ગની ઈચ્છા રહે છે, પણ પૂર્વકર્મને કારણે વેગ નથી. પત્ર વિગતવાર લખવાનું ઉપાધિને કારણે બની શકતું નથી. દશા લખી શકાય તેવી નથી. પૂર્વકમને લીધે ઉપાધિમાં ઉપયોગ દેવો પડે છે. પત્રાદિ પણ ઉદય હેય તે જ લખીએ છીએ. એક વખતે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને પૂછયું મારે શાની જરૂર છે? કૃપાળુદેવે કહ્યું કે, બધી. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું–તે બેધ આપ. પછી કૃપાળુદેવ મૌન રહ્યા. ધરૂપ થઈ ગયા. પહેલામાં પહેલી શ્રવણભક્તિ છે. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણુ.” સાંભળે, કીર્તન કરે ત્યાર પછી ચિતવન થાય. વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા એટલે પરમાર્થમાં એકરૂપ થઈ જવું તે. પરાભક્તિ કે એકતાભક્તિ કહે, એક જ છે. ખરી ભક્તિ એ જ છે. પહેલાં પાછું એમ થાય છે પછી તે ભાવના વધતાં વધતાં ભગવાનનું સ્વરૂપ છે તેવું જ મારું સ્વરૂપ છે એમ થાય, તે તોડદું છે. ભગવાનનું શુદ્ધ સ્વરૂપ છે તેમાં અભેદરૂપ થઈ જવું તે પરાભક્તિની હદ છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં” એક પ્રભુમાં જ મન રહે તે પરાભક્તિ થાય. અપ્રમત્ત ગુણસ્થાનમાં પરાભક્તિ આવે છે. બધાનું કારણ પ્રેમ છે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.” એ રસ્તો ગોપાંગનાઓએ લીધે હતો. પરમ પ્રેમ જેને લાગે હતો એવી એ પાંગનાઓનું ચિત્ત વાસુદેવમાં રહેતું હતું. આ એક ભક્તિનું દષ્ટાંત છે. “ મન મહિલાનું રે હાલા ઉપરે, બીજાં કામ કરત; તેમ શ્રતધમેં રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ” એવી રીતે ગોપાંગનાઓનું ચિત્ત કૃષ્ણમાં રહેતું હતું. સિદ્ધભગવાનની ભક્તિ કરે તે જીવને સ્વરૂપને ખ્યાલ આવે નહીં. દેહાધ્યાસથી છૂટવા માટે દેહધારી પરમાત્માં વૃત્તિ રહે તો બહાર ખસે નહીં. પુદ્ગલને પ્રેમ છેડવા માટે દેહધારી પરમાત્માની ભક્તિની જરૂર છે. સિદ્ધ કરતાં અરિહંતને પહેલાં નમસ્કાર કરવાનું કારણ એ જ છે કે અરિહંતમાં વૃત્તિ સ્થિર રહી શકે છે. મહાત્મામાં લીનતા થાય તે મહાત્માનું મન જ્યાં હોય ત્યાં મન રહે.” જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે.” સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫). સદ્દગુરુ કરતાં પરમાત્મા જુદા છે, એમ રહે તે પરાભક્તિ ન થાય, મન લીન થાય નહીં. એનું મન બીજે જાય. જેમ જેમ વિચારદશા વધે તેમ તેમ વધારે ભક્તિ થાય. જેટલી સમજણ હોય તેટલું માહામ્ય લાગે. વાસુદેવનું પરમ માહાભ્ય ગોપાંગનાઓને લાગ્યું હતું, તેથી Page #70 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન પરમમાહામ્યા ગોપાંગનાઓ' એમ લખ્યું છે. કૃપાળુદેવે કહ્યું છે કે કૃષ્ણ છે તે પર માત્મા છે અને ગોપીઓ છે તે વૃત્તિઓ છે. એ વૃત્તિઓને ભગવાનમાં લીન કરવાની છે. પરમાત્મસ્વરૂપનું માહાસ્ય લાગે તો એમાં લીન થાય. અંતરાત્મા થાય એ જ વૃત્તિની ખરી લીનતા છે–એ થયા પછી તુહિ, તૃહિની રટના લાગે છે. મહાપુરુષે જે કહે છે તે શા માટે કહે છે? ત્યાંસુધી જીવને લક્ષ પહોંચતું નથી. ભગવાનની ભક્તિ કરવા માટે પ્રતિમા છે. જ્ઞાની પુરુષની જેટલી ચેષ્ટાઓ છે તેટલી પરમાર્થ રૂપ જ છે. સંસારમાં વૃત્તિ ન જાય. ભગવાનની પ્રતિમા દેખીને પરમાત્મા જ સાંભરે એવું કરવાનું છે. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો દેહરૂપ દેખાય. બાહ્યદષ્ટિ તે છેડવાની છે. શ્રવણથી માંડીને ચિંતવન સુધી આવે ત્યારપછી વંદન એટલે નમસ્કાર સમજાય છે. એક સાચે નમસ્કાર પણ તારે છે. સાચી ભક્તિવાળાને દુઃખ આવે એ કસોટી છે. કઠણાઈ હોય તે કર્મ ખપાવવાનું કારણ છે. રાજ્ય કરવું અને ભક્તિ કરવી એ બહુ કઠણ વાત છે, પણ જનકવિદેહીએ તે કર્યું. દુઃખ એ ભક્તિ થવાનું એક સાધન છે. જેને છૂટવું છે તે જગતની વસ્તુઓ માગે નહીં. આપણે બાંધેલું જે ઉદય આવે તેમાં ચિત્ત દેવું નહીં. ભક્તિમાં ચિત્ત રાખવું. એ તે જવાનું છે. ધ્યાન પછી લઘુતા આવે છે. ભગવાનની ભક્તિ કરે તેને જ ભગવાન કઠણાઈઓ આપે છે. કઠણાઈ તો સારી છે. ભક્ત હેય તે કઠણાઈ જ માગે છે. શ્રીકૃષ્ણ કુંતાજીને જે માગે તે આપવા કહ્યું ત્યારે કુંતાજીએ કહ્યું, મને દુઃખ આપે. ખરી ભક્તિ એ જ છે. જીવ “મારું” માને છે તેથી ખેદ થાય છે. બધા પ્રત્યે સરખે ભાવ રાખવે. વિ. ૨૨૬] વાસના કાઢવાને ઉપાય જ્ઞાની પુરુષને યોગ છે. એક તે જીવને છૂટવાની ભાવના હોય અને પુરુષને વેગ મળે તે કલ્યાણ થાય. જે પિતાનાં નહીં એવા દ્રવ્યને પિતાનાં માન્યાં છે, તે માન્યતા જ્ઞાની પુરુષના ચગે ફરી જાય છે. એ અચૂક ઉપાય છે. જ્ઞાની પુરુષને સમાગમ ન હોય તે પણ ભાવના તે એ જ રાખવી. વિ. ૨૩૧] આબુ, તા. ૩૧-૫-૪૯ [ કબીરજી તથા નરસિહ મહેતાની ભક્તિસંબંધી પત્ર વંચાયો. તેના પર કુંવરબાઈના મામેરાની વાત કરી.] નરસિંહ મહેતાને ભગવાન પર અપૂર્વ વિશ્વાસ હતો. એમના પરચા ભગવાને પૂર્યા હતા પણ એમને અંતરથી બિલકુલ એ માટે ઈચ્છા ન હતી, કે યાચના કરી નથી. દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણતના બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ બધામૃત રાખતા. બહુ મેટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડયું છે અને લેકે ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બધાને એમાંથી અનાજ આપવા માંડયું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. છેડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું મને ભજન કરી લેવા ઘો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું. આ બાજુ એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે દામાજીએ જે અનાજ લેકેને આપી દીધું છે તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પિસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં દામાજીને લઈને સિપાઈએ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું તમારા વતી પિસા કેણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બેલ્યા કે મારે માટે ભગવાનને તસદી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનને ભક્ત થયો. સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તેય ભક્તિ કરે, પણ મારું આ દુઃખ જાઓ, એમ ન કરે, એ સાચી ભક્તિ છે. નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિસિદ્ધિ આત્મામાં પ્રગટી હતી, છતાં બધું કામ એમ ને એમ કરતા. ભક્તિમાં એમને વધારે આનંદ આવતો હતો. જ્યાં સુધી નિસ્પૃહતા ન આવે ત્યાંસુધી આનંદ પણ ન આવે. ભગવાનને તાદી આપવાની ભક્તને ઈચ્છા હોતી નથી. બધી ભક્તિમાં પરાભક્તિ છે તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. થાય તે બધું જોયા કરવું. કૃપાળુદેવને બધી વ્યવહારમાં મુશ્કેલી આવી છે, પણ મારું માન્યું નથી. એ તો આવી આવીને જાય છે. વિ. ૨૩૨] ૬૩ શ્રી રા આ૦ અગાસ, અષાઢ વદ ૧૩, ૨૦૦૯ પ્રશ્ન–પરેચ્છાનુસારીને શબ્દભેદ નથી એટલે શું? પૂજ્યશ્રી–જેને સ્વચ્છેદે વર્તવું નથી તેને પછી આમ કહે તે સારું, આમ કહે તે ખોટું, એમ ન થાય. ઉદયાધીન, કર્માધીન અથવા ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તનારને મનમાં સારું–નરસું કંઈ થતું નથી. રાગદ્વેષ થતા નથી, પ્રીતિએપ્રીતિ કંઈ નથી. મારા કર્મને એ જ ઉદય હશે એમ માને. કાર્ય કરતા પહેલાં વિચાર કરે તે સારું છે. યોગ્યતા વગર સપુરુષ ઓળખાય નહીં. પુરુષ પાસે લાભ લઈને આવ્યા હોય, પણ લેભ પોષાય નહીં, તે અહીં શું કરે? માયાપ્રપંચ એ કરે તે આત્મા ભણી વળે. લેભ હોય ત્યાંસુધી આત્મા ભણી વળાય નહીં, સપુરુષ ઓળખાય નહીં; માટે લેભ ઓછો કરવો. જીવ વગર વિચાર્યું Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૭ વચનામૃત-વિવેચન કંઈ ને કંઈ કર્યા જ કરે છે. જેને લઈને સંકલ્પ-વિકલ્પ આવે છે. તેથી કમ બંધાય છે. સંક૯પ-વિકલ્પમાં જવ તન્મય થઈ જાય છે. મિથ્યાત્વ અવસ્થામાં અંતઃકેટકેટીથી ઓછાં કર્મ બંધાય નહીં. જીવ સમયે સમયે એટલે બંધ કર્યા કરે છે. [વ. ૨૩૬] ૬૪ શ્રી. રાત્રે આ અગાસ, અષાઢ વદ ૧૪, ૨૦૦૯ (૧) તરવાને માટે જીવે પ્રથમ શું જાણવું? મુમુક્ષુ મુમુક્ષુએ કેવા પ્રશ્ન કરવા જોઈએ તે કહે છે. તરવું હોય તે પ્રથમ શું જાણવું? તારનારને ઓળખ જોઈએ. કુસંગ હોય તેને ત્યાગ જોઈએ. બુડાડનારને ત્યાગ જોઈએ. “જેની પાસેથી ધર્મ માગે તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી” (૪૬૬). સદ્દગુરુમાં ભૂલ ન થવી જોઈએ. એમાં ભૂલ થઈ તે બધામાં ભૂલ થાય, બધે સરવાળે બેટે આવે. (૨) પરિભ્રમણનું કારણ શું? કુગુરુની આજ્ઞાએ વતે અથવા સ્વચ્છ વતે તે છે. જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, પણ ખબર પડતી નથી. (૩) તે કારણ કેમ ટળે? અસદ્દગુરુ અને અસત્સંગ એ બધાં પરિભ્રમણનાં કારણ છે. (૪) તે કારણ ટાળવાને ઉપાય સરુ છે. જ્ઞાનાવરણીયન ક્ષપશમ હોય, પણ મેહ મંદ ન હોય એમ બને છે. જેણે મોહ મંદ કર્યો છે તેને આત્મા ઝટ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણીયના ક્ષપશમ કરતાં જ્ઞાન પામવાની ચેગ્યતા, જે માહ મંદ થવાથી થાય છે, તે વધારે બળવાન છે. સમજાય તેની પકડ થવી તે મોહ મંદ થયે હોય તેને થાય છે. [વ. ૨૪૧] ૬૫ શ્રી રા. આ. અગાસ, આસો વદ ૧૩, ૨૦૦૮ કૃપાળુદેવનું વીતરાગાણું કેવું છે? તે વિચારવું. કૃપાળુદેવ એ ચિત્રપટ નથી, પણ કૃપાળુદેવ પરમાત્મા છે. એક આત્મપરિણતિપણે વર્તે છે. આત્મપરિણતિ કેમ સ્થિર થાય તે પુરુષાર્થ કરે. કૃપાળુદેવ એ કરતા. બીજું પ્રારબ્ધને લઈને આવતું, તે તેમને ગમતું નહોતું. એમનું હૃદય નિગ્રંથ હતું. ઉપરથી વણિક વહેવાર હતે. આપણે તે લહેર કરીએ છીએ, પણ એમને આત્મપરિણતિ ન વધે તે વેદના થતી, અને આ જીવને તે આત્મા ઓળખવાની ગરજ નથી. અજ્ઞાનદશા હોય ત્યાંસુધી અજ્ઞાન સિવાય જીવને બીજે કોઈ ભય નથી. કૃપાળુદેવને ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરતું કે આત્મપરિણામમાં કેમ રહેવાતું નથી? જેમ છોકરાને ધાવતાં છોડાવે તે દુઃખી થઈને રડે તેવું કૃપાળુદેવને આત્મપરિણામ માટે થતું. એ બ્રાહ્મીવેદના છે, વેદનીયકમ નથી. એમને આ દુઃખ થવાનું કારણ “માત્ર મોક્ષ-અભિલાષ.” એક મેક્ષ જ જોઇએ છે, તેને માટે એટલે વૈરાગ્ય છે, તેથી એમને આ દુઃખ થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ધામૃત [વ. ૨૪૯] ૬૬ શ્રી. રાવ આહેર, ફાગણ સુદ ૧૦, ૨૦૦૮ આ કાળમાં જ્યાં વૃત્તિ સ્થિર રાખવી જોઈએ, ત્યાં જીવ નથી રાખી શકતો. દિવસે દિવસે સારાં સાધનો અને પુણ્ય વગેરે ઓછાં થતાં જાય છે, તેથી આ કાળને કળિયુગ કહ્યો છે. પુરુષને વેગ હોય તે સાચી વસ્તુ સમજાય. જીવને ધર્મમાં ઉલ્લાસ વધે તે આગળ વધી શકે. મુમુક્ષુતાની ખામી છે. દરેક વસ્તુને પિષવાની જરૂર છે. કંઈક સત્સંગ હોય તે જીવ લીલો રહે. નહીં તે સુકાઈ જાય. જે સંગ હોય તે જીવને રંગ લાગે છે. વૈરાગ્યવાળા સંગ હોય તે વૈરાગ્ય થાય. જીવ નિમિત્તાધીન છે ત્યાં સુધી સારાં નિમિત્તે રાખવાં. સત્સંગે ઉત્તમ વસ્તુ મળે અને પિતાના દેષ દેખાય. સત્સંગને ચેગ હોય તે લીલું રહે. સત્સંગ એ બધાં સાધન કરતાં પરમ સાધન છે. જેને છૂટવું છે, તેવા સંગ કરે તે સત્સંગ છે. કૃપાળુદેવ સાચા છે એવી શ્રદ્ધા રાખવી. બને તે ઊંચી દશાવાળાને સત્સંગ કરે. તે ન હોય તે પિતાની સમાન દશાવાળાને સત્સંગ કરવો, પણ સત્સંગ કરે. સત્સંગ એ આત્માને સત્ વસ્તુ તરફ પ્રેરે છે. સાધુઓને પણ એ નિયમ હોય છે કે એકની સાથે બીજા સાધુઓ વિહાર કરે. અસત્સંગને આજુબાજુ ઘેરા હાય અને સત્પરુષને વેગ ન હોય તે ક્યાંય તણાઈ જાય. મુમુક્ષુતા પણ ન રહે. જેમકે અનાર્ય કુળમાં રહેલો જીવ પોતાને સાથે માને છે, તેમ જીવ મિથ્યાત્વમાં છે ને તેને સારું માને છે. સારી વસ્તુમાં રુચિ થતી નથી. કાળ એ છે. પરમ સત્સંગની બલિહારી છે. કથાઓમાં આવે છે કે કોઈ મહાપુરુષને સમાગમ થયો કે તરત પલટાઈ જતા અને સાધુ થઈ જતા. પરમ સત્સંગ હોય તે વધારે બળ ન કરવું પડે, સહજે થાય, એવા ભાવ સારા રહે છે. કલ્યાણ કરવાની ભાવના હોય તે સત્સંગે તેની વૃદ્ધિ થાય છે. તે ભાવના ન હોય તોય સત્સંગે તે થઈ જાય છે. કષાયની મંદતા ત્યાં થાય છે. જી તીર્થંકરની પાસે સમવસરણમાં આવતાં જ વેર બધું ભૂલી જાય છે. દીવાને પવન ચંચળ કરે છે તેમ આત્માને કષાય ચંચળ કરે છે. કષાય મંદ થાય તે પરિણામ શાંત થાય છે. પ્રભુશ્રીજી પાસે જતા ત્યારે આ પૂછું, આ પૂછું એમ થતું પણ પછી બધું ભૂલી જવાતું, સમાધાન થઈ જતું. તેઓના બાલતાં જ સમાધાન વગર પૂછયે જ થઈ જતું! મહાપુરુષને સમાગમ હોય અને તેઓ બોલે કે ન બોલે તે પણ સમાગમ ઘણે લાભકારી છે. અત્યારે મારે શું કરવું જોઈએ? એ મહાપુરુષના યોગે સમજાય છે. થડે પણ સમાગમ ઘણે લાભકારી થાય છે. પુરુષને સમાગમ ન હોય, પણ વૃત્તિ તેમાં રહે તે લાભ જ છે. પ્રત્યક્ષ વેગથી વિશેષ લાભ થાય છે. તેમાં પણ સત્પરુષનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. આત્મા અરૂપી પદાર્થ છે, તેને ખ્યાલ આવે બહુ મુશ્કેલ છે. જે કરવા જેવું છે, તે સત્પરુએ સમજાવ્યું છે. અહંભાવમમત્વભાવ છેડવાના છે. “સત્સંગ જેવું કલ્યાણનું કેઈ બળવાન કારણ નથી.” (૩૭૫). પ્રત્યક્ષના ગે ઘણે લાભ થાય છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેઉ જોઈએ, તે સમ્યગ્દર્શન થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-નવવેચન ૫૮ [વ. ૨૫૪] ૬૭ બેંગલર સીટી, માત્ર સુદ ૩, ૨૦૦૮ પહેલાં નિઃશંક થવાનું છે. જીવને ભયનું કારણ શંકા છે. મોટામાં મોટો ભય જન્મમરણને છે. તે ભય સમ્યગ્દર્શન થાય ત્યારે જાય. સંસાર ભયથી ભરે છે, માત્ર વૈરાગ્ય જ ભયરહિત છે. વૈરાગ્ય ઉત્પનન થવાનું કારણ પુરુષ છે. નાશવંત વસ્તુઓ ભયવાળી છે. જીવને ભય હોય ત્યારે પરિગ્રહ એકઠા કરે છે. જેમ ગાડીમાં એક ગામથી બીજે ગામ જતા હોય, ત્યારે જે જે વસ્તુઓ વગર મને અગવડ પડશે એમ ભય લાગે તે તે વસ્તુઓ સાથે લે છે. તેમ ભયને લીધે જીવ પરિગ્રહ એકઠી કરે છે. આત્માનું સુખ અચિંત્ય ચિંતામણિ છે, તેની ખબર નથી. સુખી થવાનું કારણ નિઃશંકતા છે. જીવને અનેક પ્રકારનાં કમ છે તેથી તેને સ્વભાવ અનેક પ્રકારે પ્રવર્તે છે. જીવને દુઃખી થવાનું કારણ કર્મ છે. જેવું કર્મ ઉદયમાં આવે તે રૂપે જીવ થઈ જાય છે. એ રીતે દેષના પણ અનંત પ્રકાર ભાસે છે. તે અનંત મને માટે દેષ એ છે કે જીવને છૂટવાની ભાવના નથી થતી. મુમુક્ષતા આવવી બહુ મુશ્કેલ છે. “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય.” એ ગુણેની તપાસ કરવી કે એ ગુણે મારામાં છે કે નહીં? જે એ ગુણે ન હોય તે જાણવું કે મુમુક્ષુતા નથી. મુમુક્ષતા આવે તે બધાય દે જવા લાગે. જીવને સંસારનું સ્વરૂપ સમજાયું નથી, પિતાના સ્વરૂપનું ભાન નથી, તેથી મુમુક્ષુતા ઉત્પન્ન થતી નથી. મુમુક્ષતા ઉત્પન્ન ન થવાનું કારણ આગ્રહ છે. મનુષ્યમાં વિચાર કરવાની શક્તિ હોય છે, તેથી જાણી શકે છે કે મારે જવાનું તે છે જ, તેથી ધર્મ કરીને સુખી થઈશ. એમ વિચારીને પિતાની મેળે આચરણ કરે અને કહે કે હું તે ધર્મ કરું છું, પણ તે ધર્મ ન કહેવાય. જ્ઞાની પુરુષના બતાવેલે રસ્તે ચાલે તે ધર્મ કહેવાય છે. પોતાની માન્યતાએ જે કરે તે મિશ્યા છે. મુમુક્ષુતા આવે ત્યારે મોહાસક્તિ છૂટી જાય. એ સમજણ વગર થાય એમ નથી. સંસારનાં બધાં કારણોનો ત્યાગ કરે ત્યારે થાય. છેડીને અભિમાન કરવાનું નથી. બકરું કાઢતાં ઊંટ ન પેસી જવું જોઈએ. પૂર્વ પ્રારબ્ધને લઈને પ્રવર્તવું પડે તેમાં રાજી ન થાય. એક મોક્ષને લક્ષ રાખીને મોહનાં કામ કરવાં પડે તો તેમાં મૂંઝાય છે. કારણ કે સાચાને સાચું જાણ્યું છે. તીવ્ર મુમુક્ષુતા એટલે ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમ મેક્ષના માર્ગમાં પ્રવર્તવું. તેને હવે બીજું કંઈ ન જોઈએ. તીવ્ર મુમુક્ષતાવાળા પુરુષે વિરલ છે. મુમુક્ષુતા ક્યારે આવે છે કે પોતાના દેષ જોવામાં પક્ષપાત કરે નહીં અને બીજાના દેષ ન જુએ છે. પિતાના દેષ કાઢવા માટે કટાક્ષદષ્ટિથી જુએ, એ મુમુક્ષુતાનું લક્ષણ છે. પિતાની સંભાળ લેવાનું જીવ ભૂલ્યા છે. દોષે તપાસી પશ્ચાત્તાપ કરે તે મુમુક્ષુતા આવે. [વ. ૨૫૪] ૬૮ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૬, ૨૦૦૯ - નિઃશંકતા શાને કહેતા હશે? જ્ઞાની પ્રત્યે નિઃશંકતા હોય તે જ આત્મામાં નિઃશંકતા આવે. નિઃશંકતાથી વચન ગ્રહણ કરે, તેથી આત્માની નિઃશંકતા આવે. નિમિત્તમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પણ એને નિઃશંકતા અને આત્મામાં પણ નિઃશંકતા આવે છે. પુરુષમાં નિઃશંક થાય તેને આત્માને નિર્ણય થાય અને એ નિર્ણય થાય તે પછી દુઃખ વગેરેથી એને ભય લાગતું નથી. નિર્ણય થઈ ગયે તે પછી એને કંઈ ભય ન રહે અને નિઃસંગ થઈ જાય. જ્ઞાની પુરુષ સમજાય તે એને આત્મા સમજાય, તેથી બધાં દુઃખથી નિભય થઈ જાય. ભયથી જીવ પરિગ્રહ રાખે છે. આત્માને વાંકે વાળ થવાને નથી, એમ થઈ જાય તે બધા સંગથી અસંગ થઈ જાય. “હું દેહ નથી” એમ થાય ત્યારે એવું થાય. પછી આત્માને માટે દેહની સંભાળ રાખે, દેહને માટે ન રાખ. સમજણ આવી હોય તે એવું થાય. જીવને દોષે અનંત છે. રોજ બેલીએ છીએ “હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અનંત પ્રકારના દેશમાં મોટામાં મેટે દોષ તે તીવ્ર મુમુક્ષતા નથી કે મુમુક્ષુતા જ નથી એ છે. બધા જ ધર્મ પાળે છે. જીવ ગમે તે ધર્મ પાળતું હોય અને માને કે હું મુમુક્ષુ છું, પણ એ મુમુક્ષુતા નથી. મનુષ્યમાત્ર ગમે તે ધર્મને માને છે. દરેકને ધમ ગમે છે અને તે પ્રમાણે કરવાની માન્યતા હોય છે, પણ એ મુમુક્ષુતા જ્ઞાની પુરુષોએ સ્વીકારી નથી. તેનું નામ મુમુક્ષુતા નથી એમ કૃપાળુદેવ કહે છે. મુમુક્ષુ છું કે નહીં ? એ તપાસવા માટે જ્ઞાની પુરુષે કસોટી આપે છે. આખું જગત મેહનાં કારણેમાં મીઠાશ માને છે, જગતના જીવેને જ્યાં આસક્તિ થાય છે, ત્યાં મુમુક્ષુને મૂંઝવણ થાય છે. મોહનાં કારણેમાં રાજી ન થાય, પણ મૂંઝાય અને છુટાય એવે રસ્તે વતે તે મુમુક્ષુ છે. મોહનાં કારણોથી મૂંઝવણ થાય, સંસાર ઝેર જેવો લાગે ત્યારે સુમુક્ષ થયો કહેવાય. નહી તો એને સંસારની ઈચ્છા છે. પરિગ્રહનું સ્વરૂપ એવું છે કે પછી એને છેડવા ધારે તેય છૂટે નહીં. મેહથી મૂંઝાય તો મોક્ષના માર્ગની પ્રતીતિ થાય કે આ રસ્તે છુટાય છે. જેને છૂટવું છે તેને કૃપાળુદેવ રસ્તે બતાવે છે. જેને નથી છૂટવું તેને માટે કંઈ નથી કહેવું. મુંમુક્ષુતા નથી એ જ ખામી છે. એ મુમુક્ષુતા જેમ જેમ આવશે તેમ તેમ છુટાશે. તીવ્ર મુમુક્ષતા આવી જ્યારે કહેવાય? એક ક્ષણ પણ નકામી ન જાય, ક્ષણે ક્ષણે મોક્ષના માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવતે. એ ઉલ્લાસભાવ આવે ત્યારે તીવ્ર મુમુક્ષુતા આવી કહેવાય. તે વિષે પણ અહીં કહેવું નથી. અહીં તે મુમુક્ષુતા વિષે કહેવું છે. મુમુક્ષતા નથી એ ખામી છે. એ મુમુક્ષુતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટવા માટે પ્રયત્ન કરશે. બધાય કંઈ મુમુક્ષરૂપે જન્મે એમ નથી. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તે મુમુક્ષુરૂપે જન્મે છે. તીર્થકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષરૂપે હોય છે. પણ જેને મુમુક્ષુતા ઉત્પન્ન કરવી હોય, તેને રસ્તે બતાવે છે કે પિતાના દે જુએ, બીજાના દોષ ન જુએ. પિતાના દોષે જુએ અને ટાળવાને ઉપાય કરે તે છૂટે. દેને પક્ષપાત કરે તે એને છોડવાની ભાવના ન થાય. કપડા ઉપર ડાઘ પડયો હોય તો ધોઈ નાખવાનું મન થાય. દેષ નથી દેખાયા તેથી લાગતું નથી, નહીં તે. શરમ આવે એવું છે. દેષમાં પક્ષપાતતા એટલે હું એકલે જ કયાં આ દેષ કરું છું, બીજાય કરે છે ને? બીજા કરતાં હું તો સારે છું. એમ પક્ષપાત કરે તે દે જાય નહીં. Page #76 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન જેમકે બધાય જૂઠું બોલે છે અને હું પણ બોલું છું, એમાં શું? એમ પક્ષપાત ન કરે. પિતાના દેશ અપક્ષપાતે જુએ, ત્યારે મુમુક્ષુ થયો કહેવાય. દે દેખાયા પછી છોડવા લાગે છે. ન જાય તે કઈ જ્ઞાનીને પૂછે, તેની શોધ કરે. સ્વચ્છેદે વર્તે તો દેષ વધે. જેટલી દામાં પક્ષપાતતા તેટલી ધર્મમાં ઉપેક્ષા થાય છે. સ્વછંદી હોય તેને જ્ઞાની પુરુષ ઉપદેશ આપે, આજ્ઞા કરે, તોય શું લાભ થાય? બેધના મેગે સ્વચ્છેદે ન વતે તે દે જાય. જ્ઞાનીનું કહેવું માને એટલી એને ગરજ હોય છે. “રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાનીની ઈચ્છાએ વર્તે તે સ્વચ્છેદ ન રહે. પિતાના દેષ જોવાથી, દોષો ટાળવાથી, સ્વચ્છેદ કવાથી જીવ બેધને ગ્ય થાય છે. દેષ ટાળવાને ઉપાય જ્ઞાની પાસે છે. મારામાં બહુ દેષ છે એમ લક્ષ રાખી જ્ઞાની પાસે સાંભળે. કેઈ ઉપાય જ્ઞાની બતાવે છે તેવી રીતે તેમની આજ્ઞાએ વર્તવું છે. એવું થાય ત્યારે મુમુક્ષતા આવે. જેને સ્વછંદ નથી કરે, પણ પિતાના દેષ ટાળવા જે જ્ઞાનીની આજ્ઞાએ વર્તે છે એવા મુમુક્ષુને પણ આગળ ચાલવામાં ત્રણ કારણે રોકે છે, આડાં આવે છે. (૧) સંસારથી કંટા હોય, સાધુ થયે હોય કે મુમુક્ષુ થયેલ હોય તે પણ સંસારના સુખની અલ્પ ઈચ્છા રહ્યા કરે છે. (૨) પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ આવવી બહુ મુશ્કેલ છે અને (૩) પદાર્થને અનિર્ણય. એ દશે વિષે કહી, પછી તે ટાળવાને ઉપાય કહેશે. (૧) જ્યાં સુધી આ લેકની અલ્પ પણ સુખેચ્છા હોય ત્યાંસુધી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન થાય. બધું જે કંઈ કરે તે બીજામાં ઢાળી નાખે. આત્મા એ જ સાચી વસ્તુ છે એવું એને દઢ થયું નથી, તેથી નાશવંત વસ્તુઓની ઈચ્છા કરે છે. અનિત્ય વસ્તુઓની ઈચ્છા વિચારવાની હોય તે ન કરે. આત્મા જ પરમાનંદરૂપ છે, અનંત સુખને ધણું તો આત્મા છે, એવું એને દઢ થયું નથી. તેથી આ લેકની અલ્પ પણ સુખેછા રહ્યા કરે છે. તેથી તીવ્ર મુમુક્ષુતા આવતી નથી. મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરતો હોય છે ત્યારે એને પુણ્યના ચોગે શાતાનાં કારણે મળે છે, તેમાં જ મળી રહે છે. દેહ અને આત્મા જુદા છે, એમ થયું નથી. ભ્રાંતિ છૂટી નથી તેથી બહારની વસ્તુઓની ઈચ્છા કરે છે. બહારની વસ્તુઓ છે તે બધા પ્રતિબંધ છે. ખરું સુખ તે આત્મામાં છે એવું દઢ થાય ત્યારે ઈચ્છા ન થાય, પ્રતિબંધ ઓછા થાય ને આત્મામાં વૃત્તિ જાય. મૂળ જે લક્ષ થવો જોઈએ તે થયો નથી. બાહા શાતાનાં કંઈ કારણે મળે તેમાં જ જીવની વૃત્તિ રોકાઈ જાય છે. પરમાર્થ માટે ઊઠડ્યો હોય તે પણ બહારની વસ્તુઓમાં વૃત્તિ રહે છે. સાધુ થયો હોય તો પણ ધનવાન, મેટા હોય તેઓને આવે, બેસે એમ કહે; કારણ કે એનું માહાભ્ય ગયું નથી. એકાંત સુખી મુનિ વીતરાગ છે. એ સુખ ક્યારે મળશે? એવું એને થયું નથી. મુમુક્ષુ થયે તેથી બીજાના કરતાં કંઈક જુદો પડ્યો. તેથી લોકો વખાણે, જમવા બોલાવે, તો એમાં જ પાછો મળી જાય, મુમુક્ષુતાય ખેઈ બેસે. ઠગારું પાટણ છે. જ્યાં વૃત્તિ ઢળી જાય ત્યાં બંધન થઈ જાય. Page #77 -------------------------------------------------------------------------- ________________ બધામૃત (૨) પરમ દેખ્યત્વની ઓછાઈ એ પણ એક દોષ છે. પરમ દૈવત્વ શું છે? તે કહે છે. સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થાય. આત્માની યથાર્થ શ્રદ્ધા થાય તે દઢતા થાય અને પ્રભુ પ્રભુ લય લાગે. પુરુષ ઓળખાય છે એ તો આખા જગતના શિષ્ય જેવા છે. સર્વ જીને સિદ્ધ સમાન જાણે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે તે કૃપાળુદેવને માનતા હોય તેને દાસના દાસ છીએ. “માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય, જાતાં સદ્દગુરુ શરણુમાં, અ૯૫ પ્રયાસે જાય.' જ્ઞાની પુરુષ ઓળખાય તે એમ થાય કે એમનામાં માન નથી. તેથી દૈન્યત્વ આવે, માન ન થાય. પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને હું અધમાઅધમ છું એવી ભાવના પરમ દૈન્યપણું હોય તેને થાય છે. એ પરમ દૈન્યપણું અટકયું છે, ટકતું નથી, ત્યાંસુધી ગ્યતા આવતી નથી. ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ધર્મ પ્રગટે છે. પુરુષનું માહાત્મ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે છે. “રાણો થાય છે, તેથી માન રહેતું નથી. પછી સમજાય કે “ts૬'. (૩) જ્યાંસુધી પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાન ન થાય, ત્યાંસુધી શાંતિ થાય નહીં. મિથ્યાત્વ અવસ્થામાં સમતા આવે તેય મિથ્યા છે. મને જે દેખાય છે તે ખોટું છે એમ ન થવાથી પ્રેમ પ્રભુ પ્રત્યે આવતું નથી. આમા ઓળખ્યા વિના સમતા આવે છે તે જીવને મેક્ષે ન લઈ જાય, ઊલટે આ લઈ જાય. જે જીવ કરે છે તે સફળ થતું નથી, આત્મજ્ઞાન થાય ત્યારે બધું સફળ થાય. એ કરવા માટે એને લક્ષ રાખીને સમતા રાખે તો મિથ્યાત્વ જવાનું કારણ થાય. મિથ્યા સમતા શા માટે કહી? તે કે ટકી રહેતી નથી. કેઈએ મુનિને પૂછયું કે મહારાજ ! આપનું નામ શું? તો કે શીતલદાસ. થડી વાર પછી ફરી પૂછ્યું: મહારાજ આપનું નામ મહારાજે કહ્યું, શીતલદાસ. એમ ત્રણચાર વાર પૂછ્યું ત્યારે મહારાજ ગરમ થઈને બોલ્યા, સાલા બાર બાર પૂછતા હૈ! એમ અગ્નિદાસ થઈ ગયે! બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં.” તેને બદલે અગ્નિ જે થઈ જાય. આત્મજ્ઞાન થયું હોય તો ભલે ગાળ ભાંડે, તેય મને શું લાગે છે ? એમ થાય. કૃપાળુદેવ પિતાને અનુભવ કહે છે કે એ ત્રણ દેશે ઘણું મુમુક્ષુઓમાં અમને દેખાયા છે. પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થઈ જાય તે પછી પરમ પ્રેમથી અર્પણબુદ્ધિ કરે. એમ થતાં બીજા બે દે જાય. પ્રેમ જગતમાં છે તે ઉઠાડી એમનામાં જડે તે મેક્ષ થાય. મુમુક્ષુતા પ્રગટાવવી પિતાના હાથમાં છે. મેહનાં કારમાં રાજી ન થવું, મૂંઝાવું. મુમુક્ષુ છે તે પિતાના દેષ જુએ છે. જેથી આત્માને શાંતિ આવે એ કરવાનું છે. મહાત્મા પ્રત્યે પ્રેમ થવા તેમના અલૌકિક સ્વરૂપને ઓળખવું. નહીં તે કેઈના કહે વાથી માન્યું હોય તે ટકે નહીં. જેટલી મુમુક્ષતા હેય તેટલા સપુરુષ ઓળખાય. મહાસક્તિ ઘટયા વગર મહાત્મામાં દઢ નિશ્ચય થાય નહીં. મને ફલાણું આપે, એમ ઈચ્છા કરે. મહાત્મા પ્રત્યે પરમ પ્રેમ કરવાનું છે. જ્યારે ત્યારે જીવને ભાવ થશે ત્યારે છૂટવાનું થશે. મહાત્મા એમના એમ કંઈ ઓળખાતા નથી. દેહદષ્ટિ ફરે ત્યારે ઓળખાય. જેટલી મુમુક્ષુતા આવશે, મોહથી મુંઝાશે, તેટલું સપુરુષનું એાળખાણ થશે. “ગુરુ ઓળખવા ઘટ Page #78 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન વૈરાગ્ય.” આ જ સપુરુષ છે એમ થાય, તો પોતાના સ્વરૂપનું ભાન થવાનું કારણ થાય છે. પદાર્થનિર્ણય થાય ત્યારે ચિત્ત શાંત થાય, વ્યાકુળતા ન રહે. બધાનું કારણ પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થાય તે છે. તેથી પદાર્થને નિર્ણય થાય, તેથી વ્યાકુળતા માટે, ત્યાર પછી નિઃસંગ થાય. કે પછી એને દુઃખરૂપ લાગતું નથી. બધા દુઃખથી નિર્ભય થઈ જાય. મરણ આવે તે પણ નિર્ભય રહે છે. દુઃખથી જીવ ડરે છે અને દુઃખને દૂર કરવા બહારના ઉપાય કરે છે. જીવનું કલ્યાણ થાય એવી વાત કહી. કેઈ શાસ્ત્રમાં આવી વાત ન મળે. - કળિયુગમાં જે પુરુષાર્થ ન કરે તે બીજી વસ્તુઓમાં તણાઈ જાય, દુઃખે કરીને ધર્મ પ્રાપ્ત થાય એવું છે માટે એક ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું. [વ. ૨૫૭] ૬૯ શ્રી રા. આ અગાસ, શ્રાવણ સુદ ૭, ૨૦૦૯ જ્યાંસુધી ગૃહસ્થાવસ્થા છે ત્યાંસુધી ધર્મ કહે નથી એમ સામાન્યપણે કૃપાળુદેવે રાખ્યું છે. ગૃહસ્થ અવસ્થામાં ધર્મ સંબંધી વાતચીત ન થાય તે સારું એમ એમની વૃત્તિ છે. સોભાગભાઈ યોગ્ય જીવ છે, તેથી તેમને ધર્મ સંબંધી વાત કહે તે અપવાદરૂપ છે. કૃપાળુદેવ કહે છે કે કહેવાની ઈચ્છા છે, પણ તેને કહીએ? પ્રભુશ્રીજી કહેતા કે ગળા સુધી ભરેલું છે, પણ કોને કહીએ? વારંવાર એ જ કહેતા કે ચોગ્યતા લાવે. કંઈક સમાગમ થયા પછી લખાય તે કંઈ અસર કરે, નહીં તે સમજાય નહીં. કૃપાળુદેવને પેટ દેવાનું સ્થાન મળે તે સારું એમ રહે છે. કેઈગ્ય જીવ હોય તેને કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે કંઈ ભીંતને કહેવાય? કૃપાળુદેવને વારંવાર એવા વિચારે રહ્યા કરે છે. જીવ તો અનાદિકાળને ભૂલના સ્વભાવવાળો છે. અનાદિકાળથી જીવ દોષિત છે. મહાપુરુષે દે ભણું દષ્ટિ પણ કરતા નથી. મિથ્યા સમજણ છે તેથી અનંત દે છે, મિથ્યાત્વરૂપ જ છે. એની દયા ખાવા જેવું છે. એના દોષ જેમ જાય તેમ જ્ઞાની પુરુષ કહે છે. દે વધે તેમ ન કહે. અણસમજણ અને અસત્સંગ ઠેકાણે ઠેકાણે છે. અણસમજણને રસ્તે નથી જવું એમ કેઈકને જ થાય છે. કેમકે અણસમજણ તે છે જ અને પછી અસત્સંગને પ્રસંગ મળે છે, તેથી એ જ પોષાય. અણસમજણ અનાદિકાળની છે તેથી આંધળો છે. મિથ્યાત્વ અવસ્થામાં કંઈ વળે એવું નથી. માટે જેની પાસે જ્ઞાન છે તેની સેવા કરવાનું કહે છે. [વ. ૨૫૮] ૭૦ કૃપાળુદેવે આ “બિના નયન” લખ્યું તે વખતે એવી ચર્ચા ચાલતી કે આંધળાને સમ્યગ્દર્શન ન થાય. તેથી ચેતવણી આપવા આ પદ કૃપાળુદેવે લખ્યું છે. પંડિતજી—“બિના નયન પાવે નહીં એટલે નય વિના ન પાવે, એમ પણ અર્થ થાય. પૂજ્યશ્રી–મતિકલ્પનાએ અર્થ કરવાની ના કહી છે. પહેલાં તરસ લાગી હોય તે Page #79 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત પાણુ ભાવે. આત્માને જિજ્ઞાસા જાગી હોય તે રસ્તો છે. આત્માને સમજવાની જિજ્ઞાસા જાગી હોય તે અનાદિની રીત છે કે ગુરુથી જ્ઞાન થાય. “બુઝનકી” એટલે સમજવાની રીત છે. પંચમકાળમાં મોક્ષમાર્ગ ન હોય એમ કહે છે, પણ ઘણા પુરુષ એવા થઈ ગયા છે કે જેમણે એ અખંડ વસ્તુ પ્રાપ્ત કરી છે. એ કંઈ કલપના નથી. “કઈ નર” એટલે કેટલાક પુરુષોએ. મિથ્યાત્વ અવસ્થામાં શું થાય છે? બીજાને ઉપદેશ દેવા જાય છે. પણ પહેલાં ઉપદેશ લે, એમ કહે છે. દાસત્વભાવ આવે ત્યારે એને ગુરુ પ્રત્યે ખરી ભક્તિ જાગે. ગુરુનું ઠેકાણું હેય નહીં અને જપતપ કરે, લેકે વખાણે પણ તેથી એનું કંઈ થાય નહીં. સરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે. [વ. ૨૬૨]. ૭૧ શ્રીરાત્રે આ અગાસ, દિ. શ્રાવણ સુદ ૭, ૨૦૦૯ સત્સંગ ચોથા આરામાં પણ દુર્લભ વસ્તુ છે. તે આ કાળમાં દુર્લભ હેય એમાં કંઈ આશ્ચર્ય કે નવાઈ નથી. મહાપુણ્ય હોય ત્યારે સત્સંગ મળી આવે. એ વેગ ન હેય ત્યારે સત્સંગની ભાવના કરવી, અસત્સંગમાં ઉદાસીનતા રાખવી. આત્મગુણ પ્રગટે એ પુરુષાર્થ કરે. સત્સંગની ભાવના રાખવી અને નિવૃત્તિને ગ રાખી જ્ઞાની પુરુષનાં વચને વાંચવાં, વિચારવાં. નહીં તો આ કળિકાળમાં બનવું બહુ મુશ્કેલ છે. સત્સંગ ન મળે એવું નથી; સત્સંગ મળે છે, પણ દુર્લભ છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે પત્ર (૫૩૪)માં લખ્યું છે કે વીશ દેહરાની અનુપ્રેક્ષા કરશે તે આત્મગુણ પ્રગટશે, તેમ આપણને પણ વિશ દોહરા, યમનિયમ, ક્ષમાપના અને અનુપ્રેક્ષા કરવાનું કહ્યું છે. તે જે કરે તે આત્મગુણ પ્રગટે. પુરુષાર્થ ન કરે તે સત્સંગની ભાવના પણ જતી રહે. ક્યારે નિવૃત્તિ મળશે? બપોરે સાંજે સવારે, જેમ બને તેમ નિવૃત્તિ મેળવું. એવી ભાવના કરવી. નહીં તે આખી જિંદગી પ્રવૃત્તિમાં ગાળે. નિવૃત્તિ નથી મળતી તેથી રસ પણ નથી આવતે. નિવૃત્તિ મળે એ પુરુષાર્થ કર. નિવૃત્તિ જીવને ગમતી ય નથી. નિવૃત્તિ મળે તે છોકરાને લઈને બેસે છે. જૂઠાભાઈનાં પત્ની ઉગરીબેનને રહેતું કે મારાથી કંઈ થતું નથી. શું કરવા જીવવું છે? તેની ખબર નથી. એમ કૃપાળુદેવને લખ્યું. કૃપાળુદેવ લખે છે કે એવું જે રહે તે લાભ છે. આ ભવમાં આત્મકલ્યાણ કરવું. એ કરવાનો વખત આવ્યું છે. એવોને એવાં પરિણામ રહે તે એને જે કરવાયોગ્ય છે તે થાય અને સમજાય કે એ જ કરવાગ્યા છે. તે કૃતકૃત્ય થવાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસે.” મારે શું કરવું છે? એ જ વિચાર નથી આવતું. હળુકર્મી જીવ હોય તેને એ વિચાર આવે છે. શું કરવું? એની મને ખબર નથી. હું કરું છું તે તે ખોટું છે, એમ જે રહ્યા કરે તે કામ થાય. આત્મકલ્યાણ કરવાગ્યા છે. એ થાય તે સારું એવી ભાવના કરવી. દેષ કરે છે તેથી કર્મ બાંધે છે. તેના ત્રણ ભેદ પાડયા ઃ (૧) કંઈ કરવાગ્યને વિચારેય નથી. શું કરવા જેવું છે? એનું ભાન નથી. મેહમાં જેની વૃત્તિ છે. પરમાર્થનું Page #80 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન કૃપ ભાન નથી—બેભાન છે. એ પહેલા પ્રકારના જીવે છે. (૨) ખીજા પ્રકારના જીવા એ પ્રકારે છે. એક તે પાતાને સ્વચ્છ દે દોષ કરે અને તેને સારુ માને; અને બીજા કાઈ કુગુરુ મળ્યા હાય તેને સાચા માને અને મિથ્યાધમ કરણી કરે. (૩) ત્રીજા પ્રકારમાં જેને પૂર્વ કમ એવાં છે કે કમને લઇને વવુ પડે, પણ પાતે તા મેધસ્વરૂપ છે. ત્રીજા પ્રકારમાં જ્ઞાની પુરુષાને ગણાવ્યા છે. સત્પુરુષનું માહાત્મ્ય કેટલું છે? તે જેટલું જ્ઞાની જાણે છે તેટલુ મુમુક્ષુને ન જણાય, તેથી વારવાર કહેવુ પડે છે. એકવાર કહ્ય સમજાય એવુ નથી. [વ. ૨૬૩] ૭૧ કૃપાળુદેવ ખીમજીભાઈને લખે છે કે તમને બુદ્ધિની વિશાળતા છે પણ ભક્તિ નથી, તા શું કરશે.? ભક્તિની જિજ્ઞાસા નથી. ભક્તિ નથી ઊગી. જ્ઞાનની જિજ્ઞાસા છે, પશુ ભક્તિની જિજ્ઞાસા નથી. બુદ્ધિને જ્ઞાની પુરુષને અનુસરતી કરવી. રેવાશકરભાઈમાં ભક્તિ છે, ચેાગ્યતા પણ સારી છે તેથી જ્ઞાનીપુરુષ કહે તે પકડાઇ જાય. એકલું માત્ર જ્ઞાન, ભક્તિ વગરનુ શા કામનું? વાતા કરીને પેાતાનુ માન પાશે. જ્ઞાન સાથે વૈરાગ્ય હાય તા તે કામનું છે. જ્ઞાન એ તા ાપશમ છે. સેાભાગભાઇએ કૃપાળુદેવને રાજી કર્યાં તે માત્ર જ્ઞાનથી નહીં, પણ ભક્તિથી રાજી કર્યાં હતા. તમને જ્ઞાનની જિજ્ઞાસા છે પણ જ્ઞાન થવાનુ કારણ ભક્તિ, તે તેા તમે સેવતા નથી. “ જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરુપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગેાચર થઇ અન્ય સ્વચ્છંદ મટે.” ત્યારે આત્મજ્ઞાન થાય. કઇ વિચાર ન કરે અને માત્ર સાંભળવાની ટેવ પડી હાય તેથી સાંભળવા જાય. પણ ભક્તિ આવવી મુશ્કેલ છે. જ્ઞાન મુશ્કેલ છે. એ આવે તે જ્ઞાન પરિણામ જ્ઞાન પરિણામ પામે. શ્રી. રા• આ અગાસ, શ્રાવણ સુદ ૮, ૨૦૦૯ આ પુસ્તક(શ્રીમદ્ રાજચંદ્ર)ને ઘણા વાંચે છે, કરતાં જ્ઞાની આરાધવાચેાગ્ય છે. એ ભાન આવવુ પામે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ છે. એમાં વૃત્તિ રહે તેા [વ. ૨૬૪] ७३ આત્માના ગુણ વધારવા તે પ્રભાવના છે. પ્રભુ ! હૈ પ્રભુ ! શું કહું? હે પરમકૃપાળુદેવ! શું કહું? કઇ કહેવા જેવુ નથી. હે કરુણાના સાગર? અનંત દોષનું પાત્ર હું છું અને આપ દીનાનાથ એટલે આપમાં જે જીવેાની અપણુતા છે તેના આપ નાથ છે, સ્વામી છે. તેમના દયાળુ દેવ છે. મારામાં શુદ્ધ ભાવ નથી. વળી મારા ભાવા આપનામાં રમણ કરતા નથી. પરિગ્રહરહિત, ખાજારહિત લઘુત્વભાવ નથી ને દાસત્વભાવ પણ નથી. હું પરમસ્વરૂપને પ્રાપ્ત પરમાત્મા ! આપને હું શું રે Page #81 -------------------------------------------------------------------------- ________________ બધામૃત કહું? વળી આ૫ સપુરુષ સદ્દગુરુની આજ્ઞામાંથી કદી ચલાયમાન ન થાઉં એવી અચલ આજ્ઞા મારા હૃદયમાં ધારણ કરી નથી. તેથી આપશ્રીને પૂર્ણ વિશ્વાસ, નિશ્ચય દઢપણે નથી અને આપમાં જ મારો પરમ પ્રેમ, ભક્તિ જોઈએ તે નથી. જ્ઞાનીની આજ્ઞાની એક લક્ષે આરાધના નથી. જ્યાં ત્યાં હું ને મારું” થઈ રહ્યું છે. સત્સંગને જોગ નથી. હું પામર શું કરી શકે એ વિવેક નથી. વિવેક એટલે દેહ અને આત્મા જુદા છે એમ વિચાર નથી. એમ કહેવાય છે કે કલિકાલનું વર્ણન ઋષભદેવ ભગવાને કર્યું, તે વખતે ઘણુ મનુષ્ય એવા કાળમાં જન્મવું ન પડે એમ ધારી સાધુ થઈ ગયા. અને આ જીવ આ કલિકાલને ભગવે છે છતાં કંઈ લાગતું નથી ! મર્યાદાધર્મ નથી તે હવે ભાવના રાખવાની છે. મર્યાદા એટલે આજ્ઞા. આજ્ઞાઆરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. તે માટે ઝરવાનું છે. ગરજ હોય તે થાય, નહીં તો કંઈ ન થાય. રૂઢ થઈ જાય, પછી કંઈ બોલે તેય વિચાર નથી આવતો, જ્ઞાની પુરુષોએ બધું મુમુક્ષુઓને માટે કહ્યું છે. એ મુમુક્ષતા આવે ત્યારે મીઠું લાગે. “શુદ્ધભાવ મુજમાં નથી.” એ શુદ્ધભાવ કરવા માટે બધું કહ્યું છે. મુમુક્ષુને એમ થાય કે ચાર ગતિનાં દુઃખથી કેમ છુટાય? શુદ્ધભાવ વિના છુટાય એવું નથી. હવે એ શુદ્ધભાવ તે મારામાં નથી, તે કેમ છુટાય? એમ વ્યાકુળતા થાય છે. આ કાળનું સ્વરૂપ મહાપુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જ્યાં મોટાં સરોવર સુકાઈ જાય, ત્યાં મસ્યાદિ પ્રાણીઓને ત્રાસને પાર ન હોય તે આ કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલાઓ માછલાને પકડવા ધ્યાન ધરી ઊભા હોય છે, તેમ આ કાળમાં કુગુરુઓ બગલા જેવા છે. તે બિચારા ને ખાઈ જાય છે, તૂટી જાય છે. હે ભગવાન! મારું શું થશે? ઘરનું કામકાજ તે કાળ જેવું લાગે. છૂટું છૂટું એમ થતું હોય તેને ઘરમાં રહેવું ભાલા જેવું લાગે. જેમ પક્ષીને પાંજરામાં રહેવું ગમતું નથી, સોનાનું પાંજરું હોય તેય દુઃખરૂપ લાગે છે, તેમ એને ઘરમાં રહેવું પડે તે દુઃખરૂપ લાગે. જે કામ કરવું છે તેની કાળજી જોઈએ. જે કરવાનું છે તે બધું ભૂલી જાય છે. કઈ વસ્તુ ખવાઈ ગઈ હોય તે તે આખો દિવસ સાંભરે અને પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે, તે સાંભરતુંય નથી. એક પડે તે ભગવાનને વિગ સાલ જોઈએ. જે બેલ બેલ કરે તે વિગ કેમ સાલે? જેમ બાઈને ધણું મરી જાય ત્યારે બોલવું, જેવું બધું બંધ કરીને ખૂણામાં બેસીને રડે છે, એવું રડવાનું છે. જેનામાં ભક્તિ નથી તે અભક્ત છે. તેના પ્રત્યે ઉદાસ રહેવું જોઈએ. ઘરનું કામ કરતાં બધું આ ભક્તિનું કામ ભૂલી જાય છે. આ ઘરનું કામ તો મારું છે એમ કાળજી રાખીને કરે છે. આખે ને આખે આત્મા એમાં એંટી જાય છે. જે સંગ મળ્યો તેમાં હું એમ થઈ ગયું. રૂપ તું, પુરુષપણાને સંગ મળે તે પુરુષ હું, ઢરપણાને સંયોગ મળે તે ઢારરૂપ હું છું, એમ થઈ ગયું છે. સ્ત્રીને પુરુષ કહે તે ખેટું લાગે. અહંભાવમાં તલ્લીન થઈ ગયેલ છે. ધર્મનું ભાન નથી. શું કરે! કંઈક જ્ઞાની પુરુષને ચુંગ થાય, સાંભળે, પછી અભ્યાસ કરે તે થાય. તે કહે કે આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, એમ Page #82 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન સાંભળ્યું તે પછી અભ્યાસ થાય. આ દેહના પુદ્ગલને ધર્મ છતાં હું ગોર, કાળો એમ થાય છે. તે અહંભાવથી હું રહિત નથી. અન્ય ધર્મથી રહિત થતું નથી. વખતે ત્યાગી દે, પણ નિર્મળપણે નિવૃત્તિ કરતો નથી. ધન વગેરે બધું ત્યાગી સાધુ થયો હોય, પણ ધનાદિની ઈચ્છા એને રહ્યા કરે છે. વારંવાર પ્રભુશ્રીજી કહેતા કે ચોકખે થઈને આવ, ચોકખો થઈને આવ. વારંવાર વિચારી જીવને પૂછવું કે એવા એવા દોષો છે તે કેમ મોક્ષે જવાશે? મુમુક્ષુ થવું હોય તો અહંભાવ કરવાને નથી. ચક્રવતી હોય અને દીક્ષા લે, તેના કરતાં દાસીના છોકરાએ પહેલાં દીક્ષા લીધી હોય અને ચક્રવતી તેને અહંભાવથી વંદન ન કરે તો તેને રખડી મરવાનું છે. અહંભાવના કણિયા પડયા છે, તે બધા વીણું વીણીને કાઢવાના છે. પિતાનામાં દે છે, પાપ છે, તે તે નથી, નહીં તે શરમ આવે. ઊંડી દષ્ટિ નથી. ઉપર ઉપરથી દેખે છે. ' હે ભગવાન! હું આપની આગળ શું મોટું દેખાડું? કાંઈ સાધન મેં કર્યું નહીં અને મારામાં એકેય સદ્ગુણ પણ નથી. તે શું મેઢું બતાવું? સાધન નથી અને ગુણ પણ નથી. વખતે ગુણ હોય તો સાધન થાય. ગુણ ન હોય તે ભગવાન શું કરે? પણ હે ભગવાન, તું તે કરુણાની મૂર્તિ છે. તારામાં દયા દયા સિવાય બીજું છે જ નહીં. દીનબંધુ અને અનાથોના નાથ છે તેથી અમારે હાથ ઝાલાજે. બાકી મારામાં તે એક પણ સદ્દગુણ નથી. પરમ અનાથ છું, છતાં અભિમાનથી ભરેલું છું. તેથી અનંતકાળથી રખડો છું અને કેઈ પુરુષનાં ચરણ સેવ્યાં નથી. આજ્ઞા ઉઠાવી નથી. - ભક્તિ આવે તે જ્ઞાન થાય. જીવને દુર્લભ વસ્તુ મળી છે પણ જોઈએ એ લાભ લઈ શકતું નથી. [વ. ૨૬૫]. ૭૪ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ સુદ ૯, ૨૦૦૯ - યમ નિયમ સંયમ આપ કિ.” જીવ અનંતકાળથી ભટકે છે. એ બધાં સાધન નથી કર્યા એમ નથી. જે દેખ્યું તે કરવા માંડયું. મુખથી મૌન રહ્યો. આસન પણ દઢ લગાવ્યાં. પણ બધું આત્માને ભૂલીને કર્યું. હવે શું કરવું?તે કૃપાળુદેવે લખ્યું છે– સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગવેષ અને આત્માને ગષો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમજ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પોતાની સવ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞાને ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)” (૪૧). આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. આખી દ્વાદશાંગીનું એ જ કહેવું છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સુખ દુખ બધું સહન કર્યું, પણ જેને માટે બધું કરવાનું હતું તેને ભૂલી ગયે. આસનને જોયું તે આસન લગાવતાં શીખે. પણ આત્માને ભૂલીને એ કર્યું, તેથી ભૂલ પડ્યો. જિજ્ઞાસા હોય અને જ્ઞાન મળે તે સવળું થાય નહીં તે અવળું થાય, આછું જાય, તપની ઘણી વિધિઓ છે, તે બધા પ્રકારનાં તપ પણ કર્યા, દેખાય છે તે બધું કર્યું. ઉદાસ થઈ ગયે, ઉદાસ થઈને શું કરવું તે રહી ગયું. અનંત કાળને પુરુષાર્થ નકામે ગયે, તે હવે તે વિચાર. બહારનાં બધાં સાધનેને પુરુષાર્થ કર્યો, પણ કંઈ હાથ ન આવ્યું. નિષ્ફળ થયું. માટે મારાથી તે કંઈ થતું નથી, એમ કરી જ્ઞાની પુરુષ પાસે જા. “બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વ જા, પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે” (૭૬). આત્મા લેવા જ પડે એ નથી, પિતાની પાસે જ છે. પણ સદ્દગુરુ વિના સમજાય એવું નથી. સમજે તે સહજ છે, નહીં તે અનંત ઉપાસે પણ નથી. જ્ઞાની પુરુષે કહે છે કે પ્રાપ્તની પ્રાપ્તિ કરવી છે. જેમ એના ઘરમાં ધન દાટેલું હોય, પણ એને ખબર ન હેય. તે એને પ્રાપ્ત તો છે, પણ ભાન નથી. બેભાન છે, તેને બદલે ભાન કરવાનું છે. કૃપાળુદેવ કહે છે કે અમને દયા આવે છે. એની પાસે ધન છે પણ ઉપર દેવું કરીને ખાવું પડે છે. નિર્મળ ગુરુની જરૂર છે. કેઈ સદ્દગુરુ શોધીને તેના પ્રત્યે પ્રેમ કરવાને છે. પકડ નથી જીવને. જ્ઞાનીપુરુષ કહે તે પકડાતું નથી. આ કાને સાંભળે ને આ કાને જતું રહે છે. બાકી જ્ઞાની તે ઘણુંય કહે છે. જ્ઞાની પુરુષની આજ્ઞા સિવાય તને પણ પ્રવર્તે નહીં, મન પણ પ્રવતે નહીં, ધન પણ પ્રવર્તે નહીં. બધું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે. એક શ્વાસે રવાસ સિવાય કંઈ આજ્ઞા સિવાય ન પ્રવર્તે. “કઈ પણ પ્રકારે સદ્દગુરુની શોધ કરવી. શેધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરા ધન કરવું” (૧૯૮). એની આજ્ઞા પ્રમાણે વર્તે તે પછી અમૃતરસ પાવે. આ બધું દુઃખ જાય તે અમૃત છે. સદ્દગુરુ પ્રત્યે પ્રેમ થાય તે સદ્ગુરુની કૃપા પણ એને પ્રાપ્ત થાય. એ જ સાચે સુધારસ છે અને એથી જ ગુરૂગમ મળે છે. જ્ઞાની પુરુષ તે યોગ્યતા જુએ છે. સોભાગભાઈની ગ્યતા દેખી તે અમે તે એના દાસ છીએ એમ કૃપાળુદેવને થયું. જ્ઞાનીપુરુષે એ જ સુધારસ વર્ણવ્યો છે. મોઢામાંથી ઝરે તે સુધારસ નહીં. સમ્યગ્દષ્ટિ થાય તે તે મળે એવું છે. સમ્યગ્દર્શન થાય તે પછી અમર થઈ જાય. બધાનું કારણ આ કહે છે કે પરમપ્રેમ પરમાત્મા પ્રત્યે થાય, સમ્યગ્દષ્ટિ આવે તો એને આગમની સાચી વાત પ્રગટ થાય. કોઈને પછી પૂછવા જવું પડે નહીં, અનુભવમાં આવે. બધાં સાધનો કર્યા પણ સ્વછંદ હતું તેથી ખામી આવી. દેખાદેખી કર્યું. સુગુરુ જોઈએ. કુગુરૂને આશ્રયે બધું કર્યું. જે દેખાય છે તે વસ્તુ પ્રત્યે પ્રેમ થાય છે. પણ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થતું નથી. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. જ્ઞાનીઓને એ જ કરાવવું છે. WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ વથનામૃત-વિવેચન [વ. ૨૬૬] એની માન્યતામાં ભૂલ છે. જડ તે જડ ભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે છે. ચેતન છે તે જડભાવે ક્યારેય પણ ન થાય. માનવાથી કંઈ વસ્તુપરિણમન ફરે નહીં. માન્યતામાં ભૂલ છે, પણ વસ્તુપરિણમનમાં ભૂલ નથી. જે જડ માનવાથી જડ થઈ જતું હેય, તે આત્મા અત્યારે જડ થઈ ગયે હેત. “વસ્તુ બે : જડ અને ચેતન જગતમાં બે જ વસ્તુઓ છે. બેય ભિન્ન છે; નહીં તે એક જ થઈ જાય. દ્રવ્યદષ્ટિથી તે બેય જુદા પદાર્થ છે, પણ પર્યાયથી ફેર પડે છે. જડ તે જડભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે તે પછી બંધ પણ ન હોય અને મોક્ષ પણ ન હોય. પણ એમ ઘટતું નથી. “ ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ” ભાન નથી એટલે આ બધું થાય છે. આત્મા જડ થઈ જતું નથી. અરૂપી આત્મા છે તે રૂપી એવા પુદ્ગલને ગ્રહણ કરે છે. એ અચરજની વાત છે. જીવને સ્વભાવ જાણવાને છે, પણ પિતાને બંધન થાય છે તે તે જાણતા નથી. એ જિનસિદ્ધાંત છે, તે આશ્ચર્ય કારી છે. બધાનું કારણ અજ્ઞાન જ કહેવું છે. અજ્ઞાન હતું તેથી હું દેહ છું એમ ભાસ્યું. પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી બ્રા દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ.” હવે આત્મામાં દષ્ટિ થઈ, તેથી બધું જાણ્યું. ખરા અરૂપી તે સિદ્ધ ભગવાન છે. એ કઈ પણ પુદ્ગલને ગ્રહણ કરતા નથી. [વ. ૨૬૭] ૭૬ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ (વાચન-જિનવર કહે છે જ્ઞાન તેને...) ભગવતીસૂત્રની સાખ આપીને કહ્યું કે જ્યાં સુધી સમ્યગ્દર્શન ન થાય ત્યાંસુધી વ્રત, નિયમ, પચ્ચખાણ કરે તે મેક્ષાથે નથી. માની બેસે કે મને પાંચમું ગુણસ્થાનક છે, તે તેથી કામ ન થાય. પુણ્ય બાંધે, પણ મોક્ષાર્થે ન થાય. જ્ઞાન મેળવવા માટે વ્રતનિયમ કરતે હોય તે મોક્ષાર્થે થાય. માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી વતી કહેવાય નહીં. આત્માનું માહાસ્ય લાગે ત્યારથી જ ધર્મની શરૂઆત થાય છે. તે પહેલાં વ્રત વગેરે કરે તે દેહને માટે જ કરે છે. ઉપવાસ કરે તોય દેહને માટે જ કે આજે પચ્યું નથી માટે ત્યે ઉપવાસ કરીએ. આત્માથે કરે તે સારું છે. જ્ઞાનીનાં વચન પછી એને સમજાય. અધિકારીપણું આવે અને સત્યરુષને વેગ થાય તે આત્માથી થાય. આત્મા સમજે હોય તે જ્ઞાન છે. “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્મા. આત્મા હોય તે આત્માને જ્ઞાન થાય. બીજા ઉપાયથી જ્ઞાન થતું નથી. આત્માને એળખવાથી જ્ઞાન થાય છે. જ્ઞાન થયું હોય તે નિજાનું કારણ થાય. Page #85 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત અધ્યાત્મશાસ્ત્રોને જાણીને જે આત્મા જા હોય તો સફળ છે. આત્મા જાયે તે એને આત્મજ્ઞાન થયું. શાસ્ત્રોમાં કહ્યું છે તેનાથી પિતાના આત્માનું જ્ઞાન કરવાનું છે. આત્મજ્ઞાન ન હોય તે જ્ઞાની પુરુષને આશ્રય કરો. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત બેય મોક્ષમાર્ગ કહ્યા છે. “મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. એમ શ્રી જિને કહ્યું છે.” (૫૫૧). જે સાચા આશ્રિત થયે હેય તે એ પણ મેક્ષમાર્ગમાં છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એને આઠ સમિતિ પણ કહેવાય છે. આઠ સમિતિ જેટલું જ્ઞાન જે જ્ઞાની પુરુષ પાસેથી શીખી લે તો એને સમ્યજ્ઞાન કહેવાય. “માષતુષ જપનાર મુનિને બીજું વિશેષ જ્ઞાન નહોતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેટલું જ્ઞાન હતું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન છે, તે મોક્ષ અપાવે એવું છે. સમિતિ ગુપ્તિ જાણી તેથી એ માર્ગાનુસારી થયે, મેક્ષમાર્ગે વળે. શાસ્ત્રો જીવ પોતાની બુદ્ધિથી ભણે છે, તે બુદ્ધિની કસરત છે. શાસ્ત્રો બધાં જાણ્યાં, પણ નિજ ક૯૫નાથી. પિતાની ઈચ્છા એ બધું કર્યું. સ્વછંદ રોકાય તે અવશ્ય મોક્ષ થાય. જ્ઞાનની વાત ચાલે છે, તેથી શાસ્ત્રીય જ્ઞાનને પણ જ્ઞાન ન માની બેસે, માટે ચેતાવ્યા છે. “નિજકલ્પનાથી કે ટિ શાસ્ત્રો, માત્ર મનને આમળે.” ગૌતમસ્વામીને મહાવીર સ્વામીએ વેદથી જ સમજાવ્યા. જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં. પણ જે અજ્ઞાની હોય, ને જૈનનાં શાસ્ત્રો વાંચે, તેય મિથ્યાત્વી છે. જ્ઞાનીએ વેદનાં વચનામાંથી પણ આત્મા દેખાડયો. સમ્યગ્દર્શન છે તેને બધું સવળું છે. મિથ્યાદષ્ટિ હોય તેને કેવળ જ્ઞાનીનાં વચને પણ અવળાં પરિણમે. ગૌતમસ્વામી પાંચસે શિષ્યોને ભણાવતા પણ આત્મા છે કે નહીં? એમ ગોથાં ખાતા હતા. વેદમાં એક ઠેકાણે આત્મા છે એમ કહ્યું છે, બીજે ઠેકાણે આત્મા નથી એમ કહ્યું છે, તેથી શંકા રહેતી. સ્વાદુવાદ એમની પાસે નહોતે. કૃપાળુદેવ મુમુક્ષુઓને વેદાન્તનાં પુસ્તકો વાંચવા આપતા. તેમાંથી ત્યાગવૈરાગ્યની વાતે ગ્રહણ કરવાની છે એમ કહેતા. વેદાંતમાં એકાંત દષ્ટિ છે. નિશ્ચયનયથી એમ છે અને વ્યવહાર નયથી આમ છે એમ નથી માનતા. શ્રેણિકને વ્રત પચ્ચખાણ ન હતું, પણ અનંતાનુબંધીને ક્ષય કરી લાયક સમ્યગ્દર્શન ઉપાર્જન કર્યું. તે મહાપ નામે તીર્થંકર થઈમેક્ષે જશે. [વ. ૨૮૨] ૭૭ શ્રી. રાવ આહાર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ સત્સંગને રોગ હોય તે જીવને શાંતિ થાય છે. આત્મસ્વરૂપ ઓળખ્યા પછી તેમાં રસ આવે છે. તન્મયપણે ભક્તિરસ ગાય ત્યારે શાંતિ થાય. આ જગતનું સ્વરૂપ વિચારે તે વૈરાગ્ય થાય એવું છે. જગતમાં ક્યાંય સુખ નથી. અખંડપણે હરિરસ ગાયા વિના શાંતિ ન થાય. સમ્યગ્દર્શન થયા પછી મેક્ષની રુચિ થાય છે. પછી કંઈ ગમે નહીં. વ્યાસજીને નારદઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણું શાસ્ત્રો લખ્યાં છે, પણ શાંતિ થઈ નહીં. નારદઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ. ત્યારપછી વ્યાસજીએ Page #86 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ભક્તિ વિષે લખવું શરૂ કર્યું હતું. પ્રશ્ન–ભક્તિ કેમ નથી જાગતી? પૂજ્યશ્રી–જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઊઠી સંસાર ઝેર જેવું લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારનાં કામ ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તે મુક્તિ સહેજે આવે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં; વહ કેવલકે બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે. ” કેટલું ફેરવવાનું છે? શુભાશુભ ભાવમાં જીવ છે. શુદ્ધભાવ નથી. બીજા ભા ન ભુલાય ત્યાંસુધી શુદ્ધભાવ કેમ કરી આવે ? જગત પ્રત્યે વૈરાગ્ય વિશેષ રાખે. આત્માને હિતકારી શું છે? એ વિવેક આવે, ત્યારે ભક્તિ પ્રગટે. આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. તેથી ભક્તિ નથી જાગતી. જેને પ્રેમ બીજ વેરી નાખ્યો છે. કાળ ફરી ગયેલ છે. પહેલાં સતયુગમાં તે મહાપુરુષના યેગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી. પરંતુ આ કાળમાં તે ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ધર્મનાં સ્થાનમાં પણ બીજી ઈચ્છા રાખે છે. જ્યાં જોઈએ ત્યાં કપટ, સાચ નથી. એવા જીવને જ્ઞાનીને વેગ પણ કયાંથી થાય? હનપુણ્ય જીવે છે. ચાર પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને અર્થમાંથી પાછું હઠવાનું છે. એની ઈચ્છા ન રહે એવું કરવાનું છે. મોક્ષે જવું હોય તે એની ઈચ્છા ન રાખવી. કૃપાળુ દેવ કહે છે કે અજ્ઞાનીની પેઠે થઈને રહેવું છે, કેઈને ખબર ન પડે તેવી રીતે. હમણાં ધર્મ સંબંધી પણ કંઈ ન પ્રકાશવું એમ રહે છે. [વ. ૨૯૯] ૭૮ શ્રી. રાઆઅગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ બધાને સાર કહ્યો. બધું કરીને કરવાનું જગતની વિસ્મૃતિ. મન એવું છે કે કશું ન હોય છતાં વિકલ કરી કર્મ બાંધે. બે કામ સાથે ન થાય. કાં તે એક કામ થાય, કાં તો બીજું. જગતને ભૂલી જવું છે એ લક્ષ રાખ. જેમાં માહાસ્ય લાગ્યું હોય તેમાં ચિત્ત ચાટે છે. જ્ઞાની પુરુષે જે કહ્યું છે તેમાં ચિત્ત રાખીશ તે જીવન સફળ થશે. એને માહાસ્ય લાગે તે એમાં ચિત્ત ચોંટે નહીં તે ખાવાપીવામાં ચિત્ત જાય. આ તે મેં વાંચ્યું છે, મંત્ર તે મને આવડે છે, એમ થઈ જાય તે માહાસ્ય ન લાગે. બધાં શાસ્ત્રને સાર મંત્ર છે; એમ સમજાય તે એના વિચાર આવે. જગતને ભૂલી મહાપુરુષના ચરણમાં ચિત્ત રાખવું છે, એમ જે માહાસ્ય રહે તે એમાં ચિત્ત રોટે. કર્મના ઉછાળે બીજું મનમાં આવે, પણ મારે તે જગતને ભૂલવું છે અને પુરુષમાં ચિત્ત રાખવું છે. કરવાનું તે એટલું જ છે કે જગતને ભૂલવું, તે એનું બળ વધે તેથી જીતી જાય. જે કરે તેમાં Page #87 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત સંસારને લક્ષ રાખે તે પછી જપ તપ કરે, તે ય સંસારનાં કારણ થાય. પુરુષાર્થ કરે નહીં તે, અનાદિની ટેવ હોય તેમાં તણાઈ જાય. છૂટવા માટે કરવું છે એમ જે લક્ષ રહે તે મન તેમાં ટે. સામાયિક કરવા બેઠે હોય અને મન તે બીજે તડાકા મારતું હોય. વીશે કલાક જે કરતો હોય તે જ પિણ કલાક વખતે આવીને ઊભું રહે ને? બીજું ક્યાંથી આવે? જે કંઈ સાધન કરવું તે પુરુષને ભુલાય એવું ન કરવું. સપુરુષને આગળ કરીને સાધન કરવું. ઉપદેશછાયા (૫)માં છે કે “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું”— એ ન થતું હોય તે શું કરવું? પુરુષમાં ચિત્ત રાખવું ને જગતને ભૂલી જવું. [વ. ૩૦૧] જ્ઞાનીને એ દઢ કરાવવું છે કે સંસાર બંધનરૂપ છે. તેથી બચવા એટલું કરાવવું છે. આત્માને પહેલે જે. દેખનાર આત્મા છે. આત્મા છે તે પ્રથમપદ છે, તે ભૂલી ન જવું. સુખદુઃખ આવે તે યોગ્ય જ થયું એમ માનવું. આમ હોય તો સારું, આમ ન હોય તે ખેટું એમ કરવા જેવું નથી. પૂર્વે જેવું કર્યું હતું તે જ આવ્યું છે. આત્માનું વિસમરણ ન થાય એ કહેવું છે. જગત આત્મારૂપ માનવામાં આવે એટલે આત્માનું વિસ્મરણ ન થાય. પહેલે આત્મા છે. એ હોય તો જણાય છે. “ ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માને નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” આત્મા ન હોય તે મડદું. જાણનાર આત્મા પહેલો છે. એ હોય તેમ જણાય છે. સંસારમાં જ હોય તેમાં દેષ પહેલા દેખાય. કેઈન પણ દેષ ન જોવામાં આવે તે જ આ સંસારમાં રહેવું, નહીં તે જંગલમાં જવું. પિતામાં કંઈ ગુણ હોય તે જીવ તેને ગાતે ફરે છે. જાણે ગુણ પ્રગટ થયા જ નથી એમ રહે, તે જ આ સંસારમાં રહેવું. પિતાના દેષ જુએ તે મુમુક્ષુ થાય, એ દોષથી મુઝાવાનું થાય. [વ. ૩૧૭] ૮૦ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૯ જડનું જડરૂપે અને ચેતનનું ચેતનરૂપે સહજે પરિણમન થયા જ કરે છે. જીવને વૈરાગ્યની ખામી છે. વૈરાગ્યવૃત્તિ હોય તે છાપ પડે છે. બધા બીજા વિચારે છેડી મારે કૃપાળુદેવે કહ્યું તે જ કરવું છે એમ જેને થાય તેને અસર કરે છે. આપણે આત્મસિદ્ધિ રોજ બેલીએ છીએ. એ સિદ્ધાંતગ્રંથ છે. સભાગભાઈને આત્મસિદ્ધિ મેકલી તે વખતે સોભાગભાઈને તાવ આવતે હતો. કૃપાળુદેવે પૂછાવ્યું કે તમને કેમ રહે છે? ત્યારે સોભાગભાઈએ લખાવ્યું કે “આત્મસિદ્ધિને લઈને જ જીવું છું. બેતેર ગાથા મોઢે કરી છે અને બીજી કરું છું, મને આનંદ રહે છે.” એમ નિશ્ચય અને આશ્રય હોય તે અસર કરે છે. વૈરાગ્ય વિના સિદ્ધાંતગ્રંથ સમજાય નહીં. Page #88 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેથન આશ્ચર્યકારક વસ્તુ છે કે અનાદિકાળથી પુદ્ગલને સંબંધ છે, છતાં એક પણ પ્રદેશ જડરૂપે થયો નથી. કેટલીય વાર નરકમાં ગયે. ત્યાં છેદાયો ભેદાયે, તે પણ એક પ્રદેશ પણ ઘસાય નથી. કેઈ કેઈન રૂપે પરિણમે નહીં. પિતપિતાને સ્વભાવે બધાં દ્રવ્ય પરિ ણમે છે. હું બોલ્યા, મારું કશું ન કર્યું, એમ કલપના કરે છે. તે કહ૫ના જ છે. ક૫નાથી દુઃખી થાય છે. જેવાં કર્મ બાંધ્યા હોય તેવાં દેખાય છે. જડ તે જડરૂપે જ પરિણમે છે. જડ તે જડ અને ચેતન તે ચેતન, એટલું સમજાય તે ભૂલ ન પડે. નહીં તે જડ ને ચેતન માને અને ચેતનને જડ માને. એક દ્રવ્ય બે રૂપે પરિણમે નહીં. કર્મમાં ચેતનપણું બીલકુલ નથી, જડ જ છે, પુદ્ગલ છે. ચેતને ભાવ કર્યા તેથી કર્મ બંધાયાં પણ જડમાં કંઈ ચેતનભાવ પેસે નહીં. ચેતનને ભાવ ચેતનમાં રહે. ચેતન પુદ્ગલ કર્મને ગ્રહણ કરે છે, પણ બન્ને રહે છે જુદા જ. જ્ઞાતા, ય અને જ્ઞાન નિશ્ચયથી એક જ છે. અત્યારે પરાધીન જ્ઞાન છે, તેથી પુદુગલની મદદ લેવી પડે છે, પણ પુદ્ગલ જાણે છે એમ નથી. બેય પદાર્થ જુદા છે એમ સમજાય તે હું દેહાદિ સ્વરૂપ વાણિયે બ્રાહ્મણ વગેરે છું, જડ ને હું એક છું, એમ જે માને છે તે મટે. - કર્મ ન બંધાય એવી રીતે વર્તી શકાય છે. જ્ઞાની પણ સંસારથી કંટાળો ખાય છે અને અજ્ઞાની પણ સંસારથી કંટાળે છે, છતાં એક છૂટે છે ને બીજે બંધાય છે. વિ. ૩૧૮] કૃપાળુદેવે “મારું” કર્યા વગર બધું કામ કર્યું છે. દષ્ટિ કરવી જોઈએ. “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” જેને આત્માને નિર્ણય થયો છે તે પછી ગમે તેમ પ્રવર્તે તેય ભૂલે નહીં. પછી એ હાલે ચાલે, ખાય પીએ તેય સ્વરૂપને નિર્ણય થયો છે તે એને ન ભુલાય. એને સ્વરૂપને નિર્ણય થયો છે તેથી તે મૌન થઈ જાય એવું કંઈ નથી. શાલિભદ્ર અને ધનાભદ્રે જાણે પિતાનું કંઈ કર્યું જ નહોતું તેમ કરી ચાલી નીકળ્યા. પ્રમાદ આવે ત્યારે થાય કે કાલે કરીશું, પરમ દિવસે કરીશું. હવે થોડી વાર સૂઈ જાઉં. એમ પ્રમાદ આવે ત્યારે થાય. ખાતાં પીતાં વૈરાગ્ય ભૂલી ન જવાય. વૈરાગ્ય તાજે રાખો. આ રસોઈ સારી થઈ છે, પેલી સારી નથી એમ થાય ત્યાં વૈરાગ્ય ક્યાં રહે? [વ. ૩૧૯] , ૮૨ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ ચેતાવવા માટે જ્ઞાની કહે છે કે તું કંઈ કરી લે, ચેતી લે. એમનું એમ આયુષ્ય જતું રહેશે. કેટલું જીવવાનું છે તેની ખબર નથી. જજાળમાં આખી જિંદગી માથાકૂટ કરે ૧૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પણ કંઈ સાથે આવે નહીં. “આત્માનુશાસન'માં આવે છે કે ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેની વચ્ચેનો જેટલો સમય તેટલું આયુષ્ય છે, માટે ચેતી . ક્યારે મરણ આવશે તેની ખબર નથી. સ્વરૂપ સાંભરતું નથી. પોતાનું સ્વરૂપે પ્રગટ કરવું એવી ગરજ નથી. વિભાવ મારે છેડે છે એવી એને ગરજ નથી. બેથી છવ જાગે છે. સંતોષ રાખવાનું કહે છે. રાતદિવસ માથાકૂટ કરે તેય મળવાનું હોય તેટલું મળે, પણ આ પરમાર્થનું કામ તે કર્યો વિરો થાય તેવું નથી. એને માટે પુરુષાર્થ કરે તો મેક્ષ થાય. આ જગતમાંથી કંઈ જોઈતું નથી. આયુષ્ય હેય, પુરુષાર્થ કરતો હોય તે એને પછી સિદ્ધિ પણ થાય. સ્વરૂપે પ્રાપ્ત કરવું છે. એવી મૃતિ પણ એને નથી. પ્રમાદમાં જિંદગી ન જવા દેવી. અપ્રમત્તપણે રહેવું. અપ્રમત્ત અવસ્થા બે ઘડી પૂરી રહે તે કેવળજ્ઞાન થાય તેવું છે. છઠે ગુણસ્થાનકે રહેલા સમ્યગ્દષ્ટિ સાતમે જાય અને પાછા છઠે જાય; જે વધારે વાર અપ્રમત્તમાં ટકે તો કેવળજ્ઞાન થાય. [વ. ૩૨૦] આત્મા શરીરને લીધે, શ્વાસેપ્શવાસને લીધે જીવતું નથી. જડ તે જડભાવે અને ચેતન તે ચેતનભાવે પરિણમે છે. બંનેનું પરિણમન જુદું જુદું છે. બીજું શરીર બનાવવું હોય તે તેજસ કામણ શરીરની જરૂર પડે, ન બનાવવું હોય તે કંઈ જરૂર નથી. અને દ્રવ્ય જુદાં છે. બન્નેના પ્રદેશ જુદા છે. એક ક્ષેત્રમાં રહે છતાં જુદા છે. [વ. ૩૨૧]. ઉપર જે જડચેતનને સ્વભાવ ભિન્ન કહ્યો હતે તેનો ખ્યાલ આવે તે અત્યંત ઉદાસીન એવું જે ચિતન્ય તેને એમનું એમ રાખે, વસ્તુનો સ્વભાવ જેવો છે તે જ રાખે. સમજણમાં ભૂલ હોય તે બીજું માને, પણ જ્ઞાનીને સમજણ છે. ઉદાસ રહેવાનો, સમભાવમાં રહેવાને જ્ઞાની કેટલે પુરુષાર્થ કરે છે ! મુમુક્ષુ–ઉદાસીનપણું એટલે શું? પૂજ્યશ્રી જેમાં મારું તારું રાગદ્વેષ નથી, અસંગ રહે તે ઉદાસીનપણું છે. માયા જીવને તાણી જાય તેવી છે. માયાનું સ્વરૂપ જ એવું છે. એમાં જે પ્રીતિ થઈ તો એને ખેંચી જાય. અગ્યારમાંથી પાડી નાખે એવી માયા છે. સમુદ્રમાં બે ભાઈયક્ષની પીઠ પર બેસીને જતા હતા. ત્યાં માયાદેવી પાછળ આવી કહેવા લાગી કે જરા મારા સામું જુઓ, મેં તમારું શું બગાડયું છે ? પછી બહુ રડવા લાગી. તેમાંથી એક ભાઈએ સામું જોયું તેથી યક્ષે તેને સમુદ્રમાં પટકી નાંખ્યો. માયાદેવીએ તેના કટકા કરી સમુદ્રમાં જ પાછા નાખી દીધા. માયાનું સ્વરૂપ જ એવું છે. ગૃહસ્થ અવસ્થામાં જે સમભાવ રહે તે ઘણા કર્મની નિર્જરા થાય. પ્રભુશ્રીજી કહેતા Page #90 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૭૫ કે તમને મારી નાખી જીવતા કરવા છે. આ બધું “મારું તારું કરે છે તે કઢાવી નાખવું છે. એવું સાચું શરણ પ્રાપ્ત થાય ત્યારથી ન જ અવતાર પ્રાપ્ત થયે. ગૃહસ્થ અવસ્થામાં સમભાવ રહે મુશ્કેલ છે. પ્રભુશ્રીજી કહેતા, તમને નવી હોડીમાં બેસાડ્યા છે હવે લાંબા ટૂંકા હાથ કરશે નહીં. [વ. ૩૨૨] ૮૫ શ્રી રાવ મં આહેર, ફાગણ સુદ ૧૧, ૨૦૦૮ આખું જગત લૌકિક દષ્ટિમાં પડયું છે. જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના આશ્રિત એ બને લૌકિકભાવમાં વર્તશે તો પછી અલૌકિક ભાવમાં કે વર્તશે? અલૌકિક દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિતમાં રહે છે. એમાં જે એ અલૌકિક દષ્ટિ ન રહે તે પછી એને રહેવાની જગ્યા કયાં રહે? સત્સંગમાં બધું સહજે સમજાય. જ્ઞાની પુરુષ દ્વારા પિતાના સ્વરૂપનું ભાન થાય છે. જ્યાં આત્મસ્વરૂપ પ્રગટ છે તે પુરુષ પર વિશ્વાસ રાખે તે સ્વરૂપ પ્રાપ્ત થાય. અષ્ટાવક્ર ગુરુમાં જનકે બધું અર્પણ કરી, સમ્યક્ પ્રકારે શ્રદ્ધા રાખી. એવી જે શ્રદ્ધા રાખે તે મોક્ષ થાય. પ્રશ્ન-સમ્યફ પ્રકાર એટલે શું? પૂજ્યશ્રી–જ્ઞાની સ્વીકારે તેવી શ્રદ્ધા એટલે વિશ્વાસ. મુમુક્ષુ-જ્ઞાની જ્યારે સ્વીકારે? પૂજ્યશ્રી–જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું જ્ઞાનીએ માન્યું છે, તેવું એને મનાય તે ક્ષાની સ્વીકારે. આપણા દેશે જાય તે જ્ઞાની આપણને સ્વીકારે. પિતાની સમજણે જ્યાં સુધી કરે છે, ત્યાં સુધી જ્ઞાની સ્વીકારતા નથી. જ્ઞાનીની દષ્ટિએ જ્ઞાની ઓળખાય. પિતાની કલ્પનાને આશ્રય છોડવાને છે. પ્રભુશ્રીજી કહેતા કે કોને નમસ્કાર કરે છે? વૈરાગ્ય વધે તે પુરુષ ઓળખાય. જે ઉદય આવે તે સમભાવે સહન કરવાનું છે. ફિકર ન કરવી. જેમ જેમ આત્મા નિર્મળ થાય, તેમ તેમ રિદ્ધિસિદ્ધિ પ્રગટે, પણ તે બીજા કામમાં વાપરે નહીં. કોઈનાં કમ કઈ ભોગવી શકે નહીં. દરેક જીવે પૂર્વે જેવાં જેવાં કમ બાંધ્યાં છે તેવાં તેવાં ઉદયમાં આવે છે. આજીવિકા સંબંધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેકને પિતાના બાંધ્યા પ્રમાણે મળી આવે છે. પશુપક્ષીને પણ આહારપાણી મળી આવે છે, તે પછી મનુષ્યને માટે તે કહેવું જ શું? પણ લેકેને દેખાડવા માટે ખર્ચ વગેરે કરે એ બનવું તે મુશ્કેલ છે. મુમુક્ષુ જીવેને પણ ચારિત્રમોહ કેવો પજવે છે તે ભાગભાઈના જીવન પરથી જણાય છે. આત્માને માટે બધું જતું કરવું. પિતાના આત્માનું બગાડવું નથી, એવું માહાસ્ય કૃપાળુદેવને આત્માનું લાગ્યું છે તેથી પ્રતિજ્ઞા કરી છે કે આત્માને ભૂલીને કંઈ ન કરવું. સહજે સહજે થાય તે કરવું. બેજે હોય તે એના માથા પરથી બીજાના માથા પર લેવાય પણ ચિન્તાને ભારત લેવાય નહીં. કૃપાળુદેવ લખે છે કે અમે દુખથી Page #91 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ડરતા નથી. અમારું ચિત્ત આત્મા સિવાય ક્યાંય જતું નથી. જીવને બંધ કેમ થાય છે? બંધથી કેમ છુટાય છે? એ જેવું તીર્થંકરદેવે કહ્યું છે તેવું કઈ દર્શનમાં યથાર્થ કહ્યું નથી. તીર્થંકરનો આશય જાણનાર કોઈ આ ક્ષેત્રે હોય તો તે અમે છીએ. વીતરાગતા એ જ સુખ છે. ભગવાને શાસ્ત્રમાં જે કંઈ કહ્યું છે તે વીતરાગ થવા માટે કહ્યું છે. આત્મા ચિંતામણિરત્ન જે છે, મોક્ષની ભાવના કરે તે આ મનુષ્યભવમાં જ મોક્ષ મળે, પણ ભાવના કરતાં આવડતી નથી. આત્મા આત્મારૂપ જ છે. સુખદુઃખ એ બધાં કર્મના ફળ છે. એમાં સારું કે ખોટું માનવાનું નથી. જેને આત્માને વિચાર કરવો હોય તેણે સંસાર ભયરૂપ છે એમ વિચારવું. સંસારના ભય જે બીજો કોઈ ભય નથી. આત્માને નુકશાન કરવાવાળું અજ્ઞાન છે. સાપ કરતાં પણ અજ્ઞાનને વિશેષ ભય રાખવાને છે. પ્રવૃત્તિમાં રહેવું પડતું હોય તે જેલખાના જેવું જાણીને વર્તવું. સંસારમાં ગાઢ બંધન થાય એવું છે. આ સંસારમાં રહેવા જેવું નથી. વીતરાગતા છે તે જ સુખ છે. “જીવ નવિ પુગલી, નૈવ પુગ્ગલ કદા.” બધા વિકલ્પ મૂકીને એક આત્માને વિચાર કરવાનું છે. વસ્તુ જેમ છે તેમ સમજવાની છે. પર વસ્તુ પિતાની થાય નહીં. પણ ટેવ પડી હોય તેથી તે વગર ચાલે નહીં, એવું થઈ જાય. સંસારી વસ્તુમાં ઝેર છે, તે એને મીઠું લાગે છે. જીવ પરાધીન થયો છે. જીવને ભય લાગે તે સંસારની વસ્તુઓ છેડે. આખી જિંદગી મારું મારું કરે તેય મારું થાય નહીં, કર્મ બંધાય. મારું મારું કર્યું તે સાથે આવે નહીં. ભાન નથી, તેથી મારું મારું કરે છે. પુદ્ગલ સાથે રહેવા છતાં જીવ પુદ્ગલ થઈ ગયો નથી. જ્ઞાન ન હોય તે આત્મા ન હોય. હું રૂપાળું છું, બળવાન છું એ બધું પુદ્ગલને લઈને માને છે, પણ આત્મામાં તે રૂ૫ રસ કંઈ નથી. પરને પિતાના ગુણ માને, પણ તે પિતાના થય નહીં. એ દુઃખી થવાને રસ્તે છે. જીવ પુદ્ગલની સાથે રહે છે, પણ પરિણમન બેયનાં જુદાં છે. આત્મા પુદ્ગલ સાથે રહેવા છતાં પુદ્ગલથી રંગાઈ જતું નથી. જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે પરિણમે છે. આત્મામાં કલ્પના કરવાની શક્તિ છે. કલ્પના કરી સારું ખોટું એમ માને છે, પણ વસ્ત કંઈ સારી ખાટી ન થાય. આત્માનું કામ જાણવાનું છે, પણ વચ્ચે મેહ કરે છે. યથાર્થ જાણવામાં દોષ નથી. કેવલી બધાય પદાર્થોને જાણે છે, પણ મોહથી બંધાતા નથી. શાતા કે અશાતા એ બેયમાં એક દષ્ટા રહે છે. જીવને ભાન નથી, ઓળખાણ નથી. [વ. ૩૨૪]. ૮૬ શ્રીરા. આ. અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ - ઉપાધિના પ્રસંગમાં પિતાને જેવું થઈ જાય તેવું જ્ઞાનીને પણ થતું હશે, એવી છવા કલ્પના કરી લે છે, પણ જ્ઞાનીને તે ચારે બાજુથી ઉપાધિની જવાળા સળગતી હોય તોય સહજ સમાધિ રહે છે. મુમુક્ષતા આવે તે પુરુષ એળખાય, કૃપાળુદેવને નિરંતર ઉપાધિ Page #92 -------------------------------------------------------------------------- ________________ فف વચનામૃત-વિવેચન છે અને અવિકલ્પ સમાધિ રહ્યા કરે છે. સંસારનું સ્વરૂપ જેણે જાણી લીધું અને આત્માનું આનંદસ્વરૂપ છે એમ જાણ્યું, તે પછી સંસારમાં સુખ માને ? એને ઈચ્છાય એની થતી નથી. અને એ જ સમાધિ છે. પરવસ્તુનું જે આકર્ષણ હતું તે છૂટી ગયું તે સમાધિ છે. એવી દશા થયા છતાં કૃપાળુદેવને વનવાસ સાંભરે છે કે ક્યારે વનમાં જઈએ? ક્યારે વનમાં જઈએ? જ્ઞાની પુરુષ હંમેશાં પુરુષાથી જ હોય છે. બેસી રહેતા નથી. ક્યારે નિવૃત્તિ આવે, એના પુરુષાર્થમાં જ રહે છે. | ગમે તેટલી ઉપાધિ હોય પણ કૃપાળુદેવ આત્માને ભૂલતા નથી. પરમ જ્ઞાની સિવાય બીજું કઈ ઉપાધિમાં અસંગ રહી શકે નહીં. કૃપાળુદેવ કહે છે કે અમે રહીએ છીએ તેમાં અમને આશ્ચર્ય લાગે છે. આત્માનું ઓળખાણ થયું છે તેથી આત્મા એમને ભુલાત નથી. બીજાને (આત્મા) ભુલાઈ જાય. કૃપાળુદેવ ગમે તેટલી આધિ, વ્યાધિ, ઉપાધિ હોય પણ અંતરમાં શીતલીભૂત રહે છે. એટલે પુરુષાર્થ કરે છે. જેનું મન બીજે ભટકતું હોય તેનાથી શું થાય? આત્માની ઓળખાણ થઈ છે તે આત્માને ભૂલતા નથી. સહજ સમાધિ કહી છે એટલે કે બહારના નિમિત્તથી સમાધિ નથી, સહેજે રહે છે. આત્માનું ઓળખાણ થાય તે આત્મામાં જ એને સંતોષ થાય. નિષ્કાંક્ષિત ગુણ પ્રગટે છે. બીજી વસ્તુઓથી એને આનંદ થાય છે એમ નથી. આત્માથી જ એને આનંદ થાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયેની ઈચ્છા નિરંતર રહેતી હતી, સમ્યક્ત્વ થતાં તે ઇચ્છાથી તેને છૂટવાનું થાય છે. આત્માથી બધી વસ્તુઓ હીન છે. ૮૭. વિ. ૩રપ૩૨૮] “ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય. ” એનું આ બધું વર્ણન કર્યું છે. એ કાવ્ય હિંદીમાં લખેલું હતું, છતાં સોભાગભાઈને સમજાયું અને કૃપાળુદેવને અર્થ લખીને મોકલ્યા હતા. અનુભવ હોય તો એવાં વાક્ય યથાર્થ પરિણમે છે. [વ. ૩૨૯]. ૮૮ શ્રીરાવ મં આહાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ દુઃખ ભોગવવા કોઈ ઈચ્છતું નથી, પણ પૂર્વ કર્મને લઈને ભેગવવું પડે છે. સભ્ય ગ્દર્શન થયા પછી સુખદુઃખ બન્ને સરખાં છે. ધ્યાન નિર્વિકલ્પ થવા માટે છે. આત્માનું સ્વરૂપ વિકલ્પરહિત છે. આ સંસાર પ્રવૃત્તિરૂપ જ છે. મનવચનકાયા એ પ્રવૃત્તિ છે. સંસાર હોય ત્યાં ઉપાધિ જ હોય છે. જીવ જગતને ઈચ્છે છે, તે લૌકિકમાવ છે. - કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે લેકને પરિચય ગમતું નથી. ઉપાધિયોગમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ચિત્ત ચેટતું નથી, પણ પ્રારબ્ધને લઈને કરવું પડે છે. જે પુરુષાર્થ કર્યા વિના થાય એવું છે તેને માટે જીવ ચિંતા કરે છે, તથા તેને માટે દેવાદેડ કરે છે અને જે પુરુષાર્થ કર્યા વિના ન થાય તેને માટે પુરુષાર્થ કરતા નથી. પૂર્વે જીવે જે પ્રકારે બાંધ્યું છે તે પ્રમાણે મળી આવશે. પણ વિશ્વાસ બેસતો નથી. નિમિત્તની જરૂર છે. મનુષ્યભવ દુર્લભ છે એવું જ્ઞાનીને લાગે છે. આ જીવ તે દેહને પિષવામાં આખી જિંદગી એઈદે છે. કૃપાળુદેવ લખે છે કે વિશેષ કાળ અસમાધિ રહે તે “ખચિત દેહત્યાગ કરીશ, પણ અસમાધિથી નહીં પ્રવતું, એવી અત્યાર સુધીની પ્રતિજ્ઞા કાયમ ચાલી આવી છે.”(૧૧૩). બધાનું કારણ વૈરાગ્ય છે. એક આત્માને સંભારવાનું છે. કૃપાળુદેવ લખે છે કે અમને જગતના કોઈ પણ પદાર્થમાં મેહ રહ્યો નથી તેથી વૃત્તિ ત્યાં જતી નથી. નવાં કર્મ ન બંધાય એ સાચવીએ છીએ. સમભાવ રાખે એ લક્ષ રાખ્યો છે. - જ્ઞાનીને માર્ગે ચાલવું હોય તો જે થાય તે જોયા કરવું. જે થવાનું હશે તે થશે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” જડથી ઉદાસ થશે ત્યારે કામ થશે. જ્ઞાનીપુરુષે જે કર્યું છે, તે જ મારે કરવાનું છે, એટલી ભાવના તો રાખવી અને બને તેટલું કરવું. એ જ્ઞાનીની દશામાં પેસવાનું દ્વાર છે. કૃપાળુદેવ સંસારમાં રહ્યા છતાં ઉદાસીનભાવમાં વર્તતા હતા. જેણે આત્મા જાણે છે તેને બીજા વિકલ્પ ન આવે. “આત્માથી સૌ હિન” એમ લાગે. વિ. ૩૭૦] ઘણું કાળના બધે જીવને સમ્યગ્દર્શન પ્રગટે છે. એ સમ્યગ્દર્શન કેવળજ્ઞાનનું બીજ છે. એ નિશ્ચયસમ્યક્ત્વ છે, તેમાં આત્માને અનુભવ હોય છે. ક્ષાયકસમ્યકત્વ તે અનુભવ રૂપે, લક્ષરૂપે કે પ્રતીતિરૂપે સદાય રહે છે. બીજા સમ્યક્ત્વમાં તો ફેરફાર થાય અને જતું પણ રહે. મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્ત્વ કડવું ઝેર જેવું લાગે છે. મિથ્યાત્વના ઉદયમાં બ્રાંતિ થાય છે. ઘણા કાળના બધે મિથ્યા શ્રદ્ધા ફરી આત્માની સમ્યક શ્રદ્ધા પ્રગટે છે, તે નિશ્ચયસમ્યક્ત્વ છે. દર્શનપરિષહ ધીરજથી વેદાય તે સમ્યગ્દર્શન થાય છે. દર્શન પરિષહમાં સમ્યક્ત્વ ક્યારે થશે? એમ જીવને ઉતાવળ થાય છે. જ્યારે જીવને જ્ઞાનીપુરુષનું સ્વરૂપ સમજાય ત્યારે લાગે કે મારું માનવું ખોટું છે અને જ્ઞાનીનું માનવું સાચું છે. બેધબીજ અને મૂળજ્ઞાન શું? તે વારંવાર વિચારવાં. જ્ઞાનીની આજ્ઞા આરાધવી. સત્સંગ વિશેષ આરાધવે. એથી જીવની સમજણ ફરે છે. રસ્તે ઊંધે લે તે ન થાય. સ્વચ્છેદે સમકિત થાય નહીં. “કે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ.” એટલું થાય તો કલ્યાણ થઈ જાય. ભગવાને સમ્યગ્દર્શન કેને કહ્યું? તે વિચારવાયોગ્ય છે. આત્માનું કલ્યાણ થાય તેમ કરવાનું છે. જ્ઞાની જાણે છે એમ માને તે કલ્યાણ થશે. જીવે ઘણું સાંભળ્યું છે, પણ સત્ મળ્યું નથી. જ્ઞાનીને બેધ સાંભળ અને શ્રદ્ધા કરવી. આત્મા નિત્ય છે, જગત અનિત્ય છે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન એવી ભાવના કરવી. ગમે તેવી સારી વસ્તુ હોય પણ નાશ પામવાની છે તે સત્ નથી. વારંવાર જ્ઞાનીને બેય સાંભળ્યા કરતાં એક વચન પણ પકડે તે કલ્યાણ થાય. જ્ઞાની કહે છે કે આત્મા નિત્ય છે, પણ આ જીવ બીજે અનિત્યમાં સુખ શોધી રહ્યો છે. વૈરાગ્ય હોય તે જ્ઞાનીના વચને ચાટે. આકુળવ્યાકુળપણું થાય છે, તે મટાડવા પુરુષાર્થ કરે તો મટે. દર્શનપરિષહ સુખકારી છે. ધીરજથી વેદાય તે સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન અથે ઉતાવળ થતી હોય, વ્યાકુળતા થતી હોય તે તેને દર્શનપરિષહ કહ્યો છે. ગમે તેટલી મુશ્કેલી હોય તે પણ જ્ઞાનીની આજ્ઞા તેડવી નહીં. વૈરાગ્ય રાખવે. જગતમાંથી કશુંય જોઈતું નથી. જ્ઞાનીની વિશેષ ભક્તિ, સન્શાસ્ત્રને અભ્યાસ અને સત્સંગ કરવાગ્યા છે. બીજી કલ્પના ન કરવી. કલ્પનાથી કલ્યાણ થવાનું નથી. શાંત સુધારસ”માંથી બાર ભાવનાનું ચિંતવન કરવું. *છ પદમાં સમ્યગ્દર્શન રહેલું છે. “શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શનના મુખ્ય નિવારણભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે.” [વ. ૩૩૧]. વિનયભાવ રાખ. સંસારના સ્વાર્થની ઈચ્છા ન રાખવી. “ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તે બીજા ભા છોડવા પડશે. સંસારમાં મને પિસા મળે તે હું સુખી થાઉં, એમ જીવે ભ્રાંતિપણે સુખ માન્યું છે. જ્યાં સુધી સંસાર પ્રિય લાગતું હોય ત્યાંસુધી મોક્ષનું માહાસ્ય ન લાગે. સત્સંગ સર્વોપરી વસ્તુ છે. માહાસ્ય લાગ્યું નથી. ધન કુટુંબાદિ ઉપર એટલે પ્રેમ આવે છે તેટલે પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ત્યાંસુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાને છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખે છે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મેક્ષમાં જેડવી, તે કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે.જગતમાં કઈ મારું નથી. [વ. ૩૩૪] ૯ શ્રી. રા. આ. અગાસ, ચૈત્ર વદ ૪, ૨૦૦૯ કૃપાળુદેવનું ચિત્ત વૈરાગ્યમાં હોય તેથી પ્રશ્નોના ઉત્તર લખી શકતા નહીં. તેથી પછી લખીશું, પછી લખીશું એમ લખતા. સિદ્ધભગવાન દેહરહિત છે, તેવી કૃપાળુદેવની ચિત્તસ્થિતિ વતે છે. શું લખવું? એમ થાય છે. આ જગત પ્રત્યે ઉદાસીનવૃત્તિ વતે છે તેવી રાખ્યા વિના છૂટકો નથી. જ્ઞાની પુરુષે તે ઘણા થઈ ગયા છે, પણ તેમને તે જેમ દશા વધતી તેમ નિવૃત્તિને * “અધ્યાત્મસારમાં કહેલે આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવાયોગ્ય છે.” તેમાં છ પદ સંબંધી વિચાર છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જગ બની આવતે અથવા તે સાધુ થઈ જતા. પણ કૃપાળુદેવને તે જેમ જેમ દશા વધે છે તેમ તેમ ઉપાધિ વધે છે. ઉપાધિમાં આત્મા સંબંધી વિચાર ભુલાતું નથી. પણ એ વિચારને ગૌણ કરી ઉપાધિમાં ચિત્ત દેવું પડે છે. જેને વૈરાગ્ય હોય તેને પૈસા કમાવાના ભાવ નથી થતા. તેમ છતાં પૂવે બાંધ્યું છે તેને લઈને કરવું પડે છે. સર્વસંગપરિત્યાગમાં “સર્વસંગ” શબ્દને લક્ષ્યાર્થ એ છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એ સંગ. આત્મધ્યાન અખંડપણે થવા માટે સર્વસંગપરિત્યાગ કરવાનું છે. આત્મવિચાર કૃપાળુદેવને સદાય રહ્યા કરે છે. એટલે બાહ્યથી ન થાય તે પણ અંતરથી સર્વસંગપરિત્યાગ રહ્યા કરે છે. જેમ જેમ દશા વધે તેમ તેમ ઉપાધિ વધે છે. “જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે.” ઘર મુકાય, પિસા મુકાય, પણ પ્રારબ્ધ ક્યાં જાય? વણિક વેશ છે, નિગ્રંથ હૃદય છે, એમ એક પત્રમાં પિતે લખ્યું છે. એમને છોડવું હોય પણ પ્રારબ્ધ છૂટવા ન દે તેથી શું કરે? ડુંગરશી ગાશળિયા હતા તે એમ માનતા કે કાયા ત્યાં સુધી માયા. કૃપાળુદેવે લખ્યું છે કે એમ નથી, “દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એ અમારે નિશ્ચલ અનુભવ છે.” આ જીવ સંપૂર્ણ વીતરાગતા પામવાને ગ્યા છે. જ્યાં સુધી વીતરાગદશા ન થાય ત્યાંસુધી બીજું ગમે નહીં. ઉદાસીનતા માટે એમ નથી. . કેઈ અપૂર્વદશાના આ પુરુષ હતા. આ કાળમાં એવા પુરુષની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. એ પુરુષથી એક સ્થાનકવાસી સાધુને સમાગમ થયે. તેમણે બધુ ત્યાગ કરી દીક્ષા લીધેલી, પછી એમના ગુરુ કહે તેમ કરતા. પણ એમને એથી શાંતિ ન થઈ પછી કૃપાળુદેવને સમાગમ થયે તેથી તેમને આત્મજ્ઞાન થયું અને દશા વધતી ગઈ. પછી વૃદ્ધાવસ્થા આવવાથી તેમને વા તથા હરસ થયા તેથી વિહાર કરી શકતા નહોતા. સર્વ મુમુક્ષુઓએ મળી તેમને (પ્રભુશ્રીજીને) વિનંતિ કરી કે આપ એક ઠેકાણે સ્થિતિ કરે તો અમને નિવૃત્તિને અવકાશ લઈ સમાગમ કરવાનું બને. મુનિશ્રીએ એ માન્ય રાખ્યું. ત્યારપછી આ આશ્રમ બંધાયે. પ્રશ્ન–શ્રીમદ્ રાજચંદ્રના ગુરુ કેણ હતા? પૂજ્યશ્રી—એમને આઠ વર્ષની વયે તિસ્મરણશાન થયેલું તેથી પૂર્વભવમાં જે જે જ્ઞાની પુરુષને સમાગમ થયેલે, બેધ સાંભળે, શાસ્ત્રો શીખેલા તે સર્વે એમને સ્મરણમાં આવી ગયું. પણ આ ભવમાં એમના કોઈ ગુરુ ન હતા. સ્વયં બુદ્ધ કે તીર્થકરને સ્વયં જ્ઞાન થાય છે, એમ શાસ્ત્રથી જણાય છે. તેઓને પણ પૂર્વભવે ગુરુ મળ્યા હોય છે, પણ તે ભવમાં સ્વયં જ્ઞાન થાય છે. ત્યારે પિતે તરે છે અને માર્ગ પ્રવર્તાવે છે એટલે અનેકને તારે છે. જેને કંઈ આત્મશાંતિની જરૂર છે તેને જરૂર લાભ થાય એવું છે. જેમ જેમ ભક્તિ થાય, શાસ્ત્રોને અભ્યાસ થાય, તેમ તેમ મન સ્થિર થાય. જ્ઞાન થવા સદ્દગુરુની જરૂર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૮૧ ૯૨ શ્રી॰ રા॰ આ॰ અગાસ, ભાદ્ર પદ સુદ ૪, ૨૦૦૮ ઘણું વેદ્યું છે. ગમે તે પત્રમાં એ સત્સંગનું શબ્દોમાં આવે છે. જાતિમરણ થવાથી [વ. ૩૪૭] સત્સંગનું માહાત્મ્ય કૃપાળુદેવે પૂર્વ ભવે માહાત્મ્ય જ આવે છે. જે વેદ્યું હોય તે જ એમને સત્સંગનું માહાત્મ્ય ઘણું લાગ્યું હતું. સત્સંગ ત્રણ પ્રકારે છે. એક પરમ સત્સંગ, જ્ઞાનીના સગ છે. બીજો, પેાતાની સમાન દશાવાળા જીવાના સંગ, ત્રીજો, પેાતાથી નીચી દશાવાળા હોય, ભવ્ય હાય અને તેને છૂટવાની ઈચ્છા હૈાય તે તેય સત્સંગ છે. તે પણ કરવાયેાગ્ય છે. સત્સંગ એ જીવને જાગૃતિનું કારણ છે. અસંગભાવની વૃદ્ધિ થવાથી કૃપાળુદેવને સંગ ગમતા નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને ખાટી થવું પડે તે તે વાત જુદી છે. [વ. ૩૪૮] ૯૩ જગતનું સ્વરૂપ મેહક લાગે છે તેથી માહિત થાય છે, મહાપુરુષોએ એને પૂ દીધી છે. અસ`ગ થયા છે. [વ. ૩૫૦] ૪ સંસારના જીવાને સંગ થાય છે ત્યાં એને અસંગપશુાની ભાવના થવી એ બહુ મુશ્કેલ છે. મુમુક્ષુ—જ્ઞાનીને સČસંગ પરિત્યાગ કરવાના હેતુ શે! હશે ? 1:0 પૂજ્યશ્રી—કૃપાળુદેવે સ સંગના અથ કર્યાં છે : “સવ સોંગ” શબ્દના લક્ષ્યાથ' એવા છે કે અખ’ડપણે આત્મધ્યાન એય મુખ્યપણે ન રખાવી શકે એવા સોંગ.” (૩૩૪). જેને અખંડપણે આત્મધ્યાન કરવું છે તેણે સ`સંગ પરિત્યાગ કરવાની જરૂર છે. બધાથી અસંગ થવાનું છે. ઉપાધિના પ્રસ`ગ જ એવા છે કે તેમાં પરાધીનતા છે. ઘણા આચાર્યએ લખ્યું છે કે ગૃહસ્થાવસ્થામાં ધમ હસ્તિનાનવત્ થાય છે. ઘણી વખત બીજામાં જાય છે. ધર્મય એવા જ થાય છે. મેાહના ક્ષય કરવા છે, તે મેહની ગુફામાં રહી ક્ષય કરાય નહીં, [વ. ૩૫૨] ૯૫ કાંટાળા આવે એ વૈરાગ્ય નથી. સગાંવહાલાં બધાં કાંટા જેવાં લાગે. કટાળા શબ્દ જ બતાવે છે કે એ દ્વેષ છે. એમાં બીજાના દોષ જોવાય છે કે આ મને સુખ નથી આપતા, આ મારું કહ્યું નથી કરતા. વૈરાગ્ય હાય તેા પેાતાના દોષ દેખાય કે મારાં એવાં જ કર્મ છે, તેથી એવા સચેાગા મળ્યા છે. એમ જાણી સમભાવે સહન કરે. કટાળે આવવાથી કેટલાક ઘરમાંથી નાસી જાય છે. સાધુ થઈ જાય અને પછી થાડૅ દિવસે ઘેર આવતા રહે ૧૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ બધામૃત કે બીજું ઘર કરે. જીવને અનુકૂળતા મળે ત્યારે રાગ થાય છે. કંટાળે છે તે સાચે વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્યમાંથી સારો વરાગ્ય પણ થાય છે. જ્ઞાનીને વેગ મળે તે થઈ જાય. અમુક પ્રારબ્ધના ઉદયથી કેવળજ્ઞાન થતું નથી. તે પ્રારબ્ધ સમતાએ ભેગવી નિવૃત્ત કરવું પડે, ક્ષય કરવું પડે. તે પ્રારબ્ધ ક્ષય થયે કેવળજ્ઞાન થશે. તીર્થકર જેવાનેય પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે કેવળજ્ઞાન થાય છે. નિયતવાદમાં પુરુષાર્થને જરાય સ્થાન રહેતું નથી. કાર્ય થવામાં પાંચ સમવાય કારણ એટલા માટે જ્ઞાનીએ કહ્યાં છે-કાળ, સ્વભાવ, પૂર્વ કર્મ, પુરુષાર્થ અને નિયતિ. કર્મથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગમે તે કર્મ હોય તે આત્માને પજવનાર છે. ભલે પુણ્ય હોય તેય એ આત્માને શાંતિ ન આપે. કેટલે પુરુષાર્થ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે, સમ્યક્ત્વ થાય છે! લખ્રિસાર વાંચે તે ખબર પડે. જીવને સારા સંગ તો ઘણીવાર મળ્યા છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી. તેથી પુરુષાર્થ એ મુખ્ય છે. [વ. ૩૫૯] ૬ શ્રી રા. આ. અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૯ દેહાધ્યાસ જેને છૂટો હોય, આત્મભાવ જેને થયો હોય તેને દેહાભિમાન ગલિત થયું કહેવાય. “હું દેહસ્વરૂપ નથી” એમ જેને થયું હોય તેને દેહાભિમાન ગલિત થયું કહેવાય. મુમુક્ષુ–“પ્રથમ પિતાપણું ટાળવાયેગ્ય છે.” એટલે શું? પૂજ્યશ્રી–અહંભાવ એ પિતાપણું છે. તે પહેલાં ટાળવાયેગ્ય છે. મુમુક્ષુ જેને ભેદ નથી તેને ખેદ સંભવ નથી.” એટલે શું? પૂજ્યશ્રી–જેને સપુરુષ સાથે અભેદ થયો છે તેને પછી સત્યુરૂષથી કાંઈ જુદાઈન રહે તેને કંઈ ખેદ સંભવતો નથી. જેમ હરિ રાખે તેમ રહેવું છે. “જા વિશ્વ રાખે રામ, તા વિધ રહિયે.” સેભાગભાઈને એમ થતું નથી કે કૃપાળુદેવને એવું એવું કેમ લખાય? નહીં તો સામાન્ય રીતે એવું થાય કે સારા વૈરાગ્યભાવ હોય તે લખે. પોતાના દેશે ન લખે. જેને હરિની શ્રદ્ધા હોય, જેને પુરુષ ઉપર પરમેશ્વરબુદ્ધિ હોય, તેણે હરિની ઈચ્છાએ વર્તવું; તો હરિ રાજી થાય. [વ. ૩૬૦] ટૂંકા ટૂંકા પડ્યો છે પણ ગહન વાત છે. જેને આત્મવૃત્તિ વતે છે, ચૈતન્યસ્વરૂપ છે તે સુખરૂપ છે એમ જાણી તેમાં જ જે સંતેષ પામે છે, તેને પૂર્ણ કામપણું છે. એ પંચેન્દ્રિયના વિષયને ઈ છે નહીં. ઈચ્છા એ રોગ છે. ઈચ્છા ક્ષય થયે જીવને વીતરાગતા થાય છે. એક બાજુ ઇન્દ્રિયનાં સુખ અને એક બાજુ આત્માનું સુખ એમ એને ભેદ પડી ગયો છે. તેથી બને સુખ જુદાં લાગે છે. ૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન મુમુક્ષુ“જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે.” એ કેવી રીતે ? પૂજ્યશ્રી–મનુષ્ય પર્યાય અનિત્ય છે, પણ એ પર્યાયમાં આત્મા ઓળખી લીધે. અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે” (૫મી દષ્ટિ). એટલે જેને બંધ હોય તેને સમાધિ હોય છે. આત્મા સિવાયની બીજા પદાર્થની ઈચ્છા છે તેને આધ્યાન કહ્યું છે. “ક્યા ઈચ્છત ખવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ” (હા) ૧-૧૨ ફૂડને). ઈચ્છે છે તેથી તે ખાવે છે. પરપદાર્થની ઈચ્છા થાય છે–મને ક્યારે સુખ મળે, પૈસા મળે એવી ઈચ્છા થાય છે–તે બધું આર્તધ્યાન છે. મને સમકિત ક્યારે થશે? કેવળજ્ઞાન ક્યારે થશે? એવી ઈચ્છાને આર્તધ્યાન નથી કહ્યું. “કેઈપણ પરપદાર્થને વિષે ઈચછાની પ્રવૃત્તિ છે અને કેઈપણ પરપદાર્થના વિયેગની ચિંતા છે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે.” સારું ફળ જોઈતું હોય તો આર્તધ્યાન મૂકવું પડશે. જેણે ધિંગ ધણી માથે કર્યો છે તેને આધ્યાન કેમ થાય? ન થાય. સંસાર જેટલે સારરૂપ લાગે તેટલી આત્મજ્ઞાનનીયૂનતા છે. [વ. ૩૬૧]. કૃપાળુદેવને અંતરમાં સમાધિ વતે છે. બહાર ગમે તેટલી ઉપાધિ હેય–બલવાની, લેવા દેવાની બધી ઉપાધિ છે–પણ અંદર આત્મા શાંતિમાં વસે છે, સમાધિમાં રહે છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમપ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનથી બનવી કઠણ કહી છે, તે પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.”(૫૫૧) વાની મારી કોયલ જેવું છે. આ કાળમાં આ પુરુષ! કહે છે કેઈમાને ય નહીં. [વ. ૩૭] શ્રી રાક આ અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૯ મુમુક્ષુ-લોકભાવના એટલે શું? પૂજ્યશ્રી–લેક જગતમાં જેને ઈરછે છે તેને જીવ ઈછે, પૈસાને ઈછે, મોટાઈને ઈછે, તે બધી લોકભાવના છે. એ મટવી બહુ મુશ્કેલ છે. જ્ઞાનીને બેધ મળે ત્યારે ઘણું કાળે એ મટે છે. તે પછી સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન આદિની અલૌકિક ભાવના જાગે છે. લોકભાવના હોય અને પાછો એ સંગ હોય તે એમાં તણાઈ જાય. મુમુક્ષુ–સપુરૂષને વેગ થયા પછી પણ પુરુષ પ્રત્યે અભાવ થઈ જાય? પૂજ્યશ્રી–પુરુષ પ્રત્યે પણ જીવને બહુ અધીરજ થાય ત્યારે અભાવ થઈ જાય કે આટલા સુધી સત્સંગ કર્યો અને કંઈ થયું તે નહીં. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ બેધામૃત [વ. ૩૭૩] ૧૦૦ ધારશીભાઈ ઉપર આ પત્ર છે. ધારશીભાઈએ લખ્યું હશે કે “મનને લઈને આ બધુ છે' એ મારો અત્યારસુધી થયેલો નિર્ણય છે. ઘણાં પુસ્તક વાંચતાં મન જ બંધ મોક્ષનું કારણ છે એમ એમને લાગ્યું. પણ કૃપાળુદેવે લખ્યું કે એ વાકયના ચાર ભાગ થાય છે? ““મન” “તેને લઈને, “આ બધું “અને તેને નિર્ણય,”” એ તે ઘણું કાળના બધે જેમ છે તેમ સમજાય છે, અને સમજાય છે ત્યારે મન વશ વર્તે છે. જ્ઞાનીના બધે વિચારણા જાગે, તેથી આત્માને નિર્ણય થાય. પિતાના સ્વરૂપને સદ્દગુગે ખરે નિર્ણય કરવાને છે. આત્માને નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. ઘણે બંધ થાય, સપુરુષને સત્સંગ થાય ત્યારે મન એને સમજાય છે, અને તે પણ ઘણું કાળના બોધે સમજાય. પ્રભુશ્રીના વખતમાં આ પત્ર વંચાય હતે. પછી કહ્યું કે મન શું છે? ભાવમન અને દ્રવ્યમન એમ બે પ્રકારે મન છે. તેને લઈને એ દરેકના બએ ભેદ પડે છે. “ આ બધું દેખાય છે તે ભાવરૂપ પણ છે. પહેલાં સંકલ્પ-વિકલ્પ ઊઠે ત્યારપછી “આ બધુ” થાય છે. “મન” “તેને લઈને “આ બધું” અને “તેનો નિર્ણય– એ બધું ઘણા કાળના બધે સમજાય એવું છે. મનનું સ્વરૂપ સપુરુષ પાસેથી સમજવાનું છે. | મન બે પ્રકારે છેઃ એક દ્રવ્યમન, બીજું ભાવમન. દ્રવ્યમન એ પુદ્ગલની રચના છે. જેમ ઇન્દ્રિયની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. એ અંતઃકરણ એટલે અંદરની ઈન્દ્રિય છે. એનાથી સંકલ્પ-વિકલ્પ કરવાનું, વિચારવાનું થાય છે. એમાં જે ઉપગ છે તે ભાવમન છે. ખરી રીતે તે ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્યમનમાં જોડાય ત્યારે સંકલપ-વિકલ૫ અને વિચારો થાય છે. ભાવમન દ્રવ્યમનમાં પ્રવર્તે ત્યારે સંકલ૫-વિકલ્પનું કામ કરે છે. મનને લઈને સંસાર અને મનને લઈને મેક્ષ છે. મન જે સંસારભણી વળ્યું તે બધું સત્યાનાશ. અત્યારે વિભાવવાળું મન છે. એ મન જે સવળું પરિણમે તે સમ્યગ્દર્શન કરે, બધું કરે. સ્વભાવમાં હોય ત્યારે સંકલ્પ-વિકલ્પ ન હોય. પ્રશ્ન-મન વશ કરવા માટે પ્રથમ જીવે શું કરવું? પૂજ્યશ્રી–સત્સંગ કરે. પછી બેધ સાંભળ, ગ્રહણ કરે, તો મન વશ થાય. મન એ ઘણું કાળના બધે સમજાય છે. મન જે સમજાય તો સમ્યગ્દર્શન થાય, પણ એ સમજાવું મુશ્કેલ છે. આ બધા સંક૯પ-વિકલ૫ મનને લઈને થાય છે એમ લાગતું નથી. બીજાને વાંક કાઢવા જાય છે. દેશે ઓળખે અને એ એને ખૂચે ત્યારે નીકળે. પ્રશ્ન–બાધ તો રેજ અહીં સાંભળીએ છીએ તે મન વશ કેમ નથી થતું? પૂજયશ્રી–શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનું છે. સાંભળવામાં, વાંચવામાં તે ઘણું આવે છે, પણ પાછું મનન કરે કે આ કેમ આમ થતું નથી? એમ વારંવાર દે એને ખેંચે ત્યારે થાય. Page #100 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન પ્રશ્ન–દેષ ખૂંચે છે, સારા લાગતા નથી, છતાં એમાં જ તણાઈ જવાય છે. આજે મારે નથી બલવું એમ કરવા છતાં બોલી જવાય છે. પૂજ્યશ્રી–અભ્યાસ કરતાં એવું જ થાય છે. નાને છેક ચાલતાં શીખે ત્યારે પડે, પણ ફરી ઊભું થાય અને ચાલે, ફરી પડે, એમ વારંવાર ચાલવાને અભ્યાસ કરતાં કરતાં ચાલતાં શીખે છે. તેમાં થાકી જતો નથી. પ્રશ્ન–કઈ કઈ વખત એમ થઈ જાય કે વારંવાર શું વાંચવું? એમ ઉદ્વેગ થઈ આવે છે. પૂજ્યશ્રી–વારંવાર શું વાંચવું? એમ થાય છે, તે મનને પૂછવું કે વારંવાર નથી વાંચવું ત્યારે તારે શું કરવું છે? આખો દિવસ ખા ખા કરવું છે કે સૂઈ રહેવું છે? શરીરને જે દુઃખ થાય છે, તે દુઃખ નથી. એથી આત્મા સુખી થાય છે. આત્મા જે સુખી થત હોય તે દેહ ભલે પડી રહે. છેવટે દેહ તે પડી રહેવાને છે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં, વિચિત્રતા!!” આત્માના અનંત સુખને માટે દેહને જે દુઃખ અપાય છે તે તે નામનું દુઃખ છે, દુખ નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” પાંચ ઈન્દ્રિયના વિષયમાં મનને ન જવા દેવું. જાય તે તાણી લાવવું. પરિગ્રહના વિચાર આવે તે કાઢી નાખવા. મારે પરિગ્રહને શું કરે છે? પરિગ્રહ એ પાપ છે, પાંચ ઈન્દ્રિયના વિષયે પાપ કરાવનારા છે. મારે તે પાપથી છૂટવું છે. મનને પૂછવું કે તારે શું જોઈએ છે? ત્યારે મને એમ કહે કે મોક્ષ, તે કહેવું કે સંકલ્પ-વિકલ્પ, રાગદ્વેષને મૂક, એમ પિતે પિતાને સમજાવવાનું છે. તે એ તે એની મેળે મૂકી દેશે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વહ્યા કરે છે. મન કેમ વશ થાય? એ ઘણા કાળના બેધથી સમજાય છે અને વશ થાય છે. વિચાર કરશે તો સમજાશે. જ્ઞાની પુરુષને દેહ બે કારણને લઈને વતે છે. (૧) પ્રારબ્ધ ભોગવવાને અર્થે, (૨) જીવોના કલ્યાણ અર્થે. જ્ઞાની પ્રારબ્ધને લઈને પણ ઉદાસપણે વર્તે છે. જ્ઞાની પુરુષની મન વચન-કાયાની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. એ જે જીવને સમજાય તે નિર્જરા થાય. ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતાં જ્ઞાનીનાં વચનનો વિચાર કરવો એ વધારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોકસંજ્ઞા-શાસ્ત્રસંજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે, એ નિશ્ચય કર. જ્ઞાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવરએ જ્ઞાનીનાં વચન વિચારતાં ચેલાતીપુત્રને મોક્ષ થયો. [વ. ૩૭૪]. ૧૦૧ શ્રી રા. આ. અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન જ ઈચ્છવાયેગ્ય છે. બીજી વસ્તુ(ની ઈચછા) આડી આવે તે Page #101 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત જ્ઞાની ઓળખાય નહીં. એ કલ્યાણકારી નથી. જ્યાં સુધી જ્ઞાની ન ઓળખાય ત્યાંસુધી જ્ઞાની પણ એમ જ રહે છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે જ્ઞાનીની વર્તના અગમ્ય હોય છે. પ્રભુશ્રીજી શરૂઆતમાં વિષ્ણુની સાથે રહેતા ત્યારે તેમ વર્તતા. પણ વખત આવ્યે ફેરવી નાખીશું તેમ કહેતા. અનંત કાળથી જીવ ઝેર ખાતે આવ્યા છે. જ્ઞાની વિના એને કોણ અટકાવે ? ખેર કરવા જેવું નથી. “જગતજીવ હૈ કર્માધીના !” “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯). ખેદ તે છોડવાનું છે. આથી બમણું કર્મ આને! પણ ખેદ ન કરે. શૂરવીર હશે તે કલ્યાણ કરશે. નહીં તે સંસારને રસ ચાટવા જાય તે પાર આવે નહીં. જ્ઞાની પાસે સાંસારિક ફળની ઈચ્છા ન કરવી, નહીં તે જ્ઞાની ઓળખાય નહીં. વિષમ દશા થઈ તે જ્ઞાનીને પણ કર્મ બંધાય. કર્મને કંઈ શરમ નથી. “અવિષમભાવ વિના અમને પણ અબંધપણુ માટે બીજો કોઈ અધિકાર નથી.” (૮૨૩) રાગદ્વેષ થાય ત્યાં કર્મ બંધાય. તીર્થકરની મોટી આજ્ઞા રાગદ્વેષ ન કરવા એ છે. ચિદાનંદજી ઝપાટાબંધ વિહાર કરતા તેથી કોઈ એમને મળી શકતું નહીં. એક ભાઈ એમને બહુ શોધતા હતા. એક વખત ચિદાનંદજી તેમને મળ્યા, ત્યારે કહ્યું: બાપજી, કંઈ ઉપદેશ કરે. ચિદાનંદજીએ કહ્યું, રાગદ્વેષ ન કરો. તે ભાઈએ કહ્યું, કંઈક વિશેષ કહે. ચિદાનંદજીએ કહ્યું કે વધારે સાંભળવું હોય તે બીજી ઘણી દુકાને છે, અહીં તે એટલી જ વાત છે. જગતના બધા જેને ખેદના પ્રસંગે આવે છે. જ્યાં સુધી સમાધિભાવ ન જાગે હોય ત્યાં સુધી ખેદ છે. સંસારમાં અનેક પ્રકારનાં કમ છે તે દુઃખરૂપ છે, પણ એથી ખેદ પામ નથી. સંસારની તે ઈરછા જ કરવા જેવી નથી. હૈ ઈચ્છા દુઃખમૂલ” એ ઇચ્છા જ દુઃખનું મૂળ છે. સુખી થવું હોય તે ઈચ્છા મૂકી દેવી. સમજ્યા તે સમાયા. બધા કરતાં ઈછા વધારે દુઃખ આપે છે. ઈચ્છાને લઈને કલેશ ઉત્પન્ન થાય છે. પુણ્યને ઉદય ન હોય અને માથું ફોડે તેય ન મળે. ઇચ્છા ઓછી કરવી. ઈચ્છા એક મેક્ષની રાખવી. “માત્ર મોક્ષ-અભિલાષ. જે મોક્ષને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ રાગદ્વેષને મૂક. ઈચ્છા વખતે આત્માને સુખ થાય છે કે દુઃખ? એને વિચાર આવતું નથી. ઈછાથી જુદા રહેવાની જરૂર છે. “જબ ઈચ્છા કા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' ઈચ્છાના નાશ વિના મોક્ષસુખ નહીં થાય. દેવલોકમાં પણ ઈચ્છા કર્યા વગર રહેતું નથી. સમજણ વગર સુખ મળે એમ નથી. સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેષ; સમજ સમજ કરી છવહી, ગયા અનંતા મેક્ષ.” સમજ કરી લેવાની છે. નકામી વસ્તુમાં ચિત્ત ન દેતાં જ્ઞાનીએ કહ્યું તે સ્મરણ કર્યા કરવું. ઉપરાઉપરી સ્મરણ થતું હોય તે ઈચ્છા થાય નહી. Page #102 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન રિદ્ધિસિદ્ધિ ફેરવી મુમુક્ષુનું કલ્યાણ કરવું એમ જ્ઞાની ઈછે નહીં. જ્ઞાની પાસે કોઈ વૈભવ હેય તેની ઈચ્છા કરવા જેવી નથી. પણ જ્ઞાની આપે તે એને પ્રસાદ જેવું થાય. અને જે જ્ઞાની પાસે લેવાની ઈચ્છા કરે તે એ ચોરીને પ્રકાર છે. જ્ઞાનીને પણ રિદ્ધિસિદ્ધિ ફોરવવાથી નુકશાન થાય. એમનું સમકિત જાય. જીવને ધીરજ રહે તે ત્યાં આગળ કસોટીમાં જીવ ટેવાય છે. ગમે તેવી મુશ્કેલી આવે તે પણ પરમાર્થમાગમાં ઢીલા થવા જેવું નથી. પ્રભુશ્રીજી કહેતા કે અત્યારે દુઃખ છે તેથી બમણું આવે તોય સહન કરવું છે. એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. જે આવે તે અવિષમભાવે સહન કરવું. રાગદ્વેષ થવા દેવા નહીં. રાગદ્વેષ ઘટાડે તે જ કલ્યાણ થાય. લેભમાં તણાય તે આત્માથીપણું જતું રહે એવું છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ. ” એવી દશા આવે ત્યારે એને જ્ઞાનીને બોધ સુહાય. એટલી યોગ્યતાની જીવને ખામી છે. રિદ્ધિસિદ્ધિ તે સ્વનેય ઈચ્છવા જેવી નથી. સંસારની ચિંતા ફિકરમાં મુમુક્ષુએ બેટી થવા જેવું નથી. “ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ.” વર્તમાનમાં અવિષમ પરિણામ રહે તેમ કરવું. બનવાનું હશે તે બનશે. નહિ બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજિયે; જેથી ચિંતા જાય.” ચિંતા કરવાની નથી. જેવું કેવળીને જોયું છે તેવું થવાનું છે. માટે વર્તમાનમાં સમભાવે રહેવાય તેવું કરવાનું છે. જીવ ભવિષ્યની ચિંતા કરી વર્તમાનમાં પુરુષાર્થ છેડી કમ બાંધે છે. કૃપાળુદેવને ભવિષ્યની એક ક્ષણને પણ વિચાર આવતો નથી. અજ્ઞાનીને ભવિષ્યની ચિંતા હોય. જ્ઞાની તો જાણે છે કે જેમ થવાનું હશે તેમ થશે. નકામા વિચાર કરી ને જોઈતી ફિકર કરી જીવ કમ બાંધે છે. ટેવ પડી ગઈ છે. ભવિષ્યમાં શું થશે? લેકે શું કહેશે? એ બધી ભવિષ્યની ચિંતા ભયરૂપ છે. એને ભૂલી જાવ. સંસારને ન ભૂલે તો પછી પરમાર્થ કેમ સાંભરે? “ પ્રીતિ અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ; ” સંસારમાં પ્રીતિ હોય ત્યાંસુધી પરમાથે હાથમાં ન આવે. પરમાર્થ ભુલાય છે એ જ મરણ તુલ્ય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહા ! રાચી રહો !” પરમાર્થ ન ભુલાય એ જ કાળજી રાખવાની છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું” (૨૫). એ જ લક્ષ રાખવાનો છે. આજીવિકા અને કલાજ એ બેય તમને સતાવે છે. થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ.” એ જ કરવાનું છે. કરવાનું છે તે ચૂકાય નહીં એવું કરવાનું છે. તમે નિર્ભય ન થાઓ ત્યાંસુધી કલ્યાણ ન થાય. કલાજ આદિથી જ્યારે નિર્ભય થઈ જશે, ત્યારે જ તમને જ્ઞાનીને બોધ ચોટશે. Page #103 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૧૦૨ શ્રી રા૦ ૦ અગાસ, ભાદરવા સુદ ૫, ૨૦૦૯ ભગવાનની વાણી ભગવાનસ્વરૂપ છે. ભગવાન પ્રત્યક્ષ કહેતા હૈાય એવી આગમની વાણી છે. એ સાંભળનારને પણ વીતરાગતા ભણી લઈ જનાર છે. વીતરાગતા માટે વાંચવા વિચારવાનું છે. શાસ્ત્રો વાંચીને વીતરાગતા ન આવી તે વાચન નિષ્ફળ છે. દુઃખથી છૂટવું હોય તે દુ:ખનાં કારણુ રાગદ્વેષઅજ્ઞાન છેડવાં. એ રાગદ્વેષ સ'સાર છે. જ્યાં હું ને મારુ” છે ત્યાં સંસાર છે. તે આત્મજ્ઞાન વિના જાય એવાં નથી. માટે જેને દુ:ખ મટાડવું હોય તેણે આત્મજ્ઞાનને લક્ષ રાખવે. એ આત્મજ્ઞાન શાથી થાય છે ? તે જ્ઞાનીપુરુષ કહે છે, કે સત્પુરુષાનાં વચનાનું સાંભળવું કે સત્શાસ્ત્રનું વાચન શ્રવણુ કરવુ એ આત્મજ્ઞાન થવાના ઉપાય છે. ઘણા લેકા માને તે ધમ છે, એમ જીવ માને છે. મત મતાંતર, કુળધમ, લેાકસંજ્ઞા, આદ્યસંજ્ઞા એમાં કઈ લાભ નથી. જીવે ધમ ધમ એમ જગતમાં બધે સાંભળ્યું છે, પણ આત્મવિચારક વ્યરૂપ ધમ તેા જીવે સાંભળ્યે પણ નથી. આત્મવિચારકત વ્યરૂપ ધમ તે સાચા ધર્મ છે. આત્મજ્ઞાન કરવુ હાય તે આત્મવિચાર કરવા પડશે. પણ એ જ મારે કવ્યરૂપ છે એમ લાગે ત્યારે વિચાર થાય. હું કાણુ છું? કાંથી થયે!? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરું ? * ,, ce [૧.૩૭૫] એ એ પ્રકારે આત્મસ્વરૂપના વિચાર કરવાની દિશા બતાવી. પણ આત્મવિચાર કર્તવ્ય લાગે ત્યારે. ખીજા વિચારોના અભ્યાસ થઇ ગયેા છે, પણ એ બધાથી પલટાવી એક આત્મ વિચાર કરવા. એ આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્માંના ઉપાય શેાધીને કરવા. ખીજા ઉપાયને નિશ્ચય કરવા પહેલાં એક માટે નિશ્ચય એ કરવા કે સત્સંગ સિવાય ઉપાય નથી. એ કલ્યાણુનું મુખ્ય સાધન છે. જેવી જેવી ભાવના હાય તેવી તેવી વસ્તુ મળે. અત્યારે મળ્યું છે તેના વિચાર કરીએ તે એ પૂર્વ ભાવેલી ભાવનાનું ફળ છે એમ લાગે. જેને ધમ કરવા છે, તેણે લૌકિકભાવમાં તણાઈ ન જવું. કુળધમ ના દેખાદેખી ઉપવાસ કરે, પણ એ ધમ' નથી. બધાં સાધનને ગૌણુ કરી સત્સંગ કરવા. એમાં સમજણુ ફરે છે. આત્મવિચારકતવ્યરૂપ ધર્મ છે. તેનું સાધન સત્સંગ છે. સત્સંગની ભાવના કરવી અને અસત્સંગથી ડરતા રહેવુ. એથી શુ' પિરણામ આવે તેના વિચાર કરીને ડરતા રહેવુ, સાપથી ડરે છે તેમ. પેાતાના આત્માને પૂછવાનું છે કે તું સુખી છે કે દુઃખી ? એમ વિચાર કરી આત્માને શાંતિ થાય તેમ કરવાનું છે. અત્યારે જીવા જડ ક્રિયામાં પડયા છે. અસત્સંગ, અસત્શાસ્ત્ર એ બધાં આત્મવિચારકત વ્યરૂપ ધમ પ્રગટવા ન દે. આત્માને જેથી સુખ થાય તેવા ધર્મ કરવા. સત્સંગ પરમ કલ્યાણુરૂપ છે. કેટલુ કૃપાળુદેવને માહાત્મ્ય લાગ્યું છે! મહા પુણ્ય હોય તે સત્સંગ મળે, એવા ચેાગ ન હાય ! એની ઇચ્છા કરવી. સત્સંગના લાભ વિચારવા અને અસત્સંગની હાનિ વિચારવી. અસત્સંગથી ગેરલાભ છે એમ વિચારી સત્સંગ ન હાય તે કૃપાળુદેવનાં વચના વાંચવાં, વિચારવાં, Page #104 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન મુમુક્ષુ-અસત્સંગ એટલે શું? પૂજ્યશ્રી–સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ છે. કુગુરુ, ઘરનાં કામ, છાપાં, એ અસત્સંગ છે. ક્રોધ માન આદિ કષાય અસત્સંગ છે. જે આપણે કરવું છે તેમાં વિદ્મ કરનાર તે બધા અસત્સંગ છે. એથી ભડકતે રહે તે ન પડે. નહીં તે અસત્સંગે જીવને સમકિત હોય તેય જતું રહે મુમુક્ષુ–“અસત્સંગનું વિપરિણામ વિચારવું” એટલે શું? પૂજ્યશ્રી—-અસત્સંગથી શી શી હાનિ થાય છે? તેને વિચાર કરી એથી દૂર રહેવું. કૃપાળુદેવ આત્મામાં રહે છે, સમાધિમાં રહે છે. ઉપાધિમાં સમાધિ રહેવી મુશ્કેલ પડે અને સત્સંગ હોય તે સહેજે સમાધિ રહ્યા કરે. આત્માને જે જાણતા નથી, તે બીજાને ઉપદેશ કરે તે પોતાને ય લાભ ન થાય અને સામાને પણ લાભ ન થાય. એકધારાં પરિણામ રહેતાં નથી. જ્યારે સત્સંગ ન હોય ત્યારે વિચારે કે મારાં પરિણામ કેવાં રહે છે? ત્યારે અસસંગનું સ્વરૂપ સમજાય. સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે. ભાવના કરવી અને યથાશક્તિ સત્સંગને આરાધ. પિતાની શક્તિ પ્રમાણે કર્યા કરવું. એકલી ભાવના જ નહીં, અનેક પ્રકારે વિચારીને જ્ઞાનીનું કહેલું સાચું છે એ અનુભવમાં આણવા જેવું છે. એ જ મારે કરવું છે એમ રાખવું. - કૃપાળુદેવે પૂર્વે ઘણે સત્સંગ કર્યો છે તેથી સત્સંગને ઈચ્છે છે. સત્સંગથી ભાવ ચઢિ. યાતા થાય છે. જેને છૂટવું છે તેણે સત્સંગમાં રહેવું. સત્સંગથી જેટલો લાભ છે તેટલે બીજાથી ન થાય. મનુષ્યભવ કડાકુટ માટે માન્ય નથી. સમાધિભાવ ન જવા દે. કૃપાળુ દેવને અંતરથી સત્સંગ સત્સંગ રટણ થયા કરે છે. માટે કલ્યાણનો નિર્ણય કરે હોય તો સત્સંગ કરે. સત્સંગનું કૃપાળુદેવે બહુ વેદન કર્યું છે, તેથી મહામ્ય લાગે છે. જેને છૂટવાની ભાવના છે તેને સંગ તે સત્સંગ છે. કૃપાળુદેવ કહે છે કે જે ઉપાધિ છે, તેને ત્યાગ થાય છે. નવું વધતું નથી. બુદ્ધિના (કલ્પનાના) વેપાર કરવા જેવું નથી. આપણે છૂટવું છે. ઉપશમને અર્થે “સૂયગડાંગ) વાંચવું એમ કૃપાળુદેવ લખે છે. “સૂત્રકૃતાંગ'ની રચના કરવાવાળા આત્મસ્વરૂપ પામેલા પુરુષ હતા. વીતરાગ પુરૂએ કહેલું હોય તે સલ્ફાસ્ત્ર છે. કમલેશ શાથી તૂટે? તે કે બેથી તૂટે. એ સૂયગડાંગનું પહેલું વાક્ય છે. બંધન શું? એ કેમ તૂટે? એમ શિષ્ય પ્રશ્ન કરે છે ત્યારે ગ્રંથકાર કહે છે કે ભગવાન મહાવીરનું કહેલું તમને કહીશું. કમબંધ કેમ તૂટે? એ પ્રશ્ન હતો. તેને ઉત્તર દેતાં ગ્રંથકારને વિચાર આવ્યો કે આ જીવની કેવી માન્યતા છે? જુદા જુદા ધર્મોને જીવ માને છે. એનું પહેલા અધ્યયનમાં વર્ણન છે. મતમતાંતરમાં પડવા જેવું નથી. [વ. ૩૭૬] ૧૦૩ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧, ૨૦૦૯ વીતરાગ થવું હોય તે વીતરાગને પગલે ચાલવું પડે. સાચા આશ્રિતપણામાં લેક૧૨ Page #105 -------------------------------------------------------------------------- ________________ E બોધામૃત ભાવના છોડવી પડે. કલ્યાણ કરવું હોય અને બહારની વસ્તુઓને વિશ્વાસ રાખે તે થાય નહીં. જ્યાં આગળ છોડવાનાં છે ત્યાં કર્મ બાંધે તો ક્યાં છે? પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે “શું કરવા આવ્યો છું અને શું કરું છું ?' એ વારંવાર તપાસવાનું છે. અહીં આવીને પણ છવ કર્મ બાંધવા હોય તે બાંધે. બહારથી સારું સારું જોઈ વિશ્વાસ રાખવા જેવો નથી. અવિષમભાવ અને જ્ઞાનનો યોગ હોય તો દુષમકાળનું બળ ન ચાલે. સમભાવ કેમ આવે? એ જ્ઞાનીથી જાણી લેવું જોઈએ. અવિષમભાવ અને જ્ઞાનનો યોગ હોય ત્યાં જવા ધર્મ પામે; કેમકે, પિતે આશ્રિત થયેલ છે અને જ્ઞાનનો એને યોગ છે. અનાદિકાળથી જીવ કંઈને કંઈ ધર્મ તે સેવે છે પણ ઊંધું કરે છે. પ્રભુશ્રીજી કહેતા કે “તારી વારે વાર.” તેવું કૃપાળુદેવ લખે છે. વિ. ૩૭૭] જ્ઞાની પુરુષે આત્મા ઓળખવા અસંખ્ય ગ કહ્યા છે. છ પદ, આઠ દષ્ટિ, નવ તત્ત્વ એમ અનેક વેગ કહ્યા છે, તેમ આ નવ પદ પણ એક યોગ છે. મુક્ત ભાવમાં મોક્ષ છે. સંસારમાં જ્ઞાની શું કરે છે? અવળાનું સવળું કરે છે. કષાય થાય ત્યારે નિ: દષિાય ભાવ કરે. કેઈ ગાળ ભાંડે, તો સારું થયું એમ માને, તેથી કમ છૂટે છે. ભક્તિમાન છે તેને જ્ઞાનીનું અવલંબન છે. જ્ઞાનીને પિતાની સમજણનું અવલંબન છે. એ પોતાની પરિણતિ જ સુધારે છે. એ અંતરાત્મા થયા તેથી પરમાત્માપણું એમને સમજાયું છે. તેથી એને લક્ષ રહે છે. એવી દશા જેમને થઈ છે તેમને પરના અવલંબનની જરૂર નથી. એ પિતાની પરિણતિ સુધરે એમ કરે છે. જ્ઞાની સુખદુઃખમાં અવિષમ રહે છે. પિતાની પરિણતિ સંસાર ભણુ ન વળે એ સાચવે છે. બીજું તે શું કરે? પ્રારબ્ધ તો ભોગવવું પડે. જ્ઞાનીનું પ્રારબ્ધ છના કલ્યાણ માટે છે. “કમંદદય જિનરાજનો, ભવિજન ધર્મ સહાય પ્રભુજી.” (કે. વિ. ૩). મારે આ ઉદય નથી જોઈતો અને આ જોઈએ છે એમ કરે તો પાછાં નવાં કર્મ બંધાય છે. જ્ઞાનીનું કામ તો સમભાવ રાખવાનું છે. [વ. ૩૭૮]. ૧૦૫ શ્રીરા. આ૦ અગાસ, કારતક સુદ ૬, ૨૦૧૦ ઇશ્વર છે કે કેમ? એમ સોભાગભાઈએ પૂછ્યું હશે. કૃપાળુદેવે લખ્યું કે એ વિચાર પડી મૂકી “સમયસારનું વાચન કરશે તે ખબર પડશે. ઈશ્વર પ્રત્યે ભક્તિ હોય ત્યાં સુધી જગતમાં ગમે તેટલું દુઃખ આવે તોય સહન કરે; અને ઈશ્વરને આધાર નથી, મારા ઉપર જ આધાર છે એમ હોય તે દુઃખ વધારે લાગે. - કર્તા પદમાં જ આવે છે કે “કર્તા ઈશ્વર કેઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” જ્ઞાની દ્વારા જેમ છે તેમ સમજાશે, એ લક્ષ રાખી બને તેટલું “સમયસારનું વાચન કરી વિચા Page #106 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન રવું. તજ્ઞાન જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પાસેથી એ “સમયસાર સમજવાયોગ્ય છે. જ્ઞાનીપાસે મારે સમજવું છે, એમ રાખી વાચન કરવું. નિશ્ચયથી આત્મા અકર્તા છે અને વ્યવહારથી આત્મા કર્તા છે. એના ઉકેલ બધા આત્મસિદ્ધિમાં મૂકી દીધા છે. પિતાથી વિચાર જેટલા થાય તેટલા કરવા. જ્ઞાની કહે તે સાચું અને જ્ઞાની પાસે મારે સમજવું છે એમ રાખવું. | સ્વરૂપ સમજવાયેગ્ય છે, તે નિર્વિકલ્પ જ્ઞાની દ્વારા સમજાય છે. જ્ઞાનીના ભાવે જ્ઞાની સમજાવે છે. [વ. ૩૭૯] ૧૦૬ શ્રી. રાત્રે આ અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ જેનાથી કંઈ છાનું રાખ્યું નથી, તેવા સોભાગભાઈ છે. બેયનું હૃદય એક જ છે. અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે. મને જેવા, ચાખવા, દેખવાનું મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તે એ જ આપણા તરણતારણ છે. ઈચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને બે લાખ કરવા હોય તો એ ભિખારીપણું જ છે. જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણતારણ છે. જેની ઈચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઈચ્છા છૂટે છે. આ કાળમાં ઘણું જીવો એવા છે કે જેને સત્સંગનું ભાન નથી. એટલા માટે કળિકાળ કહ્યો છે. આ કાળમાં પણ મોક્ષ થાય છે, પણ એ ભેગ નથી બાઝ. “તું છો મોક્ષસ્વરૂપ” આ દેહાધ્યાસ મૂકી દે તે એ જ મોક્ષ છે. “ શું પ્રભુ ચરણ કને ધ, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણધીન. ” આત્મા આપે એ જ મોક્ષ છે. અંતરંગમાં જેને પરમાર્થનો નિશ્ચય થયો છે, તેને પછી કમ આવે તે સમભાવે દવાનાં છે. ઉપાધિ કરવાની ઈચ્છા નથી, પણ પૂર્વકર્મને લઈને ભોગવવું પડે છે, તેથી સમભાવે વેદે છે. એમને સંસાર છોડે છે પણ સંસાર એમને છોડતો નથી. સત્સંગની ઘણી ઈચ્છા રહે છે. એ યોગ થાય તે શાંતિ થાય, પણ એ ભેગ થાય એમ નથી. એટલે મેંપે છે ભગવાનને હાથ કે તારે કરવું હોય તેમ કર. - પ્રવૃત્તિ બધી કરવી પડે છે, પણ એ કરવાની ઈચ્છા કે બુદ્ધિ નથી. કર્મના ધક્કાને લીધે કરવું પડે છે. આત્મામાં સમાઈ જવું એ જ ભાવના રહે છે. અથવા એનું કારણ સત્સંગ છે, તેમાં જ વૃત્તિ રહે છે. કોઈને એમ કહેવું કે તેમ કહેવું, એવી બુદ્ધિ થતી નથી. “સમજ્યા તે સમાયા.” એમને આત્મા જેવી કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી. આત્મામાં હોય ત્યારે બેલવા ચાલવાનું નથી. એ આત્માપણું તે મૌનપણું છે. આત્મા સંબંધી પ્રસંગમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ બધામૃત વૃત્તિ રહે છે, એ સિવાય બીજી ઈચ્છા થતી નથી. વ્યાપાર કરે આદિ પૂર્વને લઈને કરવું પડે છે. જે વિશ્વ રાખે રામ તા વિધ રહીએ.” ગમે તેમ કરે પણ કમ તે જીવને છોડે નહીં. માટે જ્ઞાની સમભાવે વતે છે. મોક્ષના સુખની પણ ઈચ્છા નથી, પણ બધું મૂકવું છે એવી ઈચ્છા રહે છે. વનની મારી કેયલ અથવા વાની મારી કોયલ. પવનના ઝપાટે કોયલ વનમાંથી ગામમાં આવી જાય તેમ કૃપાળુદેવ આ કળિકાળમાં આવી પડયા છે. દુકાન ઉપર બેઠા બેઠા વન-ઉપવન બધું સંભારતા. વન, ઉપવન, તપનાં સાધને એમને પ્રિય છે. [વ. ૩૮૩] ૧૭ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ૨, ૨૦૦૯ કલેશિતભાવ થવાનું કારણ અન્ય વસ્તુને મારી માનવી એ છે. મારું માને તો કલેશ થાય. મારું ન માને તો કલેશ શું? અને કલેશ ન થાય એ જ સમાધિ છે. આત્મા તે પરમાનંદ સુખસ્વરૂપ છે. તેમાં રહે ત્યાં આગળ કલેશ નથી. એને કલેશનું કારણ કંઈ રહ્યું નથી. યર એવાં કર્મ છે. સંસાર કહેશરૂપ અને આત્મા પરમાનંદરૂપ છે, એમ જેને ભાસ્યું છે તેને ભેદજ્ઞાન છે. પ્રારબ્ધ છે તે જ્ઞાનીને પણ ભોગવવું પડે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આ સંસાર ત્રણે કાળ અસાર જ ભાસે છે. જ્ઞાની પુરુષ બને તેટલાં કમ તે જ્ઞાન ધ્યાનથી ખપાવે છે, પણ જે કર્મો રહે છે તે જોગવવા પડે છે. [વ. ૩૮૪]. ૧૦૮ શ્રી રા. આ અગાસ, કારતક સુદ ૫, ૨૦૧૦ આ કાળને કળિયુગ કહેવાનું કારણ શું? તે કહે છે કે આ કાળમાં દુખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત ન થવામાં પંચેન્દ્રિયના વિષયમાં આસક્તિ કારણરૂપ છે, તેને લઈને કાળ એ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયના વિષયે વગર ગમે નહીં એવા આ કાળના જીવે છે. ધર્મનાં સાધને ગમતાંય નથી. અંતરદષ્ટિ થાય તો પછી બહારની વસ્તુ એને ન ગમે. રૂપ આદિ પાંચ ઈન્દ્રિયના વિષયને અભ્યાસ ઘણા કાળથી છે, તેથી અતીન્દ્રિયસુખની શ્રદ્ધા થતી નથી. સિદ્ધને શું સુખ હશે? તેને ખ્યાલ આવતો નથી. વસ્તુ મળે ત્યારે તેમાં લીન થાય છે, તેથી પોતાનું સુખ ભૂલી જાય છે, તેથી વ્યાકુળતા છે અને ન મળે તેની પણ વ્યાકુળતા રહે છે. શાતા એ અંતરદાહ છે અને અશાતા એ બાહ્યાંતરદાહ છે. એટલે બધી વખતે (શાતા-અશાતામાં) જીવ વ્યાકુળ રહે છે. જીવનાં પરિણામ સ્થિર રહેતાં નથી. રાગદ્વેષ થયા કરે છે એ જ ખરી બળતરા છે. જીવની જેમ જેમ શક્તિ ઓછી થાય છે, સામગ્રી ઓછી થાય છે, તેમ તેમ જીવને વ્યાકુળતા વધે છે, આસક્તિ વધારે થાય છે. આ કળિકાળમાં પંચેન્દ્રિયના વિષયનું સુખ છે તે અ૫માત્ર છે. ટૂંકમાં આયુષ્ય છે. પહેલાં તે ઇન્દ્રિયનાં સુખનાં સાધને બહુ હતાં તે પણ વ્યાકુળતા આટલી બધી નહતી. દેખત ભૂલીમાં આખું જગત પડયું છે. આ કાળમાં સમજણવાળા છે ડા છે. જેને Page #108 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન પાંચ ઈન્દ્રિયેના વિષયેની વ્યાકુળતા અત્યંત છે એવા જ ઘણા છે. કર્મ બાંધવાનું કારણ મન છે. પશુઓને આપણું એટલે વિકાસ નથી તેથી તેમને ઓછાં કર્મ બંધાય છે. - હવે બીજા પ્રકારના છે કે જેમને પરમાર્થમાં વિહળપણું નથી થયું. સમજુ હોય તેને ચિત્ત વિક્ષેપ પામતું નથી. પિતે આત્માનું હિત થાય તેમ વર્તતા હોય અને બીજાને સંગ થાય તે પણ એ ભૂલી ન જાય. એને બીજે પ્રીતિ ન થાય. જગત સાવ સેનાનું થાય તે પણ એને તરણ જેવું લાગે. એ કઈ પુરુષ હોય તે તે રામ જેવું છે. રામને જે વૈરાગ્ય હતું તે વૈરાગ્યવાન એ પુરુષ છે. એવા ઘણું હોય તો કળિકાળ કહેવાય નહિ. અંશે પણ એવા ગુણ ધરાવતા જીવ થડા પણ દેખાતા નથી એ જોઈ ખેદ અને આશ્ચર્ય થાય છે કે આ કાળ કે આવ્યા છે! સારા માણસે મળતા ય નથી ! પરમાર્થ પ્રાપ્તિમાં ચિત્ત રહ્યા કરે તે વિહળપણુરહિત છે. વિહળપણું થાય ત્યારે એ પરવશ થઈ જાય. સંગની અસર જેને નથી થઈ તે કઈ પુરુષ હોય તો તે રામ જેવો છે. પ્રીતિ અનંતી પરથકી જે તોડે, તે જોડે એ પરમ પુરપથી રગતા.” પરમાર્થ કામ જેણે હાથમાં લીધું છે તેની વૃત્તિ બીજે ન જાય. સંસાર બધે દુઃખને દરિયો છે, ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ સુખી નથી, દેવલોકમાં કે બીજે સંસારના કોઈ ખૂણેખાંચરે પણ સુખ નથી. આત્માને વિશ્વાસ આવે તો બીજા કારણથી હું સુખી છું એમ ન લાગે. ત્યાંથી મન ઊઠી જ જાય. એવા વૈરાગ્યવાળા, પરમાર્થની ઈચ્છાવાળા આ કાળમાં જણાતા નથી. સંસાર છોડી મોક્ષે જવું એવી ઈચ્છાવાળા છે ડા છે. કૃપાળુદેવને ઉપાધિ એટલી બધી રહે છે કે નિદ્રા સિવાય બાકીને અવકાશ એક કલાક સિવાય ઉપાધિમાં ગાળવો પડે છે. જ્ઞાની ગમે તે અવસ્થામાં હોય, સુખમાં કે દુઃખમાં કે ઉપાધિમાં પણ સમભાવને ન ભૂલે. કોઈક જી મોક્ષે જાય છે. મેક્ષે જવા શું કરવું ? મોક્ષ કેમ થાય? એ રસ્તે જ જીવને હાથમાં આવતું નથી, કર્મ બાંધ બાંધ કરે છે. તે પછી સંસાર જ રહે. જીની દષ્ટિ સંકુચિત થઈ ગઈ છે. મોટા આશ્ચર્યવાળા દરિયા, પવન, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, તારા આદિના ગુણે જેવા જેવા છે, તેનું તે માહાસ્ય નથી અને પિતાનું નાનકડું ઘર, કે થોડા પૈસા હોય તેની પણ મહત્તા લાગે છે. તેનું અહત્વ વર્તે છે. જીવને દષ્ટિરાગ છે. જેમ છે તેમ જીવને જણાતું નથી. મેહથી જીવ બંધ થઈ ગયા છે. સત્સંગ, સપુરુષનું એાળખાણ નથી. એ ભ્રાંતિ છેડવી હોય તે જ્ઞાનીને યોગે છૂટે. પણ સત્સંગના મહાભ્યનું ભાન નથી. જ્ઞાનીનું કદી ઓળખાણ થયું તો પણ પિતાની ઈચ્છા છેડી એને વર્તવું ગમતું નથી. સ્વછંદ શેકાત નથી. પોતાની ઈચ્છાએ જ વર્તવાનું મન થાય છે. એની ઈચ્છા હોય એ જ પ્રમાણે જ્ઞાની કહે, તો કરે. સ્વચ્છેદ ન રોકે તે કેમ મેક્ષ થાય? પાંચ ઇન્દ્રિયના વિષયે ઝેર જેવા છે, અનાદિકાળથી ભટકાવનારા છે. જ્ઞાની ઝેર કહે તે એને ઝેર લાગતું નથી, જ્ઞાનીને અંકુશ એનાથી સહન થતું નથી. જ્ઞાનીને ઉપદેશ તે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪ મેલામૃત પેાતાના આત્માનું હિત કરવુ એ છે, પણ પેાતાને કાંઈક ઉપદેશ મળ્યા તે બીજાને દેખાડતા કરે. લેાકેા મને સારે કહે એમ કરે છે. એને પેાતાના દેષ દેખાવા અઘરા છે. ખીજાના દેષા દેખાડે. જ્ઞાનીની દીર્ઘદૃષ્ટિ હેાય છે. કેમ બંધાય ? કેમ છૂટે? એ બધું જ્ઞાની જાણે છે, પણ જીવ ન માને ત્યારે જ્ઞાની શુ કહે? જ્ઞાની મળ્યા, આજ્ઞાથી કલ્યાણુ છે એમ જાણ્યું, છતાં વાતેમાં જીવ ભૂલી જાય છે. [વ. ૩૮૫] ૧૦૯ શ્રી રા॰ આ॰ અગાસ, કારતક સુદ ૪, ૨૦૧૦ સૂર્ય'માં કેાઈ રાતદિવસ છે નહીં. આપણે ન દેખીએ ત્યારે અસ્ત કહેવાય અને દેખાય ત્યારે ઉદય એમ કહેવાય છે, પણ સૂર્યને કઈ ઉદય-અસ્તપણું નથી. તેમ જ્ઞાનીપુરુષા છે તેમ છે,' પણુ જગતના જીવાને બીજી બીજી લાગે છે, એમની દશા લક્ષમાં આવતી નથી. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ જ છે. એ સ્વરૂપને ભૂલતા નથી. જ્ઞાની તેા બધી અવસ્થામાં જેમ છે તેમ છે. લેાકેાને એમ લાગે કે ઉપાધિમાં આપણને ચિંતા થાય છે તેમ જ્ઞાનીને પણુ થતી હશે. પણ જ્ઞાનીને તેા બધે સમભાવ છે. જ્ઞાનીને 'શાક કશું નથી. બધું માંડી વાળ્યું છે. પણ લેાકેાની જેવી દશા છે તેવી તેમને જ્ઞાનીની દશાની કલ્પના થાય છે. આ કલ્પનાથી જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ છે. તે વેદનાથી જુદા રહે છે. પણુ જગતના જીવે એમ ક૨ે છે કે એમને બહુ દુ:ખ છે. એ કલ્પના એને જ્ઞાનીને સમજવા દેતી નથી. એ કલ્પના મૂકવાની છે. જ્ઞાની તેા હુંમેશાં હુ શેક મૂકી સમભાવમાં રહે છે. દેહાધ્યાસ એમને છૂટયો છે, તેથી દેહ તે હું' એમ એમને નથી. આત્મામાં જ સુખ છે, આત્મામાં જ તૃપ્તિ છે, એમ જ્ઞાનીને રહે છે. જ્ઞાની આત્માથી ધરાયલા છે; ખીજી વસ્તુની એમને જરૂર નથી. આત્માના ગુણેામાં એમની વૃત્તિ સમાયેલી છે, બીજે વૃત્તિ જતી નથી. આત્મા સિવાય બીજા કેાઈ પદાર્થમાં સુખ છે નહી, સતાષ પણ આત્મામાં જ છે. આત્મજ્ઞાની તા મુક્ત છે. દેહને ગમે તેમ થાય પણ એએ એથી જુદા રહે છે. જ્ઞાનીને આત્મામાં પરિતાષ એટલે સતષ, તૃપ્તિ છે. મૂર્તિમાન મેક્ષ તે સત્પુરુષ છે” (૨૪૯) સત્પુરુષના આત્મા એ જ મેાક્ષની મૂર્તિ છે. પેાતાની કલ્પના ખસે ત્યારે જ્ઞાની મુક્ત જ છે એ સમજાય. કલ્પના મૂકે તે સમજાય; નહીં તે કેમ એાળખાય ? જેને સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થઈ છે, તે જ્ઞાનીને ગમે તેવાં કમ દેખે તે પણ ન ફરે. જ્ઞાની આત્માને અસગપણે રાખે છે. એની બીજાને કેમ કરી ખબર પડે? પ્રારબ્ધ જેમ દોરે તેમ દેરાઇએ છીએ. છૂટવાના ક્રમમાં જ છીએ. આમાને કાઈની સાથે લેવા દેવા નથી. આત્માનું કામ જોવાજાણવાનું છે. એ જ કામ એએ કર્યાં કરે છે. જ્ઞાની કર્માંથી મુક્તરૂપે જ રહે છે. બીજા જીવા કમ ઉદયમાં જે પ્રમાણે રહે છે, તે પ્રમાણે જ્ઞાની પણ લાગે છે, પણ એ એથી જુદા છે. માત્ર જોનાર રહેવું એ રસ્તા જ્ઞાનીને સુગમ લાગે છે. સ`કલ્પવિકલ્પ એ કર્મનું ફળ છે. જોનારા છે તે સંકલ્પવિકલ્પથી જુદે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન સંકલ્પવિકલ્પ એમને એમ રહેતા નથી, આવી આવીને જાય છે. એ બધી મનની ક્રિયા છે. જ્ઞાનીને પણ અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મ આવે, પણ એથી એ જુદા રહે છે. કૃપાળુ દેવ કહે છે કે અમે અમારું પ્રારબ્ધ આઘું પાછું કરવા ઈચ્છતા નથી. સહેજે થાય તે જ કરવું છે. જેમ હાથપગમાં ધૂળ ચટેલી હોય તો કંઈ ન લાગે, પણ આંખમાં પડે તે ખટક ખટક થાય; તેમ સંસારમાં એમને વૈરાગ્ય છતાં રહેવું પડે છે તેથી આંખથી રેતી ઉપાડીને બીજે મૂકવા જેવું દુઃખ થાય છે. બીજા નાં ચિત્ત હાથપગ જેવાં છે. જે ઉદયમાં આવે તે જ, સંચા કામ કરે તેમ, ક્રિયા થયા કરે છે. એવી દશા છતાં પણ ઉપાધિ બહુ છે. જેને સામાન્ય વૈરાગ્ય હોય તેને ઉપાધિ ગમતી નથી તે પછી જેને આત્મજ્ઞાન સાથે વૈરાગ્યદશા ઝપાટાબંધ વધે છે તેમને ઉપાધિથી આંખ પાસે રેતી ઉપડાવવા જેટલું દુઃખ લાગે છે. પણ સમભાવ રાખવાની ટેવ પડી ગઈ છે તેથી ચિત્ત સ્થિર રહે છે. આમસમાધિને નાશ થતો નથી. આટલે બધે વૈરાગ્ય છે અને પાછી ઉપાધિ પણ એટલી બધી છે એવા આ પ્રસંગને કે ગણ? તે વિચારવા એગ્ય છે, એમ કૃપાળુદેવ સભાગભાઈને લખે છે. વિષમ પરિણામ થાય એવા પ્રસંગ હોય, તેમ છતાં સમ રહે તો વિશેષ કર્મક્ષય થાય. નવી કંઈ ઈચ્છા થતી નથી, પણ પૂર્વ પ્રારબ્ધને લઈને આ ઉપાધિમાં ખળી રહ્યા છે. પણ એ છોડવાયેગ્ય છે એમ રહે છે. જગતના કોઈ પદાર્થની ઈચ્છા થતી નથી, પણ એક સત્સંગની ઈચ્છા રહે છે. કેઈ પદાર્થમાં રુચિ રહી નથી. એવી વાત કોઈને કહીએ તો કઈ માને નહીં. લેકની દષ્ટિ તે ઉપાધિ પ્રત્યે હોય છે, તેથી આ તો વેપારી છે એમ ગણે. અપૂર્વ સામગ્રી મળી છે, તે ભવિષ્યકાળે મળે એવી નથી. પૂર્વે જીવને જ્ઞાની તો મજ્યા, પણ બાહાદષ્ટિ રહેવાથી ઓળખાણ થયું નથી. તેથી કલ્યાણ થયું નથી. કૃપાળુદેવ સહજરૂપ જ છે. વ્યવહારમાં લખવું પડે, કરવું પડે, પણ ચિત્ત એમાં ખેંચાતું નથી. એવી અસંગદશા થઈ છે. ઉપાધિમાં રહેવા છતાં પાણીમાં કમળ રહે તેમ ભિન્ન રહે છે. [વ. ૩૯૩] ૧૧૦ શ્રી. ર૦ ૦ અગાસ, કા૦ સુદ ૩, ૨૦૧૦ જિન એટલે જે છે રાગ, દ્વેષ અને અજ્ઞાન જીત્યા છે તે. ચેાથે ગુણસ્થાનકે પણ એ અંશે છતાય છે, તેથી સમ્યગ્દષ્ટિને પણ જિન કહ્યા છે. પણ અત્યારે તો એવા વિશાળ અર્થ રહ્યા નથી. જિન એટલે હાલમાં તે અરિહંત જ કહે. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. ” [વ. ૩૯૪] “મન મહિલાનું વહાલા ઉપરે” એ પદ આપણે રાજ બેલીએ છીએ, તેને આ Page #111 -------------------------------------------------------------------------- ________________ ધામૃત બે ત્રણ પત્રોમાં વિસ્તાર કર્યો છે. પતિવ્રતા સ્ત્રી આખો દિવસ કામ કરે પણ પતિને વિસરે નહીં, તેમ મુમુક્ષુને બીજા કામ કરવાં પડતાં હોય તેય જ્ઞાની પાસેથી જે શ્રવણ કર્યું છે તે ભુલાય નહીં, ચિત્ત બીજે જાય નહીં, ત્યારે લીન થયું કહેવાય. જ્યાં પ્રેમ હોય ત્યાં જ ચિત્ત રહે છે. દેહ ભલે બીજે હોય પણ જે વસ્તુમાં પ્રેમ હોય ત્યાં ચિત્ત રહે. પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત બીજાં કામ કરવા છતાં પતિ સિવાય બીજામાં ન રહે. પતિ એને વિસરાતે નથી. એવું આ એક દષ્ટાંત છે. બધા કરતાં પતિવ્રતાને પ્રેમ સંસારમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે. પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે. સવારમાં ઊઠીને બધી સતીએનાં નામ લે છે, તેનું કારણ એ પવિત્ર છે. પતિવ્રતાને પ્રેમ તે સંસારપ્રત્યયી પ્રેમ છે. એ દષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનું છે. જીવની પાસે પ્રેમ મૂડી છે, લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે તે પલટાવી પુરુષ પ્રત્યે કરે તો કેવળજ્ઞાન સુધી લઈ જાય. પરપ્રેમ-પ્રવાહ બંઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, ” સંસારને ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાધન છે. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હાય, લક્ષ રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલે પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલે પ્રેમ ન રહે. જ્ઞાનીનું એક વચન પણ મેક્ષે લઈ જાય એવું છે. તેમાં જ એનું ચિત્ત રહે છે. છઠ્ઠી કાનતા દષ્ટિમાં એ પ્રેમ હોય છે. પાંચમી સ્થિરા દષ્ટિમાં ક્ષાયક સમકિત થાય છે. તેથી પણ ચઢિયાતી દશામાં એ પ્રેમ કહ્યો છે. રાગ, પ્રેમ, સ્નેહ બધું એક જ છે. જે પ્રેમ સંસાર પ્રત્યે છે તે સંસાર પ્રગટાવે અને તે ધર્મ પ્રત્યે થાય તે ધર્મ પ્રગટે. કાન્તા શબ્દનો અર્થ પણ એ જ છે–પતિવ્રતાનું ચિત્ત પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષુનું ચિત્ત સપુરુષનાં વચનમાં જ રહે. ભક્તિમાં સ્વછંદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. જ્ઞાનમાર્ગ બહુ અઘરે છે. તેમાં અ૫ જ્ઞાન હોય તે નુકસાન કરે. ભક્તિમાં હું કઈ જ જાણતો નથી એમ થાય છે અને આજ્ઞામાં વતે તેથી ચિત્ત બીજે જાય નહીં. સત્પષનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતાં પુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે એથી વધારે લાભ છે. પુરુષની દશા સમજવા ગુણોનું સમરણ કરવા માટે ચિત્રપટ છે. [વ. ૩૫] ૧૧૨ શ્રી. રાવ આ૦ અગાસ, કાર્તિક સુદ ૪, ૨૦૧૦ “તેમ કૃતધમેં રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે” એટલું જ કહ્યું. અક્ષેપક એટલે જેનું જ્ઞાન વિક્ષેપરહિત થયું છે, તેનું મન બીજે જાય નહીં. મૃતધર્મ એટલે જ્ઞાની પાસેથી Page #112 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન સાંભળે, કલ્યાણ થાય એવો ધમ. એ ધર્મ કોને હોય? તો કે જેનું મન વિક્ષેપરહિત થયું છે, વિચારદશા થઈ છે તેને–વચ્ચે વિષયકષાયમાં તેની વૃત્તિ જાય નહીં, જે વિચાર કરે છે, તે જ એને આવે, બીજા ન આવે; એવું જેનું વિચારજ્ઞાન દઢ થયું છે, જ્ઞાની પાસે સાંભળ્યું તેને વિચાર કરી સ્થિરતા વધારે છે, તેને એ ધમ હોય છે. રોજ આપણે આ કડી બેલીએ છીએ પણ કૃપાળુદેવે આમાં રંગ પૂર્યા છે. એક તે જ્ઞાની પાસેથી જે સાંભળ્યું છે તેમાં જ એ મનને સ્થિર કરે છે. બીજું તેમાં ભક્તિનું બળ જોઈએ તે બતાવવા માટે “મન મહિલાનું” એ દષ્ટાંત આપ્યું છે. એનું મન બીજે જાય નહીં. જ્ઞાનીની જ અપૂર્વતા લાગે. જેમ પતિવ્રતાનું મન બીજા કામ કરવા છતાં પતિમાં રહે તેમ તેનું મન જ્ઞાની પુરુષ પાસે સાંભળેલાં વચનમાં જ રહે છે. જેને આત્મકલ્યાણ કરવું છે તેણે જ્ઞાની પુરુષ પાસેથી કંઈક કલ્યાણ થાય એવું સાંભળ્યું હોય તેમાં મનને કેવી રીતે રાખે છે, તે બતાવવા આ દષ્ટાંત આપ્યું છે. દષ્ટાંતમાં સાંસારિક પ્રેમની વાત છે, પણ અહીં મુમુક્ષુએ પુરુષ પ્રત્યે, તેમના વચન પ્રત્યે, તે વચન આશય આત્મા જગાડવાને છે તે પ્રત્યે પ્રેમ કરવાનો છે. અહીં પતિવ્રતારૂપ મુમુક્ષુ છે. પતિવ્રતા જેમ પતિને ભૂલતી નથી, તેમ મુમુક્ષુ જ્ઞાની પાસેથી જે સાંભળ્યું છે તેને ભૂલતો નથી. પ્રભુશ્રીજી કહેતા કે જીવે બધું સામાન્ય કરી નાખ્યું છે. જ્ઞાની પ્રત્યે પ્રીતિભાવપૂર્વક જ્ઞાન થાય છે. “જે પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે અને સહેજે આત્મબોધ થાય.” નિષ્કામભક્તિ શેડી હોય તે પણ ઘણે લાભ કરે, પણ જ્ઞાન અપ હેય તે કંઈનું કંઈ માની બેસે. જુદા જુદા ધર્મો થવાનું કારણ એ અલ્પજ્ઞાન જ છે. એથી ભ્રાંતિ પિષાય છે. સંપૂર્ણ વસ્તુ ન સમજાય તેથી એકાંતે માને. આત્મા નિત્ય છે અથવા અનિત્ય છે એમ એકાન્ત માને. ભક્તા છે કર્તા નથી અથવા કર્તા છે લેતા નથી એમ પણ કેટલાક માને છે. એ બધાં મતભેદ થવાનું કારણ અલપજ્ઞાન જ છે. આખી જિંદગી સુધી ભક્તિ જ કરવાની છે. એનું ફળ તે આવશે. ફળ જેવાનું નથી. કર્યા કરવી. તે નિષ્કામભક્તિ છે. આત્માનું કલ્યાણ થાય એ સિદ્ધાંત છે તેને સમજાવવા માટે “મન મહિલાનું” એ દષ્ટાંત આપ્યું. જ્ઞાનીએ જે કહ્યું હોય તે શ્રત ધર્મ પ્રત્યે ઉલાસપૂર્વક સ્નેહ કરવાનું છે. બધેથી પ્રેમ ઉઠાડી, બધેથી વૃત્તિ ખેંચી લઈ શ્રત ધર્મ પ્રત્યે જોડવાનો છે. ખાવાનું મળે કે ન મળો, લેકે વખાણ કે નિજો, પણ મારે તે આટલા ભવમાં આ જ કરવું છે. બીજે ઉપયોગ જાય નહીં એવું કરવું. સંસારની ઈચ્છા છે તે બધી ભૂલી જવી. નિર્વિકાર થાય ત્યારે બોધ પરિણમે છે. કામ્ય પ્રેમ છે તે પલટાઈ થતપ્રેમ થઈ જાય. પતિવ્રતાને પ્રેમ છે એટલા સુધી જ અટકી રહેવાનું નથી, તેનાથી અનંતગણે પ્રેમ કરવાનું છે, અપૂર્વભાવ આવે જોઈએ. પહેલાં જે ભાવ આવ્યા નથી તે આવે ત્યારે આત્મા ઓળખાય. અહીં તે પ્રેમ કહેવો છે તે મોક્ષને માટે છે, એને બીજે પ્રેમ રહે નહીં. અનાદિથી જીવ સંસારી રહ્યો ૧૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ટ મેલામૃત છે તેથી અલૌકિક પ્રેમની ખખર નથી. અન`તકાળે ય આ વાત સાંભળી નથી. પણ પુણ્યના ઉદયે સદ્ગુરુના ચૈાગ થયા અને એવી વાત સાંભળવા મળી તે બીજી પ્રવૃત્તિ આડે આવે છે, પાછા ખીજે તણાઈ જાય છે. અનાદિથી જીવને સંસારપરિણતિ છે. એકેન્દ્રિય આદિમાં તા એવી અલૌકિક વાત સાંભળવા મળતી નથી. કાન નથી એટલે શું સાંભળે ? પુણ્ય વધ્યું ત્યારે મનુષ્યભવ મળ્યેા. ઉત્તમ કુળ, આ દેશ, દૂધ, જ્ઞાનીના ચેગ થયા અને પુણ્યના ચેાગે એવી વાત પણ સાંભળવા મળી. પશુ પાછે અવકાશ ન મેળવે તે શું થાય ? અવકાશની જરૂર છે. જ્યારે સમકિત થાય ત્યારે ખરા સુખી થાય છે. “મશે હાય ઈહાં અવિનાશી, પુર્દૂગલાલ તમાસી રે ”. (પમી ષ્ટિ). ત્યાં એને સુખના રસ્તા મળ્યા. પેાતાનું ભાન ન થયું હેાય ત્યાંસુધી સુખ નથી, દુ:ખ જ છે. જીવાને આત્માનુ સુખ પ્રાપ્ત થાય તે માટે કરુણાથી સત્પુરુષા આવા ભક્તિમાર્ગ કહે છે. કેાઈ સુખી થાય તા સારું' એમ દયાને લઇને કહે છે. બીજો એમને સ્વાર્થ નથી. જ્ઞાનીની પરપરાના માગ એવેા છે કે જાગતા હૈાય તે જગાડે. જેણે આત્મા જાણ્યા છે તે જ ઉપદેશ આપી શકે, ખીજાને ભાન કરાવી શકે. “બીજુ કાંઇ શેાધ મા, માત્ર એક સત્પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્તો જા. (૭૬). ટૂંકામાં આ કહી દીધું, માક્ષનુ સુખ વાતેામાં સમજાય એવું નથી. આત્માનું સુખ પરમાનદરૂપ જ છે. ભગવાન કહે છે કે મેાક્ષનું સુખ અમે જાણીએ છીએ પણ કહી શકતા નથી. ઇન્દ્રિયાનાં સુખતા દુઃખ જ છે. જેમ આત્માના જ્ઞાન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, એવા સુખ પણ આત્માના ગુણ છે. જીવ ભૂલા પડેલા છે. તેથી બીજામાં આનંદ માને છે. જ્ઞાનીનુ વચન અનુભવતુ છે, તે સામા જીવને જાગૃત કરવા સમર્થ છે, દુઃખ મટાડવા સમર્થ છે. કૃપાળુદેવનાં વચનેા અનુ ભવપૂર્ણ છે, તે આત્માને જાગૃત કરવા સમ છે. અપૂર્વભાવની ખામી છે. અપૂતા લાગે તેા તરત સમકિત પામે અથવા વધારે કમ હાય તે અનુક્રમે પામે. [વ. ૩૯૬] 113 શ્રી॰ રા॰ આ॰ અગાસ, કાર્તિક વદ ૪, ૨૦૦૯ ત્રણે કાળ આત્મા સ'સારી જ થઇ જાય એમ નથી, બન્ને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે. ' ભક્તિ અને સત્સ`ગ કરવાનાં છે. ભક્તિમાં જે લીનતા છે તે ખરા સત્સંગ છે. ભગવાનના ગુણેામાં વૃત્તિ રાખવી તેા વધારે લાભ થશે. જ્ઞાનીનું સ્વરૂપ જાણે તે એનુ પેાતાનું ખરું સ્વરૂપ પ્રગટે. બીજી એને પછી ગમે નહીં. ભક્તિના સત્સ ંગથી અત્યંત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એવુ આ ભક્તિના સત્સ ંગનું ફળ છે. 46 વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવાનું કારણ સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યે આપણુને શુદ્ધ ભક્તિ જોઈએ. પૈસા મળે, માટા થઇએ, એવી ઇચ્છા ન કરવી. ‘ કામ એક આત્મા તુ, જો નહી. મન રોગ.” એમ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ વિચારવું. જ્ઞાનીના સ્વરૂપને એળખીને જે ભક્તિ કરે છે, તેને આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમાં કાંઇ શંકા નથી. Page #114 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન જ્ઞાનીનું શુદ્ધસ્વરૂપ જાણે, તે પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે.ભક્તિ એ એક ટેક છે. બહુ અઘરું છે. સંસારકામના બધી છોડવાની કહી છે. અસંસારભાવ કરવાનું કહ્યું છે. પુરુષ મોક્ષની મૂર્તિ છે. “મૂર્તિમાન મેક્ષ તે પુરુષ છે.” (૨૪૯). તેમના ગુણેનું ચિંતવન કરવું તે એવા ગુણે પ્રગટે. એ બીજાના સ્વરૂપની વાત નથી. પોતાના ઘરની જ વાત છે. જ્ઞાની પુરુષના અવલંબને પિતાનું સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મહાપુરુષની દશાને વિચાર કરી, તેમાં લીનતા કરવી તો આત્મસ્વરૂપ પ્રગટે. સતી જેમ પોતાના પતિ પ્રત્યે પ્રેમ રાખે છે, તેનાથી અત્યંત ગણે (ગુ) પ્રેમ પુરુષ ઉપર કરી તેમાં લીનતા કરવાની છે. મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રતધમે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ” જ્ઞાનાક્ષેપકવંત એટલે જેનું વિચારજ્ઞાન વિક્ષેપરહિતપણે જ્ઞાની પુરુષના આધ્યાત્મિક વચનોમાં લીન થયું છે. જ્ઞાની પાસે જે સાંભળ્યું છે તે શ્રત છે. તેને આત્મામાં ધારણ કરવું. “ દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એમ જ્ઞાની પાસેથી સાંભળ્યું તે એ શ્રુત પ્રતિ એ પ્રેમ કરવો કે ઘડીએ ઘડીએ સાંભર્યા કરે. એટલે પ્રેમ થાય તે પછી એ આંકડીઓ (આંકડ) ભરાયે કહેવાય, તે છૂટે નહીં. સતી કરતાં પણ અત્યંતગણ પ્રેમ જોઈએ છે. જગતમાં સતી જે પ્રેમ ક્યાંય નથી, તેથી એ દૃષ્ટાંત આપ્યું છે. વાણીમાં આવે એવી વાત નથી. પણ આત્મા જાણે છે કે કેટલે પ્રેમ આવ જોઈએ. જ્ઞાની પુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું કલ્યાણ છે, એમાં એટલે કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા લાગે તે સ્વછંદ રેકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળે એટલે બીજે ખસે નહીં. એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભુલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હેઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચને સિવાય આખું જગત સેનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડ. મન બીજે ચેપ્યું . તે બધેથી ઉઠાડે તે ભક્તિ થાય. “ પ્રીતિ અનંતી પર થકી જે તોડે, તે જાડે એહ પરમપુરુષથી રાગતા. ” મનને કહેવું કે તારે છૂટવું હોય તે બધેથી છૂટી અહીં આવ. જગત જોઈતું હોય તે લખચોરાશીમાં ભટક. વૈરાગ્ય એ એક્ષન ભેમિ છે. એ વૈરાગ્ય આવે તે મોક્ષમાર્ગ એને દેખાય. સંસારમાં પ્રેમ કર્યો છે તેથી અનંતગણે પ્રેમ પુરુષનાં વચનમાં કરવાને છે. સંસારને પ્રેમ તે લખારાશીમાં ભટકાવે, અને આ ભગવાન પરને પ્રેમ તે બધેથી મુક્ત કરે. જ્ઞાની પાસેથી સાંભળ્યું હોય તે શ્રત છે. “એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી ૨, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” વિશ્વાસ કરવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે માનીશ ? તે કે હા. તે જ તારું કામ થઈ ગયું. અનાદિથી જીવને સંસારમાં પ્રેમ કરતાં આવડે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ મેધામૃત ૧૦૦ અસ'સાર· શું હશે? તેનું જીવને ભાન નથી. કોઈ પુણ્યના ચેાગે સત્પુરુષના ચાગ થયા, વાણી સાંભળી, પણ તેમાં વૃત્તિ રાખવી એ જીવ કરી શકતા નથી. વિષમ પરિણતિ ભૂલે ત્યારે સમપરિણતિમાં આવે. જીવને રાગ કે દ્વેષ કરવાની ટેવ પડી છે. ઊભા રહેતા નથી. ઉદાસીનતા આવી નથી. અવકાશ ન લાવે ત્યાં સુધી જીવને પેાતાનુ ભાન થાય નહીં. “નિરંતર ઉદાસીનતાના ક્રમ સેવવા.” ગમે તે ખાએ, એસે, ચાલે, પણ નિર ંતર ઉદાસીનતાના ક્રમ સેવવે. એ કર્યાં વિના છૂટકેા નથી. મેક્ષ નથી ગમતા, સંસાર ગમે છે. એ જીવને એક પ્રકારના દ્વેષ છે. જ્ઞાનીપુરુષ કહે છે કે આખુ જગત મળે છે. કાંય શાંતિ નથી. જ્યાંસુધી જ્ઞાનીનાં વચના જે આપણને તારનાર છે, તેના ઉપર પ્રેમ ન થાય ત્યાંસુધી શાંતિ ન થાય. સંસારની અનંત પરિણતિ છે તે નિવારી સુખી કરનાર જ્ઞાનીપુરુષ છે. અત્યારે જીવ અજ્ઞાનપરિણતિથી દુઃખી છે, તે નિવારવા જ્ઞાની સમર્થ છે. જ્ઞાનીનાં વચનાનુ' એટલું મળ છે. જ્ઞાની આત્માને જાણીને વચન કહે છે તે આત્માને સ્પર્શે છે, તેથી દુ:ખ મટે જ. જ્ઞાનીનાં વચન સાંભળી અપૂર્વ ભાગ્ય જાણે કે ધન્ય મારા દિવસ કે એવું સાંભળવા મળ્યુ. એમ પ્રેમ આવે તેા જ્ઞાન થાય. જેમ જેમ પ્રેમ વધતા જાય તેમ તેમ જ્ઞાન થાય. પરમપ્રેમ થાય તે તત્કાળ જ્ઞાન થઈ જાય. ઘૂંટીને પી જાએ. કાંઈ જુએ નહીં. પ્રેમ આવે તે જ્ઞાનીનું સ્વરૂપ સમજાય, અને જ્ઞાનીનું સ્વરૂપ સમજાય તેા પેાતાનુ સ્વરૂપ પણ સમજાય. આજે, ગમે તે કાલે, લાખ વર્ષ, મેાડે કે વહેલે એ એક જ માર્ગ છે. માડુ' કરવા કરતાં વહેલું કરવું. હું દુઃખી છું એમ મનાતું નથી. શરીરનું જરાક દુઃખ લાગે તેા ડૉકટર પાસે જાય, પણ આ અજ્ઞાનનુ દુઃખ, દુઃખ લાગતું નથી. કૂવામાં પડવું સારું, અગ્નિમાં બળવું સારું, સર્પ પાસે બેસવું સારું, જંગલમાં સિંહ પાસે બેસવું સારું, પશુ આ અજ્ઞાનમાં રહેવું સારુ નથી. જ્ઞાનીએ આધ્યાત્મિક દૃષ્ટિએ એટલું દુ:ખ અજ્ઞાનમાં જોયું છે. જ્ઞાનીએ કરુણા લાવી જે કંઈ માગ કહ્યો છે તેને ગ્રહણ કરનાર તા પેાતે જ ને? આત્મા પ્રગટ કરવા હાય તે। . પરમ પ્રેમ જોઇશે. સ સારથી પ્રેમ ઉઠાડી જ્ઞાનીનાં વચનામાં જોડવાના છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીનતા તે જ શ્રદ્ધા છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ એમાં તલ્લીનતા થાય છે, પણ જ્ઞાનીમાં, તેમનાં વચનમાં થતી નથી. એ શ્રદ્ધા જ નથી. “માહાત્મ્ય જેવું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષાનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધાઆસ્થા.” એનુ નામ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ મેાક્ષના માર્ગ છે. જેટલું આપણને સાંભળવા મળે તેટલું આપણે લક્ષ રાખી સાંભળવુ, આત્માની વાત જતી ન કરવી. આપણે કામની છે. એકવાર સાંભળે તેથી ન સમજાય, પણ ઘણીવાર સાંભળે ત્યારે સમજાય. એક વાર વાંચવાથી સ્મૃતિ રહેતી નથી. મેક્ષે જવું હાય તેણે મેાક્ષનાં સાધન એકઠાં કરવાં. પુસ્તક વગેરે પેાતાની પાસે હાય તા વ ́ચાય. [વ. ૩૯૭] · ૧૧૪ શ્રી રા॰ આહાર, ક્ાગણ સુદ ૧૦, ૨૦૦૮ કેટલાક એમ કહે છે કે આ કાળમાં ક્ષાયક સમ્યગ્દર્શન ન હૈાય. એ વાતને સિદ્ધ Page #116 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૦૧ કરવા તેઓ એટલે બધે પુરુષાર્થ કરે છે કે એ પુરુષાર્થ ક્ષાયક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા કરે તે પ્રાપ્ત થાય. કેઈન કલેશમાં ઉતરવા જેવું નથી અને કોઈ પ્રત્યે દ્વેષ પણ કરવા યેાગ્ય નથી. નકામી વાતોમાં ખોટી ન થવું. મિથ્યાત્વ છે તે સાચાને જૂઠું અને જૂઠાને સાચું મનાવે છે. શાસ્ત્રો જ્ઞાની પાસે સમજવાનાં છે. સ્વાદુવાદ માગ છે. જીવ ચેતતા નથી. જે પિતાની શક્તિ વિચાર્યા વિના નિર્ણય કરી રાખે છે, તે જીવ કર્મ-આવરણની વૃદ્ધિ કરે છે. વિ. ૩૯૮] ૧૧૫ શ્રીરાઆ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ કાળજી રાખીને સાંભળવાયોગ્ય પત્ર છે. બીજે ચિત્ત ન રાખશે. મહાપુરુષે પરના પરમાણુ જેટલા ગુણને પર્વત જેવા જાણે છે અને પિતાનો વિકાસ કરે છે. પરમાર્થને જેને એ અખંડ નિશ્ચય છે કે જે નિશ્ચય તૂટે નહીં, ગમે તેટલું દુઃખ આધિવ્યાધિઉપાધિ આવે તો પણ એ નિશ્ચય તૂટે એ નથી, એવા સોભાગભાઈ છે. અસંગ આત્મસ્વરૂપ થયા છે તેની જ ભક્તિ કરવાગ્યા છે. એવા નિષ્કામ પુરુષ પોતે કૃપાળુદેવ છે. એવા પુરુષને ઓળખવા કેઈ ભક્ત જોઈએ, તે ઓળખાય. રામને ઓળખવા હનુમાન જોઈએ. સરળ ભાવવાળા ભાગભાઈ છે. સોભાગભાઈને ભક્તિ જાગી છે, તે જોઈ કૃપાળુદેવ રાજી થયા છે. સોભાગભાઈએ તે ભક્તિભરેલા પત્ર ઉપર પત્રો ઘણું લખ્યા છે. પણ કૃપાળુદેવ લખે છે કે ઉપાધિના કારણથી તથા આત્મામાં સ્થિરતા થવાથી એક પણ પત્ર લખવાનું બનતું નથી. કૃપાળુદેવને તે એટલી ઉપાધિ છતાં સમાધિ વર્તે છે. મુખ્ય આધાર તે પ્રારબ્ધ ઉપર જ રાખે છે. જે કમ આવ્યાં છે તે પિતાનાં બાંધેલાં છે અને તે પિતાને જ પતાવવાનાં છે. કર્મ ભેગવતાં એમને સમતા રહે છે, ગભરાટ થતું નથી. ઉપાધિ કરે છે છતાં મુક્તપણે વર્તે છે. જેને કર્તાપણું નીકળી ગયું છે તેને ગમે તેમ થાય તે પણ સમાધિ જ છે. देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि । વત્ર યજ્ઞ મનો વાસ તત્ર તત્ર માધય: n (૨૨૩) હું વાણિ છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ દેહાભિમાન જેને નથી અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે, તેનું ચિત્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ છે. રાગદ્વેષ થતા નથી. અમુક કરવું, અમુક ન કરવું, એમ એ કરતા નથી. જે ઉદયમાં આવે તે કરે છે. સમાધિભાવ એમને છૂટતો નથી. એ ક્ષાયિક સમકિતનું બળ છે. કોઈ એમ કહે કે તમારે આટલી ઉપાધિ છે તે ભાર કાઢી નાખે ને! કૃપાળુદેવ કહે છે કે એવું કરવું હોય તે થાય, પણ એમ કરીએ તે કર્મ ભેગવાય નહીં. ભગવ્યા વિના છૂટકો નથી, આ ભવમાં કે પરભવમાં. આ કાળ કે છે! તે કહે છે. દિવસે દિવસે જીવોની વૃત્તિ પરમાર્થ પ્રત્યેથી ઓછી થતી જાય છે. અવસર્પિણી કાળ એટલે ઉતરતે કાળ આ છે. પરમાર્થની ભાવના ઓછી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બેધામૃત થતી જાય, એ આ કાળ આવ્યો છે. આ દુષમ કળિકાળમાં બીજી બીજી વસ્તુઓ ગમે તેટલી સુલભ થઈ હોય પણ પરમાર્થ પામે બહુ દુર્લભ છે. પુરુષને યેગ તે બહુ દુર્લભ છે. ચોથા કાળમાં ઘણા પુરુષે વિચરતા હતા, તે વખતે પણ પુરુષને યોગ તે બહુ દુર્લભ હતો, તેથી પણ આ કાળમાં તે વધારે દુર્લભ છે. સહજાનંદસ્વામી થયા તે વખતના છેવોને વિષે આજ્ઞાની વૃત્તિ હતી. પ્રાણ જાય તે પણ આજ્ઞાને ગૌણ ન કરે એવા જ હતા. પરમાર્થની ઈચ્છા જીવને ઓછી થતી જાય છે. પહેલાંના સમયમાં ચક્રવર્તી જેવા રાજ્ય છોડવાનું કહેતા તે છેડી દેતા. તેથી ઉપદેશ પણ એ કરતા. જ્ઞાની પુરુષ જીવની વૃત્તિ જોઈને ઉપદેશ કરે છે. પહેલાં તે બધા ધમ સાંભળવા આવતા ત્યારે આચાર્ય પ્રથમ તે સાધુપણાની વાત કરતા કે છૂટવું હેય તે આ મુનિ ૫ણું છે. એમ સર્વસંગપરિત્યાગની વાત કરે. પહેલાં જે શ્રાવકપણાની વાત કરે તે ગૃહસ્થ ધર્મનાં વ્રત લઈ જીવ સંતોષ માને. તેથી આચાર્યને શિક્ષા થતી (પ્રાયશ્ચિત્ત લેવું પડતું). જે સામા જીવને મુનિ ૫ણું પાળવાની શક્તિ ન હોય તો શ્રાવકપણનું વર્ણન કરે. પહેલાં તે બધાંનાં આયુષ્ય લાંબાં હતાં અને જેને ગરજ પણ હતી. કેટલાંય શા મઢે કરતા. બધાંય શાસ્ત્રો મેઢે રાખતા. પણ જેમ જેમ કાળ પડતો આવ્યો તેમ તેમ ભુલાતું ગયું. તેથી પછી શાસ્ત્રો લખાયાં. [વ. ૩૯૯] ૧૧૬ શ્રી રામં આહાર, ફાઇ વદ ૨, ૨૦૦૮ સત્સંગમાં ઉ૯લાસભાવ રહે છે અને થોડા વખતમાં ઘણું કામ થઈ જાય છે. સત્સંગથી લાભ થાય છે. એ યોગ ન હોય તે પણ સમભાવમાં રહેવું. એ કર્યા વિના છૂટકો નથી. રાગદ્વેષ ઓછા કરવા છે એ ન ભૂલવું. જ્ઞાની પુરુષના ગમાં તે એ જ સાંભળવાનું મળે છે, પણ એ ચેન ન હોય ત્યારે એ સમભાવ રહેવું મુશ્કેલ છે, પણ કર્યા વિના છૂટકે નથી. અમે એ જ કરીએ છીએ અને તમારે પણ એ જ કરવાનું છે એમ કૃપાળુદેવ કહે છે. જીવ પિતાનો દેષ જોતો નથી. કોઈ પ્રત્યે દ્વેષ ન કરે. જે સંગ છે તેમાં બીજા પ્રત્યે દ્વેષ ન થાય એ સાચવવાનું છે. નિમિત્તને દેષ ન કાઢ એ સાચો રસ્તો છે. રાગદ્વેષથી પોતાને જ કર્મ બંધાય છે માટે સાચવવાનું છે. સમભાવ આવે તે જ કર્મ ન બંધાય, નહીં તો બંધાય છે. જ્ઞાની પુરુષ સમભાવને સાચવે છે. તેથી તેઓને કર્મ બંધાતાં નથી. પુરુષ પ્રત્યે દ્વેષ કરે તો ઘણાં કર્મ બંધાય. (અમે કોઈને દુઃખ દેવા ઈચ્છતા નથી પણ પૂર્વકર્મને લઈને બીજા જીવને મનમાં થઈ આવે છે. ત્યાં આપણે ઉપાય નથી.) જેમ બને તેમ જ્ઞાનીની નિંદામાં કેઈ ન ઉતરે તેની સાવચેતી રાખવી. આપણાં પરિણામ ન બગાડવાં, દ્વેષ ન થવા દે. મુકેલી આવે છે તે પૂર્વનાં કર્મ છે, પણ તેમાં જેટલી સહનશીલતા અડગતા રહે તેટલો આત્મા દઢ થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન છૂટવાને માર્ગ એક જ છે. ઉપાધિમાં રહેવું અને આત્મભાવમાં પરિણમવું બહુ મુશ્કેલ છે. ઉપાધિ ન હોય અને નિવૃત્તિનું ક્ષેત્ર હોય, ત્યારે સારા ભાવ રહે છે. સત્સંગને સંભાર. ઉપાધિમાં પણ નિરુપાધિ સુખ ભૂલવું નહીં. ઉપાધિ આવી પડે તે પણ સમભાવ રાખવે. જેમ જેમ સત્સંગ થાય તેમ તેમ ગરજ જાગે. જેને આત્મજ્ઞાન થયું છે તેને પણ સત્સંગની ઈચ્છા રહે છે. પૂર્વકાળમાં સત્સંગ કરેલે તે આ કાળમાં કૃપાળુદેવને સાંભરી આવ્યો. જે કંઈ સંગે મળે તેમાં રાગદ્વેષ ન કરવા. સત્સંગ કરે. એ ચેગ ન હોય તે પણ પિતાનાં પરિણામ ન બગાડવાં. કૃપાળુદેવને પૂર્વ પ્રારબ્ધને લઈને ઉપાધિમાં રહેવું પડે છે. ભાવના તે નિરુપાધિની જ છે. એવું બધાને કરવાનું છે. જ્ઞાની પુરુષને આશ્રયે જે વર્તે છે, તે જેમ પુરુષ કહે તેમ કરે છે. જે તે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પ-વિકલ૫ રાગદ્વેષને મૂક.” તે મોક્ષ અવશ્ય થશે. સત્સંગમાં આટલી વસ્તુ જરૂરની છે: (૧) હું કંઈ ન જાણું. (૨) સામાન્યપણું ન કરવું. (૩) વિનયાદિ ગુણયુકત થવું. (૪) પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કે લેભમાં ન પ્રવર્તવું. એ વાત શાસ્ત્ર વાંચતાં અને આત્મવિચાર કરતી વખતે પણ કલ્યાણકારી છે. જ્ઞાનીએ કહ્યું તે સમજવું છે, એમ કરી આત્મવિચાર કરતા રહેવું. લૌકિક વાત છોડી અલૌકિકમાં વૃત્તિ રહેવા દેવી. પ્રમાદથી એક સમયમાં જે કર્મ બંધાય છે તેથી આત્મા ક્યાંય ઘસડાઈ જાય છે. [વ. ૪૦૦] ૧૧૭ શ્રી. રા. આ. અગાસ, આસો વદ ૧૨, ૨૦૦૯ પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાગ્ય, નમસ્કાર કરવા ગ્ય કોણ છે? તે કહે છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાગ્યા છે. વાત કરવી તેય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે. ભક્તિ એટલે સદ્ગુરુ પાસે જવું, એ ભક્તિમાં બધું સમાય છે. નમસ્કાર એ ભક્તિ છે, કીર્તન એય ભક્તિ છે, ગુણગ્રામ એય ભક્તિ છે. એ બધા ભક્તિના જ ભેદ છે. પુરુષની આ ભક્તિ કરવાથી તેમાં ઉલવાસ આવે તે ખસે નહીં ત્યારે ધ્યાન કહેવાય. જેને કોઈ દ્રવ્યમાં પ્રતિબંધ પણું નથી વર્તતું, તે પુરુષની આ બધી ભક્તિ કરવાની છે. બધેથી એ પુરુષ ઉખડી ગયા છે, ક્યાંય આસક્ત નથી. કેઈ પણ પદાર્થમાં ચોટ એમને નથી. ઉદાસભાવ છે. કેઈ પ્રત્યે રાગભાવ નથી એવા વીતરાગ છે. તે નમન કરવાગ્યા છે. વારં. વાર એમાં જ ચિત્ત જાય. જેમ જેમ સંભારે તેમ તેમ વધારે સાંભરે એવા ઉલ્લાસથી એ પુરુષનું ધ્યાન કરવાગ્યા છે. એવા અપૂર્વ પુરૂષની શ્રદ્ધા થાય છે, એ જેવી તેવી વસ્તુ નથી. તેમાં જ ચિત્ત રાખવું. અનંત ભવ ભમતાં એ પુરુષ કોઈક વખત મળે. એવા આપણને કૃપાળુદેવ મળી આવ્યા, તે એમનામાં ચિત્ત રાખવું. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, નહીં તે સમજાતેય નહીં. “સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ.” Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધામૃત જગતથી જે અસંગ થયા છે–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી–તેને નમસ્કાર છે. એવા પુરુષથી જ મેક્ષ સમજાય છે. મોક્ષની મૂર્તિ સપુરુષ છે. કે પ્રત્યે રાગ અને દ્વેષ ન કરવા. બધું કાળે કરીને જવાનું છે. કૃપાળુદેવ પિતાની દશા જણાવે છે કે અમે ઉપાધિમાં છીએ છતાં સમાધિ જેવું લાગે છે. જેમ જેમ ઉપાધિ આવે તેમ તેમ વધારે બળ કરવું પડે છે, ત્યારે આત્મામાં રહેવાય છે. કૃપાળુદેવને આત્મા ભુલાત નથી, મુક્તપણાની ભાવના છૂટતી નથી. આત્માને નિર્ણય થયો છે પછી ગમે તેવી ઉપાધિ હોય પણ આત્મા જુદે છે. જેમ સ્ફટિકરત્ન સંયોગને લીધે અન્યરૂપ દેખાય છે પણ તે તેવું થઈ જતું નથી, તેમ આત્મા મુક્તસ્વરૂપ જ છે એ ભાવ ફરતો નથી. છતાં જ્ઞાની પુરુષ પણ ઉપાધિને ત્યાગ ઈચ્છે છે. [વ. ૪૦૧] ૧૧૮ શ્રી રાક આહેર, ફાગણ વદ ૨, ૨૦૦૮ - વૈરાગ્ય થવું એ એક માટે ગુણ છે. એને સંસાર ઉપર પ્રીતિ નથી. વૈરાગ્ય થયા પછી શમસ વેગાદિક ગુણે આવવા જોઈએ. એકલી દીક્ષા લેવાથી કલ્યાણ ન થાય. પહેલાં એટલી ગ્યતા જોઈએ. તે ઉત્પન્ન થવાનું કારણ સત્સંગ છે. જીવને શમસંવેગાદિક ગુણે પ્રાપ્ત થયા હોય અને પછી જે દીક્ષા લે તો સફળ છે. પણ એ થયું નથી. જીવે દીક્ષા ઘણી વાર લીધી છે. યમનિયમાદિ ઘણું કર્યા છે પણ આત્માનું કલ્યાણ થાય એવું કર્યું નથી. “ સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?” એ સત્સાધન રહી ગયું છે. “જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યોગ વિના સમજાતું નથી”(૫૦૫). આત્મા ફરે એવું કરવું છે. જ્ઞાનીની આજ્ઞાથી યમનિયમાદિક સફળ છે. સત્સાધન કર્યું હોત તો મોક્ષ થાત. પણ એવું નથી કર્યું. અનંતકાળથી પરિભ્રમણ કરે છે છતાં મોક્ષ થયે નથી એનું કારણ શું? ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ–વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.” વૈરાગ્ય પણ સંસારરૂપ થયો છે. - હવે સાચું શોધવું છે. કંઈ ભૂલ ન રહે એવું કરવાનું છે. તીર્થકર ગૃહસ્થાવસ્થામાં હોય અને ઘોડા ખેલાવે તે અજ્ઞાની જાણે કે તીર્થકર ઘોડા ખેલાવતા હશે? બાહ્ય પ્રવૃત્તિ થી ખબર ન પડે. જીવ બહારનું જુએ છે. બાહ્ય વેશ આદિ દેખી કલ્પના કરે છે. જીવ સત્પરુષનો નિર્ણય કરવામાં ભૂલો પડયો છે. દિક્ષા લઈને શું કરવું છે? સસાધન શું રહ્યું છે? તેને વિચાર કરે. જે કંઈ કરીએ તે સફળ થવું જોઈએ. ઘણી વાર દીક્ષા લીધી પણ આત્માનું કલ્યાણ થયું નથી. જ્યાં સાચી હોય ત્યાંથી સાચ આવે. વેશને આધારે જીવ પુરુષ અને અસપુરુષ એમ કલ્પત આવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૦૫ [વ. ૪૦૨] ૧૧૯ શ્રી રા. આઅગાસ, આસો વદ ૧૧, ૨૦૦૯ કૃપાળુદેવ કહે છે કે અત્યારે જે પ્રારબ્ધને ઉદય છે તેથી કંઈ જ્ઞાન જતું રહે એવું નથી. કલ્યાણ કરવું હોય તે થઈ શકે છે. અમારા આ ઉદયથી ગભરાવા જેવું નથી. એમનું ચિત્ત નિર્મળ થયું છે. એ આત્માને જ જુએ છે. એ ભાવ એટલે દઢ થયે છે કે ફરી છૂટે જ નહીં. એ શાથી થયો? તે કે એમને ક્ષાયિક સમકિત થયું છે. એને નિર્ણય કરાવનાર ચિત્ત છે. તે ચિત્તને નમસ્કાર કરે છે. સોભાગભાઈએ કોઈ વ્યાવહારિક વાત લખી હશે. પણ કૃપાળુદેવનું ચિત્ત તેમાં ગયું નહી. બધા સંક૯૫વિકલ્પ છેડી આત્મામાં ચિત્ત સ્થિર થઈ ગયું, એ આત્માકારતા છે. લખતી વખતે પણ એમને સહજ સ્વરૂપ લક્ષમાં છે. આત્મામાં મારું તારું, સંકલ્પવિક૯૫ કંઈ નથી, એવું જેને થયું છે તે આત્મામાં લીન થાય છે. મોક્ષમાર્ગ માં મિયે વૈરાગ્ય છે. એની જરૂર છે. ઊંચી દશાના પુરુષે એ વચને કહ્યાં છે. તે સજીવન બીજ છે. જીવને ઊભું કરે એવાં વચને છે. મનુષ્યભવ મળ્યો છે તે આડાઅવળી વાપર નહીં. જ્ઞાનીનાં વચનમાં તહલીનતા કરવી. “માહાતમ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનામાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા.” (૧૩૫). એ પરમાર્થથી આસ્થા છે. [વ. ૪૦૬]. ૧૨૦ સોભાગભાઈને એમ રહે છે કે કૃપાળદેવ ત્યાગ લે તો સારું. આપણું મરણ પહેલાં એ ત્યાગ લે તે આપણે પ્રભાવના જોઈએ. ભક્તજન હોય તે સ્વાર્થ રાખી ભક્તિ ન કરે. નિષ્કામ ભક્તિની જરૂર છે. એ થવી બહુ દુર્લભ છે. ઉપરથી ત્યાગવૈરાગ્ય દેખાતે હોય પણ અંદર થી સંયમભાવના દુલભ છે. હવે છૂટવાનો માર્ગ હાથ આવ્યો છે, પણ વાસના છેતરે છે. મનમાંથી વાસના દૂર કર્યા વિના મેક્ષ થશે નહીં, કમાણી કરનાર તે મન છે. મન, વચન અને કાયા એ ત્રણ દુકાનો છે. મન છે તે વચનકાયામાં પણ કામ કરે છે. મન એ અંદરની ઈન્દ્રિય છે. ભાવ બગડયા તે વચનકાયાથી કંઈ સુધારી શકાય નહીં. મન ફરે તે બધું ફરે. મન જ કર્મ બાંધે છે. એ જ કમ બાંધવામાં શૂરું થાય છે. અને છેડવામાં પણ એ જ શૂરું થાય છે. રાગથી કર્મ બંધાય છે અને જે વૈરાગ્ય આવે તો મોક્ષ થાય. કૃપાળદેવ કહે છે કે વર્તમાનમાં જે થાય તે કરીએ છીએ. ભૂતભવિષ્યના વિચાર કરતા નથી. પહેલાં નાનપણમાં એવી ભાવના હતી કે સદ્ધમ ઉદ્ધાર કર, બીજા દેશમાં જઈને પણ ઉદ્ધાર કરે. પછી જ્યારે વિશેષ સમજણ થઈ ત્યારે ઈચ્છા શમાઈ ગઈ. “સમજ્યા તે સમાયા.” જો કે તદ્દન એવી ભાવના મટી ગઈ છે એમ નથી. મુમુક્ષુઓએ મહાપુરુષનું કેટલું મહામ્ય રાખવું જોઈએ તે આ ઉપરથી સમજાય છે. [વ. ૪૧૦] ૧૨ શ્રી રા. આ અગાસ, આસો વદ ૧૧, ૨૦૦૯ ભજવાયેગ્ય શું છે? તે કહે છે. શુદ્ધાત્મા ભજવાયેગ્ય છે. “સર્વ જીવ છે સિદ્ધસમ ૧૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બેધામૃત એમ કહ્યું, પણ કહ્યાથી થાય નહીં. “જે સમજે તે થાય.” જેને આત્મસ્વરૂપ પ્રગટ છે, તે નિરંતર ભજવાયેગ્ય છે. તેલની ધારાની પેઠે અવિચ્છિન્ન ધારા બે પ્રગટ આત્મસ્વરૂપ ભજવાયેગ્ય છે. જે જે મોક્ષે ગયા, તેણે તેણે એવું કર્યું છે. જેને આત્માનું કામ કરવું છે તેને તેને લક્ષ રાખ્યા વિના કામ થાય નહીં. કૃપાળુદેવે આત્મસ્વરૂપે પ્રગટ કર્યું છે, તે ભજવાયેગ્ય છે. જેને ઈચ્છા હોય કે મારે નિરંતર આત્માને ભજે છે, તેને પણ વચ્ચે પાછાં કર્મો અવે, ત્યારે એ કર્મોને કરૂપે જુએ તે ન બંધાય. જ્ઞાનીએ સ્મરણ વગેરે શિખામણ આપી હોય તેમાં ચિત્ત રાખે તે કર્મ આવી ચાલ્યાં જાય. ન કરેલું ભોગવવું પડતું નથી. કઈ એમ કહે કે શાપ આપવાથી એવું થાય તે કહે છે કે એમ નથી, એવું થવાનું હોય ત્યારે જ થાય છે. કોઈના વચનથી કાર્યસિદ્ધિ થાય છે, પણ એ પુણ્ય હોય તે જ થાય છે. લોકોમાં એમ મનાય છે કે એમણે કહ્યું તેથી થયું, જેમકે ગૌતમસ્વામીને એવી લબ્ધિ હતી કે જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થાય જ, પણ કેવળજ્ઞાન થવાનું હોય તે જ એમના હાથમાં આવે. એકેન્દ્રિય પણ મનુષ્ય થઈને મેક્ષે જાય છે. તે પણ કંઈ જીવની અપેક્ષાએ સમજવાનું છે. બાકી તે મનુષ્યપણું જ મળવું બહુ મુશ્કેલ છે, બહુ દુર્લભ છે. મેક્ષની સામગ્રી પણ મળવી બહુ દુર્લભ છે. અત્યારે આપણને સામગ્રી મળી છે તેની કિંમત નથી. મનુષ્ય ભવ, ઉત્તમ કુળ, સપુરુષને યોગ, એમની આજ્ઞા, અને આજ્ઞા આરાધી શકાય એવી શક્તિ મળી છે. તે ફરી મળવી દુર્લભ છે. એક એક ક્ષણ કંજૂસની પેઠે વાપરવી. કર્મને સિદ્ધાંત એ છે કે ફરે નહીં. બે ને બે ચાર જેવું છે. [વ. ૪૧] ૧૨૨ શ્રીરાત્રે આ અગાસ, આસો વદ ૧૦, ૨૦૦૯ પૂર્વભવનું જે વર્ણન કર્યું છે તે સાચું છે, શંકા કરવા જેવું નથી. ધ્યાન વગેરે ગાભ્યાસથી પણ જ્ઞાનાવરણીય ક્ષયે પશમ થાય છે, તેથી પૂર્વ મે જાણી શકાય છે. શાસ્ત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે તે આત્મા છે, નિત્ય છે, એમ દઢ કરવા માટે કર્યું છે. બધાને પૂર્વભવનું જ્ઞાન હોય છે એમ નથી. સમતિ હોય અને જ્ઞાનને વિશેષ ક્ષ પશમ ન થયું હોય તે પૂર્વભવનું જ્ઞાન ન પણ હોય. સમકિત ન હોય તેને પણ એ પશમ થાય તો પૂર્વભવ જાણી શકે છે. પશુને પણ સમકિત થાય છે, પૂર્વભવનું જ્ઞાન પણ થાય છે. પૂર્વભવ જાણી શકાય છે, એમાં કંઈ વિરોધ નથી. ભગવાન દીક્ષા લીધા પછી જ્યાં જાય ત્યાં પંચ આશ્ચર્ય થાય, એ બહુમાનપણા માટે કહ્યું છે. તેમ થાય છે, પણ બધે એવું થાય જ એમ નથી. થાય તે એમાં આશ્ચર્ય જેવું નથી. જ્યાં સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ હેય ત્યાં ચમત્કાર, રિદ્ધિસિદ્ધિઓ વગેરે બધું હોય છે. જડ હોય તે ઈચ્છા થાય. પણ મેડ જેને ક્ષય થયું છે, તેને રિદ્ધિસિદ્ધિ Page #122 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન ૧૦૭ ફારવાની ઈચ્છા થતી નથી. છતાં સામા જીવના પુણ્યથી થાય છે, એમાં ના નથી. એમાં તીર્થંકરપણાને બાધા નથી, બીજાને દેખાડવા માટે કરતા હોય તેા એ તીથકર નથી. આ કાળમાં કેવળજ્ઞાન, ક્ષાયિક સમકિત ન હેાય એવું એકાંતે હ્યુ નથી. દશમાલવિચ્છેદમાં ક્ષાયિક સમકિત પણ આવે છે. ક્ષાયિક સમકિત એટલે જે સકિત જાય નહીં. સાતે પ્રકૃતિનો ક્ષય કરી નાખે તેને એ સમકિત થાય છે. આ ભવે મેક્ષે જાય તે ચરમ-શરીરી કહેવાય છે. આ કાળમાં અશરીરીભાવ થઈ શકે છે તે તે સિદ્ધપણા જેવું જ છે. શાસ્ત્ર એ સદ્ગુરુ દ્વારા સમજવાયેાગ્ય છે. આ કાળમાં મેાક્ષ ન થાય એવું એકાંતે કહેવાયેગ્ય નથી. ભગવાનનાં વચન સ્યાદ્વાદ છે, એકાંતે નથી. અશરીરીભાવે રહેવાતું હાય તે તે ભાવથી સિદ્ધપણું જ છે. કૃપાળુદેવ કહે છે કે અશરીરીભાવે આ કાળમાં ન રહેવાય એમ કહેા, તે આ કાળમાં અમે નથી એવું કહેવા ખરાખર છે. અને અશરીરીભાવે રહીએ છીએ. “અમે દેહધારો છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૫૫). દશ+ ખેલના વિચ્છેદ સંબધી આગમમાં કહ્યું હોય તે પણ એ કઈ જ્ઞાની પાસે સમજવાયેાગ્ય છે. એના આશય જે સમજે છે, તેની પાસે એ સમજવાનું છે. કઈ અપેક્ષાએ એ કહ્યું છે? તે સમજવા જેવું છે. આગમા આશય સમજાવનારા જ્ઞાની દ્વારા સમજવાયેાગ્ય છે, નહીં તે એકાંત વિચારે તે સમજાય નહીં, એ વાંચીને, સમજીને કરવાની તા સ્થિરતા છે. એ સત્પુરુષ વિના થાય એમ નથી. [વ. ૪૨૨] ૧૨૩ શ્રી શ॰ મ‘૦. આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮ દુકાળના અવસર હેાય ત્યારે લાકા ગમે તેવું લૂખુંસૂકું લેાજન મળે તેથી ચલાવે છે, ભેાજન મળવું મુશ્કેલ પડે છે. એવા આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડયો છે. તેથી પરમાથ પ્રાપ્ત થવા દુર્લભ છે. બીજી વસ્તુએ પહેરવા–એઢવાનું તે સારું થયું છે, પણુ આ કાળમાં પરમા પામવો દુર્લભ છે. આકાશમાં ઉડતાં વિમાને આદિ ઘણુંય થયું છે પણ પરમાથ આ કાળમાં દુઃખે કરી પમાય છે. પહેલાંના શ્રાવકો એવા હતા કે સાધુ ભૂલા પડવો હાય તે તેને પણ સુધારતા. અત્યારના કાળમાં ધમ સંખ“ધી કંઈ વિશેષ રહ્યું નથી. આ કાળમાં દુઃખે કીને ધમ પમાય છે. આ કાળ હુંડાવસિ`ણી છે. જીવને એમ તેા લાગવું જોઈએ કે મારાથી આત્મકલ્યાણ થતું નથી, એમ વ્યાકુળતા થવી જોઇએ. પ્રમાદી થઈને બેસી રહેવાનું નથી. સત્સ ંગ માટી વસ્તુ છે. તેમાં આત્મહિત કરવું છે + (૧) કેવળજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) જ્ઞાન (૫) ચથાખ્યાતચારિત્ર (૬) સુક્ષ્મસાંપરાયચારિત્ર (૭) પરિહારવિશુદ્ધિચારિત્ર (૮) ક્ષાયિક સમકિત (૯) પુલાક લબ્ધિ (૧૦) જિનકલ્પ. (જીએ પત્રાંક ૪૯૧) અથવા પ્રવચનસારાષ્કાર”માં કહ્યું છે કે. જ'બુસ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ. (૧) કેવળજ્ઞાન (૨) મનઃપ`વજ્ઞાન (૭) પરમાધિજ્ઞાન (૪) આહારક શરીર (૫) ત્રણ સયમ—પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મમાંપરાય અને ચથાખ્યાત. (૬) ક્ષપકશ્રેણી (છ) ઉપશમશ્રેણી (૮) પુલાક લબ્ધિ (૯) જિનકલ્પ (૧૦) મેાક્ષગમન, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બેધામૃત એ લક્ષ રાખીને સાંભળવું, વિચારવું. આ કાળ એ છે કે સપુરૂષની છાયામાં રહે તે જ ધર્મ પમાય છે. અત્યારે શરીરના મોજશોખનાં સાધનો વધ્યાં છે તે કળિકાળને જ પ્રભાવ છે. મોક્ષની પ્રતિકૂળતા વધી ગઈ છે. કેટલાય કાળ વ્યતીત થઈ ગયા પણ કલ્યાણ થયું નહીં. વધારે પુરુષાર્થની જરૂર છે. પરમાર્થમાર્ગ જેણે આરાધ્યો હોય તેવા જી આ કાળમાં થોડાક જન્મે છે. બાકી તે દેવલેક કે બીજા ક્ષેત્રે જાય. આ કાળમાં સારા સંયોગો હેત તે સહેલાઈથી પરમાર્થ પ્રાપ્ત થાત. કાળ એ છે કે પુરુષને શોધવા જાય તો પણ મળવા કઠણ છે. પ્રભુશ્રીજી આશ્રમમાંથી સ્ટેશને આવી બેસતા અને મારી પાસે વંચાવતા, પણ કઈ ન આવે. ઘણા સપુરુષ હેત તો આ કાળને દુષમ કહેવાનું રહેતું નહીં. આ કાળમાં ધર્મ ન થઈ શકે એમ નથી. પણ દુઃખે કરી પ્રાપ્ત થાય એવો આ કાળ છે. જીવની ઈચ્છા હોય તો ધર્મ આરાધી શકે છે. જીવ પુરુષાર્થ કરે તે થાય એવું છે. જેને સત્સંગને વેગ મળે છે, તેને તે આ કાળ ચોથે આવે છે, કુંડામાં રત્ન છે. જીવ ધારે તે બધું કરી શકે છે. ધર્મ શું? તે જીવે જાયું નથી. તેથી જે કુળમાં જન્મ્યો હોય, તે કુળધર્મમાં જ મંડી પડે છે. આરાધકને તે ખબર પડે છે, પણ અનારાધકને ખબર પડતી નથી. ધર્મની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ નથી; પુરુષ મળે તે ધર્મની પરીક્ષા થાય, પણ સત્પરુષ મળવા દુર્લભ છે, મળે તે ઓળખવા મુશ્કેલ છે. જીવને પુણ્યની ખામી છે. આ કાળમાં પરમાર્થની બધી સામગ્રી મળી આવે એવા છે તે કેઈક જ હોય છે. અસત્સંગના આગ્રહવાળે જીવ હોય તો પુરુષ મળે તે પણ એ આગ્રહ છૂટવા બહુ મુશ્કેલ છે. જ્યાં જીવ જાય ત્યાં ચોંટી જાય છે. મારે શું કરવું જોઈએ ? એ વિચાર જ નથી આવતું. માગ સારો લાગે તે પણ બીજા મને શું કહેશે? એવા ભાવથી ગ્રહણ ન કરે. પુરુષને યોગ થાય, સાંભળવા મળે, પણ ગ્રહણ કરવાનું બળ ન હોય. જ્ઞાનીએ કહ્યું છે, તે મારે કરવું જ છે, એવું બળ આ કાળના જીવમાં નથી. જીવ એમ માને છે કે “મારું” સાચું છે, એથી જીવ અટકે છે. હાય મિથ્યાત્વ અને માને સમ્યકત્વ, એ જ માટી ભૂલવણું છે. એમ આ કાળમાં મુશ્કેલી બહુ છે, પણ પુરુષાર્થ કરે તે થઈ શકે છે. સદૂગુરુના વેગ વિના જીવ એકાંતમાં ખેંચાઈ જાય છે. કોઈ જીવ જ્ઞાનને નિષેધે છે અને જે ક્રિયા કરતા હોય તેને જ ધમ માને છે. કેઈ ક્રિયાને નિષેધ કરી જ્ઞાનમાં જ વળગી રહ્યા છે. અધ્યાત્મશાસ્ત્રો સ્વચ્છ દે વાંચે. મેં શાસ્ત્રો વાંચ્યાં છે, હું અધ્યાત્મ સમજી ગયો એમ માને છે. પછી સત્પરુષ પણ એની માન્યતા પ્રમાણે કહે તે માને, નહીં તે ન માને. જ્ઞાન અને ક્રિયા બને જોઈએ એમ તેઓ સમજતા નથી. વળી કઈ તે સર્વ ધર્મકાર્યોને ઉત્થાપનારા છે, પરમાર્થ સાધક વ્યવહારને ઉથાપે છે. (૧) શુષ્કક્રિયાવાદી, (૨) શુષ્કઅધ્યાત્મ અને (૩) શુભ વ્યવહારને ઉત્થાપનારા-એમ ત્રણ પ્રકારના જી છે. જ્યાં ધર્મ શોધવા જાઓ ત્યાં એવા ગુરુ હાથમાં આવે છે. જે શુષ્કક્રિયા કરે છે, તેને પિષનારા પણ મળે છે. તમે બહુ તપ-ઉપવાસ કરે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ વચનામૃત-વિવેચન છે એમ કહેનારા ઘણુ મળી આવે છે. નજીવી વસ્તુઓને ઉત્તમ ધર્મ માને છે, પણ સમજણ ક્યાં અને ક્રિયા ક્યાં? અધ્યાત્મશાસ્ત્રો વૈરાગ્યસહિત, પક્ષપાત છેડી મધ્યસ્થતાથી, કષાય પાતળા પડયે, પ્રજ્ઞાવિશેષથી, સદ્દગુરુગમે, સપુરુષ-જ્ઞાનીના સમાગમે સમજવાયેગ્ય છે. નહીં તે શાસ્ત્ર તે શઅરૂપ પરિણમે. મને જ્ઞાન થઈ ગયું, હું સમજે એમ જીવ કરે છે. હવે આત્મકલ્યાણ માટે કંઈ કરવાનું નથી, એમ માને તે શુષ્ક અધ્યાત્મી છે. સંસારનું કારણ એ જે વ્યવહાર, તેને આગ્રહ છોડવા જ્ઞાનીએ કહ્યું છે. એમાં જ મોક્ષમાગ માની બેસે તેને જ્ઞાનીએ નિષેધ કર્યો છે. જેથી પરમાર્થ સધાય એવા વ્યવહારને કોઈ સ્થળે નિષેધ કર્યો નથી. જેમ કે આ દાનાદિ ક્રિયાથી મને દેવક મળે, એવી નિદાનબુદ્ધિવાળા દાનાદિન નિષેધ કર્યો છે અથવા તે સાધુને દાનક્રિયાને નિષેધ છે, પણ સમૂળગું દાન ઉત્થાપવાયોગ્ય નથી. જે વ્યવહાર કરવાથી તેનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર કરવા સદ્ગુરુએ કહ્યું છે. એ વ્યવહાર ઉત્થાપવાથી પિતે ધર્મ ન પામે અને બીજાને પણ ન પામવા દે, તેથી દુર્લભબધી થાય. આવા દુષમ કાળમાં સાચી વસ્તુ હાથમાં આવી હોય તે પણ ન સમજાય. માન પૂજા આદિની ઈચ્છાએ ફરનારા એવા ગુરુઓ જીવેને અવળે રસ્તે ચઢાવી દે છે. આ કાળમાં જીવે કરવાગ્ય શું છે ? (૧) પિતે સદ્દગુરૂનું શરણ લેવું, (૨) ધાદિ કષાયને શમાવવા, (૩) મોક્ષ સિવાય બીજી ઈચ્છા ન રાખવી, (૪) વૈરાગ્ય રાખ, (૫) કષાય ઉદય આવે ત્યારે અભાવ લાવ પણ વધારવા નહીં, (૬) શાસ્ત્ર સમજવા સત્સંગને આધાર લેવો. મુખ્ય માર્ગ તે આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કષાય ઘટે. એ માર્ગ આરાધવાનો છે. સમ્યગ્દર્શન વગર બધું ઊંધું થાય છે. સમ્યગ્દર્શનને માટે જે જે ગુણે જોઈએ તે જીવમાં ન હોય તે સમ્યક્ત્વ ન થાય. શેાધક જીવ હોય તેને ચેતાવવા કૃપાળુ દેવે લખ્યું છે કે ક્યાંય માથું ન મારવું. આ કાળમાં એક ભવ કરીને મોક્ષે જાય એવી દશા પણ થઈ શકે છે. શમસંવેગાદિ ગુણે આવે તે મુમુક્ષુતા આવે. મુમુક્ષુતારૂપી આંખ હોય તો સદગુરુ ઓળખાય. સત્સંગ, સન્શાસ્ત્રાદિ સેવવાનાં છે. ગમે તે કાળ હોય પણ જીવ ધારે તે ધર્મઆરાધના કરી શકે છે. સાચની ભાવના હોય તેને સત્ય વસ્તુ મળી આવે છે. છ પદની શ્રદ્ધા દઢ કરી લેવી. આત્મા છે, નિત્ય છે એ બે પદની શ્રદ્ધા થાય તે બીજા બધાં પદની શ્રદ્ધા એની મેળે થાય છે. પ્રથમ પદમાં જ શ્રદ્ધા થઈ નથી, ત્યાંસુધી સમકિત નથી, મિથ્યાત્વ છે. મિથ્યાત્વી ગમે તેવી ક્રિયા, ધ્યાન, જપ વગેરે કરતો હોય છતાં ક્યારે પાછો પડે તે નક્કી નથી. જેમ એક ગાંડી બાઈ કૂવે પાણી ભરવા જાય, પણ જ્યારે પાણીને ઘડો ભરીને ઘરમાં પાછી આવી સંભાળીને મૂકે ત્યારે ખરી. કારણ કે ક્યારે એ ઘડે ફેડી નાખે તે કહી શકાય નહીં. એવું મિથ્યાત્વનું છે. [વ. ૪૨૩] ૧૨૪ જેને પિતાનું જીવન સુધારવું હોય તેણે કેમ વર્તવું તે કહે છે. પહેલું તે મારે પ્રમાઇ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બધામૃત એ છ કરે છે એવો નિશ્ચય કરે. હવે પ્રમાદમાં મારી ક્ષણ પણ ન જાય. પછી તપાસે કે મારો વખત કેટલે પ્રમાદમાં જાય છે? મારે પ્રમાદને ટાળવે છે. મોક્ષમાર્ગમાં વર્તાતું નથી એનું કારણ પ્રમાદ છે. પ્રમાદ ટાળે તે માગ મળી કામ થાય એવું છે. પ્રમાદમાં ઘણે વખત ગાળે છે. આ ભવમાં ધર્મ થાય એવું લાગ આવ્યું છે. સમય માત્ર પણ પ્રમાદ ન કરવો એમ ભગવાને કહ્યું છે. મારે પ્રમાદ ઓછો કરવો છે, એટલું પણ મનમાં રહ્યા કરે તો મોક્ષમાગને વિચાર આવે. એમ વિચારતાં સમજાય ત્યારે મોક્ષમાર્ગમાં સ્થિરતા થાય છે. “કર વિચાર તે પામ”, વિચાર કરે તે પમાય એવું છે. મોક્ષમાર્ગ વિચારવાનો છે. ધર્મના કામમાં ઢીલ કરવા જેવું નથી. કાલે કરીશ એમ ન કરતાં ઉતાવળે કરી લેવું. પુરુષના વિયોગે પણ વિચારવું. સાંભળ્યું હોય તે ભૂલી ન જવું. [વ. ૪૨૫]. ૧૨૫ શ્રીરાવ આ૦ અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ કૃપાળુદેવે મોહને દૂર કરવા માટે કેડ બાંધી છે પણ ઉપાધિમાં રહી મોહમાં ચિત્ત ન જાય એવું બળ નથી. એ ચારિત્રહ છે. જેમ ઋષભદેવ ભગવાનને ઉપસર્ગો આવ્યા તો પણ ધ્યાનમાં અડગ રહ્યા, છ મહિના સુધી ખાવાનું ન મળવા છતાં મને ન મળ્યું એમ ન થયું, એવું અમારામાં કઠિનપણું એટલે આત્મસ્થિરતા નથી. ઉપાધિ છે તે ઉપસર્ગ છે, તે સમતાથી સહન કરીએ છીએ, એમ કૃપાળુદેવ કહે છે. સમભાવ રાખવાની ભાવના કરે છે. ઉપાધિ જઈને એમને એમ થાય છે કે આવું જ્ઞાન છે અને વચ્ચે આ પ્રારબ્ધ ક્યાંથી? એમાં બીજા જીવોને લાભ ન થાય, તેથી ખેદ થાય છે. અંતરમાં નિર્ચથદશા છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બાહ્ય નિગ્રંથદશા આવી નથી. સંસારના જીવો દુઃખી છે તે જોઈને એમને ખેદ થાય છે. દયાને કારણે એમ લાગી આવે છે કે ઘણા જીવોનું કલ્યાણ થાય એવું જ્ઞાન છે, એવો વૈરાગ્ય છે, છતાં પ્રારબ્ધ એવું છે કે બીજા જીવનું કલ્યાણ કરાતું નથી. દયા આવવાથી આંખે આંસુ પણ આવી જાય છે, “અમારું હૃદય રડે છે.” (૬૮૦). એમને પરમાર્થ સંબંધી દુઃખ નથી, પણ બીજા જીવોનું કલ્યાણ થતું નથી તેથી ખેદ રહે છે. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે આટલા લેખ ઉપરથી અમારા હૃદયમાં કેટલો ઉદ્વેગ થાય છે, તે તમને બરાબર સ્પષ્ટ નહીં સમજાય, પણ તમે પરિચયમાં આવેલા છે. તેથી કેટલેક અંશે સમજાશે. જગતના જીવોનું હિત કેમ થાય ? એ એમને મોટું દુઃખ છે. જ્ઞાનીનું ઓળખાણ થાય, આજ્ઞા ઉઠાવે તો ઘણું જેનું કલ્યાણ થાય. “આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે તે સાવ સોનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.” (૨૧૪). એવી દશા છતાં, ઉદાસીનતા છતાં, મનમાં જીવોના કલ્યાણની ઈચ્છા રહે છે. ઉપાધિયેગ વહેલે પતી જાય તે સારું એમ રહે છે તેનું કારણ એ જ છે. જગતમાંથી અમારે કશું જોઈતું નથી. જે આવે તે સહન કરીએ છીએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન વેદનીના વખતમાં કેમ રહેવું, તે હવે લખે છે. જીવે દેહ ધારણ કર્યો છે તેમાં મારાપણું કરવા જેવું નથી. દેહાધ્યાસ છેડવાનો છે. “છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તે કર્મ.” દેહ મારે નથી એમ થાય તે દેહાધ્યાસ છૂટે. “દેહ તે હું' એમ થઈ ગયું છે, તે કેમ ખસે? એને આપણે મોટામાં મોટે વિચાર કરવાનો છે. એ કર્તવ્યરૂપ છે, એમ જીવને યાદ રહેતું નથી. દેહમાં મમતા કરવા જેવું શું છે? એ તે હાડકાં, માંસ, ચામડી, વાળમાં મેહ કરવા જેવું છે. “દેહ મારો છે એવો ભાવ તે મિથ્યાત્વ છે. માટીના પૂતળા જે આ દેહ છે. માટી તે પવિત્ર છે, પણ દેહ અપવિત્ર છે. તેને પવિત્ર મનાવનાર મિથ્યાત્વ છે. તે ટાળવાનું છે. આ આત્મા છે તે દેહને માટે શોચવાયેગ્ય નથી. દેહને માટે આર્તધ્યાન કરી આત્માને દુઃખી કરવા જેવું નથી. “કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦). સમભાવ કેળવવાનું છે. એને માટે પુરુષાર્થ કરે. સમભાવ વગર સમાધિ થાય એવું નથી. બેય પદાર્થ જુદા છે, તદ્દન જુદા છે. એક તે જાણે અને એક ન જાણે, તેમાંથી ન જાણે તેને પિતાનું માની દુઃખી થાય છે. કલ્પનાથી દુઃખી થાય છે. આત્માની અજ્ઞાનદશા છે, તે જ ભૂંડી છે. પરમાર્થ સંબંધી અજ્ઞાનનું જે દુઃખ છે તે જીવને લાગતું નથી. દેહનું દુઃખ લાગે છે. જે થવાનું છે, બાંધેલું છે, તેમાં બેટી થાય છે. જ્ઞાનીએ જે આજ્ઞા કરી હોય, તેમાં ચિત્ત રાખે તે છુટાય. એને ભૂલી બીજા વિકલ્પ કરે છે. જીવ બીજા વિચારમાં તણાઈ જાય છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). એટલે બધે લાભ છે. માત્ર દષ્ટિની ભૂલ છે. હું દેહ નથી એમ થાય તે નિરાંત થઈ જાય. “શુદ્ધભાવ મુજમાં નથી.” એ આવ્યા વિના મોક્ષ ન થાય. સર્વ ભાવ પ્રભુરૂપ થાય તે શુદ્ધભાવ આવે. દેહ પ્રત્યે મૂછ કરવા જેવું નથી. દેહની મૂછ જેણે છોડી, તેને નમસકાર છે. જેને આત્મદષ્ટિ થઈ હોય તેને પિતાને દેહ જડ લાગે, બીજાને દેહ પણ જડ લાગે. સિંહ આવે, તે પણ એને આત્મા દેખાય તેથી ભય ન લાગે. દેહ ઉપરથી મોહ છૂટે તે બસ. જ્યારથી જ્ઞાનની પ્રતીતિ થઈ ત્યારથી દેહ છૂટી ગયો એમ જાણવું. સુખદુઃખના પ્રસંગમાં હર્ષશોક ન થાય ત્યારે દેહથી આત્મા ભિન્ન જાયે કહેવાય. દેહનું માહાસ્ય લાગ્યું છે તે જવા, તેને ઘડા જે, જાજરા જે વિચારવાનું છે. તેને હવે આમે માનો નથી. દેહને મેહ જેમ એ છે થશે તેમ આત્મા ભણી વળાશે. આત્મા જેવી ઉત્તમ વસ્તુ જે મેક્ષરૂપ છે, તેને મૂકી દેહ જે ગંધાતે છે તેને પિતાને માને છે. દેહની ફિકરમાં બધા ભવ ગાન્યા છે. આત્મા દેહ નથી, દેહ આત્મા નથી. એ એક નિર્ધાર કરી મૂકે. વ્યવહારમાં વર્તતાં એ વાત ન ભૂલવી. હૃદયમાં કતરી રાખવી. જુદું તે જુદું જ માનવું. જ્ઞાનીને આ જ એક મુખ્ય વસ્તુ કહેવી છે. એ જ વારંવાર લક્ષમાં રાખવું. ઘડાને જેનાર જેમ ઘડાથી જુદો છે તેમ આત્મા દેહથી જુદે છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું કે “આત્મા જુઓ” તે પ્રભુશ્રીજીને એવું એંટી ગયું કે ત્યારને દિવસ અને આજની ઘડી સુધી એમને એ છૂટયું નથી. એમ ચૂંટી જવું Page #127 -------------------------------------------------------------------------- ________________ ર આધામૃત જોઈ એ. હું આત્મા નથી એ સિદ્ધાંત હૃદયમાં ચાંટી જાય તે દેહ જાડા, પાતળા, કાળા, ધાળા થાય તાય કંઈ ન થાય. બધા જ્ઞાનીઓને કહેવું છે તેના સાર આ જ છે. આપણે માટે દયા લાવી જ્ઞાની કહે તે ગ્રહણ કરીએ તેા કામ થાય. બધા શાસ્ત્રનું એ જ રહસ્ય છે. વાતા કરવાની નથી, પણ હૃદયથી એવું કરી નાખવું. પેાતાના સ્વભાવ દુઃખ નથી, મનત સુખ છે, અનંત આનંદ છે. ભેદજ્ઞાનથી દેહ અને આત્માને ભિન્ન સમજવાના છે. જ્ઞાનીના આધનું બીજ આ છે, [વ. ૪૭૦] ૧૨૬ શ્રવણ ખેલગાલ, મા॰ સુદ ૯, ૨૦૦૮ કૃપાળુદેવને પ્રવૃત્તિમાં પણ સમાધિ સાંભરે છે. મહાપુરુષાની જે પ્રવૃત્તિ હાય છે, તે પૂર્વપ્રારબ્ધને અનુસરીને હાય છે. જ્ઞાનીપુરુષાની ભાવના એવી હાય છે, કે બધાય વહેલા માહ્ને જાએ. તીથંકરનામ ક્રમ ખ'ધાય તે વખતે ભાવના થાય છે કે સર્વ જીવાને તારીને માહ્યે જાઉં. એવી ભાવના થી તીર્થંકર નામકમ ખ'ધાય છે. સમ્યગ્દર્શનના અંશ પણુ પ્રાપ્ત થાય, તે પણ કાળે કરીને મેાક્ષ થાય. સત્પુરુષની ભાવના એવી હોય છે કે બધાય જીવેાને આત્મસુખ નિર'તર પ્રાપ્ત હો. આખુ જગત પુદ્ગલમાં ખેંચાયું છે, તે મટી બધા જીવાની વૃત્તિ આત્મા ભણી વળા. આત્મસ્થિરતાના માર્ગ બધાયને પ્રાપ્ત થાઓ. બધાય જીવાની રુચિ પરમા માં હા! એવી કરુણા અવસ્થા વર્તે છે. મધાય મહાપુરુષો એ જ કહે છે કે જીવને સહજસ્વરૂપનું ભાન થાઓ. ગચ્છ કે સંઘાડામાં વૃત્તિ હાય તા તે કલ્યાણને પ્રતિમ ધરૂપ છે. અજ્ઞાનદશામાં જેટલે પુરુષાર્થ કરે તેનું ફળ અજ્ઞાન આવે છે, સંસાર આવે છે. માહનું ફળ સંસાર છે. લૌકિકભાવમાં રહીને જે પુરુષાર્થ કરે તેનું ફળ લૌકિક જ આવે. ભલે શ્રાવક હાય કે સાધુ હાય અને લૌકિકભાવથી ક્રિયા કરતા હાય તેા પુણ્ય બધાય, પણ તેનું ફળ સંસાર છે. જ્ઞાની મળે, એની આજ્ઞા આરાધે, સ્વચ્છંદ રાકે ત્યારે સ`સાર ટળે અને મેાક્ષ થાય. સત્પુરુષના મેષ વિના ઇનમેાહ ટળે નહી. હુણે એધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.' સાંસારનું સ્વરૂપ કષાય અથવા રાગદ્વેષ છે. સ’સારી પુરુષની વાણી કષાયરહિત હાય છે. તેને સ્વચ્છંદ રાકી આરાધે તા તેનું ફળ સંસાર ન આવે, માક્ષ જ આવે. કષાયનું ફળ સંસાર અને કષાયરહિતનું ફળ મેાક્ષ છે. કષાયથી આ ખે! સસાર ઊભા થાય છે. “ ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સ`સાર; અંતર્મુખ અવલાકતાં, વિલય થતાં નહીં વાર. ,, સંસારનું વિસ્મરણ કરીને, અંતર્મુ ́ખ વૃત્તિ કરે, આત્માની શુદ્ધિ કરે તા સંસારના નાશ થાય. સ્વચ્છંદ સત્પુરુષની વાણીને પણ બગાડી નાખે છે. સ્વચ્છંદથી સત્પુરુષની વાણીને Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વચનામૃત-વિવેચન અન્યરૂપે ગ્રહણ કરે છે તે વાણી પુરુષની ન કહેવાય. “હું અને મારું મૂકવાનું છે, તેને ઊભું કરે છે. જ્ઞાની પુરુષની કષાયરહિત વાણી કષાયવાળા જીવને ગમવી મુશ્કેલ છે. જીવ પિતાની મતિ આગળ રાખીને વિચારે છે. પિતાની મતિ મૂકે અને જ્ઞાનીની આજ્ઞામાં મતિ રાખે છે એનું કામ થઈ જાય. લૌકિક દષ્ટિએ વતે તો કલ્યાણ ન થાય. લૌકિકભાવ હોય ત્યાં સુધી અહંભાવથી રહિત થવાય તેમ નથી. જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તવાથી અહં. ભાવ જાય છે. પ્રભુશ્રીજી કહેતા કે તારા જાણવા ઉપર મૂક મીઠું અને તાણ ચેકડી. જ્ઞાની પુરુષથી જ કલ્યાણ થાય છે. એ વિના ન થાય. ચીલે બદલવું પડશે. મનના સંક૯૫વિકલ્પરહિત થવું એ ખરો ધર્મ છે. સંકલ્પ-વિકલ્પ હોય ત્યાંસુધી બોધ ચૅટે નહીં. જ્યારે-ત્યારે પણ સાચે માર્ગ હાથમાં આવશે, ત્યારે જ કલ્યાણ થશે. મને પુરુષને યોગ થયે છે, મારું કામ થયું, એમ કરીને બેસી જાય, પુરુષાર્થ ન કરે, તે કંઈ કલ્યાણ ન થાય. એમ કરીને જ એ યોગ ઘણી વાર થયા છતાં જીવ સંસારી રહ્યો છે. કલ્યાણ થવાનાં બે કારણ છે, તે કહે છે–(૧) જ્ઞાનદશા ઉપર લક્ષ રાખીને જે કંઈ ક્રિયા કરવી તે આત્માથે કરવી. છૂટવા માટે કરું છું, મારે અસંગ થયું છે, એવો લક્ષ રાખીને ક્રિયા કરવી. જ્ઞાનદશા એ સાધન છે. જ્ઞાનદશા આવ્યા વિના અસંગ ન થવાય. આત્મા સિવાય બીજે લક્ષ ન રાખ. મેહથી દૂર રહી અસંગપણાવાળી ક્રિયા કરવી. જ્ઞાનદશા ઉપર લક્ષ રાખે તે કલ્યાણ જન્મ. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. આત્માથે કરતા હોય તે બધું સવળું , બીજા અથે કરતો હોય તો બીજું થાય. (૨) બીજું કારણ અસંગાપણું છે. પ્રતિબંધ અને સંગ એ સંસારને માગે છે. તીર્થકરને માર્ગ પ્રતિબંધથી રહિત થઈ અસંગ થવાનું છે. પ્રતિબંધ છૂટે તે મોક્ષ થાય. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન અવલંબન શ્રીસશુ, સુગમ અને સુખખાણ.” સપુરુષ હોય તે સમજાય. ગમત આદિ મોહથી છુટાય, સત્યરૂષની વાણી પ્રાપ્ત થાય અને તે સ્વછંદ રોકીને આરાધાય તો આત્મકલ્યાણ થવામાં વિશ્ન ન રહે. “આત્માથી સૌ હીન.” [વ. ૪૩૧] ૧ર૭ શ્રીરાવ આ અગાસ, આસો વદ ૪, ૨૦૦૯ કાલકને જાણે તે કેવળજ્ઞાન, એ રૂઢ થઈ ગયું છે. એ પરની અપેક્ષાએ છે, પણ એને પરમાર્થ – “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્લે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ.' સપુરુષ વગર પમાથે હાથમાં આ તો નથી. આત્મસિદ્ધિમાં બધાનો સરવાળો મૂક્યો છે. વ નિજ સ્વભાવને અનુભવ, લક્ષ, પ્રીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.” ૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ બધામૃત આ માને અનુભવ થાય, એ અનુભવમાં સ્થિર ન રહેવાય ત્યારે આત્માને લક્ષ રહે, અન્ય કાર્યમાં તન્મયતા થતાં એ લક્ષ ન હોય ત્યારે આત્માની પ્રતીતિ ન જાય, છેવટે પ્રતીતિ તે રહે જ, તે પરમાર્થ સમકિત અથવા નિશ્ચય સમકિત છે. ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયક એ ત્રણે પરમાર્થ સમકિત છે. પરમાર્થ એટલે અનુભવસ્વરૂપ. “એક હેય ત્રણ કાળમાં પરમારથ પંથ'' આત્મા અરૂપી પદાર્થ છે, તેથી એની જગ્યા કોઈ બીજે લઈ લે છે. મને પ્રકાશ દેખાય છે, મને કૃષ્ણ દેખાયા, એ જ આત્મા છે, એમ બીજું માની લે છે. પિતાના આત્માને જાણવા માટે ઇન્દ્રિયે રેકી પોતાનામાં જાય તે જણાય. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવ ખેદ, પ્રાણાયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” | એવા આત્માથીને પુરુષને બંધ થાય તેવી સુવિચારણા જાગે, ત્યારે સમ્યગ્દર્શન થાય. એ પરમાર્થ સમકિત ન હોય અને સત્યરુષને ચોગ થયે હોય, તેમની શ્રદ્ધા થઈ હોય, તે તેને પણ સમતિનું કારણ ગણીને સમકિત કહ્યું છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી વિપરીત ભાસે. જેમ જેમ અંતરંગ કમ માર્ગ આપે તેમ તેમ દષ્ટિ ફરે. મુખ્ય કારણ તે વાગ્યે ઉપશમ છે. એ હોય તો સમકિત પ્રગટે. “સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સગુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ” એ વ્યવહાર સમકિતનું લક્ષણ છે. જેને પરમાર્થ સમકિત છે તેની જેને શ્રદ્ધા છે તેને બીજરુચિ સમકિત કહ્યું છે. જે જીવને પુરુષને વેગ ન થયો હોય, પણ રોગ થાય તે તનમનધન અર્પણ કરે એવી શક્તિ હોય તો તે માર્ગાનુસારી છે. નરસિંહ મહેતા, મીરાં વગેરેને કૃપાળુદેવે માનુસારી કહ્યાં છે. જેણે માને માટે તૈયારી કરી રાખી છે, તે માર્ગાનુસારી છે. કૃપાળુદેવ કહે છે કે દેહ સંબંધી કઈ પ્રવૃત્તિ કરવી પડતી હોય તેમાં આત્માને જ લક્ષ છે. પિતાને માટે પરને માટે પ્રવૃત્તિ કરવી પડે છે એ સર્વમાં લક્ષ આત્માર્થને જ છે. બીજા કઈ પદાર્થની અમે ઈછા કરતા હોઈએ તોય તે આત્માથે જ છે. સત્સંગની ભાવના થતી હોય તે તે દેહને અર્થે નહીં, પણ આત્માર્થ સાધવા માટે છે. ગમે તે પ્રવૃત્તિ કરવી પડે પણ તેમાં આત્માર્થ ભુલાતો નથી. નિરંતર આત્મામાં જ વૃત્તિ રાખે છે. બીજું બધું તે એમને લેશરૂપ લાગે છે. નિરંતર આત્માર્થમાં જ લક્ષ રહે છે. ૧૨૮ [વ. ૪૩૩] આ કાળ દુષમ કેમ છે? એમ સેભાગભાઈએ પૂછયું હશે. તેને ઉત્તર કૃપાળુદેવ ટૂંકામાં લખે છે. દુષમ એટલે દુઃખે કરી પ્રાપ્ત થાય છે તે ધર્મ છે. દુઃખે કરી માર્ગની પ્રાપ્તિ થાય એવો આ કાળ છે. સાચી વસ્તુ હાથમાં આવવી મુશ્કેલ છે, નકલી જ વસ્તુ Page #130 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૧૫ ઘણી વખત હાથમાં આવે છે. પરમાથ પ્રાપ્તિરૂપ ધર્મનાં સાધના સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્ગુરુ એ પ્રાપ્ત થવાં દુ`ભ છે, દુઃખે કરી પ્રાપ્ત થાય, એવેા આ કાળ છે. સુગમમાં સુગમ કલ્યાણના ઉપાય એટલે જ્ઞાનીના સમાગમ; તે આ કાળમાં દુર્લોભ છે. એ પરમ સત્સંગ કલ્યાણના સુગમ ઉપાય છે. કૃપાળુદેવ કહે છે કે અમારાથી વિશેષ દશાના પુરુષ મળ્યા હેત તે। અમે બધું મૂકીને તેમની પાછળ જતા રહ્યા હોત. એવા પુરુષોની આ કાળમાં ખામી છે. “એવું સ્થાન કયાં છે કે જ્યાં જઇને રહીએ ? અર્થાત્ એવા સંતે કયાં છે કે જયાં જઈને એ દશામાં બેસી તેનું પાષણુ પામીએ? ” (૧૨૮). જેની દશા ઉત્કૃષ્ટ છે એવાનેા સંગ તે પરમ સત્સંગ છે. અને સામાન્ય વૃત્તિવાળા જીવેાના સમાગમ તે સત્સંગ છે. એક તા જીવને પેાતાને છૂટવાની ભાવના થવી મુશ્કેલ છે. જ્ઞાનીનું કહેલું એની રુચિને મળતું આવતું નથી. પહેલાંના લેકેાને ત્યાગની ભાવના નાનપણથી રહેતી, પણ આ કાળમાં એવું થતું નથી. જીવ મુમુક્ષુ હાય, સાંસાર ગમતા ન હૈાય તેમ છતાં ‘મને શાસ્ત્ર સમજાય છે, મને ખબર છે' એમ થઈ જાય છે. અથવા સત્સંગમાં કેઈ વાત થતી હાય અને પેાતાને ન સમજાય તેા પૂછે નહી, બધાની સાથે ડાકુ હલાવે કે હા મને સમજાય છે. એ માયા છે. માયા ખસે ત્યારે સરળપણું આવે. ભગવાનના માગ સીધેા છે. પેાતાના દોષ જીવ છુપાવે છે. કેઈ પૂછે કે તને ઊંઘ આવે છે ? તા કહે ના. જાણે મારા દોષ દેખાઈ જશે એમ મનમાં થાય છે એ માયા છે. આ કાળમાં નિવૃત્તિના ચેગ મળવા બહુ મુશ્કેલ છે. મુમુક્ષુપણું અને સરળતા એ તા પેાતાને કરવાનુ છે અને નિવૃત્તિ મળવી એ પ્રારબ્ધને આધીન છે. નિવૃત્તિ ન મળે એવા કાળ આવી ગયા છે. જીવાનું એવુ' પુણ્ય નથી. પહેલાં તે લેાકેા દિવસે ચાડું કામ કરતા છતાં આજીવિકા જેટલું મળી રહેતું, પણ અત્યારે તે આખા દિવસ અને રાત્રે પણ કામ કરે તેાય નવરાશ મળતી નથી. નિવૃત્તિ મળવી. આ કાળમાં મુશ્કેલ છે, નિવૃત્તિ હાય તા સત્સંગ થાય સત્પુરુષ ગામમાં ચામાસે (ચામાસુ કરવાના નિમિત્તે) આવ્યા હેાય તેાય કહે કે મને કથાં નવરાશ છે? જેમ જેમ અનુકૂળતા વધે છે તેમ તેમ જીવ માળેા પડતા જાય છે. દુષમકાળ તેા ઘણા આવે છે પણ તેમાંય આવા હુંડાવસર્પિણી કાળ તે કેાઈક વખતે આવે છે. એવા કાળમાં ધમ પામવો દુર્લભ છે. હુંડ એટલે વક્ર, બિહામણેા. મુમુક્ષુતા અને સરળપણું એ તે જીવને પહેલાં ઘણીવાર આવ્યાં છે, પણ સત્સંગના યાગ તે ચેાથા કાળમાં પણ દુર્લભ હતેા. મહા પુણ્ય હોય તે સત્પુરુષનું એાળખાણ થાય અને પછી સત્સંગ રહેવો મુશ્કેલ છે. મનુષ્યપણું દુર્લભ છે. કલ્યાણુની જિજ્ઞાસા થવી દુલભ છે. એ જિજ્ઞાસા થાય તાય સત્સંગ મળવા બહુ મુશ્કેલ છે. લૌકિક પુણ્ય તા ઘણીવાર મળ્યું છે. પણ આમાં અલૌકિક પુણ્ય જોઈ એ છે. સત્પુરુષને ચેાગે બધું સવળું થઈ જાય છે, બધાને સફળ કરનાર સત્પુરુષના ચેાગ છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ આધામૃત દરિસણુ દરિસણુ રટતા જો ક્રૂરુ, તા રાઝ સમાન.” (આ. ૧૫). મુમુક્ષુ હોય તેને સત્સ`ગની ઈચ્છા થાય, પણ ચેાગ ન થાય ત્યાંસુધી રણના રાઝ જેવા છે. ખધા કાળમાં સત્સંગ દુલ ભ છે તે આ કાળમાં કેટલેા દુર્લભ હેાય ? સત્સંગના ચેગ ન હાય પણ મુમુક્ષુતા સરળતા એ ગુણેા પ્રગટયા હોય તેય ઘણું છે. એટલી યાગ્યતા આવી હાય તે સત્પુરુષને યાગ મળતાં ઝટ કામ થઈ જાય. ૧૧૬ જ્ઞાનીપુરુષ એળખાય એવા માહ્યત્યાગ એમને હાત તેા જીવાને સત્સંગની ભૂખ ભાગત. ભગવાનની વાણી સફળ કરવા માટે જ એમને એવા ઉદય વર્તે છે. [વ. ૪૩૪] 66 ભક્તિપૂર્વક પ્રણામ પહેાંચે.” મહાપુરુષાને વિનય કેટલેા હૈાય છે! જેના વડે સત્સંગ થાય છે તેમના પ્રત્યે કેટલી ભક્તિ છે! હિ તુહિની એમને રટના રહેતી. તે વિષે એક શબ્દમાં લખ્યું કે— “ અત્યંત ભક્તિ.” ૧૨૯ [વ. ૪૩૬] ૧૩૦ નાકાડા તી, મહા વદ ૧૩, ૨૦૦૮ કૃપાળુદેવ કહે છે કે જગત ‘આત્મા’ ‘આત્મા' કહે છે, પણ અમે આત્મારૂપ થઈ ને તમને કહીએ છીએ. * સમતા, રમતા, ઉદ્ધતા, નાયકતા, સુખલાસ; વેદતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ’ પહેલું સમતા—સમતા એટલે આત્માના અસ`ખ્યાત પ્રદેશ છે, તે જેવા છે તેવા જ રહે છે. તેમાં એક પણ વધે કે ઘટે નહીં, એવા સમતા ગુણુ છે. એવા લક્ષણવાળા જીવ છે. લક્ષણા કહેવાનું કારણ, આત્મા એળખાવવા છે માટે. છ દ્રવ્ય છે તેમાંથી આત્માને જુદે પાડવાના છે. વિશેષ સબંધ પુદ્ગલ સાથે છે. તેનાથી જુદો પાડવા માટે લક્ષણેા કહ્યાં છે. બીજું રમતા—રમતા એટલે સુંદરપણું. તે આત્મામાં છે. આત્માથી સૌ હીન. આત્મા હોય તે બધું સુંદર છે. આત્માને લઇને સુંદરતા છે. આત્માની ઘેાભા છે. ફૂલ હાય તે કરમાઈ જાય ત્યારે સુંદર ન લાગે, કારણ આત્મા જતા રહ્યો છે. આત્મા ન હોય તેા બધું શૂન્ય જેવું છે. જાણનાર ન હેાય તે! સુંદર કહે કેાણુ ? રમતા એટલે રમણીયપણું. આત્મા ન ડાય તે શરીર બગડવા લાગે છે. એ દિવસ પણ પડયુ રહે તેા કીડા પડી જાય. ત્રીજી ઉધતા—વ' એટલે પહેલે રહેનાર. આત્મા પહેલા હાય તે જ ખધુ' કામ થાય. એને આધારે આખુ જગત છે. ચેાથું નાયકતા—જ્ઞાયક એટલે જાણનાર, જાણવાની જેનામાં શક્તિ છે. તેને લઈને આત્મા બીજા પદાર્થોથી જુદા પડે છે. આત્માને જાણવા હોય તે જ્ઞાયકતા લક્ષણથી જ જણાય છે. પાંચમું સુખલાસ—જીવને હું સુખી છું એવે ભાસ Page #132 -------------------------------------------------------------------------- ________________ વથનામૃત-વિવેચન ૧૧૭ થાય છે. સુખ શાને લઇને લાગે છે એને વિચાર કરે તે આત્મા સિવાય બીજે સુખ હેય નહીં તે સમજાય. આ જીવ કપડાં પહેરવામાં, ખાવા, પીવા વગેરેમાં સુખ ક૯પે છે. મનના આધારે સુખ ક૯પે છે, પણ સુખ આત્માને આધારે છે. આત્મા હોય તે જ સુખ થાય. જડને કંઈ સુખ લાગે? નિદ્રામાં સુખ લાગે છે, ત્યાં કોઈ સાધન નથી છતાં સુખ લાગે છે તેનું કારણ ત્યાં આત્મા છે. આત્મા સિવાય સુખ ક્યાંય હોય નહીં. છઠું વેદકતાએ જ્ઞાયકતાથી જરા જુદું છે. નરકના જીવે વેદે છે તે જ્ઞાની જાણે, પણ વેદે નહીં. વેદવામાં જીવને સ્પષ્ટ અનુભવ થાય છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં સુખ દુઃખનું વેદન હેતું નથી. સાતમું ચિતન્યતા–જે ચૈતન્યપણું છે તેમાં બધું ભાસે છે. ચૈતન્યમાં બધા ગુણે સમાવેશ પામી જાય છે. જાણવું દેખવું એ સર્વને સામાન્ય ગુણ ચૈતન્યપણું છે. આત્મામાં ઉપગ છે તે પરપદાર્થમાંથી ફરી આત્મામાં આવે તો તેના ચૈતન્યગુણમાં આખું જગત જણાય છે. જડમાં નથી તે ચેતનગુણ આત્માને છે. આત્માનાં આ લક્ષણે કહ્યાં તે બધાં દરેકના આત્મામાં છે. સિદ્ધભગવાનમાં પણ એ ગુણે છે. ભા દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” આત્મા અરૂપી પદાર્થ છે પણ તેનાં લક્ષણથી ઓળખાય છે. [વ. ૪૩૬]. ૧૩૧ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ આત્માનું જ્ઞાન થવા માટે દોહરે કહે છે – સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” આત્મા થઈને આત્મા કહ્યો છે, તે ભેદજ્ઞાનનું કારણ છે. તીર્થકર જેવો ઉપકાર કરનાર જગતમાં કેઈ નથી. જ્ઞાનીનું ભાતું મેક્ષ સુધી કામ આવે તેવું છે. ભગવાનના ઘણા ઉપકાર છે, પણ આત્મા સંબંધી માટે ઉપકાર છે. તેમણે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ કહ્યું છે. સંસારના જીવોને જન્મમરણ કરતા દીઠા તેથી દયા લાવી કહે છે કે “બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬). પુરુષના યોગે જીવ પલટાય છે. અંજનચર જેવા પાપીનું પણ પુરુષના ગે કલ્યાણ થયું. તેથી તીર્થકરનું કહેવું એ છે કે કેઈ એક પુરુષને શોધે, તેના વિના ભૂલા પડશે. કૃપાળુદેવ લખે છે કે ઘણે કાળ શાસ્ત્રાભ્યાસ કર્યો તેનું ફળ આ મળ્યું. સૂયગડાંગમાં ગુરુને આધારે–આજ્ઞાએ વર્તતાં મોક્ષ થાય છે એમ કહ્યું છે. પુરુષ દ્વારા શાસ્ત્ર સમજાય. નહીં તે જેવી કલ્પના કરે તેવો આત્મા ભાસે. સપુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે. તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે. તીર્થકર ભગવાનના બધાય શિષ્યને સમકિત ન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બધામૃત હતું પણ મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી, તેથી સમકિત કહ્યું છે. દેહધારી સપુરુષથી કલ્યાણ થાય છે. એથી મિથ્યાત્વ અને કષાય મંદ થઈ શકે છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” આત્મજ્ઞાનને માટે “યમનિયમ'માં ટૂંકે રસ્તો બતાવ્યું છે. આત્મજ્ઞાનીના સંગે જે લાભ થવાને છે તે બીજે, ગમે તે સાધન કરે પણ, ન થાય. કેવળજ્ઞાની કરતાં તીર્થ કરનાં વચને વધારે અસર કરે છે. મૂળ ઉપકાર મહાપુરુષોને છે. નવકારમાં પહેલા નમસ્કાર રિડું તને કર્યા છે તે એમના ઉપકારને લઈને છે. મહાપુરુષનું કહેલું કૃતે તે ઉપકારી છે. આત્માને જાગ્રત કરે એવાં પુરાણ આદિ શ્રુતજ્ઞાની વિના ન રચાય. કરવા જેવું શું? તે કે એક પુરુષને શેાધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પ્રત્યક્ષ સદ્દગુરુ વિના શાસ્ત્ર (તીર્થકરનાં વચન) ન સમજાય. એની જરૂર છે. ઘણાં પુસ્તકો વાંચીને પણ પુરુષની ભક્તિ એ કરવું છે. જીવનું કલ્યાણ કેમ થાય તે બીજા ભવમાં ઊગી નીકળે છે. જેમકે ભીલના ભાવમાં સંસ્કાર પડ્યા તે શ્રેણિકને ઊગી નીકળ્યા. સત્પરુષનું એક વચન પણ જીવનું કલ્યાણ કરે છે. “સેવે સદ્દગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ.” એ વિના કશું થાય એમ નથી. યવિજયજીને આનંદઘનજી મળ્યા ત્યારે કામ થયું. જ્યાં દીવે છે ત્યાં જાય તે દીવો થાય. આહારદાન કે નમસ્કાર પુરુષને કર્યા હોય તે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આ જીવ પિતાને ભાવ રાખડીમાં ઢાળે છે. આત્માને આત્મા જાણવો અને દેહને દેહ જાણો. એ જ કરવાનું છે. પાત્રતા જોઈએ. “પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય અતિમાન.” બધાનું મૂળ ભાવ છે. ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.” પાંચ ઈન્દ્રિયોના વિષયમાં જીવ ઠગાયો છે. ક્ષણ ક્ષણ આત્મામાં શું થાય છે, તેનો વિચાર કરવાનું છે. બધેથી છૂટવું છે. કંઈ કરવું પડે તે વેઠ જાણીને કરવું. જ્યાંથી હિત થાય ત્યાં લક્ષ રાખો. દેહથી અનંતગણી કાળજી આત્માની રાખવાની છે, તે કલ્યાણ થશે. આત્માને લક્ષ જેથી આવે તેવાં સાધન–વાંચવું, વિચારવું, ધ્યાન કરવું વગેરે કરવાં. જીવ ક્યાંય ગયો નથી. માત્ર એની દષ્ટિ બહાર છે. “સમજ પીછે સબ સરલ હૈ, બિન સમજ મુશ્કિલ.” સત્ તે સત્ જ છે, સરલ છે. જ્યાં શુદ્ધતા છે ત્યાં મોક્ષ છે. મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” સમજે તે સરલ છે, સહજ છે. સમજ મેટી વસ્તુ છે. “સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.” સમજની ખામી છે. જ્યાં દષ્ટિ કરવી છે ત્યાં થતી નથી. જીવને સમજવાનું છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” “સહજ વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૦૯). સમજ નથી. વિપરીતતા ટાળવા કહે છે. વિપરીતતાને લઈને અનંત સાધન કર્યા પણ જે કરવાનું હતું તે નથી કર્યું. Page #134 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન પુરુષાર્થ તો કર્યા જ કરે છે, પણ સત્ય પુરુષાર્થ નથી કરતે. “જે ઈ છે પરમાર્થ તે કરો સત્ય પુરુષાર્થ.” વિ. ૪૩૮] શ્રીર૦ આ૦ અગાસ, આસો વદ ૩, ૨૦૦૯ જીવનાં આ બધાં લક્ષણ છે– “ સમતા, રમતા, ઉરંધતા, જ્ઞાયક્તા, સુખભાસ;' વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ” એ પ્રકારે જીવ કહ્યો છે. એના દરેક ગુણ પરિણમ્યા કરે છે. શ્રી તીર્થકર એમ કહે છે કે જગતમાં અનેક ધર્મસ્થાપકે એવા થયા છે જેમણે આત્મા સંબંધી વાત કરી છે. તે પ્રત્યે અમને ઉદાસીનતા છે. બીજાએ કહ્યું છે તે એકાંતે કહ્યું છે, બાધા પામે તેવું છે. અમે યથાર્થ આત્મા જાયે છે, તે જેમ કહેવાય તેમ કહીએ છીએ. જીવનાં લક્ષણો અમે કહીએ છીએ તેનું કઈ ખંડન કરી શકે નહીં. જ્ઞાનદશનચારિત્રરૂપ આત્મા છે. જ્ઞાનથી જા, દર્શનથી છે અને ચારિત્રથી આત્મામાં સ્થિર થયા. એમ તીર્થકર આત્મારૂપ જ થયા છે. તે આત્મા કે છે તે કહે છે – ૧. સમતા. આત્માનું એક લક્ષણ સમતા છે. લોકો જેને સમતા કહે છે અને અહીં જે સમતા કહેવી છે તેમાં ફેર છે. સામાન્ય રીતે તે રાગદ્વેષ ન કરવા એ સમતા છે, પણ અહીં જેમ છે તેમ રહેવું તે સમતા છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે ત્રણે કાળ રહેવાના છે. આત્મા અરૂપી છે અને નિત્ય પણ છે. તે પ્રદેશ પ્રદેશ ચિતન્યસ્વરૂપ છે. ત્રણે કાળ ચિતન્યપણે રહે છે. કીડી થાય, હાથી થાય પણ તેના અસંખ્યાત પ્રદેશમાં એક પ્રદેશ પણ વધે-ઘટે નહીં, તે સમતા નામનો ગુણ છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલીયવાર જીવ નરકમાં પણ જઈ આવ્યો, પણ એને વાળ વાંકે નથી થયા, એક પ્રદેશ પણ ઘસાય નથી. ૨. રમતા. આત્માનો સ્વભાવ રમણીય છે. એ આત્મા ન હોય તે શરીર ગંધાય. મડદું હોય તેને કસ્તુરીથી ભરી રાખે તો પણ ગંધાય. વૃક્ષને તેડી નાખ્યા પછી તેમાંથી જીવ નીકળી જાય છે, ત્યારે સુંદરતા જતી રહે છે. પુદ્ગલ સુંદર દેખાય છે, તે બધી સુંદરતા મૂળ આત્માને લઈને છે. આત્મા વિના સુંદર પણ કહે કણ? અંદર આત્મા છે તે બધું ગોઠવે છે. સુંદર વસ્તુ, રમણીય વસ્તુ આત્મા છે. જે સમતાગુણ આત્માને છે તે આ રમતગુણ પણ જીવને છે. જેને લઈને બધું રમણીય દેખાય છે તેનું કારણ આત્મતત્વ છે. એ ન હોય તે પછી કેણ કહે કે આ સુંદર છે ? ૩. ઉધતા. પિતે ન હોય તે કશું જણાય નહીં. પહેલો પિતે હેય તે જ બીજું જણાય. સર્વમાં ઉપર રહેવાનું જેનું લક્ષણ છે તે ઉર્ધ્વતા ગુણ છે. કોઈ પણ વસ્તુને જાણવા પહેલાં પિતાને જીવ છે. એના વિના કશું થાય કે જણાય નહીં. બીજું જે જડ છે તે જાણે એવું નથી. એ ઉરધતા ધર્મ આત્માને છે. ગ્રહણ કરવું, ત્યાગવું અથવા Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બાધામૃત આવે કે જાએ એવી ઉદાસીનતાનું કારણ આત્મા જ છે. આત્માની મદદ વિના કંઈ થાય નહીં. પહેલે આત્મા હોય તે જણાય, કરાય બધું થાય. એ આત્માનો ઉદ્ઘતગુણ છે. ૪. જ્ઞાયકતા. જડ અને ચેતનને જુદાં જાણવાં હોય તે જ્ઞાનગુણથી જણાય છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ. જાણનારને જાણે તે જ આત્માને અનુભવ થાય. જેનામાં જ્ઞાયકતા છે તે જીવ છે. કઈ જાણવાનું બંધ કરે, મારે કશું જાણવું નથી એમ કરી બેસે, પણ જાણ્યા વગર રહેવાય જ નહીં. આત્માને અનુભવ હોય તે જ્ઞાનેપગ રાખ. જાણનારે છે તે જ મારું સ્વરૂપ છે. જીવને અનુભવ કરવા માટે આ જ્ઞાયતા ગુણ વિચારવાની જરૂર છે. “જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂ૫.” બધાને બાદ કરતાં કરતાં આ જ્ઞાયકતા ગુણ બાદ થાય એવું નથી. એ જ્ઞાનગુણ બીજા કેઈમાં હાય નહીં એટલે એ જીવનું મુખ્ય લક્ષણ કહ્યું છે. અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા છે. બીજાં લક્ષણે કરતાં જ્ઞાયકતા એ અત્યંત અનુભવનું કારણ છે. એમાં જે રહે તે અનુભવ થાય. આત્મા ચેતન્યસ્વરૂપ છે. તે જાણ્યા વગર રહે નહીં. ૫. સુખભાસ. સુખનું ભાસવાપણું એ જીવનું એક લક્ષણ છે. જડને તે હું સુખી” એવું હોય નહીં. ઇન્દ્રિયોનું સુખ કે સમાધિસુખ એ બધાનું મૂળ કારણ શોધતાં આત્મા છે. આત્મામાં સુખ છે. જડમાં એ ગુણ નથી. મને આજે સુખે નિદ્રા આવી હતી, એમ કહે છે. ત્યાં સુખનાં બીજા કારણે ન હતાં. આત્મા હતે. આત્મા એ જ સુખનું કારણ છે. સુખ એ આત્માને ગુણ છે. પુદ્ગલમાં એ રહેતું નથી. એ જીવનું જ લક્ષણ છે. નિદ્રાના દૃષ્ટાંતે જે વિચાર કરે તે સુખભાસ નામનું લક્ષણ એને જણાય. ૬. વેદકતા. વેદકતા એટલે અનુભવવું. જ્ઞાયકતામાં જાણવાનું છે અને વેદકતામાં અનુભવવાનું છે. જાણવા કરતાં વેદકતા એક જુદે સ્વભાવ છે. એને લીધે વતુ અનુભવાય છે. સુખદુઃખ જાણે દેખે તે વેદકતા નથી, પણ પિતાને સુખદુઃખને અનુભવ થાય ત્યારે વેદકતા કહેવાય. ૭. ચિતન્યતા. જીવ, ચેતન, આત્મા એ એક જ છે. વેદાંતમાં એમ કહે છે કે માયાવાળે તે જીવ અને માયારહિત તે આત્મા. જેનમાં એમ ભેદ નથી. પણ જીવ બે પ્રકારના છે–એક સંસારી અને બીજા સિદ્ધ. બન્ને જીવ છે, ચિતન્યગુણવાળા છે. બધા પદાર્થો આત્મામાં પ્રકાશે છે તે ચૈતન્યતા ગુણને લઈને છે. ગમે તેવો જળહળતે સૂર્ય હેય પણ આત્મા ન હોય તે એને પ્રકાશમાન કહે કેશુ? સૂર્ય છે તેને એમ નથી કે હું જાણું કે તમને જણાવું. જાણવા માટે એ સમર્થ નથી અને જણાવવા પણ સમર્થ નથી. ચિતન્યપણામાં પદાર્થને પ્રકાશ પડે છે. ચિતન્યપણું, વપરપ્રકાશપણું એ આત્માને ગુણ છે. શાને લઈને જણાય છે? એ શોધતાં શોધતાં આત્મા હાથમાં આવે એ છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ Page #136 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૧૧ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાના પ્રત્યક્ષ ગુણુ જેને વિષે છે એવે આત્મા હૈાવાતું પ્રમાણ છે.” (૪૯૩). જાણનારને પડી મૂકીને અત્યારે જીવ બીજી જાણે છે. પશુ જાણનાર પ્રત્યે ઉપયેગ વાળે તે આત્મા જણાય. "" ભાસ્યા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. એ જે લક્ષણા કહ્યાં તે વિચારે તે આત્મા એને દેતુથી ભિન્ન જણુાય. દેહાધ્યાસથી આત્મા દેહસમાન થઈ ગયા છે. પણ બન્નેનાં લક્ષણેા ભિન્ન મન્ન જાણે તે આત્મા ભિન્ન જણાય. “ છે દેહાદિથી ભિન્ન આતમા ઉપયાગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ-ઉપદેશથી રે, કશું જ્ઞાન તેનું નામ ખાસ. આત્માને લક્ષણથી અને વેદનથી, દેહાદિથી ભિન્ન જાણી પેતામાં અનુભવ કરે તે એમાં એને લીનતા થાય. પાણી તાપમાં મૂક્યુ હાય તા થાડે શીતળ છે. જેણે આત્મા જાણ્યા છે, તેને પાણીની જેમ છે. એ એના સ્વભાવ નથી. સંચાગ છે ત્યાંસુધી કમ' દેખાય છે, પણ ઉદયે ખીજું દેખાય પણ એ જ્ઞાનીનું સ્વરૂપ દશા કૃપાળુદેવે સ્પષ્ટ કરી ખતાવી છે. .. [વ. ૪૪૪] ૧૩૩ વિચારવાન જીવ હૈાય તે વિચાર કરે છે કે આપણે કેમ વર્તીએ તે સારું ? મનમાં એમ થાય કે મુનિની પેઠે વર્તીએ તે સારું પણ એવા ઉદય ન હાય તેા કેમ વર્તવું? રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રવૃત્તિ થતી હોય તે તે પૂર્ણાંકને લઈને છે. માત્ર ઉદય તે મધનું કારણ નથી. રાગ-દ્વેષ, વિભાવ થાય એ જ બંધનું કારણ છે. રાગદ્વેષ-અજ્ઞાનમાં ન પ્રવર્તે, તા કમાઁ ઉદયમાં આવીને ચાલ્યાં જાય, નવાં કમ ન બંધાય. "" થાડે ઊનું થઈ જાય, પણ એના સ્વભાવ પૂર્ણાંકને લઈને પ્રવૃત્તિ હાય તેા તે ઊના કમની સ્થિતિ પૂરી થયે જવાનું છે. કના જ્ઞાનીને અંતરમાં નિથભાવ છે. કના નથી. નિગ્રંથપણું એ જ સ્વભાવ છે. પેાતાની [વ. ૪૪૬] ૧૩૪ શ્રી॰ રા॰ આ॰ અગાસ, ફાગણ સુદ ૪, ૨૦૦૮ સંસારનું સ્વરૂપ કેવું છે? એના તેા જીવને અનાદિકાળથી પરિચય છે, તેથી જાણે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ છે. એમાં જીવ પડયો છે, રાગદ્વેષરૂપ સંસારમાં જીવ મ`ડી રહ્યો છે. આ સંસાર જીવને આકર્ષે છે. પેાતાના જેવા બનાવી દ્વીધેા છે. તેવા સંસારમાં સમય માત્રને પણ પ્રમાદ ન કરવા. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે દરેક પ્રદેશ જાણવાનું ૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ બેધામૃત કામ કરે છે. સંસારમાં હોય ત્યાંસુધી શુદ્ધ રીતે જાણતો નથી. તેથી જાણે તેમાં રાગદ્વેષ થાય છે. તેથી આત્મા ખેંચાય છે. આ જગતના બધા પદાર્થો પ્રત્યે એને ઉપગ પ્રવર્તે છે. નિમિત્તવાસી જીવ કહ્યો છે. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે. અત્યારે રાગદ્વેષ ભણી વૃત્તિ પ્રવર્તે છે. સંસારનું સ્વરૂપ રાગદ્વેષ કરાવે એવું છે. પ્રદેશ પ્રદેશે આકર્ષે એવું સ્વરૂપ છે. માટે એમાં વૃત્તિ રાખવાની તીર્થકર ના કહી છે. સંસારને પૂંઠે દેવાનું જ્ઞાની કહે છે. સંસારને ઈચ્છા નહીં. જ્ઞાની કહે છે કે તું એથી તદ્દન જુદે છે. આત્મા સંસારી થઈ ગયેલ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મોક્ષ થાય. પરથી છૂટે તો મોક્ષ થાય, આત્મા આત્મામાં લીન થાય. “તું છે મોક્ષસ્વરૂપ.” પર વસ્તુ આત્માની નથી. બીજે આકર્ષણ થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં વૃત્તિ જાય છે, તેથી ઉપગ પાછો વળે તો આત્મામાં ઉપયોગ રહે. એટલે અંતર્મુખવૃત્તિ થાય. અંદરથી દેહાધ્યાસ એને છૂટી જાય તે કર્તાક્તાપણું મટે. એ જ ધર્મને મર્મ છે. બીજી વસ્તુઓની જીવ સંભાળ રાખે છે, પણ આત્મા દેખાતું નથી તેથી તેની સંભાળ પણ રાખતા નથી. આત્મા સંબંધી જે ગેડ બેસવી તે સત્પરુષ સિવાય બેસતી નથી. આત્મા તે માક્ષસ્વરૂપ છે એમ સત્સંગમાં મનાય છે. પરવસ્તુમાં ઉપગ તન્મય થઈ ગયે છે, તે છૂટે તો મોક્ષ થાય. “તારે એક આત્મા, આત્મા જેવ” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગમાં કષાય મંદ થાય છે. મંદ કષાયના વખતમાં જ્ઞાનીનાં વચને ઊંડાં ઊતરે છે. તેથી એને પિતાના હિતની ગરજ જાગે છે. જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દઢ શ્રદ્ધા એ મોક્ષને પામે છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. એને જ શાસ્ત્રોમાં સમકિત કહ્યું છે. સત્સંગમાં કષાય મંદ થઈ દષ્ટિ મધ્યસ્થ થાય છે, તેથી વિચાર જાગે. સત્વરુષના સંગ વિના અરૂપી પદાર્થને નિર્ણય થવે બહુ દુર્લભ છે. કોને સંગ કરે? એને કઈને નિર્ણય થાય, તે પણ સત્સંગ રહે બહુ દુર્લભ છે. કૃપાળુદેવે પુરુષને બદલે ઘણે ઠેકાણે સત્સંગ શબ્દ વાપર્યો છે. પુરુષનું ઓળખાણ થયા પછી પણ પુરુષને સત્સંગ મળ બહુ મુશ્કેલ છે. એટલું પુણ્ય પણ જીવનું ન હોય કૃપાળુદેવ સભાગભાઈને લખે છે કે તમને પુરુષનું એાળખાણ થયું છે, પણ તમને સત્સંગ નથી રહેતું. ઉપાધિ પ્રત્યે દ્વેષ કરવાનું નથી. જે દ્વેષ કરે તો નવાં કર્મ બંધાય. જે જે પ્રસંગે આવે તેમાં રાગદ્વેષ ન કરવા. સુખદુઃખ આવે તે આત્માને નુકશાન કરનાર નથી. જીવ પરવસ્તુની ચિંતા કરીને કર્મ બાંધે છે. મન છે તે જ શત્રુ છે, અને તે જ મિત્ર છે. જીવ પિતાના દેષ જેતે નથી. નરકમાં જીવે ઘણી વેદના સહન કરી છે. તેના જેવાં તે અહીં દુઃખ નથી. સમજણ ઉપર બધે આધાર છે. વળી સમજણ હોય તે સવળું લેવાય. મુઝાય તે આર્તધ્યાન થાય. તેથી કમ બંધાય. મન નવરું રહે તે આર્તધ્યાન કરે, સંસારની ઘટમાળમાં જાય. તેમ કરતાં રોકવું. “ડીક વાર ભલે તું રાગ દ્વેષ કર” Page #138 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૨૩ એમ ભગવાનને કહ્યું નથી. ભગવાને તે સમય માત્રના પ્રમાદની ના કહી છે. આત્મા ઉપયોગસ્વરૂપ છે. એ ઉપયોગમાં રાગદ્વેષ એ વિકાર છે. તે નીકળી જાય તો આત્મામાં ઉપયોગ રહે, પિતે પિતારૂપે રહે. આત્મા આત્મારૂપ રહે એવું થવા અર્થે સત્સંગ સપુરુષને વેગ છે. આત્માને જીવ ભૂલે છે એ જ મરણ છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે! રાચી રહે?” સમયે સમયે વિભાવમાં જાય છે, એ જ મરણ છે, એ જ શત્રુ છે. કેઈને દેષ નથી. પિતાને જ દોષ છે. “તારે દેશે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે.” (૧૦૮). વિ. ૪૪૭] ૧૩૫ જ્યાં ઉપાય ચાલી શકે નહીં એવા કામમાં વિચારવાનને ખેદ કર્તવ્ય નથી. જે થાય તે જોયા કરવું, કારણ કે આપણા હાથમાં નથી. જે થવાનું હશે તે થશે. આપણે થાય તેટલું કરી લેવું. જ્ઞાનીની આજ્ઞાએ ચાલે તે કર્મ ન બંધાય. જે થાય તે જોયા કરવું. જવને સમતા આવવી મુશ્કેલ છે. પ્રવૃત્તિ એ આત્માને ધર્મ નથી. સાચી સમજણ કરી લેવાની છે. સમજણની ખામી છે ત્યાં સુધી બાહ્ય દષ્ટિ છે, તેથી અન્યથા થાય છે. “હું પામર શું કરી શકુ?” એ વિવેક જેના હૃદયમાં હોય તેને કશે ખેદ ન થાય. સંસારના અનુકૂલ પ્રસંગમાં ત્યાગ આવા મુશ્કેલ છે. ત્યાગની ભાવના પણ ન થાય. સંસાર ન ગમે એવું કરવાનું છે. સંસારને એક સમય પણ સમરે નહીં. સંસારમાં દુઃખ હોય તે સંસાર ખરાબ લાગે. દુઃખ તે સારું છે. દુઃખ જીવને ચેતાવે છે. પ્રતિકૂળ પ્રસંગો વિચારવાનને હિતકારી છે. કેઈ જીવ અહીંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી નરકમાં જાય, તે પણ સમ્યકત્વને સાચવીને લઈ આવે છે અને દેવલોકમાં જાય તે ઈ પણ આવે. દુઃખમાં આત્માને કંઈનુકશાન નથી. ત્યં મહાહા જેટલે પુરુષાર્થ કરે તેટલું આત્મવીર્ય વધે છે. કેઈ એક ભક્ત હતો. તે ભગવાનની બહુ ભક્તિ કરતે. તેથી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને માગે તે આપવા કહ્યું ત્યારે ભક્ત કહ્યું, હે ભગવાન મારે કશું જોઈતું નથી, દુઃખ આપે ! જેથી આત્મા ભણી દષ્ટિ જાય તે દુઃખ હેય તેય સારું છે. સંસાર બધે કલ્પિત છે. આત્માને દુઃખી કરનાર છે. સત્સંગ થયે હેય પણ સંસારપ્રસંગની અનુકૂળતા હોય તે વૈરાગ્ય આવવો મુશ્કેલ છે. સંસારમાં સુખ નથી. એમાં રહેવા જેવું નથી. સંસારનાં સુખદુઃખ બન્નય કર્મનાં ફળ છે, તેથી બેય સરખાં છે, ક્ષમાગને રોકનાર છે. મને શું હિતકારી છે તેનું જીવને ભાન નથી. જ્ઞાનીએ તે આત્માના સુખને સુખ કહ્યું છે. વિ. ૪૪૮]. ૧૩૬ શ્રી રા. આ અગાસ, આસો વદ ૨, ૨૦૦૯ સૂયગડાંગમાં આવે છે કે ગૌતમ પૂછે છે કે “માહણ', “શ્રમણ”, “ભિક્ષુ” Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ બધામૃત અને “નિરોથ' કોને કહેવાય? પછી ભગવાન એના અર્થ કહેતા હતા. એ બધા શબ્દ મુનિઓને માટે જ વપરાય છે. પછી ભગવાને કહેલા અર્થ શિષ્ય અવધારતા હતા અને તે દશા લાવવાનું લક્ષમાં રાખતા. શીલાંગાચાર્યે એની ટીકા લખી છે. તેમાં નિર્ગથ એટલે આત્મવાદ પ્રાપ્ત એમ ભગવાને કહ્યું હતું. તે આત્મવાદમાસ એટલે શું ? તે કે આત્માને જાણનાર. પણ આત્મા કે તેનાં વિશેષ આ છે–(૧) ઉપગ એ એનું લક્ષણ છે. લક્ષણથી વસ્તુ ઓળખાય. ઉપયોગથી આત્મા જણાય. ઉપયોગ એટલે જેવું, જાણવું. જગતના બીજા પદાર્થ જાણે નહીં, આત્મા જ જાણે. તેથી એ આત્માનું લક્ષણ છે. (૨) આત્મા અસંખ્યાતપ્રદેશી છે. લોકાકાશપ્રમાણપ્રદેશી છે. કર્મને લઈને જે દેહ પ્રાપ્ત થયો હોય તેના પ્રમાણે આત્મા રહે છે. આખા લેકને વ્યાપીને રહી શકે એવો આત્મા છે. કેવળી સમુદ્રઘાત વખતે આખા લેકમાં તેના પ્રદેશ વ્યાપે છે. અને નિગોદમાં જાય છે ત્યારે આંખથી પણ ન દેખાય તેવા દેહમાં રહે છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે, પણ અખંડ છે અને સંકેચવિકાસનું ભાજન છે. પિતાનાં કરેલા કર્મનો ભક્તા છે. દ્રવ્યપર્યાયરૂપ આત્મા છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે એમ વ્યવસ્થા છે. નિત્ય-અનિત્ય આદિ ગુણોને ધારણ કરનાર તે આત્મા છે. આત્મા આત્મા બધા ધર્મોમાં કહેવાય છે, પણ ભગવાને આત્મા કે કહ્યો છે? તેને બધે વિસ્તાર એ ટીકાકારે કર્યો છે. એવા આત્માને જાણનાર તે આત્મવાદપ્રાપ્ત પુરુષ છે. [વ. ૪૪૯] ૧૩૭ શ્રીરાઆ. અગાસ, કાસુ, ૩, ૨૦૦૯ ધર્મ કરવાની ઈચ્છા થાય ત્યારે કઈ જ દાન કરે, શાસ્ત્રો વાંચે વગેરે જેવાં નિમિત્ત મળે તે પ્રમાણે અનેક પ્રકારનાં સાધન કરે છે, પણ પરમ સાધન સત્સંગ છે. સર્વસાધનને ગૌણ કરી સત્સંગ કરે. ક્યારે મને સત્સંગ થશે ? એવી જ ભાવના કરવી. ચેથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષ ઓછા છે. મહાપુણ્યને વેગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે. ચોથા કાળમાં મુનિએ ઘણા, પણ એ તો વનમાં જ વિચરતા. કોઈક વખતે સમાગમ થતું. આ કાળમાં તો દુર્લભ છે. કાળને પોષાય એમ નથી. માટે જેમ બને એમ તેમ સત્સંગમાં શુદ્ધતા આરાધવી. નિવૃત્તિ મુખ્ય વસ્તુ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પહેલા સત્સંગે સમજણ કર, મિથ્યા વાસના દૂર કર. હું જાણતો નથી, જ્ઞાની જાણે છે. સમજીને શમાવું. ૧. શીતલપણું એ પાણીને મૂળ સ્વભાવ છે, તે ઊનું હોય તે પણ અગ્નિને બૂઝવે છે. તેમ સત્પરુષની પ્રવૃત્તિ જગતની પ્રવૃત્તિ જેવી હતી નથી, નિવૃત્તિરૂપ હોય છે. જ્ઞાનીની સર્વ ક્રિયા છૂટવા માટે હોય છે. જ્ઞાની અને અજ્ઞાની બન્નેની ક્રિયા સરખી દેખાય પણ Page #140 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૨૫ જ્ઞાનીને આસવમાં સંવર થાય છે અને અજ્ઞાનીને સંવરનાં કારણેમાં પણ આસવ થાય છે. જ્ઞાની પુરુષે પૂર્વ કર્મને લઈને કર્મની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, પણ પિતાના સ્વભાવને ભૂલતા નથી. પ્રવૃત્તિમાં રહ્યા છતાં પણ સમાધિમાં છે. એની ભાવના સ્વભાવમાં રહેવાની છે. પ્રવૃત્તિ કરતાં પણ જ્ઞાનીને લક્ષ બીજે છે. કૃપાળુદેવ કહે છે કે પૂર્વકાળમાં સેવન કરેલાં વન ઉપવન, સત્સંગ, જેગ, સમાધિ વગેરે અમને પ્રવૃત્તિમાં બેઠાં સાંભરી આવે છે. દુકાન ઉપર બેસે છે પણ આગલા ભવની વાતો સાંભરે છે. પુરુષના સમાગમમાં કેવી શાંતિ હતી તે એમને સાંભરી આવે છે. એનું કારણ સમ્યક્ત્વ છે. એમને ભાવના તે એ જ રહે છે કે ક્યારે વનમાં જઈએ? ક્યારે વનમાં જઈએ? ભાવના નિવૃત્તિની છે. કર્મ એટલે માર્ગ આપે તેટલી નિવૃત્તિ થાય. જેમ બને તેમ સ્વભાવમાં રહેવું એ જ એમનો લક્ષ રહે છે. ૨. જેને કલ્યાણ કરવું છે, તેને માટે મોટામાં મોટું સાધન સત્સંગ છે. એ સત્સંગમાં વિઘરૂપ છે? અસત્સંગ વિન્નરૂપ છે. એના પણ ઘણા પ્રકાર છે. પણ સત્સંગમાં પણ વિશ્વ નડે છે તે કહે છે. સત્સંગમાં આવે અને મને શું વિજ્ઞરૂપ છે? તે તે વિચારે નહીં તે શું થાય ? ફેરા ખાય. સત્સંગે ચેતે નહી તે કામ થાય નહીં. મને શું નડે છે? તેની ખબર ન પડતી હોય તે જ્ઞાની કહે છે કે મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ ત્રણ દેષ આડા આવે છે. એ મટશે ત્યારે કલ્યાણ થશે. જ્ઞાન પામવું હોય તે અજ્ઞાન ગયા વિના ન પમાય. જ્ઞાનીનાં વચન સાંભળે, વિચારે પછી શ્રદ્ધા થાય ત્યારે અજ્ઞાન જાય. પિતાની કલ્પનાએ નહીં, પણ જ્ઞાની કહે તે પ્રમાણે વિચાર કરે. જ્ઞાનીનાં વચને બીજરૂપ છે. એ જ્યારે પરિણામ પામે અને અંકુર ફૂટે ત્યારે અજ્ઞાન જાય એવું છે. ઘણીવાર જીવ વિચાર કરે છે, પણ યથાયોગ્ય વિચાર કરતા નથી. વિચાર એવો કરે કે એનું ફળ આવે. જ્ઞાની પુરુષનું કહેવું એના લક્ષમાં આવે તો યથાર્થ વિચાર છે. અજ્ઞાન જ્ઞાનીનાં વચનથી દૂર થાય છે, પણ જ્યાં સુધી મળ અને વિક્ષેપ છે ત્યાંસુધી ગમે તેટલું વિચારે તેય એ અજ્ઞાન ખસે નહીં. એક અજ્ઞાન ખસેડવા જાય તો બીજું ઊભું થાય. રાવણના માથાની જેમ એક કાપે તે બીજું થાય એવું અજ્ઞાન છે. જ્ઞાનીના વચનેમાં ઘણું બળ છે, પણ જીવની ભૂમિકા બરાબર ન હોય તે અસર ન થાય. મળ અને વિક્ષેપ જાય તે ચિત્તશુદ્ધિ થાય. મળ એ કષાય છે. તે આત્માને મલિન કરનાર છે. એને મટાડવા શું કરવું ? ક્રોધ મટાડવા ક્ષમા, માન મટાડવા નમ્રતા, માયા મટાડવા સરલતા વગેરે પ્રતિપક્ષી ગુણ છે તેને પ્રાપ્ત કરવા. ધર્મ પામવો હોય તે પહેલું સરપણું જોઈએ. ન જાણે તે કહે કે હું નથી જાણતે. એ સરલ જીવ હોય તે જ્ઞાનીનું કહેલું પકડી લે. પિતાના દોષ જોવા એ ક્યારે થાય? નમ્રતા આવે ત્યારે લાગે કે હું તે અનંત દેષનું ભાજન છું. મારાથી તે બીજા બધા સારા છે. હું તો અધમાધમ છું. લોભ જાય અને સંતોષ આવે ત્યારે આરંભ પરિગ્રહ દૂર થાય. ક્રોધ જવા કેઈ કડવું વચન બોલે તોય ખાટું ન લગાડે. જીવમાં અનંત દે છે. એ બધા દોષોનું મૂળ મમતા છે. એ મમતા જેટલી ઓછી તેટલા દોષ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ મેલામૃત એછા. “ કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રથના પથ ભવ-અંતના ઉપાય છે.” જ્યાંસુધી કાયાની મમતા ઓછી ન થાય ત્યાંસુધી બધા દેષા જાય નહી. વિક્ષેપ છે તે ચિત્તને અસ્થિર કરનાર છે. એ ચિત્ત જો ભક્તિમાં ચાયુ તે વિક્ષેપવાળું ન થાય. અત્યંત ભક્તિ એટલે ‘પ્રભુ પ્રભુ' લય લાગે, એ સિવાય બીજી એને ગમે નહીં. કષાયની ઉપશાંતતા થાય તા આત્માથી થાય અને જ્ઞાનીના મેધ ગમે. મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરત, તેમ શ્રુતમે રે મન દૃઢ ધરે.' પછી એવી ભક્તિ પ્રગટે. જે કામ કરવાથી હિંસા થાય તે આરંભ છે અને પછી વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે મમતા થાય તે પરિગ્રહ છે. લેાભ મર્દ થાય ત્યારે આર’ભપરિગ્રહ દૂર થાય. ૩. જ્ઞાનીના ચેાગ ન હેાય ત્યારે શું કરવું? તે કહે છે. સત્સંગમાં એમની ચેષ્ટા જોઈ હોય તેને આધારે એમની દશા વિચારવી. ખધી પ્રવૃત્તિ કરતાં અંતરથી શીતલીભૂત રહે છે તે વિચારવું. એમનાં વચન સાંભળ્યા હાય તેના વિચાર કરવા. સ્મૃતિમાં રહ્યું હાય તે યાદ કરવું. એમાંથી આપણા હૃદયમાં કઈક ચાટી જાય એવું કરવું. જ્ઞાનીની દશા નીરખવી એટલે જ્ઞાની કેવી દશામાં રહે છે તે લક્ષમાં રાખવું. સત્પુરુષની દશા, ચેષ્ટા અને વચનેાનું સ્મરણ કરવું. દશા નીરખવી એટલે લક્ષમાં રાખવી. સત્પુરુષના યાગ ન હાય અને પ્રવૃત્તિ કરવી પડે તે આસક્ત ન થવું. સત્સંગના યાગ ન હાય ત્યારે જીવ ખીજી' ઊભું‘ કરે છે, બહાર માથાં મારે છે. સમાગમના ચેાગ હોય ત્યારે વૃત્તિ મહાર ન જાય, પણ તેવા ચાગ ન હેાય ત્યારે લહેર કરવાનું મન થઈ જાય. સમાગમનું બળ નથી અને પ્રવૃત્તિ છે, તેથી એમાં તણાઈ જાય છે. સાવધાન ન રહે તેા પ્રવૃત્તિ એને અવકાશ આપે નહી. પ્રવૃત્તિ કરવી પડે તેા ન છૂટકે કરવી. નહી તે પ્રવૃત્તિ જ રહ્યા કરે. ૪. સત્સંગ એ કલ્યાણનું મુખ્ય કારણ છે. એમાં વિન્નરૂપ મળ, વિક્ષેપ અને અજ્ઞાન છે. એ સિવાય ખીજા` પણ વિશ્નો છે. તે કહે છે. આત્માને આત્મારૂપ જીવ વિચારી શકતા નથી. બધા કરતા હાય કે ઘણા કરતા હૈાય તે આપણે કરવું એ લેાકસંજ્ઞા છે. એલસજ્ઞામાં શું કરવા કરું છું તેને વિચાર નથી. અસત્સંગમાં જીવ હિત માને છે. આ સત્સંગ છે એમ માને અને હાય અસત્સંગ. આધસ'જ્ઞામાં કોઈ વિચાર નથી. સહેજે પ્રવૃત્તિ થયા કરે. અસત્સંગમાં જીવને અનેક આડાઅવળી કલ્પનાએ આવી ચાટે છે. અસત્સંગ હાય તેથી જીવ ભૂલા પડે. જેને આત્માના નિર્ણય કરવા છે, તેણે લેાકસંજ્ઞામાં, આવસત્તામાં અને અસત્સંગમાં ન વવું. એ આવી પડે તે એમાં ઉદાસ રહેવું. જેમકે કેાઈ મહેમાન આવે અને આડાઅવળી વાતા કરે તેા તેમાં ઉદાસ રહેવું, આસક્ત ન થવું. જીવે આત્માના વિચાર નથી કર્યાં, પશુ લાકસનાએ એઘસંજ્ઞાએ ધમ કર્યાં છે. પછી અસત્સંગમાં પ્રીતિ રાખે છે. એ કારણેાને કલ્યાણુ પામવામાં વિદ્ભકારી જાણી ત્યાગી દેવાં જોઈએ. જેમાંથી કઈ આત્માનું કલ્યાણુ ન થાય એવા નિઃસત્વ શાસ્ત્રા કે ગુરુ જીવને સાચી વસ્તુ પ્રાપ્ત કરવામાં આવરણ કરે છે. તેને આત્મઘાતી ન સમજે ત્યાંસુધી આત્મકલ્યાણુ ન થાય. જીવે આત્મકલ્યાણમાં આાં આવે તે કારણાનેા ત્યાગ કરવા. Page #142 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૨૭ અસદ્દગુરુ કે કુશાસ્ત્રમાં માથું માર્યું તે આત્મકલ્યાણ અટકશે, આત્મઘાત થશે. જ્ઞાની દીવા જેવું કહેતા હોય, તે પણ એને ચાટે નહીં, આત્મા ભણી વળાય નહીં. જીવની વૃત્તિ બીજે પ્રતિબંધ પામે છે અને સત્સંગમાં જે રંગ ચઢ હોય તે ઊતરી જાય છે, ૫. જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવું નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હેય નહીં. આ કાળમાં એ ગ થયું છે, પણ દુર્લભ છે. અનેક નવલકથાઓ, છાપાંએ વગેરે નીકળે છે. સલ્લાએ તે મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદ્દગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણે છે એવા કૃપાળુદેવ સિવાય કયાંય ચિત્ત રાખવું નથી, રાખે તે આવરણ થાય. આ જ્ઞાની, આ જ્ઞાની એમ ન કરવું. જે વચનેથી જીવ જાગતે થાય, તે વચનેથી પણ જીવને જાગૃતિ થતી નથી ! મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાનીએ આત્મા જાણે છે, એની આજ્ઞા આરાધવી. જેને સ્થિરતા છે એવા પુરુષોમાં વૃત્તિ રાખવી તે પિતાને આત્મા સ્થિર થાય. હું કંઈ જાણતું નથી એવી ભાવના રાખવી. પરિણામે છૂટી શકાય એવાં કામ રાખવાં. સત્સંગને વિગ તે કલ્યાણને પણ વિયોગ છે. ૬. સત્યરુષને સમાગમ ન હોય તે સશાસ્ત્રનો પરિચય રાખ. મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરે. પ્રમાદ ન કરવો. ૭. અંતરમાં જ્ઞાની શીતળીભૂત રહે છે, એ સમકિતની બલિહારી છે. ૮. કૃપાળુદેવને એક પત્ત લખવાની ઈચ્છા હતી તેના બદલામાં આઠ પત્તાને આ પત્ર લખ્યો છે. જ્ઞાની પણ સત્સંગની ઈચ્છા રાખે છે, તે પછી બીજાએ તે રાખવી ઘટે એમાં કહેવું શું? ટૂંકામાં આ પત્રને સાર આમ છે : અનાદિ કાળથી જીવનું કલ્યાણ થવામાં પ્રતિબંધરૂપ ત્રણ મોટા દે છે. મળ વિક્ષેપ અને અજ્ઞાન, ક્રોધ માન, માયા, લેભ એ મળ છે, કારણ કે તે આત્માને મલિન કરે છે. તે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતેષથી મટે છે. ચંચળ સ્વભાવ એ વિક્ષેપ છે તે જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિથી મટે છે. મહ જીવને ઊંધું સમજાવે છે તે અજ્ઞાન છે. અજ્ઞાન છે તે અંધકાર સમાન છે. જ્ઞાની પુરુષનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન મટે છે. આ દો મટે તો સત્સંગ સફળ થાય. [વ. ૪૫૦] ૧૩૮ શ્રીરાવ આ૦ અગાસ, આસો વદ ૧, ૨૦૦૯ જીવ કલ્પના કરે છે કે કેમ થશે? શું થશે ? પણ એ તો બાંધ્યું તેમ થવાનું છે. “કૃષ્ણને કરવું હોય તે કરે.” કૃષ્ણ એટલે કર્મ જ છે. ફિકર ચિંતા કરવા જેવું નથી. ચિંતામાં ચિત્ત જાય આર્તધ્યાન થાય. અને એ આર્તધ્યાન મુમુક્ષુને કરવા જેવું નથી. ચિંતા થવાનું કારણું, અંદર મોહ, મમત્વભાવ છે. તેથી ચિંતા થાય છે. એનું મૂળ તે મિથ્યાત છે. તેને લઈને મારું મારું મનાય છે. જ્યાં આત્મા છે ત્યાં સર્વ રિદ્ધિસિદ્ધિઓ છે. કેટલાકને હઠાગ વગેરેની ક્રિયાઓ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ બેધામૃત કરવાથી રિદ્ધિસિદ્ધિ પ્રગટે છે અને કેટલાકને સ્વાભાવિકપણે હોય છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિ છે. રિદ્ધિસિદ્ધિનું માહાસ્ય લાગે તે સમકિત જતું રહે. પછી એને આત્માનું માહાસ્ય ન રહે. સમ્યગ્દર્શન થાય તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે જ એમ નથી. જ્ઞાનીને રિદ્ધિસિદ્ધિઓ પ્રગટી હોય તે તેને રોગ જેવી જાણે. આત્મામાં પ્રવૃત્તિ થાય ત્યારે તો બહારની વસ્તુનું માહાસ્ય રહે નહીં. પણ જ્યારે આત્મામાંથી ચૂકી પ્રમાદમાં આવે ત્યારે રિદ્ધિસિદ્ધિ ફેરવવાનું થાય છે. જેમ જેમ ગુણસ્થાનક વધે છે અને મનની નિર્મળતા થાય છે, તેમ તેમ રિદ્ધિસિદ્ધિઓ વધારે વધારે પ્રગટે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિમે તો લાત મારીને કાઢી મૂકી છે. જે રિદ્ધિસિદ્ધિ ફેરવવા જાય તે છેઠેથી પડી પહેલે આવી જાય. અગિયારમેથી પડીને પણ પહેલે ગુણસ્થાનકે આવે છે. અહંભાવ હોય ત્યાં સમકિત ન રહે. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” (૪૯૩). અહંભાવ મમત્વભાવથી રહિત આત્મા છે. એમ જેને થયું છે, તેને સમકિત પ્રાપ્ત થાય છે. સમકિતીને મનવચનકાયાથી કઈ પણ ચમત્કાર કરવાની ઈચ્છા ન થાય. (અહીં ભતૃહરિ અને શુભચંદ્રનું દૃષ્ટાંત આપ્યું હતું). આમ દયાને લીધે કે બીજાના આત્મલાભને અર્થે જ્ઞાની સિદ્ધિ ફેરવે છે, પણ તે સહેજે સ્કૂરે છે. મારે ચમત્કાર દેખાડે છે, એવું જ્ઞાનીને મનમાં ન હોય. એવું હોય તે પહેલે ગુણસ્થાનકે આવતા રહે. જ્ઞાની પુરુષથી સ્વાભાવિક રીતે કેટલાક ચમત્કાર થાય છે. પણ તે ચમત્કારે આત્મા કરતાં ચઢિયાતા કદી ન લાગે. સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી બધું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આત્મસ્થિરતા વિશેષ થાય તેથી રિદ્ધિસિદ્ધિઓ વધારે પ્રગટે છે. સંઘ વગેરેનું કામ આવી પડે તે જ્ઞાની રિદ્ધિસિદ્ધિઓ ફાવે છે અને તે પણ નીચેની દિશામાં ફેરવવાનું હોય છે. કેવળજ્ઞાન હોય ત્યાં તે રિદ્ધિસિદ્ધિ ફેરવવાનું નથી હોતું. કૃપાળુદેવ કહે છે કે માર્ગાનુસારીપણું એ દશા અમને નથી. અજ્ઞાનગીપણું અમને જન્મથી જ નથી. સમ્યગ્દર્શન અમને છે. હઠયોગ સાધવાથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે એવી ઈચ્છા પણ અમને નથી. આત્માની નિર્મળતા થાય ત્યારે એ પ્રગટે છે. તમને આ પત્ર લખે ત્યારે અમને અમારામાં રિદ્ધિસિદ્ધિઓ છે કે નહીં એમ તપાસવું પડયું. તપાસતાં એમ લાગ્યું કે છે તે ખરી. તમે પિતાને દુઃખી માને છે પણ દુઃખી નથી. રામના વનવાસના એક દિવસ જેટલું, પાંડના તેર વર્ષની એક ઘડી જેટલું કે ગજસુકુમારની વેદનાની એક પળ જેટલું પણ તમને દુઃખ નથી. મુમુક્ષુએ ધીરજ રાખીને બધું સહન કરવાનું છે. જે થાય તે જોયા કરવું. ગમે તેટલી મુશ્કેલી આવે તે પણ ધીરજ રાખવી. Page #144 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૨૭ [વ. ૪૫૨] ૧૩૦ ભાગભાઈને લખેલા પત્રો ઉપર ઘણે વિચાર કરવાનું છે. કૃપાળુદેવે પિતાનું અંતર ખેલીને બતાવ્યું છે. સુખ છે ખરું, પણ એ આત્મામાં છે. આત્માને સુખ ગુણ છે. જગતના મનુષ્ય બહાર સુખ શોધે છે. ત્યાં સુખ નથી. પરવસ્તુમાં સુખદુઃખ નથી. એ તે જીવ કલ્પના કરે છે. જીવ જે જે સુખદુઃખની કલ્પના કરે છે તે વિષે ઊંડો ઊતરી વિચારે તે મનની કલ્પના છે એમ લાગે. મોહને લઈને સુખની ક૯૫ના વસ્તુમાં કરે છે. આટલે કે પત્ર છે પણ જીવને સમજાય તે બહુ છે. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેમને સુખ છે; બાકી તે કલ્પના છે. જ્યાં સુધી આત્માને સમાધિભાવ ન આવે ત્યાં સુધી આત્મા કલેશિત રહે છે. દુઃખનો અભાવ તે સુખ છે. એ પોતાનો ગુણ છે. અનંતસુખ નામને આત્માને ગુણ છે. ઘાતિક ક્ષય થાય ત્યારે તે અનંતસુખ પ્રગટે છે. તે સુખ કલ્પનામાં આવે એવું નથી. સમાધિભાવ, શાંતિ આત્માને હોય ત્યારે જે સુખ હોય તેની હાનિ કરનાર કમ છે. જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનનું સુખ એને મળતું નથી. આનંદને આવરણ કરનાર ચાર ઘાતિકમ છે. એ દૂર થાય ત્યારે અનંત આનંદ પ્રગટે છે. સુખ આત્માને કારણે છે. ઊંઘ આવે ત્યારે એમ લાગે કે સુખ છે. પણ ત્યાં સુખનું કારણ બીજું તો કશું છે નહીં. આત્મા જ સુખરૂપ છે. [વ. ૪૫૩] ૧૪૦ શ્રી રાવ આ૦ અગાસ, પોષ વદ ૯, ૨૦૦૯ આ લેક ઠાંસી ઠાંસીને જીવોથી ભરેલો છે. પગ મૂકતાં પાપ છે. પરિગ્રહ એ પાપ છે. આ કાળમાં હલકી વૃત્તિવાળા જ જન્મે છે, પશુ જેવા જીવો છે. આર્યદેશમાં મોક્ષની રુચિવાળા જીવો હોય છે. ગૃહસ્થો પણ મુનિ થવાની ભાવના રાખે છે; પણ અનાર્ય દેશોમાં તો એવા ધર્મનું નામ જ ન મળે. આ કાળમાં પરમાર્થ ન ભુલાય એવું બનવું બહુ મુશ્કેલ છે. “ધાર તરવારની સેહલી દેહલી ચૌદમા જિનતણી ચરણસેવા.” (આ. ૧૪). સત્પરુષને નિરંતર સત્સંગ કરવાનું છે. રાગદ્વેષથી બળતા બચવા માટે સત્સંગ છે. કૃપાળુદેવના કાળ કરતાં હમણુના કાળમાં બહુ ફેર પડી ગયો છે. પુરુષને પણ નિરંતર સત્સંગ હોય તે જ સંતોષ થાય છે. જગતમાંથી જેને કશું જોઈતું નથી તેવા પુરુષને પણ આ સંસાર સમુદ્ર ગળકાં ખાતાં ખાતાં માંડ તરવા દે છે. શ્રીકૃષ્ણ અને પાંડે દ્રૌપદીને લેવા ધાતકીખંડમાં ગયા, ત્યાંથી પાછા ફરતી વખતે શ્રીકૃષ્ણ કહ્યું કે તમે ગંગાનદીની પાર આ હોડીમાં બેસીને જાઓ અને હેડી પાછી મેકલજે. પાંડે ગંગાનદીની પાર ગયા. ભીમે વિચાર્યું કે કૃષ્ણના બળની પરીક્ષા કરીએ એમ વિચારી હેડી ન મોકલી. શ્રીકૃષ્ણ બહુ વાર ત્યાં હેડીની રાહ જોતા ઊભા રહ્યા, પણ હેડી ન આવી. પછી એક હાથમાં રથ અને બીજા હાથમાં ચક્ર ઉપડી નદી ૧૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રાધામૃત ઓળંગીને ગંગાકિનારે આવ્યા. શ્રીકૃષ્ણે આવીને કહ્યું કે હેડી કેમ ન મોકલી? પાંડવોએ કહ્યું કે તમારું બળ જેવા માટે ન મોકલી. એમ ગૃહસ્થપણામાં મહાપરિશ્રમે સંસારસાગર તરાય છે. મોક્ષે જવું હોય તે મુનિમાર્ગ એ મોક્ષમાર્ગની સગવડ છે. સંસારની સગવડ એ બધી અગવડ છે. મુનિપણાની ભાવના ન હોય તો શ્રાવક ન કહેવાય. આ કાળમાં જેટલી અનુકૂળતા વધી છે, તેટલી મોક્ષમાર્ગમાં અગવડતા છે. કાળ બધે ફરી ગયો છે. આ કાળ કે છે ? તે જ્ઞાની જાણે છે. બીજા બધાને તે લહેર કરવા જેવું લાગે છે. થાક્યો હોય, પરસેવો થયે હેય, તરસ લાગી હોય, અને જે પાણી હોય તે કેવું થાય? તેમ સત્સંગમાં જીવને શાંતિ થાય છે. સત્સંગમાં જીવ ઠરે છે. કૃપાળુદેવ કહે છે કે બધું કરવા છતાં અમારો આત્મા અકર્તા છે. અમે કંઈ કરતા નથી, એ જ ખરી સમાધિ છે. ઉપાધિ કષ્ટરૂપ લાગતી નથી. પૂર્વે બાંધ્યા છે તે ભેગવીએ છીએ. મનુષ્યભવ શા માટે મળ્યો છે? હું શું કરવા જ છું? શું કર્યું છે? એને વિચાર નથી આવતો તે જ મૂર્ખતા છે. આ કાળમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એમાં ક્યાંય આસક્તિ કરવા જેવું નથી. જે સાંસારિક ભાવ છે તેમાં સારું માનવું નથી. જ્યાં સુધી સિદ્ધભગવાન જેવા મારા ભાવ ન થાય ત્યાંસુધી બીજા ભાવમાં શું રાચવું? કૃપાળુદેવ કહે છે કે નિરંતર સત્સંગની ઈચ્છા રહે છે. સહજસ્વભાવે આત્મામાં વર્તવું એ જ અમારું ધ્યેય છે. બીજા દ્રવ્ય ક્ષેત્રકાળભાવમાં શું સુખ છે ? “કલ્પિતનું એટલું બધું મહામ્ય શું ? (૫૭૬). ત્યાગમાં સુખ છે. તે કરી જુએ તે ખબર પડે. આ શરીર છે તે કેદખાનું છે. મને સ્વતંત્રતા ક્યારે પ્રાપ્ત થશે? એટલું થાય ત્યારે છૂટે. પણ આ જીવને તે શરીરને આગ્રહ મટતો નથી. જ્ઞાની પુરુષે જે કંઈ કરતા હોય તે આપણા હિત માટે છે. એવી ભાવના રહે તે બીજા ભાવમાં પણ એને પુરુષને યોગ થાય. જ્યાં સુધી રાગ-દ્વેષ અને લેભ રહે ત્યાં સુધી અંતરાયકર્મ વધારે બંધાય. [વ. ૪૫૪] ૧૪૧ ગઢ સિવાના, ફાગણ સુદ ૨, ૨૦૦૮ સંસારપરિમણ ટળે એ માટે જ્ઞાની એને કહે છે. સંસારની વસ્તુઓમાં પ્રીતિ હોય ત્યાંસુધી મારે મૂકવું છે એમ ન થાય, અને એમ ન થાય ત્યાંસુધી સંસાર છે. જ્ઞાની પુરુષ આત્મા છે. એ તે છૂટવા માટે જીવે છે, તે એને સમજાયું નથી તે એણે જ્ઞાનીને જોયા જ નથી. જ્ઞાની મળે સંસારભાવના પલટાય છે. દેહને કશું કહેવાનું નથી. દેહમાં જે આત્મા છે તે મોહમાં ઊંઘે છે, તેને જગાડવા જ્ઞાની કહે છે કે આ લેક બળે છે. કોઈને કેડમાં ડાંગ વાગી હોય તે માંડ માંડ પરાણે ચાલે છે, તેમ જ્ઞાનીનાં વચન Page #146 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૩ રૂપી લાકડી વાગી હોય તે પછી સંસાર-બળ ભાંગી જાય, સંસાર સારે ન મનાય. જ્ઞાનીના સંગે જીવને જાગૃતિ થાય છે. ખોટાને ખોટું જાણ્યું તે ન ઈચછે. એની ઈચ્છા ફરી જાય. જ્ઞાની કહે છે કે સંસારની વસ્તુ તને ગમે તેવી સારી લાગે પણ દુઃખરૂપ છે. આત્મા રત્નચિંતામણિ જેવો છે. જેવું ઈચ્છે તેવું મળે. સંસાર માગે તે સંસાર મળે. રાગદ્વેષરૂપ સંસાર છે. અનંતાનુબંધીને ઉદય છે ત્યાં સુધી સંસાર સારે લાગે છે. જેમ જેમ પુરુષનું એાળખાણ પડે તેમ તેમ અનંતાનુબંધી મંદ પડે છે. જ્ઞાનીની દષ્ટિ ભેદજ્ઞાનવાળી છે. તેથી જ્ઞાનીનું કઈક અંશે ઓળખાણ થયું હોય તે એને પણ એટલે ભેદ પડે છે અને સંસારનું બળ ક્ષીણ થાય છે. સમજાય પછી ઝેર છે તે ઝેર જેવું લાગે. સોનું અને સ્ત્રી એ બેથી તે ડરતે રહે છે. જડ છે. જડ જ લાગે. - “ નિરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ટની પુતળી, તે ભગવાન સમાન. ” ધન, હીરા, માણેક એ બધાં માટી જેવાં લાગે. બધાને સ્વભાવ પુદ્ગલ છે. નાશવંત વસ્તુઓની ઈચ્છા ન રહે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. તે જ્ઞાનીએ જાણે છે. જેણે સ્વરૂપે પ્રગટ કર્યું છે તેમાં વૃત્તિ જાય તે આપણને પણ તે સ્વરૂપે પ્રગટ થાય. કૃપાળુદેવને પૂર્વભવની વાત સાંભરી આવી છે. પહેલાંના શ્રેતા હતા તે માર્ગાનુસારી અને તીવ્રતાવાળા હતા. તેથી તે ગ્રહણ કરતા. માર્ગાનુસારી હોય તેને સામાન્ય વચનેમાં અને જ્ઞાનીનાં વચનમાં ભેદ લાગે છે. ગમે તેટલું દુઃખ આવે તે પણ જ્ઞાનીનું કહેલું ન ભૂલવું. સત્સંગમાં લક્ષ રાખવાગ્ય ચાર વસ્તુ કહી છે. (૧) સંસારમાં સાવ ઉદાસીનતા. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” એ વિના આત્મા શું છે? એને વિચાર કરવાને અવકાશ નથી મળતો. સંસારમાં જેને રાગ હોય તેને એ (ઉદાસીનતા) ગમે નહીં. સંસારી જીવો જગતમાં જાગે છે ત્યાં જ્ઞાની ઊંઘે છે એટલે કે સાવ ઉદાસીન છે. (૨) ગુણવંત પુરુષ પ્રત્યે પ્રીતિ. કઈ પણ જીવમાં અલ્પ ગુણ જોઈને તેમાં પ્રીતિ રાખે. (૩) પોતાના દેષ ટાળવા. જેટલા દે દેખાય તેટલા ટાળે તે દષ્ટિ સૂક્ષ્મ થાય છે. (૪) દેષ ટાળતાં અત્યંત વીર્ય ફેરવવું. મારે ઘણું કરવાનું છે એમ લક્ષ રહે તે વીર્ય મંદ ન પડે. આ ચાર વસ્તુ લક્ષમાં ન રાખે તો સત્સંગ નિષ્ફળ થાય. સંસાર પ્રવૃત્તિરૂપ છે. મોક્ષ થાય એવી દ્રવ્ય ક્ષેત્રકાળભાવરૂપ ચાર નિવૃત્તિની ભાવના કરવી. ઘણું તો જીવે પ્રમાદથી ખાયું છે. પશમ મળે છે, પણ સવળો કરતો નથી. પ્રમાદમાં પડે છે ત્યાં ખરું જે કરવાનું છે તે રહી જાય છે. પ્રમાદના ઘણા ભેદ છે. નિશ્ચયથી તો આત્મપયોગમાં ન રહેવું તે પ્રમાદ છે. “નિરંતર આત્મવિચારે કરી મુનિ તે જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અમારીને કઈ રીતે ભય નથી.” (૫૬). Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બધામૃત [વ. ૪૫૪]. ૧૪૨ શ્રીરા. આ. અમાસ, આસો સુદ ૯, ૨૦૦૮ - જ્ઞાની મન્યા, વચને સાંભળ્યાં, નમસ્કાર કર્યા છે, દર્શન કર્યા છે, તે તેનું ફળ તે થવું જોઈએને ? નહીં તો એણે જ્ઞાનીને જોયા નથી. સંસારમાં પ્રીતિ છે તે જ્ઞાનીને જોયા નથી. સંસાર ઝેર જેવું લાગે, સત્પરુષનું કહેવું જ કરવાગ્ય છે એમ લાગે તે જ જ્ઞાનીને ઓળખ્યા કહેવાય. જ્ઞાનીનાં વચને સાંભળે તો ફરે. સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી. દર્શન કર્યા નથી એટલે જ્ઞાનીને જ્ઞાનીરૂપે ઓળખ્યા નથી. જ્ઞાની આત્મા છે એમ જાણે, માને, તે કલ્યાણ થાય. જ્ઞાનીનાં વચન સાંભળ્યાં છતાં હજુ સંસારમાં ને સંસારમાં વૃત્તિ છે. જ્ઞાનીનાં વયને સાંભળીને જીવની વૃત્તિ ન ફરે તે કાં તે કહેનાર જ્ઞાની નહીં, અથવા સાંભળનાર ગ્ય નહીં. જ્ઞાની પુરુષને દષ્ટિ ફેરવાવવી છે, આત્મદષ્ટિ કરાવવી છે. આત્માથીને ભવે ખેદ થાય છે. ભવથી કંટાળે, સંસારની રુચિ મળી પડે અને જ્ઞાનીનાં વચને પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવું છે. જેને કંઈ કરવું છે તેને જ જ્ઞાનીને કંઈ કહેવું છે. જ્ઞાનીને યોગ મળ્યું હોય અને જીવને ગુણ ન પ્રગટે, એના એ ભાવ સાચવી રાખે, સંસારની પ્રીતિ હોય તો એને યોગ થયે તે ન થવા સરખું છે. જેનામાંથી સંસારબીજ બળી ગયું છે એવા જે સત્પરુષ, તેમનાં વચન સાંભળીને ભાવ ન ફરે તો એગ પણ નથી થયો. ભમરે વિષ્ટાની ગળી સાથે રાખી ફરે તેને બાગની સુગંધ ન આવે, તેમ સંસારી વાસના રાખીને જીવ પુરુષ પાસે જાય છે અને જે સાંભળ્યું હોય તેને પોતાની મતિ પ્રમાણે પ્રવર્તાવે છે. એવું જે થતું હોય તો એણે પુરુષને જોયા નથી. ચારે ગતિમાં ક્યાંય સુખ નથી. જે માગે એ સુખી થયા એ માર્ગ લે છે. જ્ઞાનીનાં વચનને જે ઈચ્છે છે, તે બીજી ઈચ્છાએથી પાછો વળે છે. રાગદ્વેષને લઈને આખો સંસાર છે. એની કેડ ભાંગી નાખે એવાં જ્ઞાનીનાં વચને છે. એ લાકડી લાગી તે પછી સંસાર વધારવાની ઈચ્છા થાય નહીં. જ્ઞાનીનાં વચને બરાબર લાગ્યાં હોય તો પછી સંસારમાં દોડ ન કરે. સંસારમાં મેટા થવું એથી સંસાર વધે છે. કેડને ભંબ થયો તે પછી સંસારમાં દોડ કરવાની ઈચ્છા ન રહે. પછી જે પૂર્વ કર્મને લઈને કરવું પડે તો વેઠ જેવું. જ્ઞાનીનાં વચને વધારે પરિણામ પામ્યાં હોય તે સંસાર ન રહે. વચનની અસર પ્રમાણે સંસાર સંબંધી બળ ઓછું થાય છે. ચારે ગતિમાં દુઃખ છે. જ્ઞાની પુરુષને જુએ તો આત્માને જુએ. આત્મા કે બળ વાન શક્તિમાન છે! તેને જાણવા માટે જ્ઞાનીનું અવલંબન એ સાધન છે. જ્ઞાનીને આત્મદષ્ટિએ જુએ તે જગતને પણ આત્મદષ્ટિએ જુએ. જ્ઞાનીને દેહદષ્ટિએ જુએ તે જગતને પણ દેહદષ્ટિએ જુએ, જ્ઞાનીનાં વચનો સાંભળ્યાં હોય તે પુદ્ગલ તે પુદ્ગલ લાગે, આત્મા એ સુંદર વસ્તુ છે. દેહ સુંદર લાગે છે પણ તે આત્માને લઈને છે, નહીં તે મડદું ભયંકર લાગે. દેહમાં અપૂર્વ વસ્તુ આત્મા છે. તે જોવાને બદલે મળમૂત્ર હાડમાંસને જુએ છે. બધું અમાને લઈને પવિત્ર છે. આત્મા જોવાની દષ્ટિ આવે તો જ્ઞાની પણ Page #148 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૩૩ ઓળખાય. જ્ઞાનીની ભક્તિથી જ્ઞાની ઓળખાય છે. અપૂર્વગુણ દષ્ટિગોચર થઈ આત્મબંધ થાય તે ભક્તિનું ફળ છે. “દેહાદિથી ભિન્ન આતમા રે.” એ સમજવા માટે વચન છે. દેખાય છે તે બધું નાશવંત છે. જ્ઞાનાનાં વચન સાંભળી હું દેહથી ભિન્ન છું એમ કરવાનું છે. દષ્ટિ ફરે તે દેહને દેહ અને આત્માને આત્મા જુએ. એને અંતરવૈરાગ્ય કહ્યો છે. દેહ અચેતન ભીંત જે છે ધન તે શરીરથી પણ જુદુ છે. માટીના ઢેફા જેવું છે. દેહ ઉપર મોહ છે, તેથી ધનાદિમાં મેહ થાય છે. હું દેહ નથી એમ થાય તો બધું સવળું થાય. સાચે વૈરાગ્ય થાય. ધન આત્માને મલિન કરનાર છે. પરિગ્રહ તે સંસાર સાથે સાંકળ જોડનાર છે, પાપ છે. ધન એ ઊ ચી જાતના કાકરા છે. દેવકરણસ્વામીને એક વખતે કૃપાળુદેવે પૂછ્યું તમે વ્યાખ્યાન કરે છે ત્યારે કેટલા માણસે આવે છે ? દેવકરણજી કહે, હજારેક. કૃપાળુદેવ કહે, સ્ત્રીઓ આવે છે? તો કે હા. કૃપાળુદેવ કહે, તે દેખા તમને વિકાર થાય છે? મુનિ કહે, હા, પણ તમે હીરામાણેકના વેપાર કરે છે તે દેખી તમને આસક્તિ નથી થવા? કૃપાળુદેવ કહે અમને તો તે કાળ કૂટ ઝેર જેવા લાગે છે. પૃથ્વીના વિકાર જેવા કે કાકરા જવા લાગે છે. જ્ઞાની પુરુષને જોયા હાય, ઓળખ્યા હોય તો બીજી વસ્તુઓ પ્રત્યે પ્રેમ છે તે જ્ઞાની પ્રત્યે થાય. બીજે એને ગમે નહીં. બીજી વસ્તુઓને એ સારા ગણે નહી. જ્ઞાનાનું એાળખાણ થયું તે તેમણે જે પ્રાપ્ત કર્યું છે એ જ પ્રાપ્ત કરવું છે એમ થાય. પુરુષ એ જ મેક્ષની મૂર્તિ છે એમ લાગે છે. એનું મન ત્યાંનું ત્યાં રહે. આખા જગતને વિશ્વાસ ઊઠી જાય. આત્મા સુખસ્વરૂપ છે, તે અલૌકિક છે. એ સમજાય તો જ્ઞાના સિવાય બીજે વૃત્ત ન જાય. મહાપુરુષે પૂર્વે એવો ઉપદેશ કરતા હતા, ત્યારે તે સરલ જીવા એ વચનને અવધારતા હતા. પ્રાણ જાય પણ એ વચન ભૂલતા ન હતા. ગુણ ગ્રહણ કરવાવાળા તે જ હતા, સરલ છ હતા, તેથી વસ્તુ ઝટ ચાટી જતી. “વિશાળબુદ્ધ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું આટલા ગુણે જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે” (૪૦). જ્ઞાનીના વચનો કામના છે કેમકે આત્મા પ્રગટાવે એવાં વચને છે. દેહ કામને નથી. જ્ઞાનનાં વચને એાળખ્યા હોય તો દેહ, ધન આદિ પર દષ્ટિ ન જાય. મનુષ્યભવ કેઈક વખતે મળે છે તેમાં વળી પુરુષને ચાગ તા કેઈક જ વખત મળે છે. આખી જિદગી સુધી કામ આવે એવાં વચન છે. એ ભૂલવા જેવા નથી. પ્રાણત્યાગને પ્રસંગ આવે તો પણ જ્ઞાનનાં વચને અપ્રધાન ન કરવા, જ્ઞાનીના વચને ભૂલવા નહીં. જ્ઞા નાપુરુષનાં કહેલાં વચને ધ્યાનમાં રાખવાં. દેહ છૂટે તો ભલે. સંસારમાં કોઈ ઠેકાણે ગમે નહીં એવું કરવાનું છે. જ્ઞાનીના બધે લાભ થયો તે લુંટાઈ ન જાય તે માટે આત્માનું હિત થાય તે કર્યા કરવું, દષ્ટિ ફેરવવી હોય તે કરી શકે. પૂર્વે બાંધેલું હોય તે તે ન ફરે, પણ દષ્ટિ તે ફેરવી શકાય છે. જ્ઞાનીએ કહ્યું તેમાં લક્ષ રાખવા જેવું છે. એવાં વચનો સાંભળીને આત્મા Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બધામૃત સંબંધી અભ્યાસ વધારશે. આત્મા અપરિચિત વસ્તુ છે માટે અભ્યાસ કરે તે ટકી રહે એમ છે. જ્ઞાનીના બેધે લાભ થયો તે લુંટાઈ ન જાય, માટે જ્યાં જઈએ ત્યાં ઉદાસીનતા રાખવી. અલપ પણ વસ્તુની ઈચ્છા ન થવા દેવી. કેઈ મનુષ્યમાં એક નાનું સરખો ગુણ હોય તે જોઈને પણ આનંદ થાય એવું કરવાનું છે. પિતામાં કોઈ પણ દેષ મૂઝવણ કરાવતા હોય તે બહુ ખેદ થાય. સાત વ્યસનથી ન છૂટ્યો તે ભક્તિ ન થાય. ભક્તિ એના હૃદયમાં ટકે નહીં. સાત વ્યસનનો ત્યાગ હોય તો અધોગતિ ન જાય. મારે તે દે કાઢી જ્ઞાનીને શરણે જ વર્તવાનું છે, એવી ભાવના દઢ કરવી. કેઈ દેાષ દૂર થાય ત્યારે આનંદ પામી ત્યાં જ મળી રહેવાનું નથી, પણ બીજા દોષે કાઢવાના છે. સમ્યગ્દર્શન પહેલાં ઘણે પુરુષાર્થ કરવાને છે. આત્માને મલિન કરનાર દે છે. મારામાં દોષ નથી એમ કરી વાદ ન કરવો. જ્ઞાનીનું કહેલું લક્ષમાં રાખે તે સત્સંગ છે. વારંવાર પિતાના દેને જોઈ ઠપકે દેનાર થવાનું છે. વિષયકષાય સામે લડવાનું છે. એક સમય પણ નકામો ન જાય. કેટલી કમાણુ કરી ત્યારે આ મનુષ્યભવ મળ્યો! હું દેહ નથી. આત્મામાં આત્મા છે. તે કદી નાશ ન પામે. સાંભળતાં સાંભળતાં એને લાગે કે દેહમાં આત્મા નામને કઈ પદાર્થ છે. જેમ જેમ સાંભળે તેમ તેમ તેની માન્યતા ફરતી જાય છે. અંતરની વાત છે. વચનની વાત નથી. અંતર ફરે ત્યારે સમ્યગ્દર્શન થાય. જેહ સ્વરૂપ સમજ્યા વિના પાપો દુઃખ અનંત ” અનંત દુઃખ જીવ પામ્યો છે, પણ ભાન નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતકાળથી સાથે છે. જેને જ્ઞાનીને આશ્રય છે, તેની આજ્ઞાને આરાધે તેનું પાંશ છે. મિથ્યાત્વ જવાને રસ્તો એ છે. માન જાય ત્યારે કોમળતા આવે, હું નથી જાણતો એમ થાય. સપુરુષનાં વચને સાંભળીને ઉલલાસ આવો જોઈએ કે ધન્યભાગ્ય મારાં. તેને બદલે આ તે મેં સાંભળ્યું છે, મને આવડે છે, આ તે હું જાણું છું એમ જાણે છે. સામાન્યપણું થઈ જાય છે તેથી જીવને વિશ્વાસ આવતો નથી. જ્ઞાનીના ગે જે લાભ થાય છે તેનું માહાતમ્ય લાગતું નથી. સત્સંગમાં ગમે તેવાં કડવાં વચન, વ્યાધિ, પીડા આવે એ બધાં બરછી ભાલા છે, તો પણ સત્સંગ છોડ નથી. અસત્સંગમાં જ્યાં આત્માની શ્રદ્ધા છૂટી જાય ત્યાં ભલેને લાડવા મળતા હોય, તે પણ ત્યાં ન જવું. એથી સત્સંગને રંગ ચઢ હોય તે જતો રહે. જ્ઞાનીનાં વચન સાંભળવામાં આવે તે બહુ લાભ છે. કૃપાળુદેવનાં વચને તે હિતકારી જ છે, પણ મેક્ષમાર્ગમાં ચઢવા જ્ઞાનીની આજ્ઞા જોઈએ. પકડ થવી મુશ્કેલ છે. પુરુષના યેગે જેવી પકડ થાય તેવી પુસ્તકોથી નહીં થાય. આ તે હું જાણું છું એમ થઈ જાય છે. આત્મા ફરવો જોઈએ અને એ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના ફરતે નથી. સાંભળે તો કંઈક સમજણ પડે, સમજણ પડે તો કંઈક વિચારે. “શ્રવણે નાણે વિનાશે.” વિજ્ઞાન થાય. ગુરુગમ વગર હાથે આવે એવું નથી. જડ તે જડ ને ચેતન તે ચેતન રહે, એકમેક ન થાય. આત્મા અજરઅમર છે. કર્મ ન બાંધવા પુરુષાર્થ કરે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૩૫ સંસારને ડર લાગે તે નવાં કર્મ ન બાંધે. કર્મભાવ સ્થિતિ પૂરી થયે જાય, પણ પાછાં નવાં કમ બાંધે તે રિલકમાં રહે. ન બાંધે તે સમ્યગ્દર્શન થાય, કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય, બધું થાય. જે જીવ સમ્યગ્દર્શન કરવા, દર્શનમેહ ખપાવવા, યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એરૂપ શ્રેણિમાં પુરુષાર્થ કરે છે, તે ને તે પુરુષાર્થ જીવ કર્યા કરે તો થોડા કાળમાં મોક્ષે જતો રહે. એ જે શિથિલ થઈ જાય તો એક ભવે અથવા ત્રીજે ભવે મોક્ષ થાય. એથી વધારે ઢીલ થઈ જાય તે પંદર ભવે તે જરૂર મોક્ષે જાય. અને જે સમ્યગ્દર્શનને છોડી દે છે તેથી વધતા વધતા કાળે કે છેવટે અર્ધપુદ્ગલપરાવર્તનમાં તે મેક્ષ થાય જ. આપણે નિવૃત્તિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે ભાવ કરે, એ મળે ત્યારે આત્માનું કામ કરી લેવું. વિ. ૪૫૫] ૧૪૩ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧૩, ૨૦૦૯ જેને આત્મહિત સમજાયું છે, તેને અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગમાં સમભાવ રહે છે. જીવ કારણેમાં કલ્પના કરે છે. જ્ઞાનીને શાતાનાં કે અશાતાનાં, માનનાં કે અપમાનનાં કારમાં હર્ષશોક થતું નથી. એ જ્ઞાનનું કામ છે. જેને કરવું હોય તેણે બંધન શાથી થાય છે તે જાણવું જોઈએ. “સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તે વખતે સમ્મત કરત, પણ આ જગતની મોહિની સમ્મત થતી નથી.” (૮૫). અશાતાનાં કારણે ગમે તેવાં હોય તેથી જ્ઞાની ગભરાતા નથી, પણ મેહનીય કર્મને ભય લાગે છે. દેહાધ્યાસ છે ત્યાં સુધી દેહ પ્રત્યે દષ્ટિ જીવને રહે છે. જ્ઞાની પુરુષની દૃષ્ટિ આત્મહિત પ્રત્યે હોય છે. આત્માને પ્રતિકૂળ હોય તેનાથી જ્ઞાની દૂર થાય છે અને આત્માને અનુકૂળ હોય તેમાં રહે છે. જગતના જીવે દેહને હિતકારી હોય તેમાં રાજી થાય છે અને દેહને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ કરે છે. જ્ઞાની પુરુષ અંતરથી સમપરિણતિ રહે તેમ કરે છે, તેથી નિરા થાય છે. જ્ઞાનીની આજ્ઞા એ છે કે રાગદ્વેષ ન કરવા. જેને સત્સંગ કરવો હોય તેને આ મુંબઈ વિષમ જેવું છે, પણ કૃપાળુદેવ કહે છે કે અમને તો વિષમ નથી. સત્સંગ માટે આવનારને આ મુંબઈ ક્ષેત્ર પ્રતિકૂળતાવાળું છે. પ્રવૃત્તિ ચેપી રોગ જેવી છે. બીજાને પ્રવૃત્તિ કરતાં દેખે તે આપણે પણ કરીએ એમ થઈ જાય. સત્સંગને માટે ગયા હોય અને પાછું બીજું કરે. નિવૃત્તિમાં સમાગમ થાય તો વિશેષ લાભ થાય. નિવૃત્તિમાં સત્સંગ સફળ થાય છે. એટલા માટે જ જ્ઞાનીઓ જંગલમાં રહે છે. [વ. ૪૫૬] આશા કે ઈચ્છા એ બધાં મનનાં કામ છે. જેને મનને વિશેષ વિકાસ થયેલ હોય તેને આશા વિશેષ હોય છે. અને મન વગરના છનેય આહાર, ભય, મિથુન અને પરિગ્રહ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધામૃત એ ચાર સંજ્ઞાઓ હોય છે, તેથી આશા સ્પષ્ટ નથી, પણ છે. મનુષ્યભવમાં મનને વિકાસ વગેરે વધારે હોય છે તેથી ભવિષ્યના અને ભૂતકાળના પણ વિચાર કરે છે. આગળ પાછળના એને ઘણા વિચારો આવે છે. ભવિષ્યકાળની પહેલાંથી ફિકર કરે છે. જેમ સંજ્ઞા વધારે હોય તેમ એની આશા પણ લાંબી હોય છે. મનને વિશેષ વિકાસ મનુષ્યને હોય છે. જેમ મનને વિષયે વધારે મળે તેમ તેમ વિશેષ તફાન કરે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય તેમ તેમ વધારે આશાઓ બંધાય છે, લાંબી થાય છે. આત્મજ્ઞાન થાય ત્યારે પુદ્ગલ તુચ્છ લાગે. “સકળ જગત તે એંઠવત” એવું લાગે. એને પૈસે ન હોય તેય એની ઈચ્છા ન થાય. આત્મામાં જ સુખ છે એમ લાગે છે. સમ્યગ્દર્શન થાય ત્યારે નિષ્ણાંક્ષિતગુણ પ્રગટે છે, તેથી એને આશાઓ રહેતી નથી. તે શાથી જીવે છે? તે કે આત્માથી જીવે છે. અમુક વસ્તુ મને મળે, અમુક મને થાય એવું જીવ ઈચ્છે છે. ઈચ્છાઓ બધી ભવિષ્ય સંબંધી હોય છે. આત્મજ્ઞાન ન થયું હોય ત્યાંસુધી પરપદાર્થની ઈચ્છા થાય છે. રાગદ્વેષની પરિણતિથી કર્મ બંધાય છે તેથી આત્માને ડાઘ પડે છે. એ ધંઈ નાખ્યા વિના છૂટકે નથી. હું એક જ છું, આત્મા એકલો જ છે એમ એકત્વભાવના કરી હોય તેનું મન રોકાય છે. બીજાની પાસેથી એને સારું કહેવરાવવું છે, તેવું માન અંદર પડયું છે, તેથી જીવ બીજાની ફીકર કરવા જાય છે. કંઈક આશાથી જીવ પુરુષાર્થ કરે છે. કંઈક ઈચ્છાઓ છે તેને પૂરી કરવા જીવે છે. અને સમ્યગ્દષ્ટિ છે આત્માથી જીવે છે. જ્યારે જીવ નિરાશ થઈ જાય છે કે આથી સુખ મળે એવું નથી, બીજેથી પણ મળે એવું નથી, એમ નિરાશ થઈ જાય તો પછી જીવવું ગમતું નથી. આજે નહીં તે આવતી કાલે સુખ મળશે એમ જીવને રહ્યા કરે છે. એવી આશાથી જીવ જીવે છે. આશામાં દુઃખ જ છે. પરપદાર્થની ઈછા હોય તેમાં સમાધિ હાય નહીં. સુખી થવું હોય તે પરપદાર્થથી વૃત્તિ ઉઠાવી આત્મકલ્યાણની ભાવના કરી લેવી. [વ. ૪૫૯] ૧૪૫ શ્રી. રાત્રે આ અગાસ, આસો સુદ ૧૪, ૨૦૦૯ જેને સમ્યગ્દર્શન થાય તેને સંસાર પ્રત્યે રુચિ નથી રહેતી. પ્રારબ્ધ પ્રમાણે સંસારમાં રહેવું પડે, પણ મોક્ષ પ્રત્યે એની રુચિ થઈ છે. તેથી સંસારમાં રુચિ રહી નથી. જેને આ સંસારની રુચિ પલટાઈ છે, સંસારમાં જન્મમરણનાં દુઃખ છે તેથી મારે છૂટવું છે એમ જેને થઈ ગયું હોય, તેને પ્રારબ્ધને લઈને રાજ્ય વગેરે કરવું પડે, પણ તેમાં રાગ ન હોય, વૈરાગ્ય રહે છે. રાગદ્વેષ એમને થતા નથી. સમ્યગ્દર્શન થાય તે સાધુ થઈ જાય એ નિયમ નથી. સમ્યગ્દર્શનવાળે મુનિ હોય, શ્રાવક હોય અથવા વ્રત ન પાળતે હોય એ અવિરતિ પણ હોય છે. પૂર્વ પ્રારબ્ધને લઈને જે કરવું પડે તે કરે પણ ભાવના એની ફરી ગઈ છે. મેહનીયકર્મના બે ભેદ છેઃ (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્રહનીય. “દર્શનમોહ વ્યતીત થઈ ઉપ બેધ છે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; Page #152 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન તેથી પ્રક્ષીણુ ચારિત્રમાહ વિલાકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસ૨૦ એ દશનમાહનીય જાય તેા સમ્યગ્દર્શન થાય છે. આત્માનું આળખાણ થાય ત્યારે પુદ્ગલના પ્રપāા પ્રત્યે ન જાય. આત્માને આંચ ન આવે એવુ કરે. એની માન્યતા ફરી જાય. ઈચ્છા એને ન હેાય છતાં બાંધેલું કમ હાય તેથી એને પ્રવૃત્તિ કરવી પડે. ક્રિયા કરે પણ એમાં રસ ન રહે. મુમુક્ષુ—દશ નમાહ ગયા પછી કમ અંધાય કે ? પૂજ્યશ્રી—કમ` તેા બંધાય છે. જ્યાંસુધી મેાહનીય છે ત્યાંસુધી કમ તા બંધાય છે. દનમાહુને લઈને લાંખી ક સ્થિતિ પડતી હતી તે તેા ક્ષય થઈ ગઈ છે. તેથી ચારિત્ર માહ પણ શિથિલ થઈ જાય છે. સમ્યગ્દર્શન થયા પછી નવાં કમ નથી અધાતાં એમ કહે તાય ચાલે. એને નવાં બધાય તેાય નહી... જેવાં, શિથિલમ'ધ પડે. સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રમાહ રહે છે તે નહીં જેવા છે, બહુ પ્રક્ષીણ થઇ જાય છે. સત્ વસ્તુ છે તે ગમે ત્યાં એને પ્રાપ્ત થઈ શકે એમ છે. નરકમાં પણ સમ્યગ્દર્શન થઈ શકે. દેવ, મનુષ્ય કે તિય ́ચમાં પણ થઈ શકે. ચારે ગતિમાં પ્રાપ્ત થાય એવું છે, પણ ચેગ્યતા આવવી જોઈએ. ક્ષાયક કરવું હાય તે તે મનુષ્યભવમાં જ થઈ શકે છે. દનમેહ જેને ગયા છે તેને વસ્તુસ્થિતિ જેમ છે તેમ સમજાય છે, તેથી રાગદ્વેષનુ ખળ ત્યાં બહુ ચાલતુ' નથી, આત્માને બંધન થાય એવી રીતે એનું વર્તન હેાતું નથી. જેને વસ્તુતત્ત્વ સમજાયું છે, તે પછી છેતરાય નહી.. ભલે લેાકેા મહાત્મા કહેતા હોય કે આ તેા મેટા છે, પણ એને એથી ભ્રાંતિ થાય નહીં. પેાતાને સાચી માન્યતા થઈ છે, તે છૂટે તે નહી. ખીજામાં તણાઈ ન જાય. પરમા માં એને શકા ન પડે. સમ્યગ્દશન એવું નથી કે જે નાશી જાય. સમજીને વસ્તુ ગ્રહણ કરી છે તેથી કઈ ખીજાને નમસ્કાર કરવાથી સમ્યગ્દર્શન જતું રહે એવું નથી. હેમચંદ્રાચાય કુમારપાલ સાથે મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં લેકે એ કહ્યું કે મહાદેવને નમસ્કાર કરે. તે વખતે હેમચંદ્રાચાર્યે “જેના રાગદ્વેષ ક્ષય પામ્યા છે તે મહાદેવને હું નમસ્કાર કરું છું.” એમ સ્તુતિ કરી. લેાકેા નાગપાંચમીને દિવસે નાગપૂજા કરે છે તે પૂજ્યબુદ્ધિથી નહીં, પણ ભયથી પૂજે છે. ખાર મહિનામાં કાઈ દિવસે સાપ ન કરડે તે માટે પૂજે છે. જો સાચા સપ નીકળી આવે તે બહાર જ નાખી આવે. ઈષ્ટદેવને તા ભાવથી પૂજે છે. સર્પની પૂજા ભયથી કરે છે, તેમાં રસ નથી, તેમ સમ્યગ્દર્શનીને સંસારમાં રસ નથી હેાતા. ભાવથી એ સ'સારને ભજતા નથી. સસારમાં રહેલા દેખાય છે, પશુ એનું હૃદય ભગવાન પાસે છે. આવી દશા આપણે પ્રાપ્ત કરવી છે. કહેવાતી વસ્તુઓ કામની નથી. ફલાણાને માનવાથી સમ્યગ્દર્શન થાય છે એમ નથી, પેાતાના આત્માની એળખાણુ તે સમ્યગ્દર્શન છે. ૧૩૦ "6 પ્રીતિ અનંતી પર થકી જે તાડૅ હા તે જોડે એહ. ’ (દે. ૧) સંસારમાં જેટલા રાગ નથી તેટલું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનને લઈને ચારિત્ર માહ પ્રક્ષીણુ ૧૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મેધામૃત થઈ જાય છે. એવું થાય ત્યારે સમજવુ" કે સમ્યગ્દર્શન છે. અન’તાનુષ'ધી ક્રોધ માન-માયા લેાભ એ ચાર જાય ત્યારે સમ્યગ્દર્શન થયું કહેવાય. એ વાત સાચી છે. અનંત સંસાર વધારનાર અનતાનુબંધી છે, તે અને હાય નહીં. એ કષાય એને સ'સાર વધારે ગમતા હોય તે જ થાય. દુઃખગભિ ત, માહગભિ ત અને જ્ઞાનગભિ ત એવા વૈરગ્યના ત્રણ ભેદ છે. દુઃખને લઈને, માહને લઈ ને વૈરાગ્ય થયા હોય તે તેનાં કારણેા દૂર થતાં નરહે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દિવસે દિવસે વધતે જાય છે. દુ:ખ પ્રત્યે દ્વેષભાવ હાય તેને દુઃખગભિ ત વૈરાગ્ય છે. સમ્યગ્દર્શન હેાય ત્યારે અન ંતાનુબ ંધીની હાજરી ન હોય. અન’તાનુખ ધી ગયા જ હાય છે. સમકિતની હાજરીમાં અન ́તાનુબંધી હેય નહી. મુખ્ય તે સમજણ કરવાની છે. “સદ્ગુરુના ઉપદેશ વણુ સમજાય ન જિનરૂપ.” સમિત છે તે અનંતાનુખશ્વીને નાશ કરનાર છે. અનાદિકાળથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ સાથે જ રહે છે. કાઈક વખતે છૂટાં પડે છે. સંસારમાં તીવ્ર સ્નેહ હોય ત્યાંસુધી અનંતાનુખ શ્રીમાંથી કોઈ પણુ કષાય હવા સંભવે છે. આ સત્પુરુષ સાચા છે. એથી મારું કલ્યાણુ છે, એવા ભાવ હાય તે ત્યાં આગળ અન ́તાનુબંધી ક્રોધમાનમાયલેાભ બહુ મંદ, નહી જેવા હાય છે. પણ સાચું ઓળખાણ થાય ત્યારે એવું થાય. કહેતાકહેતી કામ ન આવે. સંસારના પદાર્થ માં તીવ્ર રાગ હોય ત્યાંસુધી પરમા માર્ગમાં એ નથી. જે કામ કરવાથી આત્માનું હિત ન થતું હોય તેમાં કટાળા આવે, દુઃખના પ્રસ`ગમાં તેમ સુખના પ્રસંગમાં પણ એને સંસાર ન ગમે, ત્યારે પરમા માગી પુરુષ કહેવાય. એવું જ્યારે થાય ત્યારે જાણુવું કે સમકિત છે—સમકિત આવ્યુ હોય અથવા જ્ઞાનીના આશ્રય એને મળ્યેા હાય તે જ એને સંસારનાં સુખ ન ગમે. મેાક્ષમાગ માં જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એ છે. જે વસ્તુ જેણે અસાર જાણી તે પ્રત્યે તે ક્રોધમાનમાયાલેામ તીવ્રપણે ન કરે. સસાર બધે ભ્રાંતિરૂપ છે, ખાટે છે, એમ લાગે. પરમાજ્ઞાન થાય ત્યારે અધે! સંસાર ખાટા લાગે. પછી તે પ્રત્યે તીવ્ર ક્રોધાદિ ન કરે. ભ્રાંતિને લઈને સસાર ચારરૂપ લાગતા હતા, પણ એ ભ્રાંતિ દૂર થઈ તેથી હવે એવું લાગતું નથી. સાચા પુરુષની શ્રદ્ધા થઈ તે સમ્યગ્દર્શન થયું. એ ખીજ છે. એમાંથી બધું પ્રાપ્ત થશે. સાચા પુરુષની શ્રદ્ધા થઈ ત્યારથી એને બીજ રાપાયું, બીજ ૨ાપાયા પછી એમાંથી સમકિત, કેવળજ્ઞાન, મેાક્ષ મધું થશે. અહુ આર ભપરિગ્રહમાં જીવ પડયો છે. કુગુરુના સ ંગથી છૂટવુ બહુ મુશ્કેલ છે. અન તાનુ બંધીને લઈને એને જ્ઞાનીનું એળખાણુ પડતું નથી, ખાદ્યવસ્તુ પ્રત્યે જ એને લક્ષ રહે છે, સ`સારની વાસના ગઈ નથી તે પણ મને ગઈ છે એમ જીવ માની બેસે છે. અનતાનુબંધીનું સ્વરૂપ જેવું તેવું નથી. [વ. ૪૬૦] ૧૪૬ જેસલમેર, મહા વદ ૧૨, ૨૦૦૮ જેને શરીર છે તેને સુખદુઃખ હેાય જ. એ બેમાંથી જીવને દુ:ખ ગમતુ નથી, Page #154 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૩૯ ઊંચુંનીચું થાય છે. નથી ગમતું તેથી ફરી કમ' બંધાય છે. એ દુઃખ ન ગમતું હોય તે નવાં ન બાંધવાં. શારીરિકવેદના દેહના ધમ છે. દેહના ધમ'ને દેહના ધમ રૂપે જાણવા. ભૂલ ટાળવા માટે આવાં વચને વાંચવાં વિચારવાં, વેદના વખતે સંભારવાં. દેહથી જુદા થવાનું છે. ગભરાવું નહી. એથી ખમણું હાય તે પણ ન ગભરાવું. પૂર્વ મધ્યું છે તે આવ્યુ છે. એથી પાતે છૂટા થવું. ફરી ન આવે એવું કરવાનું છે. જે દુઃખ આવે તે સમભાવે સહન કરવું, દેહના ધમ જુદા અને આત્માના ધર્મ જુદા એમ સ્પષ્ટ માનવું. જેને છૂટવાની ભાવના હાય તેણે વેદની આવે ત્યારે જ્ઞાનીએ કહ્યું છે તે પ્રમાણે વત'વું. એવા નિશ્ચય પણ અતિશય વેદના વખતે છૂટી જાય છે તેને માટે શું કરવું ? વેદના વધતી હોય ત્યારે જ્ઞાનીમાં લક્ષ રાખવું. ક્ષણે ક્ષણે કમ' બંધાય છે એમ ચિંતવવું, આત્મા નિત્ય છે, મરતા નથી, અછેદ્ય છે, અભેદ્ય છે એમ આત્મભાવના કરે તે ‘ આતમભાવના ભાવતાં જીવ લડે કેવલજ્ઞાન રે.' જ્ઞાની કહે છે તેમ વવું. આત્મા નિત્ય છે એમ દૃઢ કર્યુ હોય તેા નિશ્ચય રહી શકે. એને અંદરથી સમજણ આવી હોય તે નિશ્ચય થાય. ભક્તિ, વાંચન એ બધું સમાધિમરણુ કરવાને માટે છે. જ્ઞાનીએ કહ્યું છે કે સમાધિમરણુ કરવું, તે મારે તા એ જ કરવું છે. “ થાવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ.'' જેવી ભાવના કરે તેવું ફળ મળે છે. આત્મભાવના રહે તેા સમભાવ આવે. પુરુષાથ કરવાની જરૂર છે. વેદના વખતે સમભાવે સહન કરવું. વેદના જશે પણ આત્માનું કંઇ થવાનું નથી. તેમ છતાં ડામાડોળ ચિત્ત રહેતું હાય તા આપણાથી વધારે વેદના સહન કરી હોય તેવા મહાપુરુષાનાં ચરિત્ર વિચારવાં. આત્મા કદી મરતા નથી એવાં જ્ઞાનીનાં વચના માત્માને સ્થિર કરનાર છે, અવલંબનરૂપ છે. જરીક મનને કઠણુ કરવાનું છે. જ્યારે કઈ વેદના આવે તે વખતે જરીક મન કઠણુ કર્યુ`. હાય તેા વેદના તે જવાની છે. જવા માટે આવે છે. પહેલાંથી અભ્યાસ કર્યાં હાય તા વેદના વખતે થાય કે ‘હું વારંવાર વિચાર કરતા હતા કે દેતુથી આત્મા ભિન્ન છે, તે આ વખતે મારી પરીક્ષા છે. ” પહેલાં પુરુષા કર્યાં હાય તે થાય. ગજસુકુમાર પહેલાં નેમીનાથ પાસેથી શીખ્યા કે આત્મામાં રહેવું એ સુખ છે. વિકલ્પામાં પડે તા પાર ન આવે. જાણે મરી જ ગયા હતા એવા દૃઢ નિશ્ચય કરી આઘા રહીને જોયા કરવું. પહેલાં એવા અભ્યાસ ન કર્યાં હાય તા વિચારવું કે દેહના સ્વભાવ તે મારા સ્વભાવ નથી, તે કમ આછા બંધાય. જીવને ખબર પડે છે કે દેહ તા રહેવાના નથી, તે હવે બીજામાં ખાટી ન થતાં જ્ઞાનીએ કહ્યું તે કરવા દે. ચેતવું છે. જ્ઞાનીના માગ ૮ દેહથી હું ભિન્ન છું, ' એ છે. જ્ઞાની કહે છે કે ભિન્ન અનુભવવું અઘરું છે તેમ છતાં જેવું છે તેવું માનવું છે એવા ઢઢ નિશ્ચય હાય તેને ધારેલું કામ થાય. જીવ કરવા માંડે તેા થાય એવું છે. જ્ઞાનીના બેષ ચેાટી ગયા તા એ અંદર કામ કરે છે. આ સાંભળીને વેદના વખતે દવા ન કરવી એવું ન કરવું. દેહને લાભ થશે એમ જાણી અને શરીર સારુ· થશે તેા મેાજશેાખ કરીશું એમ ગણી દવા કરવાની નથી, પણુ મનુષ્યભવ દુલ ભ છે, તેને ધર્માર્થ જાળવવા છે, એમ વિચારી દવા કરવી પડે તેા કરવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બેધામૃત દેહ મને મદદરૂપ છે, તેથી ઉપચાર કરું છું. દેહ આત્માને કામ આવે તેથી ઉપચાર કરું છું. તે એનું ફળ સમભાવ આવે. દેહ છેડતી વખતે “દેહ છૂટી જશે, ભોગ કેમ ભેગ વાશે?” એવું આર્તધ્યાન ન કરવું, પણ જ્ઞાનીએ જે કહ્યું છે તે છેલ્લે સુધી લક્ષમાં રાખવું. દેહને લક્ષ રહ્યા કરે તે આર્તધ્યાન છે. તે મૂકી છેવટ સુધી આત્માના વિચારમાં લીન રહેવું. જ્ઞાનીનું શરણ રાખવું. જ્ઞાનીથી મારું કલ્યાણ થશે એમ શ્રદ્ધા રાખી ભય ન રાખવો. ખેદ પણ ન કરો એવી આજ્ઞા શ્રી તીર્થકર જેવાએ કરી છે. દેહ એ નવી વસ્તુ નથી, છોડવા જેવી છે. મરણથી ગભરાવું નહીં. જે કંઈ મનમાં હોય તે જ્ઞાનીને કહી દેવું. આત્મા અનંત સુખનું ધામ છે એ લક્ષ રાખ. મહાવીરે કહ્યું છે કે સંસારમાં બધું નાશવંત છે, રહેવાનું નથી તે એને માટે આત્માને શા માટે દુઃખી કરે છે ? જ્ઞાનીનાં વચનને વિચાર ન કરે તે અવિચાર છે. હું આત્મા છું એમ ન જાણવું તે અજ્ઞાન છે. હું નિત્ય છું, અભેદ્ય છું, અદ્ય છું, જન્મ જરા મરણથી રહિત છું, એવી ભાવના કરવી. જ્ઞાની પુરુષના કહ્યામાં વૃત્તિ ન રહે તે મેહ છે. આત્મવિચાર આત્મગતિનું કારણ છે. પ્રશ્ન-સદ્દવિચાર કેમ આવે? - પૂજ્યશ્રી–જ્ઞાનીનાં વચનનું મહાઓ લાગે, મારે એ જ આધાર છે, એ જ તારનાર છે, જ્ઞાનીની આજ્ઞા છે તે અપૂર્વ છે એમ લાગે, તે તેના વિચાર આવે. પછી સહેજે બીજી ઈચ્છા ન રહે. [વ. ૪૬૧] ૧૪૭ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૧૨, ૨૦૦૯ કૃપાળુદેવ સોભાગભાઈને વડીલ માને છે તેથી “આપની કૃપાથી અત્રે કુશળક્ષેમ છે” એમ લખે છે. કૃપાળુદેવને જ્યાં લોકોને વધારે પરિચય થાય ત્યાં જવું નથી એમ એમને વિચાર છે. આ સાલ પર્યુષણમાં તદ્દન ગુપ્ત જેવા રહ્યા છે. ઘણુંખરું વડોદરા પયુંષણ કર્યા છે ત્યાં શ્રી સૌભાગભાઈ વગેરે થોડા જણ આવ્યા હશે. પયુષણ પછી પેટલાદ ખંભાત થઈ મુંબઈ ગયા છે. પ્રભુશ્રીજીનું ચોમાસું મુંબઈ છે. પર્યુષણ પહેલાં કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે મુમુક્ષુ જીવ હોય તેને મોહના કારણથી મૂઝવણ થાય છે તે પછી જ્ઞાનીને એ કેમ ગમે? ઈછા નથી છતાં ઉપાધિ યેગમાં જ્ઞાની પુરુષને પ્રવર્તવું પડે છે. કર્મને ઉદય એટલે બધે છે કે જેને બહુ લાભ હોય તે પણ એવી પ્રવૃત્તિ ન કરે. તદ્દન નિઃસ્પૃહ છે, છતાં રાતદિવસ ઉપાધિની પ્રવૃત્તિ કરે છે. એ કામ કરવું પડે છે તેથી કંટાળીએ છીએ એમ નથી, પણ ઉપાધિને યોગે સત્સંગ અને નિવૃત્તિને વિયેગ રહે છે, તેથી ખેદ થાય છે. જે સદા ભજવાયેગ્ય છે, તેને વિચગ રહે છે. એાળખાણ થયા પછી આત્મા વેદાય છે. આત્મજ્ઞાન રહ્યા કરે છે. આત્મજ્ઞાન થયા પછી ચાલુ જ રહે. આત્મા સંબંધી વાત કરવી કે લખવું, એવું ઉપાધિ. Page #156 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૪૧ ને ચેાગે ખનતું નથી. મુક્ષુક્ષુઓને સત્સંગની ઈચ્છા હાય, પત્રની ઈચ્છા હોય અને કૃપાળુ દેવથી પત્ર ન લખાય તેા તેમને વિરહુવેદના રહ્યા કરે, શ્રાવણ વદમાં ચેાગ થયા હોય એમ લાગે છે. સ'સારની ઝાળ ચારે બાજુ મળે છે. આખા લેાક ત્રિવિધતાપથી ખળતા છે. એ સંસારની ઝાળ જોઈ મુઝાશે નહીં. આધિ–મનમાં ચિંતા ફીકર થાય તે, વ્યાધિ-શરીર સ’બધી રાગ, અને ઉપાધિ-બહારથી વ્યાપાર વગેરેની પ્રવૃત્તિ. એ ત્રિવિધ તાપ છે. અથવા જન્મજરામરણુ એ પણ ત્રિવિધ તાપ કહેવાય છે. [૧. ૪૬૫] ૧૪૮ શ્રી॰ રા॰ આ॰ અગાસ, આસા સુદ ૧૧, ૨૦૦૯ નિવૃત્તિમાં કૃપાળુદેવ પરમા સ્વરૂપને જ પાષતા હતા. ખેડામાં, વસેામાં, ઉત્તરસંડામાં પરમાર્થ સ્વરૂપ જ રહેતા. બીજી કશુ ં ન હતુ. કૃપાળુદેવ કેવી દશાએ વ તા હતા? તે જીવે વિચારવાચેાગ્ય છે. સહજ સ્વભાવે રહેવુ એવું એમનું જીવન થઈ ગયુ છે. એ જીવન કેમ હશે? મધા જગતનું વિસ્મરણ કરી નાખ્યુ છે. તરણાના એ કટકા કરવા પણ સમ નથી, એમ લખ્યુ છે. કૃપાળુદેવ અકર્તા તરીકે રહે છે. આમ કરવું કે તેમ કરવું, એવું એમને કશુ નથી, પ્રારબ્ધથી જે થાય તે જોયા કરે છે. પ્રારબ્ધને ચેાગે જેમ ચેગની પ્રવૃત્તિ થાય તેમ કરે છે. વિચારને પણ ધક્કો મારી આગળ વધારવા એવું પણ એમના મનમાં નથી. જેને ઉદાસીનતા છે તેને સંસારમાં રહેવું ઘટતું નથી, પણ ઉદયને લીધે રહેવું પડે છે. સ`સાર અને જ્ઞાનીને મળતી પાણુ આવે નહી. ઉપાધિનું સ્વરૂપ એવું છે કે આત્મા લેશિત પણ થાય; અને એમને એવી પ્રતિજ્ઞા હતી કે વધારે વાર આત્માને કલેશિત ન રહેવા દેવા, જો રહે તેા દેહ ત્યાગી દેવે. ઘણીવાર એવું થયું છે કે માથું ષડ ઉપર રહેવુ કઠણુ પડે, જ્ઞાનીને પણ થકવે એવા આ સાંસાર છે. જેને આગળ વધવું છે, તેને ઉપાધિ આવરણુરૂપ થાય છે. જો કે ક્ષાયક સમ્યગ્દર્શન હેાય તેને આત્માનું વિસ્મરણ ન થાય, પણ એને આવરણરૂપ થાય છે. ભગવાનની દશા જેવી છે તેવી એમની દશા છે. હૃદયમાં મધ્યમા વાચાએ પ્રભુનુ નામ વર્તે છે. આ જીવે કડાકૂટ શુ માંધી છે! એમ થઈ આવે છે, કયારે એથી છૂટીએ એમ થાય છે. આપણે માંધેલાં આપણે જ ભાગવવાં પડે, કેાઈ બીજો ભાગવે નહીં. માટે શૂરવીરપણે, અદીનપણે ભેળવી લેવા એ જ્ઞાનીને મા` છે. સમજણુ કામ કરે છે. આકુળતા થાય, વ્યાકુળતા થાય, મૂઝવણ થાય, પણ સમજણુ હાય તા બધુ` શમાવી દે. જે જ્ઞાનીઓના પૂર્વ ચેાગ થયા છે, તેમને સંભારીએ છીએ. દુકાન ઉપર બેઠા હાય તાય જાણે જ*ગલમાં બેઠા હોય તેમ રહે છે. જ્ઞાની પ્રત્યે અત્યંત ભક્તિ, જે નિરંતર આત્મામાં રહે છે તેમની ક્રશા પ્રત્યે પ્રેમ, તે એમને આકર્ષે છે. “ પૂ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગેા વ્યતીત થયા છે, તે કાળ ધન્ય છે; તે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ બધામૃત ક્ષેત્ર અત્યંત ધન્ય છે તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણું અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” (૪૬૫). સત્સંગ પ્રત્યે કેટલી ભક્તિ છે! તેથી વારંવાર એ સાંભરે છે. જીવને સત્સંગનું માહાતમ્ય લાગ્યું નથી. માહાય હાય તે બધું તાજું થાય. આત્મધૂન ચાલ્યા જ કરે એવું કૃપાળુદેવને કરવું છે. વિ. ૪૬૬] ૧૪૯ શ્રી રા. આ. અગાસ, પોષ સુદ ૨, ૨૦૦૯ જેની પાસેથી ધર્મ માગવે, તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું” ૧. આખી જિંદગી સુધી કામ આવે એવું વાક્ય છે, એથી જીવ ભૂલે ન પડે. ધર્મની પ્રાપ્તિ કરવી હોય અથવા સાચે ધર્મ પ્રાપ્ત કરવું હોય તેને બહુ વિચારવા જેવું છે. સદ્દગુરુથી મોક્ષ છે. દુર્લભ મનુષ્યભવ મળે તે અજ્ઞાનીના આશ્રયે તે વ્યર્થ જાય. જેની પાસે આત્મજ્ઞાન ન હોય તેની પાસે ક્યાંથી ધર્મ મળે? આત્મજ્ઞાન આ પુરુષને છે કે નહીં તે તપાસવું. એટલું તપાસે તો જીવ ભૂલે ન પડે. જેની પાસે ધર્મ માગવે તે પામ્યાની પૂર્ણ ચેકસી કરવી. ૨. આ આત્મજ્ઞાની છે એવું ઓળખાણ થાય તે પછી એની આજ્ઞા આરાધવી, એને સત્સંગ કરે, બધ સાંભળ. સદ્ગુરુ હોય તે સદેવને બતાવે અને બધું પાંશરું કરે. કુગુરુ મળે તે મુદેવને બતાવે અને તેથી બધું ઊંધું થાય. જ્ઞાનીને જ્ઞાનીની દષ્ટિએ એળ ખવા. આ કૃપાળુદેવની ભક્તિ કરવા જેવી છે, આ પુરુષને ભજશે તે લાભ થશે એમ પ્રભુશ્રી જીએ આપણને બતાવ્યું છે. જગતમાં મતમતાંતર, વિશ્વાસઘાત એવું જ બધું પડયું છે. આત્માનો ખપ રાખ. જ્યાં-ત્યાંથી આત્મા મારે પ્રાપ્ત કરે છે. એ વગર ભલે હીરામાણેકની લહાણી થતી હોય તેય મારે કામની નથી. જ્ઞાનીને બેધ થયા હોય તો સદાચાર આવે. જ્ઞાની પુરુષને વેગ થયા પછી ફરવું જોઈએ. નહીં તે જ્ઞાની પુરુષ વગેવાય, તે વગોવાય એવું કરવાનું નથી. જે વર્તન કરવું તે લોકોને દેખાડવા માટે નહીં, આત્માના કલ્યાણ માટે કરવું. સત્સંગમાં જેટલું ગ્રહણ કરીએ તેટલા લાભ છે. જે કંઈ કરીએ તેનાથી લાભ ન થાય તે ન કરવું. જ્ઞાની પુરુષને બે સાંભળી પાપમાં જતાં અટકે તે સત્સંગ થયે કહેવાય. બધું કરીને આત્માને જગાડે છે. તે જાણ્યું તે સાચું છે એમ માને છે. એ આગ્રહ થઈ ગયો છે. આત્માને સ્વભાવ જાણવું, દેખવું અને સ્થિર થવું. સમ્યકત્વ સહિત જાણે અને સ્થિર થાય તે આત્માને સ્વભાવ છે. ૩. જ્ઞાનીને વેગ થયા છતાં મતમતાંતર, વિશ્વાસઘાત, અસત્ય વચન એ વગેરે જે Page #158 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન ૧૪૩ ન જાય તે એવા ચેાગ થયા તે પણ કામનેા નથી. પ્રાણ જાય પણ ધમ ન છેડવા. પાંચ ઇન્દ્રિયાના વિષયેા, માન આદિ જે એણે પેાતાનાં માન્યાં છે તે અધુ લૌકિક છે. ફરવુ' તેા છે નહીં. અને સત્સંગ સત્સ`ગ કરે તેા શે। લાભ? કરવાનુ તા મન નથી, તે પછી સત્સંગ શું કરે? વિવેકની જરૂર છે. વિવેક વગર ધમ નથી. પરમામાં “ જ્ઞાની જાણે તે સાચું છે” એમ માને તેા કલ્યાણ થાય. મુમુક્ષુ થયે એને માથે જવામદારી છે કે જ્ઞાનીપુરુષ એનાથી વગેાવાય નહીં. નહીં તેા એને કમ બંધાય. ૪. જ્ઞાનીપુરુષા ‘તુ આમ કર’એમ ન કહે. આદેશ કરતા નથી. કૃપાળુદેવને એવા ઉદય વર્તે છે. સામાન્ય ઉપદેશ એટલે શિખામણુ કહે, પણ તમે આમ જ કરી એમ કહેતા નથી. ૫. ક્ષીર સમુદ્ર નામના આખા દિરયા ભર્યાં પડચો છે, પણ આધેા છે, એટલે તેથી શુ થાય ? પણ જો એક મીઠા પાણીના કળશેા અહીં હાય તેા પીવાય. તેમ જ્ઞાનીપુરુષ પૂર્વ અનંત સિદ્ધ થઈ ગયા છે, પણ તેથી જીવના દોષ ન જાય, પણ જ્ઞાનીપુરુષ પ્રત્યક્ષ હાય તા એના દોષ છેાડાવે. સિદ્ધ ભગવાન કઈ કહેવા આવે નહીં. ૬. જીવ અજાણ્યા છે. જીવને ખખર નથી છતાં ડાહ્યો થાય છે. લાવા ધ્યાન કરું, ફલાણુ કરું, એમ કરે છે. દવાખાનામાં જાય ત્યાં એમ ન કહે કે મને ફલાણી દેવા જ આપે. જ્ઞાનીપુરુષ પાસે જાય ત્યારે મને ધ્યાન શીખવાડા, ફલાણુ શીખવાડા એમ કહે છે. જીવ સત્પુરુષ પાસે જાય ત્યારે કઈ ને કઈ ઈચ્છા લઈને જાય છે. સત્પુરુષને તા જીવને ચેકખા કરવા છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી સમજણુ ઉપર મૂક મીડું' ને તાણુ ચેાકડી. જીવને પેાતાને ખબર નથી. કલ્પનાથી જીવ ભર્યાં છે. ૭. કદાગ્રહાદિ દોષા હાય અને સત્સંગ કરતા હોય છતાં એ દાષા ન જાય તા લેાકા તે કહે કે આવે જ સત્સ`ગ કરે છે ? કઈ સુધર્યા તેા નથી. એ કદાગ્રહ, વિશ્વાસ ઘાત, અસત્યવચન, ઇન્દ્રિયાના વિષયા, ક્રોધાદિ કષાયે। આદિ દોષાને મૂકે તેા એને પેાતાને લાભ થાય, ઉપદેશ પરિણામ પામે. પ્રભુશ્રીજી નવસારી ગયા હતા ત્યારે એક જળુ ત્યાં આવ્યા. તે મહુ લડાઈઝગડા કરતા હતા. પછી પ્રભુશ્રીજી મળ્યા અને મ`ત્ર આપ્યા કે બધું ફરી ગયું. પેાતે લડાઈઝગડા કરવાનુ છેડી દીધુ. તેથી ગામના લેાકેાને બહુ નવાઈ લાગી અને ઘણા બીજા પણ ધમ પામ્યા. ૮. કહેનાર કહી છૂટે પણ માનવું કેાને હાથ છે? સાંભળ્યા પછી માનવાનું તા એને હાથ છે. એમ પ્રભુશ્રીજીના મધમાં આવે છે ને ? જ્ઞાનીના ચાગ થયા, એળખાણુ થઇ, આ સત્પુરુષ છે, મહાપુરુષ છે એમ શ્રદ્ધા થઈ તે “ માત્ર મેાક્ષ-અભિલાષ. ” માત્ર માક્ષની ઈચ્છા રાખવી. ભક્તિ હાય અને વાંછા ન હોય એવી નિષ્કામ ભક્તિ હાય તા કલ્યાણ થાય. તેમ છતાં સત્પુરુષ પ્રત્યે સંસારી ઇચ્છા થઈ તેા જ્ઞાનીપુરુષ એની ઇચ્છાને પાષે નહીં. સાની જાણે છે કે એને જે ઇચ્છા થઈ તે ખાટી છે, તેથી મેાડીવડેલી કઢાવી નાખે. એના એ જીવ ને અસત્પુરુષના આશ્રયે હાત તેા તેનું ફળ જુદું થાત, કારણ Page #159 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત અજ્ઞાની પ્રત્યે ઈચ્છા કરે તો ઈચ્છા પૂરી કરે તેથી એને મોહ પોષાય. જીવનું કલ્યાણ શામાં છે તે જ્ઞાની જાણે છે. અસપુરુષને આશ્રય હોય તે મોહ વધે, સંસાર વધે. સપુરુષને આશ્રય હોય તો એની સંસારભાવના દિવસે દિવસે ઘટે. મનુષ્યભવમાં ધર્મનું કામ થાય એવું છે, માટે કરવું. ભલે ભૂખે મરવાનું થાય પણ ધર્મ છોડે નથી. આ તો બધું લુંટાઈ જવાનું છે. આત્મકલ્યાણ શાથી થાય? એ વિચાર કરવા, આત્મદષ્ટિ કરવા જ્ઞાની કહે છે. સમ્યગ્દર્શન જેવી તેવી વાત નથી. આ સત્પરુષ છે, આપણા આત્માનું કલ્યાણ કરનાર છે, એ જે એને ભાવ રહે તે પુરુષ પાસેથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય. પણ જો એ ભાવ ખસી જાય તે ન થાય. કૃપાળુદેવ કહે છે કે અમને કઈ પણ સંસારી વાત લખે તે ત્રાસ થાય છે. ૯. દેહ છતાં જેની દેહાતીત દશા થઈ છે, મન, વચન અને કાયાના રોગને આગ્રહ જેને છૂટી ગયો છે–શુદ્ધ આત્મસ્વરૂપ હું છું, એમ જે થયું હોય તે બીજી પરવસ્તુ એમાં અહંભાવ પછી ન રહે, જડ વસ્તુના ગુણને પછી પોતાના માને નહીં–એવા જ્ઞાનીપુરુષમાં જે વીતરાગતા છે તે પરમ ઉપશમ છે. એ ઉપશમરૂપ ચરણારવિંદને નમસ્કાર કરી તેને ચિતવવા. તે જ વીતરાગતારૂપ અથવા પરમ ઉપશમરૂપ માગમાં પ્રવર્તવાની ઈચ્છા તમે કર્યા કરે એમ કહે છે. બીજી ઈચ્છાએ ન કરો. લેકોને ધર્મની ગરજ નથી એ વિપરીત કાળ છે. તેમાં એકાકી હોવાથી ઉદાસ! આ આખે પત્ર સ્થિર ચિત્તથી વિચારવા જેવું છે. મુમુક્ષુએ પહેલેથી છેવટ સુધી જે કરવાનું છે તે બધું સ્પષ્ટ કરીને કહ્યું છે. નિસ્પૃહભાવે કરુણાથી કહ્યું છે. [વ. ૪૭૧] ૧૫૦ શ્રી. રાઆ અગાસ, આસો સુદ ૧૧, ૨૦૦૯ “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ” કહે છે.” (૫૬૮). આત્મામાં જે ચંચળપણું છે, તે રોકાય અને પિતાના સ્વરૂપમાં રહેવાય તેને માટે સુધારસ એક સાધન છે. સુધારસનું નામ બીજજ્ઞાન કહે તે વાંધો નથી. બીજજ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ, નહીં તો ભુલાવ થાય. એ સુધારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને જ આત્મા માની બેસે તે જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. સુધારસમાં વૃત્તિ રહેવાથી ચિત્તસ્થિરતા થાય છે. સાધનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્ઞાની પુરુષ વિના કેઈ સાધનથી ઠેકાણું ન પડે. વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાય હજુ ન પ;” સત સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય ?” સાધન તે જીવે અનંતવાર ઘણાં કર્યા છે. વેગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુધારસ સંબંધી સાધન કરવું હોય તે જીભને મૂળ આગળ જરા કા૫ મુકાવે છે, તેથી જીભ લાંબી થાય અને ઠેઠ ગળા સુધી લઈ જવાય, એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે, તે સુધારસ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૪૫ જ્ઞાનીની આજ્ઞાએ મેાક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હાય તે મુમુક્ષુ કરે તે પણ એના મેાક્ષ થાય.” માહાત્મ્ય તા જ્ઞાનીની આજ્ઞાનું છે, સાચા પુરુષની આજ્ઞાના આરાધક હોય તે! એ ઘડીમાં ય કેવળજ્ઞાન થાય. કોઈ સાધનના આપણે નિષેધ નથી. સાધન કરવાં, પણ આત્માને ભૂલી ગયા તા એ સાધન રમકડાં જેવાં છે. સુધારસ ઝરે છે તેને અમૃતધારા પણ કહે છે. એ તા બધાં સાધના છે. શ્વાસ રોકવા માટે પણ જીવા કેટલી માથાકૂટ કરે છે! એ દ્રવ્યક્રિયાએ છે. ‘ ચેાળશાસ્ત્ર ’માં બધી ચેાગની દ્રવ્યક્રિયાએ વણવી છે, અને ‘યેગાષ્ટિ’માં ભાવપ્રાણાયામનું વર્ચુન કર્યું છે. “ ખાદ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતરભાવ; કુંભક સ્થિરતા ગુણૅ કરીજી, પ્રાણુાયામ સ્વભાવ. (ચેથી ષ્ટિ) દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં,” એમ સ્તવનમાં આવે છે. જડ ને ચેતન એ બેય મળી એકરૂપ થાય નહીં. પેાતાનું સ્વરૂપ સમજાય ત્યારે જડ ચેતનના વિવેક થાય. નહીં તે જીવ અનંતકાળથી પુદ્ગલની પાછળ જ પડયો છે ને ? આત્મા એળખાય હાય તેા પછી એમાં જ એને લીનતા થાય. પેાતાનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સમજાય અને પેાતાના સ્વરૂપમાં રહે, પરિશુમે ત્યાં પછી કઈ કરવાનું ન રહે. પણ પેાતાનું એળખાણુ નથી થયું ત્યાંસુધી જેને એળખાણુ થયું છે તેના આશ્રયે રહેવું. સિદ્ધાંન્તિક વાત બહુ લાંખી નથી; શબ્દો તે શબ્દો જ છે, દશા લાવવાની છે. જગતમાં જડ-ચેતન સિવાય કશું છે નહીં; પણ જીવને પુદ્ગલમાં માઠુ છે. તે મૂકશે ત્યારે કલ્યાણ થશે. અરૂપી આત્મા છે તેથી જ્ઞાની સિવાય ઠેકાણું પડે નહીં. [વ. ૪૭૨] · ૧૫૧ શ્રી રા॰ આ॰ અગાસ, આસા સુદ ૯, ૨૦૦૯ પૂજ્યશ્રી—સેાભાગભાઈ એ એમ લખ્યું હશે કે સુધારસ જેવી ક્રિયાની વાત ગુપ્ત રીતે કહેવી જોઈએ, ખુલ્લા કાગળમાં લખવું ન જોઈએ. કૃપાળુદેવ લખે છે કે અમે જે લખ્યું તે કઈ વાંચે ય ગમ પડે નહીં. આથી કાઈ ને નુકસાન થવાનું નથી એમ જાણીને ખુલ્લા કાગળમાં લખ્યું છે. કોઈ સુધારસ સબ'ધી માથાં મારતા હાય અને તેના વાંચવામાં આ કાગળ આવે તે શીખી તે। ન જાય, પણ એવા પુરુષને મારે મળવું, એવા પુરુષ મને મળે તેા સારું એમ થાય. વખતે વાંચે તે એને નિણ્ય થઈ જાય નહીં. પણ આ લખનાર પુરુષ એને જાણે છે, તે પુરુષ પાસેથી મને આ વાત જાણવામાં આવે તે સારું એમ તેને ભાવના થાય. જ્ઞાનીની વાણીના પરમા સમજવા બહુ મુશ્કેલ છે. જ્ઞાનીના સમાગમ થયે હાય, તેમના એધ સાંભળ્યેા હાય, આજ્ઞાને આરાધક હાય એવા મુમુક્ષુ તે જ્ઞાનીની વાણીને સમજી શકે. મા રુ, મા તુ'નું દૃષ્ટાન્ત આપ્યું હતું. ૧૯ "" Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બધામૃત “બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સગુરુકે ચરન, સો પાવે સાક્ષાત .” (૨૫૮) એમનું એમ સમજવા જાય તે કંઈ સમજાય નહીં. વાંચે તે એને ભાવના થાય કે સત્પ રુષને આપણે મળીશું. એમની આજ્ઞા આરાધાશે તે એ વાત સમજાશે, એમ થાય. મને સમજાઈ ગયું એમ જીવ અવળું પણ સમજી લે છે. પણ એને પાછે વિક્ષેપ થાય કે આ બરાબર સમજાતું નથી. કૃપાળુદેવને, પરમાર્થ લખતાં અપરમાર્થરૂપ લખાય નહીં એવી સહજ દશા થઈ છે. હવે સુધારસ સંબંધી વિશેષ લખે છે. સુધારસ દેનાર અને લેનાર કેવા હોય? તે કહે છે. (૧) આત્મા જેણે અનુભવ્યો છે અને તે રૂપ જે થયા છે તેમણે જે સુધારસનું જ્ઞાન આપ્યું હોય તે તે પરમાર્થ પરમાર્થરૂપ છે. (૨) જેણે આત્મા જા નથી, પણ સુધારસની ક્રિયા જાણે છે, તેની પાસેથી સુધારસનું જ્ઞાન થાય તો તે વ્યવહાર પરમાર્થરૂપ છે. આત્મપ્રદેશ સ્થિર થવાનું સુધારસ એક નિમિત્ત છે, સાધન છે, તેથી એને વ્યવહારે પરમાર્થરૂપ કહ્યું છે પણ સુધારસને જ આત્મા માનતે હોય તે તે વિપરીતતા છે. (૩) તે સુધારસનું જ્ઞાન જ્ઞાનીએ ન આપ્યું હોય પણ તેમણે આત્મ સંબંધી ઉપદેશ કર્યો હોય, તે ઉપદેશ જીવને રુચે હોય તે તે પરમાર્થ વ્યવહારરૂપ છે. એટલે પરમાર્થ પામવા માટે વ્યવહાર છે. એથી પરમાર્થ પામશે. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સાંત.(*) જે આત્માને જાણતા નથી પણ શાસ્ત્રો જાણે છે, તે શાસ્ત્રો બીજાને ઉપદેશે તે તે વ્યવહારવ્યવહારરૂપ છે. કહેનાર અને સાંભળનાર બેય આત્માને જાણતા નથી અને ઉપદેશ કરે તે હું સમજુ છું” એમ જીવને થવા સંભવ છે તે સંસાર વધવાનું કારણ છે. એ પરમાર્થને પ્રેરે એ વ્યવહાર નથી તેથી એની બહુ કિંમત નથીશાસ્ત્ર જાણનારે આ જાયે નથી, છતાં સામે આવ તેને એમ જાણે કે આણે આત્મા જાયે છે, તેથી પછી એ સદુગુરુને શોધે નહીં. ત્યાં જ એ ખળી રહે છે. એ ચેથા ભેદનું ફળ શું મળે છે? તે કહે છે કે વ્યવહારપરમાર્થરૂપ તો ઘણા કાળે કઈ પ્રકારે મોક્ષનું કારણ થવા સંભવ છે, પરંપરાએ મોક્ષનું કારણ થાય, શમસંવેગાદિ ગુણે એને પ્રાપ્ત થવા ગ્ય છે, પણ વ્યવહારવ્યવહારરૂપનું કંઈ ફળ ન નીકળે. પુણ્ય બાંધે, પણ મોક્ષમાં એ કંઈ કામ આવતું નથી. જેણે આત્મા જાણ્યો છે તેને સુધારસની ક્રિયાથી આત્મપ્રદેશ સ્થિર થાય છે તેથી એ સાધન ઉપયોગી છે અથવા આત્માને જેને લક્ષ હોય તેને પણ એ સાધનરૂપ છે. પ્રભુશ્રીજીને તે એ જ ઉપદેશ હરે, કે “જે કંઈ કરવું તે આત્માથે'', એટલું મેળવણ નાખવું. જ્ઞાની દ્વારા સુધારસ સંબંધી જ્ઞાન મળ્યું હોય તો એને આત્મા જાણવાનું કારણ થાય. આત્મસિથરતાનું એ અપૂર્વ સાધન છે. તમે સુધારાને આત્મા માની બેસે એવા નથી, તેથી તમને એનું એટલું માહાસ્ય જણાવ્યું છે. હવે બીજી વાત કહે છે. રેચક, પૂરક, કુંભક એ ત્રણ ભેદ પ્રાણાયામના છે. કુંભકમાં શ્વાસ તદ્દન સ્થિર કરવાને હેય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૭ “ બાહ્યભાવ રેચક ઈલાં છે, પૂર અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરી છે, પ્રાણાયામ સ્વભાવ.” (ચોથી દષ્ટિ) કેટલાકને શ્વાસ રોકે તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે, તેથી જીવ અવળે રસ્તે ચઢી જાય. જ્ઞાનીની દોરવણી જે ન હોય તે કયાંય ને ક્યાંય માથું ભરાઈ જાય. જ્ઞાનીને આધારે બધા ચોગ સાધવાના હોય છે. નહીં તે ક્યાંય તણાઈ જાય. શ્વાસોશ્વાસ સ્થિર થવાથી મન સ્થિર થાય છે. તેથી ઇન્દ્રિયો પણ પ્રબળ થાય છે. અને તેથી બે ચાર ગાઉ દૂરની વાત પણ સાંભળી શકે. તેથી જીવને એમ થાય કે જુઓ! મને આત્મા પ્રાપ્ત થયે, એમ માની બેસે તેથી અવળે રસ્તે ચડી જાય. શ્વાસ રેકે પણ જ્ઞાની વગર મહ ડરતા નથી. જ્ઞાનીના બધા સિવાય મેહ જવાનો રસ્તો નથી. અજ્ઞાની દ્વારા કંઈ સાધન કલ્યાણરૂપ થતું નથી. જ્ઞની દ્વારા એ સાધન મળ્યું હોય તે કલ્યાણરૂપ થાય. શુદ્ધાત્માને પુદ્ગલની સાથે કશી લેવાદેવા નથી, પણ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જીવને પુદ્ગલની સાથે સંબંધ છે. યંસુધી વિભાવ આત્મા છે, ત્યાંસુધી કઈક કોઈક પુદ્ગલે નિકટ સંબંધના છે. કઈ કઈ પુદ્ગલમાં આત્માની વિશેષ છાયા હોય છે, કેટલાક પરમાણુ એવાં હોય છે કે તેથી આત્મા ઝટ પ્રાપ્ત થાય. જ્ઞાનીએ કહ્યું હોય કે “આનું તું ધ્યાન કરજે' તે ત્યાં આગળ આત્મા પ્રગટે. વિ. ૪૭૩] ૧૫ર શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૮, ૨૦૦૯ જેવા પ્રસંગ મળે તેવો જીવ થઈ જાય છે. અનેક પ્રકારે વિકલ્પ જીવને થયા કરે છે. મનને નવરું ન રહેવા દેવું. કંઈક કામ સોંપવું. વાંચવાનું, સ્મરણનું ગમે તે કામ એને આપવું. નહીં તો કેવા કર્મ બાંધે તેનું કશું કહેવાય નહીં. જ્ઞાનીનાં વચનમાં ચિત્ત રહે તે ધર્મધ્યાન થાય, નહીં તે આર્તધ્યાન થયા કરે, તેથી કર્મ બંધાય. નવરે પડે ત્યારે બીજા વિકલ્પો આવે છે. કામ હાથમાં હોય તો તેમાં ચિત્ત રહે છે. મન બહુ તોફાની છે. એને કંઈ કામ જોઈએ. મનરૂપી બાબરાભૂતને જ્ઞાનીની આજ્ઞારૂપી વાંસ ઉપર ચઢઉતર કરાવે તે વશ થાય એવું છે. મનને થકવી નાખવાનું છે. કમના ધક્કા વખતે આ મને એગ્ય છે કે અયોગ્ય છે એને વિચાર રહેતું નથી. બહુ ઉત્તમ શિખામણ છે. જીવ મૂંઝવણ વગર રહેતું નથી. તેથી સમયે સમયે કર્મ બાંધે છે. મુઝાવાની જરૂર નથી. મનને વાંચવા, વિચારવા, શેખવા, લખવામાં રાખવું. કામ હોય ત્યાં સુધી મન ઠીક રહે, પણ નવરુ પડયું પાણીના રેલાની પેઠે નીચી દશાએ જાય. તેથી ઘણાં કર્મ બંધાય છે. મનને ન ગમતું હોય તે જ કામ કરાવવું છે. જીવને પિતાને ગમતું હોય ત્યારે લહેર પડે અને ન ગમે એવું હોય ત્યારે મુઝાય. મનને એકાગ્ર કરવાનું છે. “અજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે.” (૧૪૭) આજ્ઞામાં રહેવું એ સિવાય મનને વશ કરવાનો બીજો રસ્તો નથી. પહેલાં પોતે કમ બાંધ્યાં છે તે ભોગવવાં પડે. એવે ને એ તીવ્ર ઉદય હંમેશાં Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મેધામૃત રહેતા નથી. મુઝવણુ ઘેાડા વખતમાં જાય એવી હાય, પણ તે વખતે ધીરજ ન રાખે તે નવાં કમાઁ બંધાય, તેથી તેની સ્થિતિ વધારે પડી જાય. તે થાડા કાળમાં ન મટે. જેવું કેવળી ભગવાને જોયુ છે તેવું થવાનુ છે, એમ જાણી કશા વિકલ્પો ન કરવા. ‘ મનને મૌન કરી નાખવું.' એટલે મન ક ંઈ સંકલ્પવિકલ્પ ન કરે. મેઢે ખેલવું નહીં એટલું જ નહીં, પણ મન જંપે ત્યારે ખરું મૌનપણુ છે. વિકલ્પા શેકવા એ ખરું મૌનપણું છે, સંસારી પ્રસંગમાં ખીજાની સાથે ભળવાનું નથી." આત્મા એકલા જ ભલા છે. ધમને નામે સ્વાથ સેવે તે ધમ થી જીવ દૂર થાય. સેાભાગભાઈ ને જે જે બધી દેવા હતી તે ચાડે થાડે કરી મુકાવી દ્વીધી. આ પત્રમાં કહેલી શિખામણ દરેકને માનવાચેગ્ય છે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે, તે બધાને એ કામનુ છે. બેષજ્ઞાન એટલે સમ્યજ્ઞાન ઉપર લક્ષ રાખીને આ પત્ર લખ્યા છે. [૧, ૪૭૫] ૧૫૩ પૂજ્યશ્રી—જ્યાં અમૃત, સુધા એવું આવે ત્યાં સેાભાગભાઇને આ સુધારસ સંબંધી હશે કે શું ?' એમ લાગે છે. ૫. કુ. ધ્રુવે જણાવ્યું કે નિરાકાર-સાકાર-ચેતના વિષેના કવિતમાં મુખરસ વિષે વાત નથી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્દતામે કૅલિ કરે; શુદ્ધતામે સ્થિર હૈ, અમૃતધારા વસે, એ લક્ષ થાય તેા ખીજા બધા જીવા એને સિદ્ધ જેવા દેખાય. ખીજો કચરા ન દેખાય. શુદ્ધતા વિચારે, શુદ્ધતામાં રમણતા કરે અને તેમાં સ્થિર થાય ત્યારે અમૃતધારા વરસે. તે કંઈ મુખરસ નથી, પણ આત્માને આનંદ મતાવવા અમૃતધારા શબ્દ વાપર્યોં છે. કૃપાળુદેવ લખે છે કે અમને તે। આ અમૃતરસ સમજાય છે. તમને પણ ક્રમે ક્રમે સમજાશે. સ્વાભાવિક આત્મા છે. આત્મામાં સ્થિર થાય ત્યારે અમૃતધારા જેવા આનદ આવે છે. જ્ઞાનીના ચેાગમાં જીવને કેટલેા ઉલ્લાસ આવે છે! એટલી વૃદ્ધ અવસ્થામાં પણ સેાભાગભાઈ વાંચ વાંચ કરી વિચારે છે. આપણું હૃદય ચાકખું થાય ત્યારે બધી ખબર પડે. જેમ જેમ જ્ઞાનીનું માહાત્મ્ય વિશેષ લાગે તેમ તેમ વિશેષ જ્ઞાન થાય. ચિત્ત ચામુ કરવા વિષે અચિત્ર ચિત્રકારની કથા છે. એમ ચિત્ત ચાકખું થાય તેા ત્રણે લેાક દેખાય એવું છે. કૃપાળુદેવ લખે છે કે “ શુદ્ધતા વિચારે ધ્યાવે” એ પદના પરમાથ અમે હૃદયમાં રાખ્યા છે. જગતના બધા ભાવેાથી ખસી ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે, એને અમૃતસ્વરૂપ કહ્યું છે. દ્રશ્યનું ઓળખાણ થાય તેા દ્રવ્યના પર્યાય પણ સમજાય. સમયે સમયે દ્રવ્ય પરિણામી છે. સમયે સમયે પરિણામ વહ્યા કરે છે. સ્યાદ્વાદથી આત્માને નિત્ય પણ કહેવાય અને અનિત્ય પણ કહેવાય. ઉત્પાદ-વ્યય-ધ્રુત્ર એ ત્રિપદના વિચાર કરે તે ** * જુએ એધામૃત પૃ. ૩૦૮, માસા સુ૬ ૮, સં. ૨૦૦૯. ૧. આઠ જેની સાય (ભાવા) પૃ. ૩૪ "" Page #164 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૪૯ સમજાય એવું છે. આત્મા અસંખ્યાતપ્રદેશી છે, પણ જેવું શરીર મળે તેટલે વ્યાપે છે. કેવલી સમુદુઘાત વખતે આખા લેકમાં પણ વ્યાપે છે. નિગોદમાં નાનામાં નાનું શરીર છે ત્યાં પણ અસંખ્યાતપ્રદેશ અને હજાર જનો થાય છે ત્યાં પણ તેટલે જ અસંખ્યાતપ્રદેશી રહે છે. આત્મા સંચવિકાસનું ભાજન છે. મુખરસ પુદ્ગલ છે. તે આત્મા નથી, એક સાધન છે. [વ. ૪૮૩] ૧૫૪ શ્રી. રાઆઅગાસ, આ સુદ ૭, ૨૦૦૯ વિચારદશા માટે ભૂમિકા છે, તેમાં એ ત્રણ પ્રશ્નો વિચારવા યોગ્ય છે. વેદાંતપ્રકરણ નામને ગ્રંથ વાંચી તે પરથી સભાગભાઈ એ ત્રણ પ્રશ્નો લખ્યા હતા. જેને વિચારદશા પ્રગટાવવી હોય તેને એવા પ્રશ્નો વિચારવાયેગ્ય છે. એવા પ્રશ્નોને વિચાર કરે તે સાચું શું અને નાશવંત શું? તેને ભેદ પડે. અત્યારે બધું દેખાય છે તે નાશવંત છે. બધું મૂકીને જવાનું છે. એવા પ્રશ્નોનો વિચાર કરે તે સૂમ વસ્તુ આત્મા પણ સમજાય એવું છે. બધા સંયેગોની વચ્ચે રહ્યો છે. એ ન હોય તે કશું નથી. એ જે આત્મા તે દેખાતે નથી. “કર વિચાર તો પામ.” સાચું શું ને ખોટું શું ? એમ ભેદ પડે પછી ખેટું ન ગમે. “આત્મા સત્, જગત મિથ્યા” એમ લાગે, એ જેવું તેવું વાકય નથી. મહાવાક્ય છે. જેવા-જાણવામાં દોષ નથી, પણ રાગ દ્વેષ થાય ત્યાં દેષ છે. લેકે જેવું માને તેવું જીવ માને છે. લોકોનું કહ્યું કરવું છે અને જ્ઞાનીનું કહ્યું સાંભળવું છે. “ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખરહિત ન કોય; જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રોય. ” સુખદુઃખ તો બાંધ્યા પ્રમાણે આવે પણ જ્ઞાની પાસે ધીરજરૂપી દવા છે. તેથી ગમે તે કર્મ આવે પણ તે માથું કપાવવા આવે છે. પિતાને શાતાઅશાતાનું કંઈ નથી, પણ મુમુક્ષુ જીવને ચિંતા થાય કે તબિયત કેમ હશે? તે માટે લખ્યું છે કે તાવ આવ્યો હતો તે મટી ગયેલ છે. કવિતાને કવિતાપણે આરાધવાથી આત્માને લાભ નથી. ભગવાનની ભક્તિ માટે જે કવિતા લખે તે ઉત્તમ છે. સંસારમાં કોઈને રાજી કરવા કે પિતાના શોખને માટે કવિતા કરે તે બને કામની નથી. એ ક્ષપશમ મળ્યો હોય તે ભગવાનની ભક્તિમાં વાપરે અથવા આત્મજ્ઞાન થવામાં વાપરે. એ માટે કવિતા કરે તો એનું ક૯યાણ થાય. ગમે તે વિદ્યાઓ આવડતી હેય પણ એનું ફળ વિવેકભાવ અને સમાધભાવ આવવું જોઈએ. જગતમાં ઘણી વિદ્યાઓ છે પણ બધી શીખવા જાય તો મનુષ્યભાવ જતું રહે. કૃપાળુદેવને જેમ જેમ ઉપાધિ વધે છે, તેમ તેમ વીર્ય અધિક ફેરે છે. અને તેથી ઘણ નિર્જરા થાય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૫૫ પૂજયશ્રી—કૃપાળુદેવને જ્યારે વિશેષ કર્મોની ભીડ ઢાય ત્યારે વીથ વિશેષ સ્ફૂરે છે. એટલે આત્મા નિર્મળ થાય છે. તે વખતે વધારે ખળ કરવું પડે છે. નહીં તેા તણુાઈ જાય. જ્ઞાનીઓને પરિષદ્ધ ઉપસના પ્રસંગે ઘણુંા લાભ થાય. કેટલાકને કેવળજ્ઞાન થઈ જાય છે. કૃપાળુદેવને વ્યાપાર એ પણ એક માનસિક પરિષદ્ધ છે. એમાં જે સમભાવે વર્તે તે વિશેષ નિર્જરા થાય. ક્ષમા એ આત્માના ગુણ છે. જે આવે તે ખમી ખુદવું. કેાઈના વાંક નથી. પોતે ખાંધ્યાં છે તેથી આવ્યાં છે. ઉપાધિમાંથી ઠરવાનું સાધન જે સત્સંગ તે રૂપ મુમુક્ષુના પત્રો છે, પ્રશ્નો છે. કૃપાળુદેવના આત્મા ઉચ્ચદશાએ વતે છે. તેમ છતાં એમને સત્સંગની ઈચ્છા નિર ંતર રહે છે. સત્સંગની ભાવના કરવાની છે. મહાપુરુષનું ખરું જીવનચરિત્ર આથી જણાય છે કે એ કર્મના ઉદયે કેમ વર્તે છે? આત્મજ્ઞાન કેમ રાખે છે? કૃપાળુદેવની વિશેષ એળખાણ તેમના પત્રોથી થઈ શકે છે. બહારથી વિણકવેષ અને અંતરમાં નિગ્રંથદશા રાખતા. એ અઘરામાં અઘરું કામ આ કળિકાળમાં એમણે કર્યુ છે. અપવાદરૂપ પુરુષ છે. વાત મનાય નહીં એવા પુરુષ થયા છે. એવા પુરુષની શ્રદ્ધા થાય તેાય કલ્યાણુ થાય, દષ્ટિ ફરવા માટે ભક્તિની જરૂર છે. જયારે ભક્તિથી એસના આત્માની દશા જણાય ત્યારે ‘અડે। ! એવા પુરુષ તે જગતમાં કચાંય નથી ’ એમ અપૂતા લાગે. એમના કહ્યાથી જ મારું કલ્યાણુ છે, એમ સમજાય તે સ્વચ્છંદે વતે નહીં. જ્યારે જ્ઞાનીની દશા અને સમજાય ત્યારે જીવ ઠરે. એ પુરુષ કેાઈ અપૂર્વ દશાના છે, એમ સમજાય તે પછી મનુષ્ય. ભવ, આજ્ઞા, મધુ અપૂર્વ લાગે, બીજું બધું તુચ્છ લાગે. જ્ઞાનીને આખું જગત ભુંસાડિયા જેવું લાગે છે. એવી અપૂર્વાંતા લાગે તેને એમ લાગે કે, છે! મારું માથું જાય, પશુ મારે જ્ઞાની કહું તે જ કરવું છે. આટલા ભવ તા મરણિયા થઈ એને શરણે રહેવું છે. તે પછી “ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છ ંદ મટે અને સહેજે આત્મમેધ થાય!” આત્મ જ્ઞાન પાસે જ છે. જ્ઞાનીની મહત્તા એને સમજાય ત્યારે જ્ઞાની પ્રત્યે અપૂર્વ એટલે કેાઈ દિવસે નથી આવ્યેા એવા ભાવ આવે, ૧૫૦ [વ. ૪૮૪] [વ. ૪૮૫] ૧૫૬ પૂજ્યશ્રી—કૃપાળુદેવને ઉપાધિ ઘટાડવી છે પણ આ તે દિવસે દિવસે વધતી જાય છે. સંસારનું સ્વરૂપ વિચાર કરીને અસાર જાણ્યું છે તેમ છતાં વેડવું પડે છે. જીવે પૂર્વ સંસારમાં ઘણા પ્રસંગ ઉપાધિના વેદ્યા છે, પણ જ્ઞાને કરી વેદાયા નથી. આ ભવ અને આગલે। ભવ એમ એય ભવ એમના બેધબીજ સહિત હતા. નહીં તેા મેાક્ષમાળા પુસ્તક લખ્યું છે તે લખાય નહીં. છેલા અમારા એ ભવ છે તેમાં થયેલું વેદન તે મેક્ષ માટે ઉપયાગી છે. જીવને માહાત્મ્ય લાગવું જોઈ એ. એકલે વૈરાગ્ય કામનેા નથી, સમજણ સાથે જોઈ એ. ઘણીવાર વૈરાગ્ય ધારણ કર્યાં પણ સદ્ગુરુ વિના નિષ્ફળ થયે. “વૈરાગ્યાદિ સફળ તે, જો Page #166 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૫૧ સહ આતમજ્ઞાન.” જ્ઞાનીની આજ્ઞામાં માર્ગ છે. વૈરાગ્યની સાથે જ્ઞાનીની દશા તરફ લક્ષ રહે તે કામ થાય. એવું સમજાય ક્યારે? તે કે વિશેષ પ્રજ્ઞા હેય તે. અસાર સંસારમાં રહેવું પડે છે, પ્રવૃત્તિ ગમતી નથી. આત્મા નિગ્રંથદશાને ગ્ય થયે છે, પણ પ્રવૃત્તિને ઉદય છે. જ્ઞાનીને પત્ર લખવાનું હોય ત્યારે કેટલે વિચાર કરવાને હોય છે! શાસ્ત્ર વગેરેનો વિચાર કરીને લખે, [વ. ૪૯૧] ૧૫૭ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯ પૂજ્યશ્રી–ભગવાનના શબ્દ ઊંઘતા માણસને જાગૃત કરે તેવા છે. હે જી ! તમે બૂઝે એટલે સમજો. જીવને સ્વરૂપની સમજણ નથી. શું કરવું એની ખબર નથી. સંસા૨માં દુઃખ વેદે છે, પણ એ કેમ મટે? એવું થતું નથી. હું જાણું છું, જાણું છું, એમ દરેકને થાય છે, પણ જેમ જ્ઞાનીએ જાણ્યું તેમ જાણવું. જીવ મારું તારું કરે છે, પણ જ્ઞાની કહે છે કે તારી સાથે કંઈ ન આવે. સમ્યક પ્રકારે બૂઝે. આ મનુષ્યપણાની કિંમત નથી. શું કરવા જ તેની ખબર નથી. બીજી વસ્તુઓની કિંમત લાગે છે, પણ આ મનુષ્યભવ જાય છે તેની કિંમત નથી, મનુષ્યભવ કઈક વખતે મળે એવે છે. એ મળે દુર્લભ છે. લક્ષરાશીમાં ભટકતાં કેઈકવાર મનુષ્યભવ મળે છે. મનુષ્યભવમાં મોક્ષનું કામ થાય એવું છે. જ્ઞાનીએ ઘણે વિચાર કરી આ નિર્ણય કર્યો છે કે મનુષ્યભવ દુર્લભ છે. ખરી રીતે તે જ્ઞાની પુરુષ જ સમજ્યા છે. બીજાને મનુષ્યભવની કિંમત નથી. ક્ષણવારમાં કેટલાય કર્મ બંધાઈ જાય અને ક્ષણ વાર પણ જે પુરુષને સમાગમ થાય તે ભવસાગર તરી જાય, “ કાળમજ સનતંજત્તિ મતિ મવાળવતા નૌ ) ક્ષણે ક્ષણે મનુષ્ય મવા ચાલ્યા જાય છે. જોતજોતામાં મનુષ્યભવનાં કેટલાં બધાં વર્ષો જતાં રહ્યાં. લક્ષ રાશીમાં ભટક ભટક કરે છે. મનુષ્યભવમાં બુદ્ધિ છે તે કરી લેને! ચારે ગતિ દુઃખની જ ખાણ છે. ચારે ગતિ કહો કે સંસાર કહો એમાં તલ જેટલી જગ્યા સુખરૂપ નથી. મનુષ્યભવ લુંટાઈ જવાનું કારણ અજ્ઞાન અને અજ્ઞાનીને સંગ છે. અજ્ઞાનીના સંગથી અજ્ઞાન જ વધે છે. આખા લેકમાં જન્મજરામરણ, જન્મજરામરણ થઈ રહ્યાં છે. આ લેક એકાંત દુઃખે કરી બળે છે, એમ જ્ઞાનીને લાગે છે. આ લેક બળ્યા કરે છે. જ્યાં રાગદ્વેષ છે, ત્યાં બળતરા છે. એ રાગદ્વેષની અગ્નિથી જીવો બન્યા કરે છે. ચારે ગતિમાં જીવનું જે મૂળસ્વરૂપ છે તે રહ્યું નથી. જેવાં કર્મ કર્યા તે થઈને ઊભો રહ્યો છે. દેહને આકાર તે જીવ નથી. વિપર્યાસપણું એટલે જેવું છે તેવું ન રહ્યું. વિપર્યાસપણું વળગ્યું છે. સર્વ જીવ પોતપોતાના કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી વિપર્યાસપણું જ છે. હું કોણ છું ? એને જીવને વિચાર નથી. જેવાં કર્મ ઉદય આવે તે થઈને ઊભો રહે છે. ક્રોધ આવે તે ક્રોધરૂપ, સ્ત્રીને ઉદય તે સ્ત્રી રૂપ એમ માને છે. આવું સંસારમાં દુઃખ છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ આધામૃત એથી મુક્ત થવું ય તા આત્માને વિચારવે. સવ દુઃખથી મુક્ત થવું હોય તા આત્માને ગવેષવે. બીજો ઉપાય નથી. આત્માનું ભાન થયા વિના દુઃખથી મુક્ત થવાય એવું નથી. આત્મા અરૂપી છે. એમને એમ ન ઓળખાય. માટે સત્સ`ગને વેષવે. વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલેા સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિણું ય થાય છે. પછી જેટલું દોડે તેટલું સવળું પડે. સત્સંગ મળ્યું હોય અને આગ્રહ બીજા હૈાય તા સત્સંગ નિષ્ફળ જાય. યમનિયમને અગ્રડ છેડી મારે એક આત્માને આળખવે છે એમ કરી સત્સંગ કરવા. મારે આત્મા એાળખા છે, જ્યાં ત્યાંથી મારે આત્મજ્ઞાન કરવું છે એ લક્ષ હાય તેા એ ભાવ પાષાય. નહીં તેા જીવ બહારની વસ્તુએમાં ખળી જાય છે. જગતના જીવે બાહ્ય તનિયમ તરફ જુએ છે; એને જ્ઞાન તરફ લક્ષ નથી. કુસંગના પણ પ્રભાવ બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ 1 કરવા તેને પ્રધ!ન કરી સત્સંગ કરવા. આત્માની મારે સમજણુ કરવાની છે એવા લક્ષ રાખીને સત્સંગ કરવા. આત્મજ્ઞાન થયા પછીતેા પુરુષાથ સફળ થશે, નહીં તેા એજારૂપ થાય છે, આત્માને ઉપાસવા હૈાય તે સત્સંગને ઉપાસવે. સત્સંગ ઉપાસવા હોય તે સંસાર ત્યાગવા યેાગ્ય છે એ લક્ષ રાખવે. નહીં તે બીજા વિચાર આવે. સંસારના ભાવ આછે કરવા તે સત્સ`ગ પ્રત્યે વિશેષ ભાવ થાય. જન્મમરણુરૂપ સ્ર ́સાર કચારે છૂટશે? એવું લાગે ત્યારે સત્સંગની વિશેષ અસર થાય છે. સત્સંગને ઉપાસવે। હૈાય તેણે સસારના ભાવ છેડવાના છે. સંસારના વિચાર છૂટે તે આત્માના વિચાર આવે અને સત્સંગ સફળ થાય. પેાતાની બુદ્ધિ મૂકી, મારું જાણેલું બધુ ખાટું છે, એમ જાગ્રી સત્સ`ગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવા નિણૅય કરી, પેાતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. જે સંસારને ઉપાસતે નથી અને જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે છે, તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં થયેલી આજ્ઞા આરાધે તા સત્સંગને જ તે ઉપાસે છે. જેને જન્મમરણુથી છૂટવું હાય તેણે શું કરવું ? તે બધું આમાં કહ્યું છે:— સવ દુઃખથી મુક્ત થવાના અભિપ્રાય જેનેા થયે હાય તે પુરુષે આત્માને ગવેષવા અને આત્માને ગવેષવે હેાય તેણે યમનિયમાદિક સરૈ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સ`ગને ગવેષવે, તેમજ ઉપાસવેા. સત્સ`ગની ઉપાસના કરવી હાય તેણે સ'સારને ઉપાસવાના આત્મભાવ સર્વથા ત્યાગવા. પેાતાના સવ અભિપ્રાયના ત્યાગ કરી પેાતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીથંકર એમ કહે છે કે જે કાઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સ ંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે— (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)’ એ બધી સાંકળ છે. બધાં શાસ્ત્રોને સાર દ્વાદશાંગીનું સળંગ સૂત્ર કહ્યું છે. જીવને સુખી થવું છે અને સુખી દેવ ખતાવે છે, પણ કરવા જોઈએ. એટલેા છે. તેથી એને થવાના માગ કૃપાળુ હું જીવા! તમે બૂઝે....એ સૂયગડાંગની ગાથા છે. આટલી વાત સામાન્ય કહી, પછી પેાતાની વાત કૃપાળુદેવ કહે છે. સત્સંગ સત્સંગ પર Page #168 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૫૬ એમ થયા કરે છે. ગમે તેટલી અનુકૂળતા હોય પણ સત્સંગ વિના અમને ગમતું નથી. પૂર્વ ભવે સત્સંગ વિશેષ સે ને લાભ મેળવ્યો છે, તેથી સત્સંગ સાંભર સાંભર થાય છે. ઈચ્છા સત્સંગની નિરંતર રહે છે, પણ એને જોગ નથી. પૈસા જાય વગેરેને અમને ખેદ થતું નથી, પણ સત્સંગ નથી એને ખેદ રહે છે. આ જગતનાં સગાંવહાલાં બધાં અજાણ્યાં જેવાં લાગે છે. સત્સંગ વિના ચિત્ત બીજે ગઠતું નથી. કર્મબંધનથી આ બધા સંગમાં રહેવું પડે છે. એમાં આનંદ આવતું નથી. આત્મા ત્યાં આનંદમાં આવે કે જ્યાં જ્ઞાનીને સમાગમ, મુમુક્ષુને સમાગમ, માર્ગાનુસારીને સમાગમ હોય. તે જાણે ઘણા દિવસને પરિચિત હોય તેવું લાગે છે. સત્સંગ પ્રત્યે પ્રીતિ છે, તેથી તેનાં કારણ મળતાં ચિત્ત પ્રકુલિત થાય છે. જગતની કંઈ ઈચ્છા ઊગતી નથી. પાણીમાં જેમ કમળ રહે એમ નિલેપ રહે છે. તેમ છતાં કઈ માર્ગાનુસારી પુરુષ હોય તેમનું કલ્યાણ કરવાની ભાવના રહે છે. સત્સંગનું નિમિત્ત હોય ત્યાં આગળ ચિત્ત પ્રકુલિત હોય છે. જ્ઞાનીને સંગ તે પરમ સત્સંગ છે, સમાન વૃત્તિવાળાને સંગ તે પણ એક સત્સંગ છે અને પિતાથી નીચી દશાવાળા ને સંગ કે જે જીવે જ્ઞાનીનાં વચને વાંચતા વિચારતા હોય, તે પણ હિતકારી છે. પણ જ્યાં સંસારની વાત નીકળે તે કુસંગ છે. મોટામાં મોટે કુસંગ મિથ્યાગ્રહી સાધુસાધવીઓનો છે અથવા તે કુટુંબનાં કામ છે તે એવાં છે કે કરવાનું છે તે થાય નહીં. તે પણ એક પ્રકારનો કુસંગ છે. “ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ”(૭૮૧). એવી દશા મહાપુરુષને હોય છે. વર્તમાનમાં સીનેમા નાટક એ બધા કુસંગ છે. એવી ટેવ પડી જાય તો આત્માનું બધું ભૂલી જાય. ક્રોધાદિ એય કુસંગ છે. એ બધા કુસંગથી બચવાનું છે અને નિરંતર સત્સંગની ભાવના કરવી. મારું કલ્યાણ સત્સંગથી થશે એવી ભાવના કરવી. આ જીવને પોતાની માન્યતા મૂકી સત્સંગ વારંવાર થાય તે નિર્મળ ચિત્ત થાય અને એને આત્મા ધોવાઈ નિર્મળ થાય પછી દેહ છૂટી જાય તોય સત્સંગના સંસ્કાર સાથે લઈને જાય એવું થાય. પાકે રંગ ચઢે તે ઊતરે નહીં. વિ. ૪૯૨]. ૧૫૮ શ્રીરા. આ. અગાસ, આસો સુદ ૬, ૨૦૦૯ - મુમુક્ષુ જીવે વિચારણા જેવી કરવી જોઈએ, જ્ઞાનીની એજ જેવી કરવી જોઈએ, તેવી સંભાગભાઈને હતી અને બીજા મુમુક્ષુનું ક૯યાણ કેમ થાય? એની ભાવના એમને હતી. બધી અનુકૂળતા મળતી હોય, જે જોઈએ તે મળતું હોય તેવા વખતમાં વૈરાગ્ય થો મુશ્કેલ છે. કેઈક આરાધક પૂર્વને સંસ્કારી જીવ હોય તેને જ એવા વખતમાં વૈરાગ્ય રહે છે. માટે પ્રતિકૂળ પ્રસ ગે આવે તે સારા છે. તેવા પ્રસંગે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભતા છે, મક્ષ છે, મોક્ષને ઉપાય છે–એ છ પદની શ્રદ્ધા રહે અને એ તરફ એની વૃત્તિ રહે તે કેવળજ્ઞાન થાય, મોટા મુનિએ ઉપસર્ગરૂપ પ્રતિકૂળ પ્રસંગમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ થામૃત કેવળજ્ઞાન પામી સુખી થાય છે. ગજસુકુમારને માથે અંગારા મૂક્યા તે વખતે કવળજ્ઞાન થયું. શરીર એ વેદનાની મૂર્તિ છે, અસાર છે, તેને અનુભવ દુઃખ આવે ત્યારે પિતાને થાય છે. જેને કર્મ અપાવવાં છે, તે તે ઉદીરણા કરીને ખપાવે છે. આયંબિલ, ઉપવાસ વગેર તપ કરીને કને દવા ઉદયમાં લાવી નાખે છે. તે એ સહેજે ઉદયમાં આવી દુઃખ આપે ત્યારે તે તેમાં સહજ સમભાવ રાખો. પ્રતિકૂળ પ્રસંગમાં જ્ઞાની કહે છે તેવા જ સંસાર લાગે. સહેજે વૈરાગ્ય થાય. આ સંસારને પરિચય અનાદિને છે અને એમાં સુખ મનાય છે. જ્ઞાની કહે છે કે આ સંસાર દુઃખને દરિયો છે, પણ એને સુખ લાગે છે. વેદના આવે ત્યારે દુઃખને દરિએ ખરેખરે છે, જ્ઞાની કહે છે એમ જ છે, એમ લાગે. આત્માનું હિત કરનારા એવા અપૂર્વ પ્રશ્નો લખતા રહેશે. આત્માની વિચારણા હેય તે પ્રશ્ન ઊઠે. જીવે નરકનાં કેટલાં દુઃખ ભોગવ્યાં છે! સનતકુમાર ૭૦૦ વર્ષ સુધી વેદના ભેગાવી. આ કાળનાં આયુષ્ય કેટલાં? થોડા વખત સુધી જ ભેગવવાનું છે, માટે મુઝાવું નહીં. એક વખત જે મુશ્કેલીમાં ટકી રહ્યો તે પછી બીજા દુઃખના પ્રસંગોમાં પણ ટકી રહે. મરણ વખતે સમતા રહે અને તેથી સમાધિમરણ થાય તે મોક્ષ દૂર નથી. સમતા એ જ મોક્ષે જવાનો માટે રસ્તે છે. ગજસુકુમારે સમતા જ રાખી હતી. સુખદુઃખ બેય સરખાં લાગે તે પછી એને રાગદ્વેષ થવાનું કારણ ન થાય. રાગદ્વેષ ન થાય તો કર્મ ન બંધાય, તેથી મોક્ષ થાય. સંસારમાં સુખ કે દુખ એક ધારાએ રહેતું નથી. ચિત્રવિચિત્ર છે. સંસારમાં સુખ તે છે નહીં પણ કલ્પના કરીને સુખ માને છે. કલ્પના કરે અને તે પ્રમાણે ન થાય ત્યારે જીવ દુઃખી થાય છે. વિચારવાન જીવને કેઈ લાખ રૂપીઆ કે રાજ્ય આપે તેય રાજી ન થાય અને લાખ પડાવી લે તેય દુઃખી ન થાય, કારણ કે એનું સુખ પરને આધીન નથી. “કલ્પિતનું આટલું બધું માહાસ્ય શું?” (૫૭૬). જગતની કલ્પિત વસ્તુનું માહાન્ય આટલું બધું જીવને કેમ લાગે છે? જ્ઞાની એમ કહે છે કે જે થાય તે જોયા કરો. કલ્પના કરવી તે સારી કરવી. જેમ કે ગજસુકુમારે “એણે મને મોક્ષની પાઘડી બંધાવી” એમ માન્યું તે તેથી સારું થયું. જ્ઞાની પુરુષ કલપના કરે નહીં. જોયા જ કરે છે. વિચાર હોય તે જ્ઞાન થાય. એ જ્ઞાન સાચું હોય તે મોહને હણે. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી. કલ્પી કલ્પીને મારું તારું, સગાંવહાલાં ઊભાં કર્યા છે, જે વસ્તુ નથી તેને ઊભી કરે છે. [વ. ૪૯૩] ૧૫૯ શ્રી. રા. આ. અગાસ, આ સુદ ૨, ૨૦૦૮ દેખાય છે તે બધું નાશવંત છે. આત્મા જાણવાથી કટિકમ નાશ થાય છે. છ પદમાં સમ્યગ્દર્શન રહેલું છે. છ પદની શ્રદ્ધા થઈ તે મેક્ષ થાય. સમ્યગ્દર્શન એ મોક્ષને પામે છે. તે તૂટી જાય તે મકાન પડી જાય. Page #170 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવથન ૧૫૫ સમકિત કહે છે : · મને વિચાર કરીને ગ્રહણ કરો, માહ્ને નહીં જવું હાય, તેા પણ મને જો ગ્રહણ કયુ, તે હું પરાણે માન્ને લઈ જઈશ.' એવું સમિકતનું ખળ છે. જે નથી દેખાતા એવા આત્મા તેને દેખવાના છે. જીવના અનંત ઢાષા છે, પણ તેથી ગભરાવું નહીં. દેષ ટાળવા છે એ લક્ષ રાખવા. ભગવાનના ગુણૢામાં પ્રીતિ તે ભક્તિ છે. કૃપાળુદેવની ભક્તિ કરતાં એમના ગુણુ વારંવાર સાંભરે, એમનું જ્ઞાન કેવું હતું? સ્મૃતિ કેવી હતી ? ભૂલા પડેલા જગતને આત્મા સંબંધી જ્ઞાન બતાવ્યું, એ અપૂર્વ ગુણ્ણા વિચારે, યાદ કરે તેા ઉપકાર વિશેષ લાગે. છ પદને પત્ર (વિવેચન સહિત) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, અનન્ય શરણુ એટલે અનાદિ કાળથી સંસારમાં નિરાધારપણે પરિભ્રમણ કર્યુ, તે દુ:ખથી બચાવનાર અને આધાર આપનાર સદ્ગુરુ સમાન કેાઈ નથી. સંસારમાં અનંત દુઃખ છે. તેમાંથી તારનાર એક સદ્ગુરુ જ છે. તે જીવને સમ્યગ્દર્શન કરાવી સાચુ અંતર શરણુ પકડાવે છે. અરિહંત, સિદ્ધ, ધમ, સાધુ એમ ચાર શરણુ વ્યવહારથી કહે છે તે બાહ્ય શરણુ છે, સમકિત નથી થયું ત્યાંસુધી ન સમજાય; ને આ તા અંતરશરણુ એવા આત્માને એળખાવનાર છે તેથી અનન્ય શરણુના આપનાર એવા સદ્ગુરુદેવ છે, તેમને અત્યંત—જે કલ્પેલી મર્યાદા રૂપ અંત–તેને ઉલ્લુ ધી જાય એવી અમર્યાદિત ભક્તિથી નમસ્કાર હા ! “ વાસ્તવિક જ્ઞાન અનન્ય શરણુ એટલે (પંચાધ્યાયી–અધ્યાય ૧, શ્ર્લાક ૫૪૨, ૫૪૩). [શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક્ દનના નિવાસનાં સત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. ] પેાતાના જ અવલંબનથી રહ્યુ છે ”. ... જેમણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યુ છે એવા જ્ઞાનીપુરુષ તેએએ નીચેના છ પદ્મને સમ્યક્ત્વનાં નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક—રહેવાનાં સ્થળ—કહ્યાં છે. આ ભાવા વિચારતાં તપાસતાં તેમાંથી સમ્યક્ત્વ મળી આવે છે, દરેક પદમાં આત્મા રહ્યો છે અને છએમાં પણ એક જ આત્મા છે. આત્મા છે... નિત્ય છે....કસ્ત્વ, ભેહ્તા....માસ....માક્ષપ્રાપ્તિ છે. એટલે આત્મા, તેની ઓળખાણુ, બધથી અટકી મુક્ત થવું એમ અતરંગ ધમની શ્રદ્ધા સમજણુ તે જ સમ્યક્દČન છે. પ્રથમ પદ્મ ઃ [આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થા છે તેમ આત્મા પણ છે. અમુક ગુણુ હોવાને લીધે જેમ ટપટ આદિ હાવાનુ પ્રમાણ છે, તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણુ જેતે વિષે છે એવા આત્મા હેાવાનું પ્રમાણ છે. ] પ્રથમ પદ આત્મા છે. આમાં આત્મા સમજવા એ પટ્ટાથ લીષા છે જીવ અને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ બધામૃત અજીવ. અજીવ પાંચ છે–પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાંથી અહીં પુદ્ગલના દાતા તરીકે ઘટ ને પટ કહ્યાં છે. ઘડો કે વસ્ત્ર અજીવ છે પણ તેને જાણનાર જેનાર બીજો પદાર્થ પણ છે તે જીવ છે. વળી જેમ ઘડા પર ગરણું વિટયું હોય તેને જેનાર આત્મા જ છે, તેમ ઘટ એટલે દેહ તે ૫ટ એટલે વસ્ત્ર સહિત છે તેમાં આત્મા રહ્યો છે. એમ દેહ અથવા પુદ્ગલ અને આત્મા બે ભિન્ન પદાર્થ છે તે બતાવ્યું. દેહ વસ્ત્ર વગેરે બધા જડ પદાર્થો તેના ગુણે રૂ૫ રસ ગંધ સ્પર્શ વગેરેથી જાણી શકાય છે. ગુણે ન હોય તે ગુણ ન જણાય તેવી રીતે આત્મા પણ તેના ગુણેથી જણાય છે. જે ઘટપટાદિને જાણે છે અને પિતાના આત્મસ્વરૂપને પણ અનુભવથી જાણે છે તે આત્મા છે અથવા ચૈતન્ય સત્તા (હોવાપણું), જીવ છે એમ કહેવાય છે, “હું છું” એમ જણાય છે, તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ–આત્મા પણ છે એમ દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન–જાણવું, દશન–જોવું, સુખદુખનું વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આમાં છે. સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય છે, પરપ્રકાશકતાથી અનુમાની શકાય છે, સાબીત થાય છે. સ્વપરપ્રકાશકગુણ પ્રત્યક્ષ છે તે આત્માનું લક્ષણ છે. બીજું પદ :– [ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવર્તિ છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કોઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કોઈને વિષે લય પણ હેય નહીં. ] બીજું પદ આત્મા નિત્ય છે –ઘટપટ આદિ જડ પુદ્ગલ પરમાણુઓના સંગએકત્ર-થવાથી બને છે. તે છૂટાં પડે ત્યારે તે પદાર્થો નાશ થયેલા મનાય છે, આત્મા કેઈ એવાં પુદ્ગલ મળવાથી કે આકાશાદિ અન્ય દ્રવ્યના મળવાથી ઉત્પન્ન થયો નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. જેમ રસાયણશાસ્ત્રમાં હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરે મેળવીને કોઈ ન પદાર્થ બનાવે છે તેમ આત્મા કંઈ બનાવી શકાયું નથી, એમ જે આત્મા બનતો હોત તે તે બજારમાં વેચાતે મળી શકત, ભવિષ્યમાં પણ કઈ એવી રીતે આત્મા ઉપજાવે એ શક્ય નથી. ત્રણે કાળે તે ઉત્પન્ન ન કરી શકાય એવો છે તેથી અનુત્પન્ન છે. અને જે અનુત્પન્ન હોય તે અવિનાશી ૫૬ હોય છે. કેમકે કોઈ પદાર્થોની મેળવણીથી બન્યો હોય તે તે પદાર્થો છૂટા પડતાં તેને નાશ થાય. જેમકે સેનું ઘસતાં ઘસાતાં અમુક કાળે માટીરૂપ બની નાશ પામે છે. પરંતુ આત્મા અનંત કાળથી જન્મમરણના દુઃખો વેદતો સંસારમાં ફરે છે છતાં તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટે પડતું નથી. તે કેલ્કી સંપૂર્ણપણે પિતાના સ્વરૂપે અખંડિત રહ્યા છે, રહે છે અને રહેશે. ત્રણે કાળ તેનું તેમજ હેવાપણું છે તેથી નિત્ય છે. અનુત્પન્ન એ આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ Page #172 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૫૭ જીવની મૂઢતા છે” (૧૧૦). “જેની ઉત્પત્તિ કેઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચિતન્ય નિજઅનુભવપ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.” (૮૩૩). આત્મા નિત્ય છે તેને દઢ લક્ષ થાય તે “અબ હમ અમર ભયે ન મરેંગે ” એમ આનંદઘનજી મહારાજે ગાયું છે એ અનુભવ થાય. ત્રીજું પદ: [ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવે છે; પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે, અનુપચરિત (અનુભવમાં આવવાગ્ય-વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મ કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. ] ત્રીજું પદ આત્મા કર્તા છે –સર્વ પદાર્થને પિતાનું કાર્ય એટલે અર્થ ક્રિયા છે. કિયા બે પ્રકારે–૧. માત્ર પિતારૂપ પરિણમનરૂપ ૨. પરિન્દ એટલે હલનચલનરૂપ. છએ દ્રવ્ય સમયે સમયે પરિણમવારૂપ ક્રિયા કરી રહ્યાં છે. પુદ્ગલ ને જીવને બંને ક્રિયા છે. ચેતનનું ક્રિયારૂપે પ્રવર્તન થાય છે તે શ્રી જિને ત્રણ પ્રકારે બતાવ્યું છે– (૧) શુદ્ધ નિશ્ચયનય વિભાવ પરિણમનને લક્ષમાં લેતા નથી. શુદ્ધ દ્રવ્યની પરિણતિને જ લક્ષમાં લે છે, તેથી સવભાવ પરિણમનથી પિતાના ચેતન ગુપણે જ આત્મા પરિણમે છે અને ચેતન સ્વભાવને જ કર્તા થાય છે. (૨) ચેતનનું જ વિભાવ૫ણે પરિણમન થાય છે ત્યારે અનુ પચરિત એટલે અનુભવમાં આવવા લાગ્યું અત્યંત નિકટ સંબંધવાળાં કર્મના સંબંધરૂપ વ્યવહારનયથી આઠ કમને આત્મા કર્તા કહેવાય છે. ખરી રીતે વિભાવ પરિણામને નિમિત્ત કર્મ પુદ્ગલ ગ્રહણ થઈ પુણ્ય પાપ બંધાય છે, તે દ્રવ્યકમને કર્તા આત્મા (અસદભૂત અનુપચરિત વ્યવહારનયથી) સંબંધને લઈને કહેવાય છે. તે દ્રવ્યકર્મ જે કે સૂક્ષ્મ છે તેથી જોવામાં આવતાં નથી પરંતુ આત્માને જનમ-મરણ, સુખ-દુઃખનાં કારણ હોવાથી મહત્વનાં છે. (૩) પુદ્ગલ પદાર્થોમાં ફેરફાર કરવારૂપ, ઘર, નગર ઈત્યાદિ અનેક કાર્ય જીવ કરે છે, તે આત્માથી વિશેષ દૂર અને સ્પષ્ટ ભિન્ન છે તેથી પુદ્ગલ કિયા. એને આત્મામાં આરેપ કરવારૂપ ઉપચારથી પુદ્ગલ પદાર્થોને તે કર્તા છે. ચોથું પદ : [ આત્મા ભક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.1. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બધામૃત ચોથું પદ આત્મા જોક્તા છે –બધા પદાર્થને અર્થ ક્રિયા હોય છે, તેનું ફળ પણ આવે છે પરંતુ તે ફળથી સુખદુઃખ અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે તેથી તે ભક્તા છે. વિષ, અમૃત, અગ્નિ, હિમ વગેરેમાં જે વિશિષ્ટ ગુણો છે તેને સંબંધ થતાં, આત્મા તે ગુણેને અનુભવવારૂપ ફળ પામે છે. લેહચુંબકથી જેમ સેય આકર્ષાઈ આવે છે તેમ તીવ્ર કે મંદ કષાય સહિત આત્મા પરિણમે છે તે કર્મ બંધ થાય છે અને કષાયરહિતપણે પરિણમે તે કર્મ બંધાતાં નથી. જીવ જે કર્મ બાંધે તે સંસારનાં સુખદુઃખરૂપ ફળ પામે છે અને કર્મ ન બાંધે તે બંધરહિત આત્માનું સહજ સુખ ભોગવવારૂપ મેક્ષ–ફળ પામે છે. પરમાર્થથો સ્વભાવપરિણતિએ આત્મા નિજ સ્વરૂપને ભક્તા છે; અને અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્યકર્મના ફળને ભક્તા છે. પાંચમું પદ : [મક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું', કર્તાપણું હેવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટાળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કપાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીરુ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂ૫ મોક્ષપદ છે. ] પાંચમું પદ મોક્ષપદ છે –છ પદમાં જે કર્તાપણું કહ્યું છે તે સામાન્યપણે કર્મના કર્તાપણાની અપેક્ષાથી કહ્યું છે. પોતાના સ્વરૂપે પરિણમવું ત્યાં કર્તાપણું કહેવા માત્ર છે. આત્માના વિભાવ પરિણમનથી–મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, વેગથી–અથવા રાગ, દ્વિષ રૂપ કષાયથી–જીવ કમ બધે છે અને બાંધેલાં કમ કાળ પાક રસ આપે ત્યારે સુખદુખ વેદાય તેથી જીવને કમને કર્તા ને ભક્તા કહ્યો છે. એ રીતે અનાદિ કાળથી તે કર્મનો વ્યવસાયી છે. સદ્દગુરુ કહે છે કે તે કમ ટાળી શકાય છે અને વિચાર કરીએ તે સપષ્ટ ખાત્રી થાય. કષાયને લઈને બંધ પડે છે. નિમિત્ત મળતાં ક્રોધ, કામ, લેભ આદિ કરવાને ખૂબ અભ્યાસ છે, તે અભ્યાસ છોડી દે એટલે કે તેવા નિમિત્તમાં આત્માનું બળ વાપરી ક્ષમાદિ ધારણ કરે, ક્રોધાદિ ભાવને ભૂલવા સ્વાધ્યાયાદિમાં મનને રોકે, પૂવે કષાય કર્યા હોય તેની વિસ્મૃતિ કરે અને વર્તમાન કષાય રહિત વતે. કેઈ દુષ્ટ માણસનો પરિચય થઈ ગયા પછી અપરિચય કર હોય તે સામે મળે છતાં એાળખતાં નથી એમ વર્તે, વિસ્મૃતિ કરે તેવી રીતે. એમ અભ્યાસ કરતાં બુદ્ધિપૂર્વક કપાયરહિતપણે આત્મસ્વરૂપમાં રહેવાય તે ઉપશમ થાય. એટલે અમુક વખત કષાયના ઉદયમાં તણાય નહિ. એમ અપ્રમત્ત દશાથી આત્માનું બળ વધતું જાય ત્યારે એક વખત પૂરતું બળ કરી શ્રેણી માં ને તે કષાયોને મૂળમાંથી ઉખેડી નાખે-સત્તામાંથી જ ક્ષય કરી નાખે ત્યારે તે હમેશને માટે છૂટી જાય. એમ પ્રથમ અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યા ખ્યાનાવરણ અને છેવટે સંજવલન કષાયાને ક્ષય કરે ત્યારે મોક્ષ થાય. આત્માનું કર્મ – કન્તભક્તાપણું છે અને તેની શક્તિઓ વધતી વધતી પૂર્ણતાને પામે. ક્રોધાદિ ઘટાડી Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વચનામૃત-વિવેચન શકાય છે, એ તે પ્રત્યક્ષ અનુભવની વાત છે, તો પછી તેને સર્વથા ક્ષય પણ થઈ શકે એટલે કે મોક્ષપદની, કષાય હિત અથવા કર્મબંધરહિત દશાની ખાત્રી થાય છે. છઠું પદ : તે મેક્ષને ઉપાય છે જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કેાઈ કાળે સંભાવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ એક્ષપદના ઉપાય છે. ] છઠું પદ તે મોક્ષને ઉપાય છે –આસવ એટલે કર્મ આવવાનાં કારણ, કષાય વગેરે બતાવ્યાં, તેથી વિરુદ્ધ સ્વભાવવાળાં સંવરનાં કારણે બતાવે છે. જેથી કમ આવતાં અટકે અને જૂનાં કર્મ ખરી જાય તે સંવર અને નિરારૂપ મોક્ષને ઉપાય છે. જ્ઞાન–આત્મજ્ઞાન. પરને જાણી રહ્યો છે તેથી પાછું વળીને આત્મસ્વરૂપને જેમ છે તેમ જાણે તે કર્મ બંધાતાં અટકે. દર્શન –સમ્યક્દર્શન છવાજવાદિ પદાર્થોનું સ્વરૂપ જેમ ભગવાને કહ્યું છે તેમ શ્રદ્ધ અને આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરે તેથી કર્મ આવતાં રેકાય. સમાધિ–સમ્યક્રચારિત્ર. આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા ગની ક્રિયાને રેકે તેથી કર્મ નિર્જરે ને નવાં ન બંધાય. “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીકર સમાધિ કહે છે.” વૈરાગ્ય –ાગ નહિ તે. સંસારમાં દેહાદિમાં આસક્તિ છે તેથી કમ આવે છે. તે દેહાદિ, આત્માને અનુભવ થતાં તેને નીરસ લાગે, તે જ્ઞાન ગતિ વૈરાગ્ય છે. તેથી કમ નિજરે અને નવા ભવ ઊભા ન થાય. ભક્તિ –શુદ્ધાત્મા પ્રત્યે ભાવ, પ્રશસ્ત રાગ, શુદ્ધ સ્વરૂપને લક્ષ અને તે પ્રાપ્ત કરવા આત્મસ્વરૂપમાં તન્મયતા, પ્રેમ એથી પરવસ્તુને મોહ ટળે ને પુરુષની આજ્ઞાએ વર્તતાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. ભક્તિથી પોતાના દે, ઉણપ જાણી દુર કરે. પરમાત્મસ્વરૂપને ભજતાં પરમાત્માના ગુણે પ્રગટે. એમ આ બધાં સાધનો લૌકિક અર્થમાં નહિ પરંતુ ખરેખર શુદ્ધાત્મસ્વરૂની પ્રાપ્તિ માટે કરે તે મોક્ષનો ઉપાય છે. મોક્ષનાં આ સાધનામાં પ્રથમ જ્ઞાન એટલે સમ્યકજ્ઞાન કહ્યું છે. સમ્યજ્ઞાન તે આત્મા છે. તે શાથી પ્રાપ્ત થાય? ધ્યાન અને સ્વાધ્યાયથી. સ્વાધ્યાય એટલે આત્માને લક્ષ થવા અર્થે જે શીખવું ભણવું વિચારવું તે, જ્ઞાન આરાધના. તે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે : (૧) વાચના એટલે ગુરુ પાસે કંઈ શીખવાની આજ્ઞા મળવી અથવા ગુરુ શિષ્યને વિધિપૂર્વક વાચના એટલે પાઠ આપે તે. (૨) પૃચ્છના એટલે પોતાની કે પરની શંકા દૂર કરવા વિનયપૂર્વક પૂછવું ને કહે તે અવધારવું તે. (૩) પરાવર્તન એટલે ફેરવવું, એક વખત વાંચેલું, મેઢે કરેલું ફરી ફરી વાંચવું, ફેરવવું, ધૂન લગાવવી. એથી ચિત્ત રોકાય છે અને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ બધામૃત એકાગ્રતા થતાં આત્મામાં જોડાય. મુખપાઠ ફેરવવામાં એ જ લક્ષ જોઈએ. પ્રભુશ્રીજી કહેતા કે “પાનું ફરે ને સોનું ઝરે.” કૃપાળુદેવ એક જ ગાથા કલાક બે કલાક સુધી બોલતા. (૪) અનુપ્રેક્ષા એટલે અર્થ વિચાર, ભાવના કરવી, (૫) ધર્મકથા એટલે કંઈ વિચાર આવ્યો હોય તે વ્યવસ્થિત રીતે કહી બતાવે તે–વ્યાખ્યાન, ચર્ચા. એમ ધર્મકથા કરવાથી વિશેષ વિચાર કરવો પડે છે અને કદી ભુલાય નહિ એવી સજજડ છાપ બેસે છે વ્યાખ્યાન કરનારને ધર્મકથા આત્માના લક્ષે કરે તે સ્વહિતાર્થે છે. સાંભળનારને તે વાચનારૂપે થાય છે આ સ્વાધ્યાયના ભેદે કહ્યા. જ્ઞાનના ભેદે મતિ શ્રત અવધિ મન:પર્યાય ને કેવળ એમ મુખ્ય પાંચ છે તે આત્મજ્ઞાન સહિત છે. તેમાં ઉપયોગ જેડ. અભણજ્ઞાને પગ એટલે નિરંતર સ્વધ્યાય અને જ્ઞાન ધ્યાનમાં વર્તવું તે સંવરનું મુખ્ય સાધન છે. | દર્શન એટલે શ્રદ્ધા; દેવગુરુધર્મની શ્રદ્ધા. ગુરુ પર શ્રદ્ધા હોવાથી તેમની આજ્ઞા માન્ય થાય. આત્માની શ્રદ્ધા દઢ કરી લેવી. છ પદ વિચારી દઢ શ્રદ્ધા કરવી. નવતત્વ સમજવાં, જેટલા પ્રમાણમાં શ્રદ્ધા દેઢ તેટલા પ્રમાણમાં વીર્ય સ્કુરે છે. “રુચિ અનુયાયી વીય ચરણ ધારા સ” રુચિ હોય તેટલું વીર્ય સ્કુરે અને તેટલા પ્રમાણમાં ચારિત્ર અથવા આત્મામાં સ્થિરતા કરી શકે. - સમાધિ “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” “સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરૂપ પરમાત્કૃષ્ટ શાંતિ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સત્પરુષને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચેતન્ય સ્વરૂપ પરમ શાંત ચિતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” (૮૩૩). ઉપશમ વૈરાગ્ય–જ્યાં કષાય ક્લેશ નથી તે ઉપશમ અને ગૃહકુટુંબ આદિમાં આસક્તિ ન કરે તે વૈરાગ્ય. અન્યત્વ ભાવના ભાવવાથી વૈરાગ્ય દઢ થાય છે. ભક્તિ–મેક્ષ માટે જ્ઞાનમાર્ગ ને ભક્તિમાર્ગ એમ બે માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં જે જ્ઞાન પ્રગટ છે તેમાં એકાગ્ર થતાં સમકિત પ્રગટાવે પછી સમ્યકજ્ઞાનથી આરાધના કરતાં કરતાં, તેમાં જ સ્થિર થતાં કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટ કરે છે. આ માર્ગ બહુ વિકટ છે. કેઈક તીર્થકર જેવા બળવાન પુરુષ એ દ્વારા કર્મક્ષય કરી શકે. મોહ બહુ બળવાન છે. તે ઉદય આવીને આત્માને રાગદ્વેષ કરાતી વિષયભોગમાં આસક્ત કરી સમકિતથી પાડી દે છે. વળી સમકિત થવામાં તે પ્રથમ સપુરુષના અવલંબને જ બળ આવે છે. જે બળવાન પુરુષો વર્તમાન જન્મમાં નિરાલંબપણે સમકિત પ્રગટ કરે છે તેઓએ પણ પૂર્વ જમમાં પુરુષની આરાધના કરી હોય છે. તેથી સમકિત થવામાં પુરુષ જ્ઞાની ગુરુનું અવલંબન બળ આપનારું છે અને ઠેઠ કેવલજ્ઞાન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનીનું અવલંબન સામાન્ય બળવાળા જેને જરૂરનું છે. જ્ઞાનીની આરાધના કરતાં, તેમની આજ્ઞાએ ચાલતાં, Page #176 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન તેમનાં વચનો વિચારતાં સુગમપણે આત્મભાવના કરી શકાય છે. માનાદિ શત્રુઓનો નાશ કરી શકાય છે. “ભક્તિ આદિ ” સાધન કયાં, તેમાં વિનય, દાન, તપ વગેરે અનેક સાધન આત્માને કર્મક્ષય કરવા જ્ઞાન પમાડવા ખપનાં છે. શરૂઆતમાં સમતિ થવામાં જીવને ભિન્ન ભિન્ન સાધન વિશેષ હિતકારી થાય છે, પરંતુ આગળ વધતાં કર્મક્ષયને માર્ગ બધા જીવો માટે વધારે સરખો થતો જાય છે. તે સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્ર અથવા સંયમ એ ઉપાયે વડે કમને સંવર ને નિજર થઈ સંપૂર્ણ કર્મક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. [ શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યફદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે પ્રમાણુ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણવા યોગ્ય છે. તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ્ધ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમપુરુષ નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. ] સમ્યક્દર્શનના હેતુ આ છ પદ સંક્ષેપમાં કહાં, તે જે પૂર્વના આરાધક, સમીપમુક્તિગામી-કર્મથી અ૫ કાળમાં છૂટનારા છે, એવા હળુકમી ને સ્વાભાવિકપણે જ સાચાં મનાય છે. સાંભળે ને વિચારે તેમ તે બધી રીતે ન્યાયયુક્ત લાગે અથવા સમીપમુક્તિગામીને તેના વિચારમાં ઊંડા ઉતરતાં આત્માને સાક્ષાત્કાર થઈ તે અનુભવસિદ્ધ સપ્રમાણ થાય. ટૂંકામાં છ પદ સાંભળતાં તે પર વિસ્તારથી વિચાર કરે તેને આત્મા ને અનાત્માનો ભેદ સમજાય એ વિવેક થાય છે. આ છ પદની સત્યતા વિષે જરા પણ શંકાને સ્થાન નથી એમ ભગવાને કહ્યું છે. આ છ પદનું વિવેચન સંસારમાં ભૂલા પડેલા અજ્ઞાની જીવને પિતાના સ્વરૂપનું ભાન થાય, આત્મસ્વરૂપ સમજાય તે અથે છે. [ અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય; સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્નપણું જ છે. એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ રોગાદિ બાધા રહિત સંપૂર્ણ માહાસ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેદી તે કતાર્થ થાય છે. ] શાથી સમજાયું નથી? અનાદિકાળથી મિથ્યાત્વરૂપ સ્વMદશાથી જીવને પરને પિતે માનવારૂપ અહંભાવ થયો છે. હું દેહ, કાક, મામે, વાણી, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી વગેરે અનેક રૂપે માને છે; પણ પિતે તે એ દેહના ધમથી ભિન્ન જ્ઞાનદર્શનસુખરવરૂપ અજર ૨૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ બધામૃત અમર અવિનાશી છે. વળી પિતાને દેહરૂપ માનીને બધી પરવસ્તુમાં મારું તારું માની રહ્યો છે. આવું જે અજ્ઞાન તે દૂર કરવા જ્ઞાની પુરુષોએ આ છ પદને ઉપદેશ પ્રકા છે. આખું જગત જુઓ તે પરને પિતે માનવારૂપ અહંભાવ અને પર વસ્તુમાં મારાપણું કરવારૂપ મમત્વભાવમાં પડયું છે. આ જે અનાદિકાળને મોહ, મિથ્યાત્વ, તે દૂર કરવા જ્ઞાની પુરુષે છ પદ સમજાવ્યાં છે. હવે પરમાં પોતે માનવારૂપ સ્વપ્નદશા છે તેમાંથી જીવ પાછું વળીને પોતાનું સ્વરૂપ વિચારે; પરમાં પરિણમી રહ્યો છે તેને બદલે પરથી જુદું એવું પિતાનું આત્મસ્વરૂપ છે એમાં પરિણમે છે તે તરત જ આત્મભાનમાં આવી સમ્યફદર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્ત્વ થવાથી કમરને ક્ષય કરતાં કરતાં પિતાનું શુદ્ધ આત્મસ્વરૂપ એ જે મક્ષ તેને મેળવે. પિતાનું સ્વરૂપ પરથી જુદું જાણ્યું પછી પરપદાર્થને નિમિત્ત તેને હર્ષ, શેક, સંગ, એકતા, પર તે હું એમ ન થાય. દેહાદિ પર પદાર્થો વિનાશી, અશુદ્ધ અને આત્માથી જુદા અન્ય છે, તે રૂપ પિતાને ન માને. પોતાનું સ્વરૂપ તે તેથી ઉલટું શુ, પિતાથી જ સંપૂર્ણ છે. તેને કેઈની જરૂર નથી. વળી તે અવિનાશી છે. અને તે પરમ આનંદરૂપ છે, તે તેને મિથ્યાત્વદશાની ૭ પ્રકૃતિરૂપ અંતરપટ છેદાવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પછી તેને પિતાની ભૂલ સમજાય છે કે આત્મા સિવાય બીજે બધે જે એકતા કરી હતી તે અધ્યાસ (બ્રાંતિ)થી ભૂલ થઈ હતી. અશિ+ જે સ્થળે બેસે તે પિતાની જગ્યા અથવા તે રૂપ હું છું એમ થઈ જાય છે, તેવી રીતે અનાદિકાળથી દેહમાં વસવાથી દેહને જ આત્મા માન્ય અથવા રાગાદિ વિભાવેને આત્મા માન્ય છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે દઢતા બતાવે છે. અભ્યાસ તે કવચિત ભૂલી પણ જવાય પણ અધ્યાસ તે ઊંઘમાં પણ ન ભૂલે. તે જ્યારે આત્માને સાક્ષાત્કાર થાય ને આનંદ અનુભવે ત્યારે આત્માને સર્વ વિભાવ પર્યાયેથી સર્વથા ભિન્ન જાણે, બેમાં એકતા કરવાની ભૂલ ન કરે. જાણે બે વચ્ચે વજની ભીત હોય તેમ ચેતનને જડથી ભિન્ન જ માને. સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરાક્ષ એ એક એકથી વિશેષ શુદ્ધતા સૂચવે છે. અપરાક્ષમાં તો નિર્વિકલ્પ સમાધિ છે. ત્યાં કંઈ જ વિકલ્પ નથી રહેત, સમકિત ઉપયોગની સંપૂર્ણ સ્થિરતારૂપે હોય છે. જ્યારે ઉપગ આત્મામાં ન રહે અને લબ્ધિરૂપ સમ્યક્ત્વ હોય ત્યારે પણ વિનાશી અને આત્માથી પર એવા પદાર્થોમાં તેને ઈષ્ટ અનિષ્ટપણાથી એકાકારપણું થાય નહિ, કારણ કે જન્મ જરા મરણ રેગ વગેરે દુઃખથી રહિત એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ કે જેના સુખ આગળ સર્વ વસ્તુઓ તુચ્છ લાગે છે તે પ્રાપ્ત થયું છે. જેના વિના અનાદિકાળથી ભયે અને જે મળવાથી હવે અનંતકાળ સુખી રહેવાશે એવી આત્માની અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેથી કૃતાર્થતા લાગે છે, કે મારે કરવાનું હતું તે કરી શક્યો. મનુષ્ય-જન્મમાં મેળવવા યોગ્ય એક સમ્યક્ત્વ છે તે કરી લીધું. [ જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માને નિશ્ચય થયો છે, તે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે, અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. ] WWW.jainelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ ધથનામૃત-વિવેચન ૧૬૩ આ છ પદ જેમને અનુભવથી સિદ્ધ થયાં છે એવા પરમ પુરુષનાં વચન સાંભળી જેમણે આત્માનો નિશ્ચય કર્યો ને પુરુષાર્થ કરી પોતાના આત્માને સાક્ષાત્કાર કર્યો તે પુરુષે પરિણામે સંસારના સંગ જે આધિ વ્યાધિ ઉપાધિરૂપ છે તેથી મુક્ત થયા છે, થાય છે અને થશે. જ્ઞાનીનાં વચન સાંભળ્યાં, શ્રદ્ધયાં અને અનુભવરૂપ નિશ્ચયસમકિત પણ થયું તે મેક્ષ અવશ્ય થશે. [ જે પુરુષોએ જન્મ, જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ પુરુષ, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને સ્થાપન રહો !] હવે પુરુષનો ઉપકાર કહે છે કે તેમણે આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિ કરતાને ઉપદેશ કર્યો. જે પ્રમાણે વર્તવાથી ફળ શું? તે કે જન્મ જરા મરણાદિ નાશ થાય. આ અનંત દુઃખરૂપ સંસારમાંથી અનંતસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવારૂપ મહાન ઉપકાર સપુરુષે બેધથી કર્યો છે. તેમાં તેમણે આપણી પાસે કંઈ બદલાની સ્પૃહા રાખી નથી. તેઓનું તે સર્વ કાર્ય પૂર્ણ થયું છે તેથી તેમને બદલે વાળી શકાય એવું આપણે કંઈ કરી શકીએ નહિ. તેમને સર્વ જીવ પ્રત્યે નિષ્કાર કરુણારૂપ ગુણ છે. તેમને આપણા પર કેટલે ઉપકાર છે એ વિચારતાં પણ પુરુષ પર પરમ પ્રીતિ પ્રગટે અને તેમના ઉપકારને નિરંતર સંભારતાં તેમના ગુણગ્રામ કરવાથી કર્મ ઘર થતાં આત્મસવભાવ-સમકિત પ્રગટે છે. આવા જે સત્પષે તેમનાં ચરણારવિંદ એટલે ૧. પગ, ૨. આચરણ, ૩. વચન (કવિતાના ભાગ ચરણ અથવા પદ કહેવાય છે), સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્યભાવે સ્થિર રહે. તે પદ કૃપાળુદેવે વર્ણવ્યું છે : સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્દ ધ્યાન મહીં; પર શાન્તિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.” અનંત સુખનું ધામ એવું જે આત્મસ્વરૂપ તેને સંત નિરંતર ઈચ્છે છે અને રાતદિવસ તેના જ ધ્યાનમાં વર્તે છે. તેઓ પરમ શાંત અનંત સુખમય દશાને અનભવે છે એવું જે સપુરુષનું પદ, દશા તેને હું નમસ્કાર કરું છું. આવી રીતે કૃપાળુદેવે નમસ્કાર કરવામાં સર્વત્ર મર્મ બતાવ્યું છે. પરમ સુખસ્વરૂપ, પરમત્કૃષ્ટ શાંત, શુદ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે પુરુષને નમસ્કાર.” જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપે, એમ છતાં પણ Page #179 -------------------------------------------------------------------------- ________________ આધામૃત ૧૬૪ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્તા છે, માટે મારા છે, એમ કદી જોયું નથી; એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફ્રી ક્રરી નમસ્કાર હા ! ] આત્મસ્વરૂપ આ છ પથી સિદ્ધ થયું. તે શાથી પ્રગટે ? સત્પુરુષના વચનને મૂંગીકાર કરવાથી. સત્પુરુષનું ચેાગમળ, મન વચન કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષે કરીને ભવ્ય જીવાને પરમ હિતકારી છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં પછી આલેાકભય, પરલેાકભય, મરણુભય વગેરે શાસ્ત્રમાં કહેલા સાત ભય અને બીજા બધા ભય દેહાશ્રિત હાવાથી નાશ પામે છે. તેથી આત્મા નિભ ય થાય છે. અને સર્વ કાળ અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારા થાય છે. જેનાં વચનખળથી સર્વ ભય નાશ પામે અને હુંમેશને માટે સંપૂર્ણુ આનંદ પ્રાપ્ત થાય તે વચનના કહેનાર એવા સત્પુરુષના ઉપકાર વાણીથી કહી ન શકાય એવા છે. સત્પુરુષનું વચન અંગીકાર થાય, દેઢપણે પરિણમે ત્યાં છ પદથી સિદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. સમકિત થયું, પેાતાને પરમાત્મા રૂપે જ એળખ્યા તેથી હવે તેને માહ્ય સંચાગે વ્યાધિ આદિ દુઃખી કરી શકે નહિ. કારણ કે તે તેા દેહમાં થાય છે, આત્મા તે સદા દેહથી ભિન્ન આનંદસ્વરૂપ છે, એવેા અનુભવ થતાં ભવિષ્યના કોઈ ભય રહેતા નથી. જીવ સદા નિર્ભય, આન ંદસ્વરૂપને પામ્યું. આ શાથી થયું ? માત્ર સત્પુરુષના વચનથી. તે સત્પુરુષનું સ્વરૂપ વચનથી વર્ણવી શકાય તેવું નથી. તેએ ઉપદેશ કરે છે તે માત્ર કરુણા સ્વભાવથી કંઈ પણ બદલાની ઈચ્છા વિના કરે છે. તેમના વચનથી સકિત થયું તેથી તેમણે સાક્ષાત્ જીવ આપ્યા. પ્રથમ દેહ એટલે મડદા રૂપ પેતાને માનતા હતા, દેહને આધીન ભાગેામાં રક્ત થઈ સંસાર વધારતા હતા. એવી અજ્ઞાત દશામાંથી કરુગ્રાળુ સત્પુરુષે વચન દ્વારા જાગૃત કર્યાં અને ‘ આત્મા છું' એવું ભાન કરાવ્યું એટલે મડદામાંથી જીવતા કર્યાં. તેને મદલે કેઈ રીતે વળી શકે એવેા છે જ નહિ. વળી સત્પુરુષ પણ સર્વથા નિસ્પૃહી છે. તેમને ઉપદેશ આપવામાં કઈ પ્રત્યે શિષ્યબુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ નથી; એવા વિચાર પણ તેમને હાતા નથી, કે તે મને ઉપયાગી છે, મારી સેવા કરશે. કઈ પણ બદલાની ઈચ્છા વિના માત્ર નિષ્કારણુ કરુણાથી ઉપદેશ કરે છે. એવા સત્પુરુષને અત્યંત ભક્તિએ નમસ્કાર છે. [જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મખેધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષાને ફરી ફરી ત્રિકાળ નભરકાર હે!! ] 6 જે સત્પુરુષે એ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યતા કલ્યાણને અથે કહી છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ગુરુ બતાવી આપીએ છીએ પશુ ગુરુ થતા નથી, છતાં માને નહિં અને પાંખનારીને પરણી એસે' એમ ન કરવું. ગુરુ થવું એમાં માટું જોખમ છે. બતાવનારને પશુ જોખમ છે—જવાબદારી છે કારણુ કે સાચુ ભતાવે તે સન્માગે વાળે અને ખાટું મતાવે તેા શિષ્ય કદાચ છ્ત પશુ ગુરુ તા ન જ છૂટ. Page #180 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન જેમકે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા, તે તેણે કુમાર્ગે વાળેલા શિષ્ય હતા, તે ગંગાના પાણી માં ધોવાથી પાપ રહિત થયા, પણ કુતરો પાપરહિત ન થયે. પુરુષે સદગુરુની ભક્તિ બતાવી તે ભક્તિ આત્માના પરમ હિતનું કારણ છે માટે તેને જરા વાર ન છેડે. આ દિવસ ને રાત ભક્તિ કરે. તે ભક્તિમાં વર્તવાથી કંઈ પણ કરતાં સપુરુષ કેમ વર્તે છે તેને લક્ષ રહે. કંઈ પણ કરતાં પુરુષને લક્ષ આત્મા પ્રત્યે જ હેય છે. “નિરાબાધપણે જેની મને વૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલપની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુરો જેને ફૂટવ્યા છે, કલેશનાં કારણે જેમણે નિમ્ન કર્યા છે (ગમે તેવા પ્રસંગમાં બેટું ન લાગે એવી સમજ દઢ કરી છે), અનેકાંત દષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે (સર્વ વખતે એ એ એ એજ), જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તે. આપણે તેવા થવાનો પ્રયત્ન કર જોઈએ.” સપુરુષ પિતાને ઉપગ આમા પ્રત્યે જ રાખે છે “દેહથી ભિન્ન આત્મા છું* એ ભૂલતા નથી. આપણે દેહાદિમાં એકાકાર થઈએ છીએ તેમ તેઓ નથી થતાં. નિરંતર ભેદજ્ઞાન છે. આવી તેમના આત્માની ચેષ્ટા પર પ્રેમ ભક્તિ જાગતાં તેને જ મરે, તેને જ છે, તેનું જ ધ્યાન કરે તે પિતામાં પણ અપૂર્વ ગુણ એટલે સમકિત-આત્માને અનુભવ દષ્ટિગોચર થાય, અને તેને અદ્દભુત આનંદ સમજાતાં પણ બીજું બીજું સ્વચ્છેદે કરતો હતો તે સર્વથી પાછા વળે. આત્મસુખ મેળવવા પ્રયત્ન કરે. પરમાં વૃત્તિ જતી શેકીને આત્મામાં લીન થાય. આત્મામાં આત્માનાં અનુભવની લય લાગી જાય તે પછી વચ્છ અવિચારીપણે જે વર્તન થતું હતું તે આપોઆપ છૂટી જાય. પુરુષની ભક્તિથી સપુરુષની આજ્ઞાએ વર્તાય. દરેક કાર્યમાં સત્પરુષ કેમ વર્તે ? તેમને હું કેમ વતું તે ચે? એમ વિચારી આત્માની પરિણતિ તે મુજબ કરે તેથી સ્વચ્છેદ શેકાય. અને સપુરુષને તે આત્મામાં રહેવું પ્રિય છે, એ સમજાતાં સહેજે આત્મબંધ થાય. ભક્તિથી આત્માનુભવમાં સહેજે સ્થિતિ થાય છે. માટે પુરુષની ભક્તિ એ શિષ્યને પરમ ઉપકારી છે. એમાં પુરુષને સ્વાર્થ નથી પણ સાચા પુરુષની ભક્તિ છે તે ભક્તને કલ્યાણ, મોક્ષ આપનારી છે. સપુરુષને નમસ્કાર પ્રથમ તેમને ઉપકાર વિચારીને કર્યા પછી તે અપૂર્વ ઉપકાર કંઈ પણ બદલાની ઈચ્છા વિના કર્યો તે વિચારી નમસ્કાર કહ્યા, પછી પુરુષોએ મોક્ષને આપનારી સદ્દગુરુની ભક્તિ આપી તેથી ઉપકાર માન્ય અને છેવટે આત્માનું અદ્ભુત કેવલજ્ઞાનસ્વરૂપ જેના વેગે પ્રાપ્ત થવાનું છે તેના અતિ ઉલલાસભાવે સહુને નમસ્કાર કર્યા છે તે ઉત્તમ કળશરૂપ છે. [ જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે ! નમસ્કાર હો !]. Page #181 -------------------------------------------------------------------------- ________________ બધામૃત જે કે અત્યારે આત્મામાં કેવળજ્ઞાન વ્યક્તિરૂપે પ્રગટ થયું નથી તે પણ શ્રતકેવલી જેમ શ્રાદ્વારા કેવળીને જણાય તે સર્વ જાણી શકે છે, તેવી રીતે પુરુષના વચનરૂપ શ્રતના વિચારથી “મારા આત્મામાં કેવળજ્ઞાન શક્તિપણે છે, એમ સ્પષ્ટ જણાય છે. સમકિત થતાં શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની જ છે ત્યાં કેવળજ્ઞાન અંશે પ્રગટ થયું છે. “ સર્વ ગુણાંશ તે સમ્યકત્વ.” આત્માને સમકિત ગુણ પ્રગટ થયે તે ગુણ આત્માના અનંત ગુણેને એક સર પ્રકાશનારો છે તેથી તે દ્વારા અંશે બધા ગુરુ પ્રગટ થયા તેથી શ્રદ્ધાપણે કેવલજ્ઞાન પણ થયું છે. શુદ્ધ સ્વરૂપને અનુભવ થયા પછી તેનાં જ વિચાર આવ્યા કરે. કઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય તે મળે તે જીવને તેના જ વિચાર આવ્યા કરે. તેને લક્ષીને બધું પ્રવર્તન કરે, તેમ અહીં કેવલજ્ઞાનની પ્રાપ્તિ શ્રદ્ધાપણે થઈ તેથી હવે તે જ સ્વરૂપને વિચાર કરે. ઈચ્છા પણ તેની જ સતત રહ્યા કરે. સમ્યફલ્વીને સંસારની કંઈ ઈચ્છા ન હોય; એક શુદ્ધાત્માનો વિચાર અને તેની જ ઈછા હોય. શુદ્ધ નિશ્ચયનયથી તે સર્વ આત્મામાં કેવળજ્ઞાન છે. આમ જુદી જુદી રીતે કેવળજ્ઞાનની ભાવના થતાં પરિ. થામે બધા દુઃખનો અંત થઈ આત્માને અનંત અવિનાશી શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે, તે જે પુરુષના વચનથી છવ ક્ષણવારમાં પામવા યોગ્ય થયે-જે પુરુષના વચન બળથી સમકિત થઈ કેવળજ્ઞાનને પામવા યોગ્ય જીવ થયે એવા પરમ પૂજ્ય પુરુષના અનુપમ ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ વારંવાર નમસકાર હે ! નમસ્કાર હે ! [વ. ૪૯૪] ૧૬૦ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ કૃપાળુદેવને ઉપાધિ ઓછી છે તેથી હવે લખે છે. . જીવ કર્મ એવાં બાધે છે કે કેટલાંક શિથિલ હોય તે છૂટી જાય અને કેટલાંક ગાઢ હોય તે ભગવ્યે જ છૂટે. મંદ ભાવથી બંધાયેલાં કર્મ જ્ઞાનધ્યાનથી છૂટી જાય છે. અને જે તીવ્ર રસે બંધાયાં હોય તે તપ વગેરેથી પણ સાવ નિર્મૂળ ન થાય. કેટલાંક કર્મ એવાં છે કે જેની સ્થિતિ જેટલી બાંધી હેય તે ઓછી ન થાય. મુખ્ય બે પ્રકારનાં કમ છે-એક ઘાતી અને બીજું અઘાતી. કેવળજ્ઞાન થયા પછી પણ આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચા૨ અઘાતી કર્મ ભેગવવાં પડે. શ્રેણી માંડે ત્યારે ઘણાં કર્મ છૂટી જાય છે. મુખ્ય તે મેહનીય છે, એ જાય પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ક્ષય થાય છે. પછી ચાર અઘાતી રહે છે. દેહભાવ છૂટી ગયો છે તેમ છતાં કેવળીને દેહ રહે છે તેનું કારણ પૂર્વકમ છે. આયુષ્ય હોય ત્યાં સુધી દેહમાં રહેવું પડે. ઋષભદેવે અંતરાયકર્મ બાંધ્યું હતું તેથી બાર મહિના આહાર ન મળે. જ્ઞાની પુરુષને પણ અંતરાય ક્રમ હોય તે ભેગવવાં પડે. કર્મ કેટલાંક લે ગયે છૂટે અને કેટલાંક જ્ઞાન ધ્યાનથી છૂટે. ભગવનારની વૃત્તિ જ્ઞાનધાનમાં હોય તે કર્મ આવીને ચાલ્યાં જાય. અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ. આ વખતે આઠેય કમને ઉદય છે, પણ એની વૃત્તિ જ્ઞાનીનાં Page #182 -------------------------------------------------------------------------- ________________ ૬૭ વચનામૃત-વિવેચન વચનમાં રહે તે કર્મ આવીને ચાલ્યાં જાય તેની એને ખબર ન પડે. “ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદે વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” (૧૫) જ્ઞાનીને પણ ઉદય આવે, પણ એમને ધીરજ રહે છે, તેથી અલગ રહે છે. ગજસુકુમારને માથે અંગારા મુકાયાનું કામ આવ્યું અને ધીરજ રાખી તે મેક્ષ પામ્યા. નામ કર્મને લઈને જેવું મેટું થયું હોય, ગમે તેવું વાંકુંચૂકું થયું હોય પણ જ્ઞાનધ્યાનથી એ મોઢું ફરી ન જાય. બીજા જ્ઞાનાવરણીય વગેરે કર્મોમાં ફેરફાર થાય છે. જ્ઞાન, ધ્યાન, તપ વગેરેથી કર્મોને વહેલાં ઉદયમાં લાવી ભોગવી લેવાય. તેના રસ, સ્થિતિ બધું ઓછું થઈ જાય. શ્રેણિમાં એવું જ થાય છે. બધાં કર્મોને ગેટ વાળી બાળી નાખે છે. જ્ઞાન, ધ્યાન અગ્નિ જેવા છે. એથી બધાં કર્મોને ક્ષય થાય છે. જ્ઞાનીને ગરીબાઈ હોય તેથી “ રિદ્ધિસિદ્ધિ પ્રગટી છે તો ગરીબાઈ મટાડી ધનવાન થઈ જઈએ” એમ કરતા નથી. સનત કુમારને સળ મોટા રોગ હતા, તે સાતસો વર્ષ સુધી રહ્યા. એમને રિદ્ધિસિદ્ધિ પ્રગટી હતી પણ “મટાડી દઉં' એમ ન કર્યું. જ્યારે સાત વર્ષ પૂરાં થયાં ત્યારે પ્રસંગવશાત્ મટાડયું. શ્રી પાળ રાજાને કઢનો રોગ હતો તે ભેગવ પડ્યો. જોગવીને કમ દૂર થાય છે. “થાય ભેગથી દૂર.” ભગવાય તેટલું દૂર થાય છે. અજ્ઞાની જીવ પિતાને જ્ઞાની માનતે હેય ને ભેગવવા ન ઈચ્છે, તે પણ ભોગવ્યા વિના છૂટકો નથી. વગર ભગવે જે જતું રહેતું હોય તે પછી કર્મને કાયદે પણ ન રહે. કેવળજ્ઞાન પ્રગટવાનું પણ ન થાય. એમને વેદના હોય તે મટી જાય તે સારું, એમ થતું નથી. શાતા-અશાતા બેય સરખાં લાગે છે. જ્ઞાનીને દેહાધ્યાસ મટયો છે, તેથી શાતા-અશાતા અઘાતી કર્મ મટાડવાની ઈચ્છા થતી નથી. કદાચ એવી ઈચ્છા થાય તે ખેદ થાય કે હજુ દેહાધ્યાસ છે. કર્મ જે બાંધ્યા છે તે વેદ્યા વિના છૂટકે નથી. તેથી જ્ઞાનીને રિદ્ધિસિદ્ધિ ફેરવવાની ઈચ્છા જ થતી નથી, કમ ભગવ્યા વિના છૂટકો નથી, પણ આકાર ફેરથી કમ વેદી શકાય છે. અમુક સ્થિરતા થવાથી કમ જે શિથિલ હોય તે મંદ થાય છે. કર્મની વિચિત્રતા છે. ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” - રિદ્ધિસિદ્ધિમાં કંઈ ચિત્ત દેવા જેવું નથી. કમને તે કાયદે ફરતે નથી. રિદ્ધિસિદ્ધિની વાતમાં ચિત્ત દે તે આત્માનું વિસ્મરણ થાય. એવા વિચારોમાં ચિત્ત ન દેવું. જીવને વિકપ તે ઘણું આવે છે, તે ઉકલે તે ઉકેલી લેવા, નહીં તે પડી મૂકવા. આગળ જેમ જેમ દશા વધશે તેમ તેમ ઉકેલ આવશે. એ વાતે ગૌણ કરી આત્માને વિકાસ કરવાનું કરે તો એના ઉત્તર સહેજે આવશે. - વિવેકાનંદના જીવનમાં આવે છે કે વિવેકાનંદ હિમાલય પર્વત ઉપર રહેતા ત્યારે ત્યાં ફરવા જતા. ત્યાં ભીલ લેકો લેખંડના કુહાડા અગ્નિમાં લાલચોળ તપાવીને પિતાના Page #183 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત શરીર ઉપર મારે તે જોઈ વિવેકાનંદના મનમાં થયું કે આ નજરબંધી છે કે શું? પછી આંગળી અડાડી જોઈ તે ફેલે થયે. એ વિશે વિકલ્પ કરતાં એમના મનમાં થયું કે મેં આ શું કરવા માંડયું? શું કરવા હું અહીં આવ્યો હતો? આત્મકલ્યાણ માટે આવ્યા અને આ બીજામાં ક્યાં પડ્યો ? એને ઉકેલ આવે એવું નથી. પડી મૂકું. ઉકેલ આવે નહીં અને દુઃખી થવું પડે એમ કરી ત્યાંથી ચાલ્યા ગયા. કમ તો ઉદય આવે પણ જીવે ત્યાં ધીરજ રાખી સહન કરવા જ્ઞાનીની શિખામણ છે. તે જે લક્ષમાં હોય તે નવાં કમ ન બંધાય. આકુળતા કરશે તેટલાં કર્મ નવાં બંધાશે. તેથી ફરી જન્મવું પડશે. માટે ધીરજથી વેદી લેવાં, આ આખા પત્રને સાર છે. [વ ૫૦૦]. ૧૬૧ શ્રી. રાત્રે આ અગાસ, અષાઢ વદ ૮, ૨૦૦૮ વૈરાગ્ય ઉપશમની પહેલી જરૂર છે. “મારું તારું” એમ ન કરવું. સાચું હોય તે મારું એમ રાખવું. મધ્યસ્થ ભાવનાની બહુ જરૂર છે. જ્ઞાની પુરુષેએ શે નિર્ણય કર્યો છે તે સમજવા માટે જીવમાં વૈરાગ્યઉપશમ હાવાં જોઈએ. વૈરાગ્ય, ઉપશમ અને સમકિત એ ત્રણ વસ્તુઓની જરૂર છે, તેથી આત્મા પુષ્ટ થાય છે. સંસારમાં ચિત્ત ભમે છે, ત્યાં સુધી આત્મા ભણી વળે નહીં. વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય એટલે ખરી રીતે તે આત્મા છે. વિષયો એને ગમે નહીં, એ વૈરાગ્ય છે. શ્રી વર્ધમાનસ્વામીને વિચારની ઉત્પત્તિ થઈ કે જન્મમરણ થયા કરે છે, એ કેમ ટળે? ભગવાન મહાવીરે પહેલે એ લક્ષ લીધે. બધુંય છેડીને એક આ કામ લીધું. ફરી જન્મવું ન પડે એને માટે શું કરશું? એ શોધવા માટે બેઠા. કઈ ભૂલથી જન્મમરણ થાય છે? “યમ નિયમ સંયમ આપ કિયો”...પણ જન્મમરણ છુટયાં નહીં. તે ભૂલ ટાળવા માટે જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. વૈરાગ્ય વધારે એવી વાત કરવી. પહેલી વાત એ જ કરવાની છે. મોટામાં મોટી ભૂલ મુમુક્ષતા નથી તે છે. મેહના કામમાં મુઝાય, મીઠાશ ન લાગે તેને મુમુક્ષતા છે. ઘણુ ભગવાનને ઉપદેશ સાંભળી ઝટ સાધુ થઈ જતા, પણ પછી પાળી ન શકે, એ માટે ભગવાન વારંવાર ત્યાગવૈરાગ્યને ઉપદેશ કરતા હતા. સુખ આત્મામાં છે, બીજામાં નથી. બીજું બધું કલ્પિત છે. કૃપાળુદેવ લખે છે કે “કલ્પિતનું આટલું બધું માહાઓ શું?” (૫૭૬) આત્માના કામમાં જે વસ્તુ ન આવે તે બધી કલિપત છે. મુમુક્ષુતા, ત્યાગ, વૈરાગ્ય, ઉપામ આવે તે પોતાના દોષો દેખાય, નહીં તે પિતાના દે હોય તે પણ ગુણે જ દેખ છે. મૂળ ભૂલ એ જ છે કે વૈરાગ્ય ઉપશમ નથી. મુમુક્ષતા નથી. મુમુક્ષતા આવે તે શું કરવા જેવું છે, તે એને સમજાય. એ મોટી ભૂલ પહેલી કાઢવાની છે. વૈરાગ્ય ઉપશમ જેમ જેમ વધારશે તેમ તેમ બધું સમજાશે. એ કેવળજ્ઞાનનું કારણ છે. વૈરાગ્યઉપશમની બહુ જરૂર છે. એને વધારતાં વધારતાં કેવળજ્ઞાન થાય છે. વૈરાગ્યઉપશમ વધે એવું શાસ્ત્રમાં ઘણું કહ્યું છે અને સિદ્ધાંતબોધ તે થોડે જ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન બે પ્રકારે બોધ ભગવાને કર્યો છે. એક ઉપદેશબંધ અને બીજો સિદ્ધાંતબેધ. ઉપદેશબંધ કોને કહે છે? તે હવે કહે છે. આત્મા પિતે નિત્ય છે અને અનિત્ય પદાર્થોમાં મોહ કરે છે. અનિત્ય પદાર્થોની પાછળ પડયો છે, અને દુઃખી થાય છે. મારે શું કામનું છે ? તે એને ખબર નથી. જે છે મારું મારું કર્યા કરે છે તે બધું જાળ જેવું છે. મારું કુટુંબ, મારું ધન એમ કરે છે. પુરુષને બે થાય તે ખબર પડે કે હું ક્યાં ઊભું છું? સંસારમાં. સંસારમાં દુઃખ ભેગવે છે અને પાછી ઈચછા સંસારની ને સંસારની જ કરે છે. અત્યારે દુઃખી છે, તે પણ જીરને ભાન નથી તેથી સંસાર સુખરૂપ લાગે છે. જ્ઞાની પુરુષ આ સંસારને ત્રિવિધ તાપથી બળતો દેખે છે. સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ સિવાય કંઈ નથી એમ વિચાર કરે તે લાગે કે આધિ વ્યાધિ ઉપાધિમાં આત્માને શાંતિ નથી, બળે જ છે. પણ જીવને સંસાર જ્યાં હોય ત્યાં સારું લાગે છે, તેથી મધનાં ટીપાં લેવાવાળાની પેઠે સંસારને જુએ છે. જગત જે પ્રકારે છે તે પ્રકારે જીવને જોતાં આવડતું નથી. અનંતવાર આ જગતની એંઠ ચાખે છે; હવે એથી છૂટવું. પરિગ્રહ, આરંભ અને સંગ એ જીવને જે છે, ભારરૂપ છે, એ સત્સંગે સમજાય છે. ઉપદેશબંધ થયે હોય તે પછી સિદ્ધાંતબાધ ચે. છ પદને પત્ર, આત્મસિદ્ધિ, પંચાસ્તિકાય અને બીજા પણ દ્રવ્યાનુયેગના ગ્રંથ તે સિદ્ધાંતબાધ છે. આત્મસિદ્ધિ રોજ બેલીએ છીએ પણ સમજાતું નથી, તેનું કારણ વૈરાગ્ય ઉપશમ વધે તે સિદ્ધાંત સમજાય. અનંત દુખેવાળે આ સંસાર છે. છતાં તેમાંથી જીવ છૂટવા ઈચ્છતા નથી. અનંત સૌખ્ય, નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા; અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા” એ ઉપદેશજ્ઞાન પહેલું પરિણમે, ત્યાર પછી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. એ ન થાય ત્યાં સુધી માત્ર સમજણનું અભિમાન છે. વૈરાગ્યઉપશમ વધે એટલા માટે શાસ્ત્રો વાંચવાનાં છે, વૈરાગ્યઉપશમ હોય તેને સદ્ગુરુના વચનના આરાધનથી સિદ્ધાંતજ્ઞાન પરિણમે છે. વૈરાગ્યઉપશમ વધારે હોય તે સિદ્ધાંતબોધ સમજાય. અનંત દુઃખવાળે આ સંસાર છે છતાં તેમાંથી જીવ છૂટતો નથી. વૈરાગ્ય ઉપશમ હેય તે બધી પંચાત શમી જાય, તેથી પછી એને શ્રદ્ધા થાય અને પછી સિદ્ધાંત પરિણમે. એક આત્માને જાણ. બીજું જાણે તે આત્મા હાથ ન આવે. વિવેકની જીવને જરૂર છે. અત્યંત ઉજજવળ ક્ષપશય હાય અને સદૂગુરુની આરાધના હોય તે સિદ્ધાંતબોધ સમજાય. વૈરાગ્યઉપશમ આવે એવાં શાસ્ત્રો વાંચવાની જરૂર છે. જેમ જેમ વૈરાગ્યઉપશમ આવે તેમ તેમ વિપર્યાસપણું ઘટતું જાય છે, આગ્રહ મટી જાય છે, પછી જ્ઞાની કહે તે એને સમજાય. સંસાર વિષમ છે. ક્યાંય સમતા નથી. જ્યાં જુઓ ત્યાં રાગદ્વેષ જ દેખાય છે. જે સાચે બેલ છે, તે તે જીવને કેઈ મહાપુણ્યના ભેગે પ્રાપ્ત થાય છે. “સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દેવ.” જીવ પિતાના જ્ઞાન ઉપર આવરણ કરે છે. ૨૨ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦. બોધામૃત પિતાના દોષ પ્રત્યે દષ્ટિ રાખી બીજાના ગુણ જોવા. વૈરાગ્યઉપશમની જરૂર છે. એ ભૂલવા જેવું નથી. સંસાર કહે છે તે એને મીઠો લાગે છે, તે અવિવેક છે. વૈરાગ્ય ઉપશમ વધે તે અવિવેક જાય. વિરાગ્યઉપશમ વધારવા છે, એ વાત પહેલાં મરણમાં રાખવાની છે. પાંચ ઈન્દ્રિયના વિષયથી જીવને વૈરાગ્ય થાય ત્યારે સદ્દગુરુ કરે છે. મંત્રમરણ એ સમાધિમરણ થવાનું કારણ છે. મરતી વખતે મન મરણમાં રહે તે સમાધિમરણ થાય. પરભવને માટે એ ભ તું છે. પૈસાટકા બધા અહીં પડયા રહેશે. આજ્ઞાએ વર્તતાં સિદ્ધાંતબોધ થાય છે. [વ. ૫૦૩] ૧૬૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદ્ર વદ ૧૨, ૨૦૦૮ - પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. એટલે હિંસા ન કરવી. આત્માને પરભવથી છોડાવવા માટે બધાં સાધન કહ્યાં છે. સર્વ પ્રકારની હિંસાથી હું વિરમું છું, એમ પચ્ચખાણ કર્યું છે, તેમ છતાં નદી ઉતરવા આદિની ભગવાને આજ્ઞા કરી છે. આ બાજુ નદી હોય અને પેલી બાજુ નદી હેય તે વચમાં થોડોક પ્રદેશ રહે, એટલે બધા ઓળખીતા થઈ જાય અને તેથી એકે મહાવ્રત ન પળાય. તેથી નદી ઉતરવાની આજ્ઞા આપી છે. પ્રશ્ન-દ્રવ્યપ્રાણાતિપાત એટલે શું? ઉત્તર-દશ પ્રાણ છે તે જડ છે. તેથી એને દ્રવ્ય હિંસા કહેવાય છે. જગતની જેટલી વસ્તુઓ છે તે બધી વસ્તુઓને ત્યાગ મુનિને કરાવાય છે. તેમ છતાં પુસ્તક, કમંડલું, વસ્ત્ર આદિ રાખવાની આજ્ઞા કરી છે. શાતાને અર્થે વસા વગેરે ન રાખવાં. શરીર સારું લાગે, આપણને લોકે વખાણે એવા ભાવથી ન રાખે. શાતા અર્થે કંઈ ન રાખે, આત્માથે રાખે. જીવતા રહેવાય તે માટે કહ્યું છે પરિગ્રહ શાતા અર્થે રાખે નહીં પણ આત્માથે રાખવાનું કહ્યું છે. શાતા અર્થે તે ત્યાગ કરાવ્યા છે. નિસ્પૃહતા હોય. કેઈની પાસે પૃહા કરે નહીં. વસ્ત્રમાં મૂછ ન થાય અને શરીર રક્ષાય, પૃહા ન રહે એ માટે વસ્ત્ર રાખવાનું. જ્યાં સુધી પરિપૂર્ણ જ્ઞાન ન થયું હોય અથવા જ્યાં સુધી પૂર્ણજ્ઞાનને વિકાસ ન થયું હોય ત્યાંસુધી મુનિને પુસ્તકાદિ રાખવાની આજ્ઞા કરી છે. કેઈ ને એમ લાગે કે ભગવાન એક વખત બધાને ત્યાગ કરાવે છે અને પાછું બીજી વખત પ્રહણ કરવાનું કહે છે? ભગવાને તે બધું સવળું કહ્યું છે. મહાવ્રત આપ્યાં તેય કલ્યાણને અર્થે અને છૂટ આપી તે પણ કલ્યાણને અર્થે. પણ વિષમભાવે આપી નથી. અલ્પ બુદ્ધિ હોય તેને વિષમ લાગે, પણ વિચારવાનને તે લાગે કે ત્યાગ એ કલ્યાણ અર્થે અને છૂટ પણ કલ્યાણ અર્થે આપી છે. બીજા વ્રતોમાં છૂટ–અપવાદ આપે, પણ મૈથુનને તે સર્વ પ્રકારે ત્યાગ કરાવ્યું છે. કારણ કે એમાં આત્માની હાનિ જ થાય છે. એને માટે કોઈ પ્રાયશ્ચિત પણ આપ્યું નથી. ગૃહસ્થ આર્ય દેશમાં દિશાનું પરિમાણ કર્યું હોય છતાં અનાર્ય દેશમાં પણ મહાપુરુષ વિચારતા હોય તો ત્યાં જવામાં કલ્યાણ Page #186 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૭૧ છે. વ્રત કલ્યાને અર્થે છે અને પુરુષ પાસે જવું છે પણ કલ્યાણ અર્થે છે. આત્માનું કલ્યાણુ થાય એવું હોય તે એમાં બધા વ્રતે આવી જાય છે. પત્ર વગેરે વ્યવહાર કરવાથી સાધુને પ્રતિબંધ થશે એમ જાણીને ના કહી છે. તેમ છતાં જ્ઞાની પ્રત્યે પત્ર લખવામાં તે અપવાદરૂપ છે. કેઈ શંકા હોય અને તે શંકા નિવારણ કરવાવાળે અહીં કેઈન હોય તે જ્ઞાનીને પત્ર લખી શંકા-સમાધાન કરે જ્ઞાની પ્રત્યે પત્ર લખવાથી ઊલટે સંસાર ઘટે છે. બધું કરીને, વ્રત લઈને સંસાર ઘટાડવાને છે. જ્ઞાનીની આજ્ઞાથી પત્ર લખવામાં આજ્ઞાને અતિક્રમ નથી. પત્રવ્યવહાર કરે તો કંઈ દેષ નથી પહેલાં જે પચવખાણ લીધાં તે ભંગ ન કરવાં જ્યાં સુધી જીવમાં રાગદ્વેષ અજ્ઞાન છે ત્યાં સુધી એ જે નિર્ણય કરે તે બધા અજ્ઞાનરૂપ જ હોય છે. જ્ઞાનીને ભેગે કર્યું હોય તે સાચું છે. પિતાની ઈચ્છાએ મુનિને પત્રાદિ લખવામાં વર્તવાનું નથી. પિતાની ભૂલ કબૂલ કરવી. નહીં તે નાનામાંથી મોટું ફળ આવે, ઢેબ વધી જાય. સંસાર બધા અસાર છે, નાશવંત છે પ્રમાદથી દેશે થાય છે. [વ. ૫૦૫] ૧૬૩ ગુડિવાડા, મા વદ ૦)), ૨૦૦૮ વીતરાગને માર્ગ ભગવાને કહ્યું છે, તેની શ્રદ્ધા કરવાની છે. રાગ, દ્વેષ, મોહ વગેરે છૂટે ત્યારે વીતરાગ થાય. ભગવાને કહ્યું છે તેમ વર્તાશે ત્યારે છુટાશે. ક્રોધ, માન, માયા, લેભથી જીવને રહિત કરે તે વીતરાગમાગે છે. પરમ શાંતિને રસ જીવને આવવો જોઈએ. સમભાવ એ શાંતરસ છે. ઉપશમપણું, વીતરાગપણું આ કાળમાં દુર્લભ છે. સુખી થવું હોય તે વીતરાગ માગ સેવ. કેમ છુટાય ? એ વીતરાગમા વિને જાણવા ન મળે. સમજણ આવવી મુશ્કેલ છે. યેગ્યતા આવે ત્યારે સમજાય, જીવની યેગ્યતા અને સત્પરુષને યે હેાય તે સાચી સમજણ આવે. કોઈ વખત જીવની ગ્યતા હતી તે પુરુષ ને એગ ન મળે અને કોઈ વખત સપુરુષ મળ્યા તો જીવની યેગ્યતા નહીં. એમ અનંતકાળથી થતું આવ્યું છે. તેથી જ અનંતકાળથી જન્મમરણ કર્યા કરે છે. એ બને સાથે ન મળવાથી પરિભ્રમણ થયું છે. એ બને ન મળે ત્યાં સુધી સંપૂર્ણ હિત થવાનું નથી. બેય વેગ મળશે ત્યારે જ છુટાશે. ત્યાગવૈરાગ્ય જોઈશે. જ્ઞાની પુરુષે સંસારને રોગરૂપ જાણે છે. બીજા રોગો તે મટી જાય. વધારે રહે તે આયુષ્ય સુધી રહે, પણ આ સ સારોગ તે અનાદિથી અનંત કાળ થઈ ગયે છતાં મટયો નથી. સંસારરૂપી રેગ મને વળગે છે એવું દુઃખ લાગશે ત્યારે પુરુષને શેધશે. અંદરથી સંસાર દુઃખરૂપ લાગે ત્યારે જ્ઞાની કહે તે માન્ય કરાય. સંસારમાંથી રુચિ ફેરવવાની છે. હવે તે મેક્ષને માટે જ જીવવું છે. મેક્ષ માગ એ જ પરમતત્વ છે. તેને મને સદાય નિશ્ચય રહો. નિશ્ચય એ જ સમકિત છે. એ યથાર્થ સ્વરૂપ મારા હદયને વિષે પ્રકાશ કરે. એ જ પરમધર્મ છે, એ જ માનવું. એ જ કરવું. એની જ ભાવના કરવાની Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ બધામૃત છે. એ ભાવનાથી અપૂર્વ ફળ થશે. ભાવના ભવને નાશ કરનારી છે, ભાવના એવી કરે કે જન્મમરણ છૂટી જાઓ, માયા આદિ ભાવ છૂટી જા છે, તે મોક્ષ થાય. ભાવના પણ સાચી રીતે થવી જોઈએ. સાચી ભાવના કરે તે કામ થઈ જાય. જે સંસારથી કંટાળે હોય, તેનાથી એવાં વચને કહેવાય. જન્મમરણ બંધન લાગે ત્યારે છૂટવું શરૂ થાય. આ જીવને બંધન નથી લાગતું. અનંતકાળથી જે કંઈ કરતે આવે છે તેનું ફળ કલેશ આવ્યું છે. આવા રતે તું ન જા, એમ જ્ઞાની પુરુષ પોકારી પિકારીને કહે છે. વિચાર આવે ત્યારે સમજાય કે આ રસ્તો દુઃખને છે. બધા જ્ઞાની પુરુષેએ આ સંસારને અસાર કહ્યો છે. જેને જ્ઞાની પુરુષ ઉપર શ્રદ્ધા છે, તેને સંસાર કલેશરૂપ લાગે છે. એવું લાગે ત્યારે જ છૂટવું થાય છે. પ્રમાદ એ માટે શત્રુ છે. પ્રમાદ છોડીને જાગૃત થવાનું છે. જ્ઞાનદશા આવ્યા પછી પણ જાગૃત રહેવાનું છે. ચાર જ્ઞાનના ધરાવનાર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ ભગવાન મહાવીર સંબોધતા હતા કે “સમજું નોરમ મા પમા” સમય માત્રને પણ હે ગૌતમ! પ્રમાદ ન કર. જીવને અનાદિથી રખડાવનાર વિપર્યાસપણું છે. એ વિપર્યાસબુદ્ધિ માટે ત્યારે પરિભ્રમણ મટે. જાગૃતિ રાખવાની જરૂર છે. મહિને લીધે જીવ અગ્યારમેથી પડે છે. જીવને મોક્ષ થતાં સુધી અનંત ભય છે. સંસાર તે અનેક વિધ્રોથી ભરેલું છે, એમ તીર્થકર ભગવાને કહ્યું છે. મરીચિ જે મહાવીર ભગવાનને જવ, તે એક વિરોધી વચન બોલ્યો, તેથી તેને કેટલાય ભવ કરવા પડયા ! માટે તીર્થકરો ચેતાવે છે કે જ્યારે પ્રારબ્ધને ઉદય હેય ત્યારે વધારે ચેતતા રહેવું. નહીં તે કોણ જાણે કેવાં કર્મ બંધાશે ? તેનું કંઈ કહેવાય નહીં. જ્ઞાની પુરુષ કહે છે કે જે તને માગું સમજાય છે, તે હવે પ્રમાદ ન કર. મનુષ્યભવ દુર્લભ છે. કોઈક વાર મળે છે. એવા મનુષ્યભવ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા, છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં. માટે જ્ઞાની પુરુષે ચેતાવે છે કે, હે જીવ! મોહમાંથી જાગૃત થા, જાગૃત થા. મનુષ્યભવની એક ક્ષણ પણ રત્નચિંતામણિ જેવી છે. મનુષ્યભવમાં મોહને ક્ષય કરી શકાય છે. મોહને ક્ષય કર હોય તે કરી શકાય એવી વસ્તુ મળી છે, તે જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આજ્ઞા મળી હોય તે ઉપાસવી. ધર્મ આરાધન વિના રૂચિ પલટાય નહીં. ગમે તેમ કરી મને જ્ઞાનીની આજ્ઞા પ્રાપ્ત થાઓ, એવી ભાવના રાખવી. જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ છે એવું જીવને દઢ થવું જોઈએ. આજ્ઞાનું માહાતમ્ય લાગે ત્યારે સ્વછંદ વગેરે દોષ જાય. આજ્ઞા એ જ ધર્મ છે. [વ. પ૦૬] પ્રશ્ન-નિર્ભય કણ કહેવાય ? પૂજ્યશ્રી–જેણે ઘાતી ચારનો ક્ષય કર્યો છે તે નિર્ભય છે અગ્યારમા સુધી ભય છે, ચોથે, પાંચમે, છ બધે ગુણસ્થાનકે ચેતવાનું છે. મોહનીય કર્મને ક્ષય કર્યા પછી જય નથી. પહેલાથી અગ્યારમા સુધી ભય છે, માટે ચેતતા રહેવાની જરૂર છે. મેહ કેટલે Page #188 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૭૩ બધો વધી જશે, એનું કશું કહેવાય નહીં. પ્રમાદમાં પડ્યો તે ચૌદપૂર્વ ભર્યું હોય પણ સમકિત ન થયું તો પાછું અનંતકાળ સુધી રખડવું પડશે.' પ્રશ્ન-ચૌદપૂવ ધારી એટલે બધે ભણેલે છતાં કેમ પડી જતું હશે? - પૂજ્યશ્રી–મોહને લઈને પડે છે. અભ્યાસ જુદી વસ્તુ છે અને મોહ જુદો છે. છે. સમ્યગ્દર્શન ન હોય તેથી પડે છે. સમ્યગ્દર્શન હોય તે તે અને ચેતાવે છે. એના વિના બધું નિષ્ફળ છે. રુચિ બધાને આધાર છે. એકલું જ્ઞાન કંઈ બચાવે નહીં. સાથે મોહની મંદતા જોઈએ. સંસારથી ભય પામવું જોઈએ. મોહ છે એ જ સંસારનું મૂળ છે. મેહ છે ત્યાં સંસાર છે. સંસાર દુઃખરૂપ છે એવું લાગતું નથી. ભાવ ફેરવવાને છે. જ્ઞાનીના આશ્રયે ચાલે તે ભાવ ફરે. ધર્મનું મૂળ શ્રદ્ધા છે. જ્ઞાનીપુરુષે કહ્યું તે મોક્ષને માગે છે. શ્રદ્ધા કેના ઉપર કરવી તે બેસતું નથી. અા અને આંધળો બરાબર છે. અજ્ઞાનદશામાં ખબર પડે એવું નથી. સદાચાર અને ત્યાગવૈરાગ્ય સેવવાં. પુણ્યના યાને સદ્દગુરુ મળી આવશે. પુણ્ય જોઈએ. સપુરુષના ગે શાંતિ થાય છે. જ્યાં સુધી આત્મા જાગૃત નહી થાય, ત્યાં સુધી બધે ભય છે. સદ્દગુરુને ઓળખવામાં ભૂલ આવી તો બધામાં ભૂલ આવશે. ધમ સદ્દગુરથી શરૂ થાય છે, માટે એમ કહ્યું કે “બીજું કાંઈ શેધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ચી જા” (૭૬). જેમ જેમ મુમુક્ષુતા આવશે, તેમ તેમ માર્ગ સમજાશે. છૂટવાની ભાવના મળી ન પડવા દેવી. “ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” વૈરાગ્ય હશે તે આળખાણ થશે. મુમુક્ષુતા વધશે તેમ તેમ એળખાશે મુમુક્ષુ તે છે કે જે મેહથી મુઝાય છે. પુણ્ય અને ત્યાગવૈરાગ્ય હોય તે પુરુષની ઓળખાણ પડે. અનાદિકાળથી મહમાં પડયો છે. એના માટે તે રસ્તે બીજે જોઈ એ. “ઘણુંય ખાધું, ઘણું પીધું, પણ હવે છૂટવું છે” એવું થાય ત્યારે છુટાય. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી સપુરુષ ન ઓળખાય. જે આત્મજ્ઞાન થયું છે એવા પુરુષને પણ ચેતતા રહેવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે, તે પછી જેને માર્ગાનુસારપણું પણ નથી તેણે તો કેટલી જાગૃતિ રાખ. વાની જરૂર છે! વિશેષ ભય રાખવાની જરૂર છે. જ્ઞાની પુરુષના ગે સમજણ આવે છે. ગ્યતા હશે તે સમજણ આવતાં વાર નહીં લાગે. વૈરાગ્ય ન હોય તેને જ્ઞાની પુરુષ ગમે તેવું કહે, પણ એ તેને સારું ન લાગે. એને તે મેહની વાત કરે તો ગમે, બીજુ ગમે નહીં. “ સમય જોયમ માં જમા ” ઘણુંવાર જીવ વાંચે છે, સાંભળે છે, પણ આ મને કહ્યું છે એમ લાગતું નથી. આ તે ગૌતમસ્વામીને કહ્યું છે, આપણને ક્યાં કહ્યું છે, એમ એને લાગે છે. જેમ જેમ ઉપદેશની સફળતા લાગશે, તેમ તેમ ઉપદેશ પરિણમશે. કૃપાળુ દેવ મને જ કહે છે એમ જાણ સાંભળવું, વિચારવું. “આત્મા નિત્ય છે” એમ જીવ કહે છે અને પાછે ભય પામે છે તેનું કારણ ઉપદેશબંધ થયેલ નથી. અથવા સાંભળે તે ગ્રહણ કર્યો નથી, સિદ્ધાંત પરિણામ પામતા નથી. બંધ બે પ્રકારે છે : એક ઉપદેશબોધ અને બીજો સિદ્ધાંતબેધ. ત્યાગવૈરાગ્યની ભૂમિકા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બેધામૃત આવશે ત્યારે સિદ્ધાંત પરિણમશે. ઉપદેશબધ આ શરૂ આતની ભૂમિકા છે ઉપદેશબંધમાં ત્યાગવૈરાગને ઉપદેશ હોય છે. એથી પુરુષાર્થ વર્ધમાન થાય છે. “આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે. “આત્મસિદ્ધિ જ બેલે, પણ જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી પરિણમે નહીં. છએ દર્શનના સારરૂપ જ્ઞાની પુરુષનાં વચને છે જે ત્રણે કાળ ફરે નહીં તે સિદ્ધાંતબોધ છે. એટલે ત્યાગવૈરાગ્ય હશે તેટલું સમજાશે અને સમકિત થશે. મિથ્યાત્વ અનાદિકાળથી જીવને અવળું સમજાવે છે. વિપરીત બુદ્ધિ ઉપદેશબંધ વગર જાય નહીં તેથી જ્ઞાની પુરુષનું કહેવું શું છે તે લક્ષમાં ન આવે. જીવ કર્મથી ઘેરાય છે. જેને મોક્ષે જવાની ભાવના છે, તે પાંચ ઇન્દ્રિયના વિષયેથી સતેષ માનતા નથી. પિતાનું મૂળ સ્વરૂપ વિચારીને પ્રાપ્ત કરવા જેવું છે. જેમ છે તેમ સમજી લેવાનું છે. જીવ મોહને આધીન છે તેથી મોહમાં રાજી થાય છે. તુચ્છ વસ્તુમાં આનંદ માને તે સાચી વસ્તુ હાથ ન આવે. એ વિપરીતતા મટવાને ઉપાય ત્યાગવૈરાગ્ય ઉપશમ છે. જીવની યોગ્યતા વધે, સંસાર દુઃખરૂપ લાગે એ માટે ઉ દેશબોધ છે. એ વિના જીવ આગળ ન આવી શકે. પાત્રતા વિના સમજાશે નહી. “પાત્ર થવા સે સદા બ્રહ્મચર્ય અતિમાન.” વિચાર જ નથી. સાચા સ્વરૂપને વિચાર આવતું નથી. ત્યાગવૈરાગ્ય પણ સાધન છે. ઉપદેશબોધ વિના સિદ્ધાંતબંધ ન થાય. જીવની બુદ્ધિ સંસારમાં છે, તેથી સંસારમાં જ અનુકૂળતા શે ધે છે. મુખ્ય તે દેહભાવ જ આગળ રાખ્યા કરે છે. સંસારથી કંટાળે ત્યારે પરમાર્થની અપૂર્ણતા લાગે. ઉપદેશધથી વિપસબુદ્ધિ મંદ પડે છે. જેને ગાઢ વિપર્યાસપણું છે, તેને તે જ્ઞાનીને શું કહેવું છે. તે પણ ન સમજાય. વૈરાગ્ય ઉપશમ જોઈશે. એ હશે તો જ છૂટવાની ભાવના થશે. વિપ બુદ્ધિ ગયા વિના સ્પષ્ટ સ્વરૂપ સમજાય નહીં. વિપર્યાયબુદ્ધિ છે ત્યાં હું અને મારું' છે, એ જ મહ છે વિપર્યાયબુદ્ધિ વાળાનું વર્તન બધું અવળું છે. વૈરાગ્ય ઉપશમ આવે તો વિપર્યાસપણું ઘટે. - જેને વૈરાગ્ય હોય તેને પરિગ્રહ વધારવાનું મન ન થાય. જેને ઉપશમ હોય તેને કષાયભાવ ન હોય. વૈરાગ્ય ઉપશમ હેય તે વિપર્યાયબુદ્ધિ ટળીને સદ્બુદ્ધિ થાય છે. અહંભાવ મમત્વભાવ મટાડવાના છે અને વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. અહંભાવ મમત્વભાવ જાય તો ઉપશમ આવે, ઉપશમ આવે તો કપાય શરમાઈ જાય. સત્તામાં કષાય રહે પણ એ કામ ન કરે. ઉપશમ સમકિત પણ ક્ષાયક જેવું છે. બે ઘડી રહે છે પણ ક્ષાયક જેવું જ નિર્મળ છે. તેમ ઉપશમભાવ કષાય રહિત ભાવ લાવવાનું છે. જે કષાય ઉપર જય મેળવશે તેનું કલ્યાણ થશે. “ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ” છે. આવે જ્યાં એવી દશા, સક્સસ બેધ સુહ ય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે તને ક્ષય મેહ થઈ પામે પદ નિવણ. ” Page #190 -------------------------------------------------------------------------- ________________ વથનામૃત-વિવેચન ૧૫ આત્મા જેવી એકકે વસ્તુ નથી. “આત્માથી સૌ હીન.” આત્મા ઓળખાય તે સફળપણું છે. સદ્દવિચારણાથી ચેતન તે જ જડને જાણી નિર્ણય કરવો. મોહ એ મુખ્ય કર્મ છે. એ જાય તે કેવળજ્ઞાન. - જ્યારે મેહ વિશેષ મંદ પડે ત્યારે સમકિત થાય. જેમ જેમ વૈરાગ્યઉપશમ વધશે તેમ તેમ મહ મંદ પડશે અને સુવિચારણા જાગશે. પરિગ્રહ એ પાપ છે. એટલે પરિબહુ વધારે તેટલું પાપ વધે છે. પુરુષને યેગે કંઈક વૈરાગ્યઉપશમ થયા હોય પણ પાછા આરંભ પરિગ્રહમાં પડે તે બધું જતું રહે. આરંભ અને પરિગ્રહ એ વૈરાગ્યઉપશમના કાળ છે વૈરાગ્ય ઉપશમ વધારવા માટે આરંભ પરિગ્રહની નિવૃત્તિ કરવી. સમજણ ફેરવવાની છે. સમજણ ફરી તે બધું ફરી જાય. આરંભ પરિગ્રહ સાપ જેવા છે. એ હોય તે વૈરાગ્ય ઉપશમ ક્યારે નાશી જાય તેનું કંઈ કહેવાય નહીં. ભલે થોડો પરિગ્રહ હોય, પણ “મારું છે” એમ થયું ત્યાં આગળ ચિતા ફિકર ઊભી થઈ એનું નામ જ મિથ્યાત્વ છે. આત્માનું જે જ્ઞાનધન છે તેના ઉપર બીજું ધન લેવા જતાં આવરણ આવે છે. જ્યાં સુધી આરંભપરિગ્રહ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ન થાય. કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી આરંભ પરિગ્રહ છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ક્યાંય વૃત્તિ ખળી રહે છે. આરંભ પરિગ્રહ શત્રુ છે, જ્ઞાની ઝેરને ઝેર કહે છે. પણ જીવથી મનાતું નથી. ઘણા કાળથી જીવે અસત્સંગ સેવ્યું છે, તેથી આરંભ પરિગ્રહ ઉપરથી વૃત્તિ ઊઠતી નથી. જીવને પિતાની વૃત્તિ છેતરે છે. ખરા પુરુષાર્થ તે એ જ છે કે અનંતકાળથી જે જાયું છે તે ભૂલી જાય. આ કાળમાં “ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે” (૧૭૬). વૈરાગ્ય અને ઉપશમની જીવને કિમત નથી. [વ. ૫૦૮] ૧૬૫ શ્રી. રાત્રે આ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૯ પૂજ્યશ્રી-ઉપાધિનું પ્રમાણ કૃપાળુદેવને કેટલું હશે ? તે આ ઉપરથી જણાય છે. પત્ર લખવાનો પણ વખત નથી. જ્યારે પોતાની પરમાર્થ દશા હોય. આત્મામાં ઉપયોગ વર્તતે હોય, બીજી વૃત્તિઓ ન હોય અને પરમાર્થને જ ઉદય હોય ત્યારે જ લખતા, નહીં તે નહીં આટલાં અસરકારક વચને નીકળ્યાં છે તેનું કારણ એ જ છે. તે ઉપાધિગ અને આરંભ પરિગ્રહની વૃત્તિઓ તે વૈરાગ્યઉપશમના કાળ છે. આખી જિંદગી એ ઉપાધિગ રહે તે જે સમાધિભાવ હોય તે પડયો રહે અને પ્રમાદાગ જેવું થાય. અપ્રમત્ત રહેવું જોઈએ તેને બદલે પ્રમત્તયોગમાં રહેવું પડે છે. આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્ત ધોગ રે.” અપૂર્વવૃત્તિ આવી છે પણ વચ્ચે પ્રમાદ થાય છે. છઠ્ઠાથી આગળ બધાં ગુણસ્થાનક અપ્રમત્ત દશાનાં છે. આખી જિંદગી પ્રમાદમાં જાય એમ તે કરીએ નહીં. Page #191 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સંસારમાં કશું ગમતું નથી. સંસારનું સ્વરૂપ એવું છે કે ગમે તેવા મોટા રાજા મહારાજા હોઈએ પણ એમાં કંઈ રસ નથી. ગમે તેટલા પૈસા કમાતા હોઈએ તે પણ ગમતા નથી. પણ એ ઉદય હોવાથી એમાં જ વૃત્તિ રાખવી પડે છે. વિચારવાન જીવ હેય તેને સંસાર ગમેય નહીં. સંસારમાં ચિત્ત જાય તે શું મળે? કલેશ મળે. એમ જેણે સંસારને કલેશરૂપ જાયે હોય તે એમાં કેમ જાય? ભગવાને એક સમયને પણ પ્રમાદ કરવાની ના કહી છે. તેમ છતાં ઉદયને લીધે પ્રમાદમાં વર્તવું પડે છે. પ્રમાદરહિતપણે ન વતીએ તે પણ એ સંસાર અસાર જ લાગે છે. વિચારવાનને સંસાર ભયરૂપ અને અસાર લાગે છે. બધા જ્ઞાનીને એમ લાગે છે. શરીરનાં દુઃખ લાગતાં નથી, પણ સમયે સમયે આત્મામાં ઉપગ રાખવાનો છે તે રહેતું નથી તેને ભય લાગે છે, બીજે ભય નથી. પોતાના ચિત્તમાં સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે, તેને આ શબ્દોમાં જાણે ફેટે પાડ્યો હોય તેવું છે. બીજા ને મરણ ભયરૂપ લાગે છે, પણ એમને આત્મસ્વરૂપ ગૌણ કરવું પડે છે તેને ભય લાગે છે. વ્યાપાર કરતાં ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, એમ નિત્ય થયા કરે છે “નિત્ય છૂટવાને વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (પ૬૯) અનેક પ્રકારે વિચારતાં એમને સંસાર ખાર લાગે છે. તેમ છતાં પરાણે તેમાં જ્ઞાનીને પણ રહેવું પડે છે. ઉપાધિમાં રહી શું લખવું? એમ એમને રહ્યા કરે છે. કાગળ લખવા બેસે કે મનમાં એમ ખેદ થાય કે આપણને ઘટે નહીં એવી પ્રવૃત્તિ કરીએ છીએ તે શું લખવું? જ્ઞાનીની પ્રવૃત્તિ જ્ઞાની જાણે છે. વસ્તુનું સ્વરૂપ જાણે તેમ છતાં તજવાયોગ્ય હોય તેમાં રહેવું પડે એ એમને ગમે નહીં. [વ. ૫૯] ૧૬૯ બેંગલોર સિટી માગશર સુદ ૨, ૨૦૦૮ કાયા અને આત્મા અને જુદા પદાર્થ છે. જે પદાર્થ જુદા તે જુદા પડી શકે છે. જેમ દૂધ અને પાણી ભેગાં હોય, પણ ગરમ કરવાથી જુદાં પડે છે, તેમ જીવ અને કાયા ક્રિયા કરવાથી જુદાં પડે છે. બન્ન ભિન્ન છે. દેહ એ કર્મનું ફળ છે. જેણે જીવ ન જાયે હોય તે પણ ક્રિયા થતી દેખીને જીવ છે એમ કહે છે જ્ઞાન થાય ત્યારે સ્પષ્ટ જુદાં લાગે છે. પ્રશ્ન–બન્ને પદાર્થ જુદા છે તે એને વેદના શાથી થાય છે ? પૂજ્યશ્રી–સૂર્યને તાપ લાગવાની જેમ પત્થર ગરમ થઈ જાય છે અને સૂર્ય આથમ્યા પછી પણ થોડીકવાર ગરમ રહે છે, તેમ અજ્ઞાનરૂપી સૂર્યથી તપ્ત થયેલા જીવને વેદના રહે છે. દેહ હોય ત્યાંસુધી વેદના તે રહે છે, પણ આત્મજ્ઞાન થવાથી ભેદ પડે છે. જ્ઞાની પુરુષને દેહાધ્યાસ છૂટયો છે તેથી ફરીથી વેદના ઉત્પન્ન થાય એવાં કર્મ ન બાંધે. , દેહથી આત્માને ભિન્ન જાણ્યા પછી ભૂલતા નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૭૭ “શારીરિકવેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યક્પ્રકારે અહિયાસવાયેગ્ય છે” (૪૧ ૦). એમ તે જાણે છે. વેદના વેદતાં વિષમભાવ ન થાય એ જ્ઞાનનું ફળ છે. વેદના આત્મગુણને ઘાત કરનાર નથી. જેને સ્વરૂપજ્ઞાન થયું છે, તેને દેહ અને આત્મા ભિન્ન ભાસે છે. જે જ્ઞાન વેદનાથી ખસી જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાનીપુરુષને એમ નથી થતું કે મને વેદના થઈ છે. દેહને વેદના થઈ છે એમ જાણે છે. એ દેહને ધર્મ છે. વેદની આત્માને હાનિકારક નથી. જ્ઞાની પુરુષને જ્ઞાન થયું છે તેથી વિષમભાવ થતો નથી. કારણ કે તેઓ વસ્તુસ્વભાવને જાણે છે. જીવ દેહાધ્યાસને લઈને મને થયું છે એમ માને છે. વેદનીકમે છે તે જ્ઞાનને આવરણ કરનાર નથી. મેહનીયકર્મને લઈને જ બધું થાય છે. શાતાઅશાતા મોહથી જ લાગે છે માટે જ્ઞાની પુરુષે એ પહેલાં મોહનીયને જ નાશ કરવાનું કહ્યું છે. શાતા હોય તે સારું અને અશાતા હોય તે ખોટું એમ થાય છે, એ અજ્ઞાનનું જ લક્ષણ છે. બન્ને પદાર્થ ભિન્ન સમજાયા પછી આ સારું અને આ ખોટું એમ નથી થતું. બધાને પાયે વૈરાગ્ય છે. જેને વૈરાગ્ય હોય તેને જ એ જ્ઞાન વસ્તુ ઠરે છે. [વ. ૫૧] ૧૬૭ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૫, ૨૦૦૮ પ્રશ્ન–બંધવૃત્તિઓ એટલે શું? પૂજ્યશ્રી–જે વૃત્તિથી જીવને બંધ થાય તે અંધવૃત્તિ છે. કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ થાય તે બંધ થાય છે. બધી ક્રિયાઓમાં સારું બેટું, ગમતું અણગમતું થયા કરે છે, તેથી કમ બંધાય છે. જેથી બંધ થાય તે વૃત્તિઓને ઉપશમાવવી અથવા ક્ષય કરવી. જેમ કઈ સામાયિકમાં બેઠા હોય ત્યારે તે વૃત્તિઓને રેકે તે ઉપશમાવી કહેવાય અને મારે હવે રાગદ્વેષ નથી જ કરવા એમ બિલકુલ છોડી દે તે નિવર્તાવી કહેવાય. જેમ કેઈ નિયમ કરે કે આજ મારે લીલોતરી નથી ખાવી તે એટલા સુધી વૃત્તિ ઉપશમાવી કહેવાય અને આ લીલેરી ખાવામાં પાપ છે માટે મારે જિદગી સુધી નથી ખાવી તો વૃત્તિ નિવર્તાવી કહેવાય. બંધવૃત્તિઓને ઉપશમાવવાને અથવા નિવર્તાવવાને સતત અભ્યાસ કરવાનું છે. સતત એટલે હંમેશાં. હંમેશાં વૃત્તિઓ ક્ષણે ક્ષણે થાય છે તે ક્ષણે ક્ષણે ઉપશમાવવી વા ક્ષય કરવી. વિચાર જ ન કરે તે વૃત્તિ રોકાય કેમ? વિચાર આવે ત્યારે એને રોકવાને પુરુષાર્થ કરે. વિચાર અને પ્રયાસ કર્યા વિના વૃત્તિઓ ઉપશમે કે ક્ષય થાય નહીં. જે કામ કર્યું ન હોય તે ક્યાંથી થાય? વૃત્તિઓને રોકવાનું કામ કઈ વાર કર્યું ન હોય તો ક્યાંથી થાય? ઘણી વાર પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે, પણ વૃત્તિઓ રોકી નથી. “મેં વ્રત લીધું, મેં તપ કર્યું' એમ કરે, પણ વૃત્તિએ તે બહાર ભટકે. હું સાધુ થયે એમ અભિમાન કર્યું, પણ વૃત્તિઓ કંઈ રોકી નહીં. ત્ર: નિયમ લઈને “હું વ્રત પાળું છું' એમ અભિમાન કરે, પણ વૃત્તિ ૨૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આધામૃત આનું ઠેકાણું ન ઢાય. જીવે વૃત્તિએને ઉપશમાવવાનું આજ સુધી કર્યું નથી, પણ હવે કરે તા થાય. મને વૃત્તિએથી ખંધ થાય છે તેથી તેને રાકવી છે એવું હજી પણુ એ કરતા નથી. ખાવાપીવામાં જેટલે રસ આવેછે તેટલેા વૃત્તિએ રાકવામાં આવતા નથી. વૃત્તિઓ શકે તે શાંતિ થાય, વૃત્તિએ શાંત થાય તેા આત્માનું ભાન થાય. પ્રશ્ન——‘કડવાશ લાગતાં છતાં” એટલે શું ? પૂજ્યશ્રી—વૃત્તિએ રાકી ન હેાય તે તેનું ફળ પાપ આવે અને પાપનું ફળ દુઃખ આવે છે. દુઃખ આવે ત્યારે લાગે કે એ પાપ મે' ન કયુ હત તેા ઠીક થાત; પણ એ ઉપરથી શિખામણ લેતે નથી કે એવાં પાપ હવે મારે ન ખાંધવાં, દુઃખ તે! આવીને ચાલ્યું જાય છે, પણ જીવ તે ઉપરથી શિખામણ લેતેા નથી. દુઃખ ઉપર પગ દઈને ચાલ્યા જાય છે. દુષ્ટપરિણામી જીવ છે. આ દૃષ્ટપરિણામી જીવે વારવાર વિચાર કરવાચેાગ્ય છે. વારવાર ઢોષ કર્યાં કરે છે, પણ ચેતતા નથી. પુત્ર, પિતા, કાકા, ભાઈ, શ્રી આદિમાં જ્યાં જ્યાં એને સ્નેહ થાય છે તેને સ ંપત્તિ માને છે, મમતા કરે છે. જ્ઞાનીના યાગ થયા પછી વૈરાગ્ય થવા જોઈએ. એ ન થાય તે મળ્યા ન મળ્યા સરખું છે. જ્ઞાનીપુરુષના ચાગ થયા પછી શ્રી મડદા જેવી લાગવી જોઈએ. પૈસા કાંકરા જેવા લાગવા જોઈએ. એવું ન થાય તેા જ્ઞાનીપુરુષના એને યાગ થયેા છે એમ જ્ઞાનીપુરુષા સંમત કરતા નથી. મુમુક્ષુ જીવે એ મેહને નિંદવાયેાગ્ય છે. તે નીરસ છે, જેમ બને તેમ હવે છેડવાયેાગ્ય છે. પુત્રપણું માની તેના પર સ્નેહ ક છે. એમ અન'તકાળથી કરે છે. જ્ઞાનીના યાગ થયા પછી એવું ન થવું જોઈએ. એ માહ બન્નેને એટલે પિતા અને પુત્રને અહિતકારી છે. મેને પાષે છે તે અહિતકારી છે. જ્ઞાની કહે છે કે પુત્રપણું કે પિતાપણું. આત્મામાં નથી. બધું કલ્પના કરીને ઊભું કર્યુ છે. પિતા પુત્ર નથી પણ આત્મા છે. જ્ઞાનીના ચેાગ થયા પછી એ પિતાપુત્રપણું વગેરે ભૂલી જવું. પિતા તે પિતા ન રહે અને પુત્ર તે પુત્ર ન રહે. આત્મામાં પિતાપુત્રપણુ` હાય તે ત્રણે કાળ રહે. જ્ઞાનદશનચારિત્ર આત્માના છે તે ત્રણે કાળ રહે છે. કલ્પિત છે તેને સાચુ માન્યું છે. જ્ઞાનીને ચેાગે કલ્પિતને છેડી સાચી વસ્તુ છે તે સમજવી છે. જીવને કેાઈ ઉત્પન્ન કરતું નથી. દેહ ઉત્પન્ન થાય પણ જીવ ઉત્પન્ન થતા નથી, કાઈક ભવમાંથી આવીને એને ઘેર જન્મ્યા, તેથી એ એના પુત્ર કહેવાયે, પણ એ એને સ્વભાવ નથી. પછી હાથી થાય, કૂતરા થઈ જાય, એમ ભટક ભટક કરે છે. દેહને આશ્રયે કલ્પના કે છે. કલ્પનાને લઈને બધું ઊભું થયું છે. જેને સત્સંગની ઈચ્છા રાખવી છે તેણે આ બધી કલ્પનાએ છેડવાની છે. માહ હાય ત્યાંસુધી સત્સર્સીંગ પણ સફળ ન થાય, જીવને જ્ઞાનીનાં વચનેાના આત્મામાં સ્પર્શ થતા નથી. લૌકિકભાવ છૂટે તે અલૌકિકભાવ આવે, અલૌકિકભાવે વર્તવાનું છે. સત્સંગની ઇચ્છા હૈાય તેણે માહ સંધી વિચાર એછા કરવા. માહ છે તે ખંધવૃત્તિ છે. જ્ઞાની પણ એમ વર્તે તે જ્ઞાની શાના? મહાધીન વતે તા જ્ઞાન અજ્ઞાન થઈ જાય. આત્મભાવના કરવાના લક્ષ હાય તા સત્સંગ સફળ થાય, જેમ Page #194 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૭૮ બને તેમ બીજાં કામોથી છૂટી જ્ઞાનીનાં વચને વિચારવાં. સારાં કામમાં વખત ગાળ. તીર્થસ્થાનમાં આવીને કંઈ શીખવું, એ લક્ષ રાખ. કંઈક સાંભળવાનું મળ્યું તો ગાંઠે બાંધવું. હું કંઈ જાણતો નથી, માટે હવે મારે જાણવું છે એમ થાય તો પ્રહણ થાય. જ્ઞાનીનાં વચને આત્મા ભણું વાળે છે. વચનથી પ્રેરણા મળે છે. એથી આત્મા ભણી વળે તે અલૌકિક વસ્તુ કઈ આત્મા છે તે સમજાય. એટલે મેહ એછે તેટલે સત્સંગ સફળ છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. કંઈક સાંભળ્યું હોય તે થાય. અનિત્યભાવનામાં બધું અનિત્ય છે એમ બતાવ્યું છે, એક આત્મા નિત્ય છે એમ સિદ્ધ કર્યું છે. અશરણભાવનામાં કઈ બચાવે એવું નથી માટે કે સાચું શરણુ-ગ્રહણ કરું. સમાધિમરણ કરવાનું છે એમ બતાવ્યું છે. બીજાં કામ કરે તેમ આ પણ એક કામ છે, તે માટે ધર્મને અભ્યાસ કરવાને છે-સત્સંગની વિશેષ જરૂર છે. પ્રશ્ન—આ વાત અલ્પકાળમાં ચેતવાગ્ય છે એમ કેમ લખ્યું હશે? પૂજ્યશ્રીરોગ અને મોહને ઊગતા દાબી દેવા, કારણ કે જે રોગની વૃદ્ધિ થાય તે પાછળથી ઉ૫યાર, દવાનું બળ ચાલતું નથી, તેમ મોહની વૃદ્ધિ થાય પછી સત્સંગ કે બંધની અસર ન થાય, તેને ગણકારે નહીં. રાગદ્વેષ અને અજ્ઞાનથી કર્મ બંધાય છે. મેહ છૂટે તે કર્મ છૂટે. એ માટે ભક્તિ, સત્સંગ, વાંચવું, વિચારવું, સ્મરણ વગેરે છે. અનાદિકાળથી જીવ મોહમાં ઊંઘે છે. તેને આ જ્ઞાનીનાં વચનેથી જગાડીને ઊભું કર. કેટલું જીવવાનું છે તેની ખબર નથી માટે ચેતતા રહેવું. જેટલું જીવવું છે તેટલું સારું જીવવું છે. જીવનને છેડે સમાધિમરણ આવે એવું કરવાનું છે. તે જ્ઞાનીને શરણે આ ભવમાં થાય એવું છે. કરે તે બની શકે છે. કડાકૂટમાં એમની એમ આખી જિંદગી જતી રહે છે, માટે નિવૃત્તિને અવકાશ લે. [વ. ૫૧૧] ૧૬૮ શ્રીરા. આ. અગાસ, આસો સુદ ૩, ૨૦૦૯ જેનાથી ધર્મમાં મદદ મળે તે ધમસનેહી છે. જ્ઞાનીને સગાંવહાલાં બધાં પર લાગે છે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુદેવને ભાગભાઈ ઉપર ધર્મપ્રેમ છે, બીજે પ્રેમ નથી. જે પ્રશ્નનો લખ્યા તે બધા મુમુક્ષુઓને વિચારવાયોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞા કેમ વિચારવી? એવો પ્રશ્ન પૂછ હશે તેને ઉત્તર કૃપાળુદેવે લખે છે. આજ્ઞાથી ધમ થાય છે. એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તે મોક્ષ થાય. જીવને જન્મવું પડયું છે તે જ્ઞાનની આજ્ઞાએ સાધન કર્યા નથી. જીવે ધર્મ તે કર્યો પણ જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે. ધર્મ એ આત્મસ્વરૂપ છે. આત્મસ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે અને આત્મસ્વરૂપમાં પ્રવેશ થાય તે મેક્ષ થાય. જેને ગર્ભાવાસનાં દુઃખ લાગ્યાં હય, જન્મ Page #195 -------------------------------------------------------------------------- ________________ બેવામૃત મરણનાં દુઃખથી છૂટવાની ભાવના થઈ હોય તેણે આ બહુ વિચારવા જેવું છે. “સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ” જીવ અનંતવાર મનુષ્યભવ પાપે, પણ કંઈ સફળપણું થયું નથી. એટલે સાધન તે ઘણાં કર્યા પણ સત્સાધન, એટલે કે જે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન છે તે, જીવે કર્યું નથી. સંસારમાંથી જીવ નથી નીકળતો તેનું કારણ એ કે જ્ઞાનીને માર્ગે ચાલતો નથી. એ વાત સંદેહ રહિત છે. જ્ઞાનીને યોગ થાય ત્યારે સંસારને છેડો હાથ આવે છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, એમાં એકતાન થવું બહુ દુર્લભ છે. જ્યાં સુધી આજ્ઞામાં એકતાન ન થવાય ત્યાંસુધી મોક્ષ ન થાય. બધું કાઢી નાખ્યું. તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. તારે સ્વછંદ પિગ્યા છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તે મોક્ષ થાય, જન્મમરણ થાય નહીં. આજ્ઞામાં ચિત્ત રહે તે કર્મ ન બંધાય, રાગદ્વેષથી કમ બંધાય છે અને રાગદ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે, તેમાં રહે તો મોક્ષ થાય. જ્ઞાનીનું માહામ્ય લાગે તે આજ્ઞાનું માહાસ્ય લાગે. જ્ઞાની નિઃસ્પૃહ છે. પૂર્વપ્રારબ્ધને લઈને રહે છે. એ જ્ઞાની પિતે જે માગે ગયા તે જ બીજાને બતાવે. તેમને બીજો સ્વાર્થ નથી. પિતે છૂટે છે અને બીજાને છોડાવે છે, એમને હવે કરવાનું કંઈ બાકી નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થયે મોક્ષે જવાના છે. એવા જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં. સંસારમાં જતાં રોકે એટલે કે મોક્ષે લઈ જાય. જ્ઞાની જેવું કોઈ સુખી નથી. એ સુખ મારે પ્રાપ્ત કરવું છે, એવી ભાવના રાખવી. જ્યાં સુખ નથી ત્યાં જીવ સુખ કપે છે. આ આયુષ્ય છે તે હેડ જેવું છે. હેડમાં પુરાયે તો છુટાય નહીં. છતાં તેની જ છવ ઈછા કરે છે! મોક્ષમાર્ગ તે જાણ્યો નથી એને ધર્મક્રિયા કરી અભિમાન કરે તેથી જ્ઞાનીની આજ્ઞાનું માહાસ્ય ન રહે. એ અભિમાન એને સમકિત ન થવા દે. તેથી એને દુષ્ટ અભિમાન કહ્યું છે. આત્માને ભૂલ એ જ એનું કામ થઈ પડયુ છે. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે, તેની જીવને દયા આવતી નથી. આત્મસ્વભાવ ધર્મ છે તે જ્ઞાનીની આજ્ઞાએ પ્રગટે છે. તે મૂકીને ધર્મ કરીએ છીએ એમ અભિમાન થયા કરે છે તે અનંતાનુબંધી માન છે. તેમાં રુચિ છે, તેથી કરવાનું છે તે રહી જાય છે અને માનમાં જીવ તણાઈ જાય છે. “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત” (૨૧-૮૩). અધમાધમ છું, એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાધન બતાવે તેય શું કામનું? જીવને ભાન નથી, ભુલવણમાં છે. તેથી અભિમાનમાં ફૂલી જાય છે. સંસારપરિભ્રમણનું કારણ માન છે, એ ખાડામાંથી નીકળવાનું છે. બધેથી મને સંકોચી જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. માન આવ્યું તો કર્મ બંધાય અને તેથી પરિભ્રમણ કરવું પડે. આત્મા આત્મબ્રાંતિથી માંદો થયેલ છે. જ્ઞાનીના બાધ વગર આગળ પગ ચાલે એમ નથી. જ્ઞાનીએ કહ્યું હોય તેના ઉપરથી પિતા ઉપર વિચાર આવે તે જ્ઞાનીએ કહ્યું હોય તે દઢ થઈ જાય, એવું થાય તે સમ્યક્ત્વ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૮૧ જીવ સિદ્ધ જે છે પણ સમજાતું નથી. સમજવા મા “સદ્દગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણ માંય.” એ બેય નિમિત્ત જોઈશે તે સિદ્ધ થાય. આજ્ઞાથી જ મેક્ષ છે, એવું દૃઢ થયું હોય તે બીજું કરતાં પણ એને રસ ન રહે. જીવને માક્ષમાર્ગની ખબર નથી, તેથી અનંતકાળથી રઝળે છે. પાંચ ઈન્દ્રિયમાં સુખ લાગ્યું છે, તેથી એની પાછળ દોડે છે. ધનને માટે આ ભવ ગાળે છે, પણ દુઃખ પામે છે, તે જોઈને જ્ઞાનને દયા આવે છે, કે તું આ શું કરે છે ! જ્યાં સુધી ધર્મ સંબંધી પણ દુષ્ટ અભિમાન હોય ત્યાં સુધી જીવનું ઠેકાણું કેમ પડે? અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાન હોય તેને ભગવાનનાં વચન ગ્રાહ્ય થાય નહીં. ઊલટો વિરોધ કરે. દુષ્ટ અભિમાન સંસારને આડે રસ્તે ચઢાવે છે. સમજણનો આગ્રહ છે. એ આગ્રહ તો છોડવો પડશે. મને આત્માનો સાક્ષાત્કાર થયો એમ છવ માને છે. આત્મસ્વરૂપ તે એવું છે કે જેવી કલ્પના કરે તેવું દેખાય. ચિતામણિ જે આત્મા છે. પણ એને છે એમ આમાં માન નથી. બીજી કલ્પના કરે છે. જે જીવોને પોતાની મતિનું અભિમાન હોય તેને એમ આગ્રહ થઈ જાય છે કે મને સાક્ષાત્કાર થયો છે. અભિમાન આકાશ કરતાં મેટું છે. એને અંત નથી. અનાદિથી ક૯૫નામાં પડયો છે. પુરુષને યોગ થાય તોય એ કલ્પના કરે છે. એની કલ્પનાએ આખું જગત રચે છે. કલ્પના કરતાં હારે એવું નથી. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાનીએ આત્મા જાય છે તેને માન. તારી કલ્પના મૂકી દે. કલ્પના કરી જીવ આઘો જાય છે. ખબર ન હોય અને ખબર નથી એમ માને છે એટલું સાચ આવ્યું કહેવાય. આત્માનું કલ્યાણ થાય તે કરવું. જ્ઞાનીના બંધને પ્રકાશ પડે તો એને કલપના બધી ખાટી લાગે. એ અપૂર્વજ્ઞાન પ્રગટયા વિના ક૯૫નાની જાળને ઉકેલ આવે એમ નથી. એ અપૂર્વજ્ઞાન અપૂર્વ જ્ઞાનમાં છે. “જ્ઞાન જ્ઞાનીમાં કળે.” એ જ્ઞાન પ્રગટાવવું હોય તે અપૂર્વ વિચાર જોઈશે. જ્ઞાન જ્ઞાનીથી જુદું નથી. અપૂર્વ વિચારથી અપૂર્વજ્ઞાન થાય. એ વિચાર અપૂર્વજ્ઞાનીની સેવા વગર આવતું નથી. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે. મેક્ષે જવું હોય તે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મેક્ષે જવું હોય તેને જ્ઞાનીની આજ્ઞા હૃદયમાં ચાટવી જોઈએ. મોક્ષે જવું છે એમ જેને થયું તેને માટે જ્ઞાનીની આજ્ઞા વગર મિક્ષ નથી. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો પછી એને લેભ વગેરે બધું એ છું થાય. “બીજું કાંઈ શોધ મા, માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.” (૭૬). - અજ્ઞાનદશામાં જીવ અનંત કર્મ પુદ્ગલે ગ્રહણ કરે છે. અનંતકાળથી જીવ અનંત કમ સમયે સમયે બાંધતે આવ્યું છે, તે તે કેમ છૂટે? “કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય?” સંચય બહુ થઈ ગયો છે, અનંતકાળથી બાંધ બાંધ કરે છે અને અત્યાપણ સમયે સમયે કર્મ બંધાય છે. તો કેમ છેદ્યાં જાય ? એમ સેભાગભાઈનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કહે છે કે જીવને અનંતકાળ સુધી જોગવવું પડે એવું કર્મ ન બાંધે. અનંતાનુબંધી હોય ત્યાંસુધી અનંત સંસાર ઝળાવે, પણ અનંતકાળ સુધી પહોંચે એવું કંઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બધામૃત કમ નથી. ઉત્કૃષ્ટ બંધાય તે સીતેર કડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય. અનંત કાળથી અજ્ઞાન સેવતે આવ્યું છે. એ પરિણામ ફેરવે નહીં તે કઈ દહાડે મોક્ષે ન જાય. એવું અજ્ઞાનનું બળ છે. અનંતકાળ ભેગવવું પડે એવું કમ એક સમયે ન બાંધી શકે. ક્ષાનીપુરુષ કે સમીપમુક્તિગામી જીવ હોય તેની વાત અહીં કહેવી નથી. તેમની વાત જુદી છે. અનંતકાળથી અજ્ઞાન પરિણામ સેવતે આવ્યા છે, તે અજ્ઞાન હજુ જીવે એ છું કર્યું નથી. એવું ને એવું જ છે, એને મંદ ન કરે, એને જ સેવ્યા કરે તે કંઈ અજ્ઞાન એમ ન કહે કે હવે તું મોક્ષે જ. અગ્નિના તણખામાંથી જેટલે અગ્નિ કરવો હોય તેટલે થાય, પણ એને એવાં નિમિત્ત મળે તે વધે. નહીં તે ઓલવાઈ જાય. અજ્ઞાનને જ સેવ્યા કરે તે અનંત જન્મમરણ થાય એવું અજ્ઞાનનું બળ છે. એ જીવને ભટક ભટક કરાવે છે. જીવમાં એટલી શક્તિ નથી કે સમયે સમય સિત્તેર કલાકેડી બાંધ્યા કરે. એ ભોગવવા પાછે એકેન્દ્રિય આદિમાં જ જાય. ત્યાં પછી એટલી શક્તિ નહીં હોવાથી એવાં કમ ન બંધાય. ફરી મનુષ્યભવ મળે તો ફરી એવું બાંધી શકે. બીજા ભવમાં પણ બાંધી શકે. આયુષ્ય બાંધ્યું હોય તે જે ગતિનું બધું હોય તે ગતિ ન ફરે. આયુષ્યની સ્થિતિ વધઘટ તે થાય. જીવને છૂટવાને અવકાશ છે. કમ કેમ બંધાય છે તેની જ્ઞાનીએ કર્મ ગ્રંથમાં પ્રરૂપણા કરી છે. જી પિતે ફરવું જોઈએ. દઢપ્રહારી હવે તેણે કેટલાય પાપ કર્યા પણ ફરી ગયે તે છ મહિનામાં મેક્ષે જ રહ્યો. કર્મ સ્થિતિ બંધાય છે પણ એમાં મોક્ષને અવકાશ છે, પોતે જ કર્મ બાંધ્યાં છે, અને પિતે જ છોડે છે. જ્ઞાનીની આજ્ઞા છ ઉઠાવી હતી તે સંસારમાં રહેતા નહીં. ભગવાન ઋષભદેવજી અઠ્ઠાણું પુત્રને સંબોધતા હતા કે “હે આયુષ્યમાનો! આ જીવે સર્વ કર્યું છે, એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી.” (૧૯૪). આજ્ઞા ઉઠાવી હતી તે ફરી જન્મવું ન પડત. આજ્ઞા આરાધે ત્યાં ધર્મ પ્રગટે છે, સાધન કરે પણ જ્ઞાનીની આજ્ઞાએ ન કરે તો કંઈ નહીં. મેક્ષના કામમાં ન આવે. બહુ વિચારવા જેવું છે. આજ્ઞા આરાધવી અઘરી છે. મારે આજ્ઞા આરાધવી છે, એ દઢ નિશ્ચય હોય તે વૈિરાગ્ય રહે અને કલ્યાણ થાય. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. કેટલાક “મને આત્માની ખબર પડી ગઈ” એમ માની બેસે છે, પણ અરૂપી પદાર્થ છે, તે આજ્ઞા સિવાય સમજાય નહીં. અપૂર્વ વિચાર આવે તો અપૂર્વ જ્ઞાન થાય. “આજ્ઞાથી જ મારું કલ્યાણ છે” એવું જેને થયું હોય તે ભલે પછી બીજાં કામ કરતે હોય પણ ચિત્ત તેમાં જ ચાટે. આ જીવ સમયે સમયે અનંત કમની વર્ગણ ગ્રહણ કરે છે અને અનાદિકાળથી એમ કરતે આવ્યા છે. કર્મની પ્રકૃતિએ વિચિત્ર છે. અભવિ સિવાય બધાય છેને છૂટવાને અવકાશ છે. ક કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય ?” એમ શિષ્ય ગભરાઈને પૂછે છે ત્યારે સદ્ગુરુ એનું સમાધાન કરે છે કે – Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ વચનામૃત-વિવેચન “કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતા દૂર થાય. ” મેક્ષ થવાને લાગ આવ્યું છે. સિત્તર કેડીકેડી સાગરોપમની મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય, પણ જે ભાવ ફરી જાય તે એક ક્ષણવારમાં સત્તામાંથી કાઢી નાખે. જીવ સવળે થાય તે બધું સવળું છે. કર્મથી ગભરાવા જેવું નથી. સત્સંગમાં જીવને સારી વસ્તુ સાંભળવા મળે. હિતકારી વસ્તુ સંભળાય, મંદ કષાય થાય ત્યાં આગળ જીવનું વીર્ય રે છે, બળ આવે છે. ત્રણે લોકને જીતનાર કામ છે. તેને પણ જીવ જે ધારે તે જીતી શકે, પણ ગરજ જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગમાં કામનું બળ નથી હોતું, ત્યાં જીવને સાચી વસ્તુ સમજાય છે. મોક્ષની ભાવના વધતી જાય છે. દેહથી ભિન્ન છું એમ થાય. પછી એ કામના સુખની વાંછા ન કરે. દેહ તે ગંદવાડે છે, કાદવની કેઠી છે. આત્માને ઓળખવાની ભાવના રાખે તે કામપીડા ન થાય. - “ પરમાતમપદ-કામના કામનાશન એક સત્તાધર્મ પ્રકાશના, કરવા ગુહ ગેહ” (દે. વિ. ૧૩) જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. જે સમ્યકત્વ સન્મુખ થાય તે એની એવી વૃત્તિ છૂટી જાય. “પશુ ટાળ સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.” (પાંચમી દષ્ટિ) વિ. ૫૨૦] ૧૬૯ શ્રી રા. આ. અગાસ, આસો સુદ ૨, ૨૦૦૯ કૃપાળુદેવ પત્ર લખતી વખતે સર્વથી ભિન્ન રહી લખે છે. મુંબઈએ મહમયી ક્ષેત્ર છે તેમાં અમેહપણે રહેવાને પુરુષાર્થ કરે છે, એમ વિચારપૂર્વક લખે છે. જ્ઞાનવાર્તા એટલે આત્મા સંબંધી વાર્તા, એ જ્ઞાનવાર્તા સિવાય એમને ગમતું નથી. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે આત્મહિત થાય એવા પ્રશ્ન તમને થાય છે. તેના ઉત્તર લખવાની અમને ઈચ્છા રહે છે. નકામા પ્રશ્નને કરવાની જરૂર નથી. આત્માનું હિત થાય એવા પ્રશ્નને હેય પૂછવા. પિતાના આત્માને વિચાર કરવાનું છે. તેમાં કંઈ ન સમજાતું હોય, આગળ ચલાય તેવું ન હોય તે પ્રશ્ન પૂછે પિતાનું હિત કરતાં કરતાં વચ્ચે વિધ્ર આવ્યું હોય તે પૂછવું, તે ધમ ધ્યાન છે. પ્રશ્ન પૂછવા (પૃચ્છના) એ ધર્મધ્યાન છે, પણ એમાં આત્માને લક્ષ હોય તે ઉત્તર આપવાની અમને ઈચ્છા રહે છે, પણ એવા પ્રકારનું પ્રારબ્ધ છે કે જેથી લખાતું નથી. પ્રારબ્ધમાં ઉદય ન આવે તે કામ એમને કરવું નથી. પોતાના આત્મામાં લીન થવા સંબંધી પુરુષાર્થ એ મુખ્ય કામ છે. પત્ર લખે તેય વિગતવાર લખાતું નથી. લખવાનું વખતે થાય પણ ત્યાંથી પાછું મન તે કામ પડી મૂકે એવા વૈરાગ્યમાં આવી જાય છે. ક્રિયાને વિષે રુચિ રહી નથી, તેથી આત્માને એ કરવા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મેધામૃત ચેાગ્ય નથી એમ લાગે છે. બધેથી છૂટી આત્મામાં લીન થવું એ જ રહે છે. પ્રાધના ચકાથી વ્યાપાર આદિ કરવું પડે છે, પણ આ કાગળ લખવાનું પ્રારબ્ધ નથી તેથી પ્રવૃત્તિ થતી નથી. પત્ર નથી લખાતા એ વિષે ખેદ રહે છે પણ એ દશા ભજ્યા વિના છૂટકા નથી. એ પત્ર લખવાની ઇચ્છા પણ શમાવી દેવાની છે. જાણીજોઈ ને કે પ્રમાદથી પત્ર નથી લખતા એમ નથી પણ ઉય ન હૈાય તેથી પત્રના જવાબ લખાતા નથી. સેાભાગભાઈ ‘નાટક સમયસાર ' વાંચતા હતા, તે વખતે તેમાં અમૃત, સુધા, અમૃત ધારા એવા શબ્દો આવે કે એમને થાય કે આપણે જે સુધારસની ક્રિયા કરીએ છીએ તે જ આ હશે? એમ લાગવાથી કૃપાળુદેવને પૂછ્યું છે. કૃપાળુદેવે લખ્યું કે બધે એ વાત કરી છે એમ નથી, કાઇક ઠેકાણે કહ્યું છે. બનારસીદાસે લખેલા ‘નાટક સમયસાર’માં મૂળ કુંદકુંદાચાર્ય'ના ‘ સમયસાર' ગ્રંથ કરતાં વધારા કર્યાં છે. ', r શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કૈલી કરે; શુદ્ધતામે ચિર હૈ, અમૃતધારા વરસે. એવા શબ્દો આવતા ત્યારે સેાભાગભાઈ ને થતું કે આ સુધારસ સબોંધી છે. કૃપાળુદેવ લખે છે કે એમ નથી. માટે શાસ્ત્રા સદ્ગુરુ પાસે સમજવાનાં છે, નહીં તે જીવ પેાતાનું ગેાઠવે. બનારસીદાસના ‘નાટક સમયસાર'માં કાઈ કાઈ ઠેકાણે મુખરસ સંબંધી પણુ જણાવ્યું છે. જીવની દશા વધે તે સમજાય કે આ શબ્દો ઉપમાવાચક એટલે આત્માનુ સુખ જણાવવા માટે કાઈ વસ્તુની ઉપમા આપે એ રૂપ છે. જેમ કે આત્માનું અમૃત જેવું છે. સુખ મુમુક્ષુ—મુખરસ એટલે શું ? પૂજ્યશ્રી—એ એક પ્રકારના રસ છે. શરીરમાં જેમ બીજા રસ છે, તેવેા આ પણ એક પ્રકારના રસ છે. જીભ ગળામાં જાય ત્યાં આગળ એ રસ ઝરે છે. લીનતા થવાથી આત્માને સ્થિરતા થવાનુ કારણ છે. એ આત્મા નથી, પણ એક સાધન જે. સમયસારમાં આત્માની વાત છે. ખનારસીદાસને મુખરસ સંબધી જ્ઞાન હશે એમ એમના ‘નાટક સમય સાર'નાં વચના ઉપરથી જણાય છે. મુખરસ અને સુધારસ એ એક જ છે. મનારસીદાસે જીવ–અજીવના લક્ષણને વારવાર વિચાર કરી, લક્ષ કરી, એય દ્રવ્ય ભિન્ન છે એવા નિ ય કર્યાં હતેા. એના એ વિચાર સતત રહેવાથી એમને આત્મસ્વરૂપના તીક્ષ્ણ અનુભવ થયેા છે. અવ્યક્તપણે એને આત્મદ્રવ્યને લક્ષ થયેા છે એટલે એમને પેાતાને ખબર ન પડી હાય પણ એમની દૃષ્ટિ મૂળદ્રવ્ય ભણી વળી છે, દ્રવ્યષ્ટિ થઈ છે. તેથી ખીજજ્ઞાન એમણે ગાયુ' છે, એમને એટલી ચાકસાઈ થઈ નથી કે આ જ આત્મા છે, પણ એની છાયા એમના હૃદયમાં પડી છે. તેથી ખીજા પર્યાયેાથી એમની દૃષ્ટિ ઊઠી ગઈ છે. સૌભાગ્યભાઈ એ કૃપાળુદેવને મરણના છેલ્લા દિવસેામાં લખ્યું હતું કે ' ઇન આઠ થયાં આપની કૃપાથી અનુભવગેાચરથી દેહ અને આત્મા એ ફાટ જુદા દેખાય છે. રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે.’ Page #200 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૮૫ તેમ આત્મા આ જ સ્પષ્ટ પ્રત્યક્ષ દ્રવ્ય છે એવું જ્ઞાન બનારસીદાસને થયું નથી, પણ નિરંતર એની એ (આત્મવિચારની) રમણતા હોવાથી અને આત્માની છાયા અંદર પડવાથી ગ્રંથ રચતાં ક્ષાયિક સમ્યકત્વ થાય એવી દશાએ એ પહોંચ્યા છે. રાતદિવસ એમાં ને એમાં રહેવાથી ક્ષાયિકની લગભગ દશાએ બનારસીદાસ પહોંચ્યા છે. ડું આગળ વધાય તે ક્ષાચિક થઈ જાય એવી દશા ગ્રંથ કરતાં એમને રહી છે. બનારસીદાસની દશા કેવી હતી તે એમના વચને ઉપરથી કૃપાળુદેવે માપી લીધી હતી. આ બધું પ્રારબ્ધ છે તે છેડીને દીક્ષા લઈએ, વપરનું કલ્યાણ કરતા હોઈએ એવો ઉદય કયારે આવશે ? એવું થાય ત્યારે આત્માના બધા પ્રદેશે શિથિલ થઈ જાય છે. આત્મા નિત્ય છે તેથી છવાય છે, નહીં તે મરી જવાય. થોડોક વખત થાય કે ફરી ફરી એ વાત સાંભરે છે. દેહ છૂટી જાય એવું ઘણું વખત થઈ આવે છે. એક પત્રમાં કહ્યું છે કે “હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્તિ થયા કરે છે.” (૫૬). એ દશામાં કેવું થાય છે તે આ પત્રમાં જણાવ્યું છે. જ્ઞાનીને કેવું દુઃખ છે તે જ્ઞાની જાણે છે. ઘણી વખત એવો ખેદ થાય તે શમાવી દઈએ છીએ. આત્મા સમભાવમાં આવી જાય છે, ત્યાં આગળ શાંત થઈ જાય છે. સંસારના બળવાન કારણે છે તે અમને રોકે છે. સાધારણ કારને તે અમે ગણતા નથી. બળવાન કારણે છે તે જ રોકે છે. ભેગને માટે કે કમાણીને માટે અમે ખળી રહ્યા નથી. ક્યાં કારણે અમને નડે છે તે અત્રે તમને કહેવા જેવાં નથી. પ્રમાદને લઈને ઢીલ કરીએ છીએ એમ નથી. બુદ્ધિપૂર્વક પ્રમાદ નથી તેમ અબુદ્ધિપૂર્વક પ્રમાદ રહેતું હેય એમ પણ નથી. કદાપિ એમ ધારીએ કે અમને પ્રમાદ છે, પણ તે ખાળે એવો નથી. અવરોધક કારણે પ્રત્યે પૂઠ દીધી છે, દિક્ષા લઈએ અને પછી મોટા મોટા આચાર્યોની વિરુદ્ધ કહેવું પડે તેથી માનભંગ થશે એવું પણ અમને રહેતું નથી. પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગવવાની ઈચ્છા હોય એમ પણ જણાતું નથી પાંચ ઈન્દ્રિયેના વિષયે પ્રત્યે કદી મન ન જાય એ કેવળ થયું નથી, પણ એમાં નીરસપણું ભાસે છે. આજ સુધી જેટલા પ્રભાવક થયા છે તેમના કરતાં અમારી વિચારદશા બળવાન હશે એમ પણ લાગે છે. હાલમાં જે પ્રભાવના કરે છે તે તે નહીં જેવી છે. પ્રભુશ્રીજી કૃપાળુ દેવને શ્રુતકેવળી કહેતા. મુમુક્ષુ-શ્રુતકેવળી એટલે શું ? પૂજ્યશ્રી–શ્રુતજ્ઞાન પૂરું જાણે તે શ્રુતકેવળી. ચૌદ લપૂિર્વનીધ જેને પ્રગટી હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કઈ વસ્તુ અજાણી ન રહે તે શ્રુતકેવળી છે. ગોમટ્ટસારમાં આવે છે કે તીર્થકર અથવા શ્રુતકેવળી પાદકમળમાં ક્ષાયિકસમકિત થાય છે. કૃપાળુદેવ પણ શ્રુતકેવળી છે એમના પાદમૂળમાં પ્રભુશ્રીજીય ક્ષાયિક સમકિત પામ્યા.* * શ્રી સૌભાગ્યભાઈ પણ ક્ષાયિક સમકિત પામેલા. ૨૪. Page #201 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત એક વખતે કૃપાળુદેવ દાતણ કરતા હતા તે વખતે એમણે પિતાનાં માતુશ્રીને કહ્યું કે “આજે બે દેવેની વાત સાંભળી હતી. તેમાં એક દેવ ઉગ્ર હતો અને બીજો શાંત હતે. ઉગ્ર દેવે કહ્યું કે “એ તે દીક્ષા લઈશું, લઈશું એમ કરતા હતા, પણ કંઈ દીક્ષા લેતા નથી. માટે આપણે એમને હેરાન હેરાન કરી નાખવા. ત્યારે શાંત દેવ બોલે કે “ના એમ તે ન કરવું, આપણું ઉપકારી છે માટે હેરાન ન કરવા માટે મને હવે દીક્ષા લેવાની આજ્ઞા આપે.” માતુશ્રીએ કહ્યું “તમને આ રોગ છે તે મટશે ત્યારે આજ્ઞા આપશું. એ રીતે એમણે આજ્ઞા લઈ લીધી હતી. એવું શંકરાચાર્યના જીવનમાં પણ આવે છે કે શંકરાચાર્યને સંન્યાસ લેવાની ઈચ્છા હતી પણ એમનાં માતા ના પાડે. તેથી શંકરાચાર્યે એક તળાવમાં આઘે પાણીમાં જઈને જોરથી બૂમ પાડી કે મને મગર પકડયો છે. મારી મા આવીને ભાવના કરે કે “મારા છોકરાને મગર છોડી દે તો દીક્ષા લેવા દઉં ” તે મને એ મગર છડે. પછી છોકરાઓ ત્યાંથી ગયા અને તેમની માને કહ્યું ત્યારે ત્યાં માએ આવીને કહ્યું કે “દીક્ષા લેવા દઈશ, છેડી દે!” પછી શંકરાચાર્ય બહાર આવ્યા અને પછી દીક્ષા લીધી. કૃપાળુદેવને નાની ઉમરથી દીક્ષા લેવાના જ ભાવ હતા પણ માતુશ્રીની આજ્ઞા નહીં. પછી છેવટે આજ્ઞા આપી પણ રોગ મટયો નહીં અને આયુષ્ય પૂરું થયું. [વ. પર૨ ]. ૧૭૦ બેજવાડા, પિષ સુદ ૫, ૨૦૦૮ સંસારમાં રઝળવાનાં કારણ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કષાય છે. આ ચાર કષાયો જીવનું કલ્યાણ થવામાં આડે આવે છે. એ કેમ ઓછા થાય? તે કહે છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ અનંતાનુબંધી મંદ પડવા લાગે છે. અનંતાનુબંધી મંદ પડયા તે બધા કષાયો મંદ પડવા લાગે. જ્ઞાની. પુરુષનું યથાર્થ ઓળખાણ જેને થાય, તેને સંસારમાં વધારે રઝળવાનું ન થાય, એાછું થાય. સંસારી જીવ અવળી સમજણને લીધે રઝળી રહ્યા છે. જ્યાં સુધી જીવ મતમતાંતરમાં હોય ત્યાંસુધી આગ્રહ રહે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે મતાગ્રહ, દુરાગ્રહાદિ ભાવેની મંદતા થાય. બીજાના દેશો જેતે હતો તેને બદલે પિતાના દેષ જેવા લાગે છે. મારે ચોકખું થવું છે એ જ ભાવના હોય છે. જ્ઞાની પુરુષને યોગ થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જ્ઞાનીને એગ થયે પોતાના દેષ જોવાની ટેવ પડે છે. બીજાના દોષ ન જુએ, પિતાના દોષ જેવા લાગે તો મુમુક્ષુતા પ્રગટે. જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને બાહ્ય વસ્તુ એમાં બેટી થાય છે. જ્ઞાની પુરુષને વેગ થયા પછી બીજી વસ્તુઓમાં ખોટી થવું એને સારું ન લાગે. તેથી છેટી ન થાય. વિકથા ચાર પ્રકારે : રાજકથા, ભક્ત(જન)કથા, સ્ત્રીકથા, દેશકથા. એ બધી વિકથાઓમાં એને નીરસપણું લાગે છે. મનમાં એમ લાગે કે આ વિકથા મને બંધનું કારણ છે. પુરુષને ગ થયા પછી નજીવી વસ્તુઓમાં બેટી ન થાય. સારા વાચન વિચારમાં જ રહે. મારું કલ્યાણ શાથી થાય ? એવી ભાવના જાગે. જ્ઞાનીના મુખથી સાંભળ્યું કે જગત બધું નાશવંત છે, બધા સંજોગે મળી આવ્યા છે Page #202 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન ૧૮૭ તેના વિષેગ થશે, એક આત્મા જ ત્રણે કાળ રહે એવા છે તે ખરા લાગ આવ્યે છે એમ જાણી જીવ બીજે ખાટી ન થાય. થાડા કાળમાં કલ્યાણ કરવું છે એવી ભાવના કરે. બીજા આડાઅવળા વિચાર કયે ન થાય. બધું અહીં પડયું રહેવાનું છે. ખાર ભાવનાના વિચાર કરે તેા વૃત્તિ આત્મામાં જાય. જ્ઞાનીપુરુષને ચેાગ થયા પછી જીવમાં ત્યાગવૈરાગ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગે છે. માક્ષના માગ જ સાચા છે એમ લાગે. જ્ઞાનીપુરુષના ચેગ થયા પછી બધું વન પલટાઈ જાય છે. મહત પુણ્ય હોય ત્યારે સપ્રુરુષના ચેાગ થાય છે. પુરુષાર્થ કરે તેા અપૂર્વ તા જાગે. બધા જીવ સુખને ઇચ્છે છે, પણ સાચા સુખને જાણતા નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયા આત્માને લૂટી લેનાર છે. મારે એનાથી છૂટવું જ છે, મારે આત્માનું હિત કરવું જ છે, એવા નિશ્ચય થાય તે છુટાય. જેને છૂટવું છે તેને કોઈ બાંધતું નથી. દીવા લાગેલા ઢાય ત્યાં દીવેટ મળે તે દીવા થાય. તેમ જ્યાં જ્ઞાન હાય, તેના ચેાગ થાય તે જ્ઞાન થાય. સત્પુરુષને ચેાગ થયા પછી અપૂર્વ તા લાગે તે સાચા ર`ગ ચઢે. બધું પલટાઈ જાય. સત્પુરુષના યાગે આત્મજ્ઞાન થવું સુલભ છે, પણ પ્રેમ આવવા જોઈએ. એને ગરજ જાગે તે પુરુષાર્થ કરે. જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે. એ પ્રેમરૂપી મૂડી પાંચ ઇન્દ્રિયાના વિષચેામાં વેરી નાખી છે. તેથી સાચી કમાણી થતી નથી. એ પ્રેમરૂપી મૂડી સત્પુરુષમાં વાપરે તે ખરી કમાણી થાય. “ પર પ્રેમપ્રવાહ મઢે પ્રભુસે. '” જ્ઞાનીપુરુષ તા પાકારીને કહે છે કે હું જીવ ! તું માહનિદ્રામાં ઊંઘે છે, માટે જાગ. જ્યાંસુધી સત્પુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે વચનના આશય પ્રત્યે પ્રેમ ન આવે ત્યાંસુધી આત્મવિચાર ઉદય પામે નહીં. અનાદિકાળથી જીવની બાહ્ય વૃત્તિ છે. અરૂપી આત્મા ભણી વળવી મુશ્કેલ છે. પેાતાની પાસે જ આત્મા છે તેની ઓળખાણ કરવાની છે. સત્પુરુષ ઉપર વિશ્વાસ આવે તે થાય. જ્યારે એને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધાં સાધને વૃથા કર્યાં. માટે હવે લક્ષ રાખીને આત્માનું કરવું. વિશ્વાસ આવ્યા પછી બધું સહેલું છે. જ્યાંસુધી પરવસ્તુઓમાં પ્રેમ છે, ત્યાંસુધી સાચી વસ્તુ પર વિશ્વાસ આવે નહીં. વિશ્વાસ આત્માના કરવાના છે. છ પદ્મને વિશ્વાસ દૃઢ કરવાના છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય છે. એની શ્રદ્ધા કરવા પુરુષાર્થ કરશે તા વિશ્વાસ આવશે. જ્યાંસુધી સંસારના લક્ષ હાય ત્યાંસુધી સંસાર છે. જ્ઞાનીના ચેાગે, જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે ત્યારે એને જ્ઞાનીની અપૂતા લાગે, એ યેાગ ફરીથી મળવા દુČભ છે, જેટલુ કરુ તેટલુ સફળ થશે એમ એને લાગે. મનુષ્યભવ છે ત્યાંસુધી કરી લેવું. દેહથી હું ભિન્ન છું એ લક્ષ રાખવા. તેમાં મેહનું લશ્કર લૂંટી ન લે એ માટે ચેતતા રહેવું. જીવને કલ્યાણુ થવામાં કઈ કઈ વસ્તુઓ રોકી રાખે છે? એ વિચારે છે. (૧) અભિમાન. એમાં તણાયા તે બધાં સાધના નિષ્ફળ જશે. જાણતા નથી છતાં હું જાણું છું એમ જીવ અભિમાન કરે છે. (૨) લેાકભય. હું. ધમ' કરુ' છું પણ લાકે મને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮ બેધામૃત શું કહેશે ? એવા ભય રહે. (૩) કૂળધમ ને ક્રિયા કરતા હૈાય તે કેમ ત્યાગી શકાય એમ માને. (૪) જ્ઞાનીપુરુષનું કહ્યું કરવાને બદલે નકલ કરે. જ્ઞાનીપુરુષ જે પૂકમ તે ચાગે ૫ચવિષયાદ્ધિમાં પ્રવૃત્તિ કરતા હ્રાય છે તે જોઈ ને પેાતે કરે. એ આદિ દ્વેષા છે તે જ અને તાનુખ થી ક્રોધ માન માયા લાલ છે. જ્ઞાનીપુરુષના એળખાણુ થયા પછી પણ જીવ આવા દોષોથી છેતરાય છે. આ દાષા જ્ઞાનાપુરુષના અપૂર્વતા સમજવા દેતા નથી અને આત્માના લક્ષ થવા દેતા નથી. અનંતાનુબ ધી કષાય અનાદિકાળથી જીવને છેતરતા આવ્યા છે. જીવની દૃષ્ટિ બાહ્ય છે તેથી જ્ઞાનીની ઓળખાણ થતી નથી. મે માન્યું તે ધમ એમ જીવ માને છે. જીવ દ્વાષ કરે છે તેથી અધાય છે અને જ્ઞાનાપુરુષા તા છૂટ છે. જીવ મેાહમાં પડયો છે. જીવને રાકે છે કાણુ ? પેાતાનું સ્વરૂપ નથી જાણ્યું તે. જ્યાંસુધી પેાતાનું સ્વરૂપ નથી જાણ્યું ત્યાસુધી જીવ બાજે ભટકે છે. જીવ આત્મા કરતાં દેહની કાળજી વધારે રાખે છે. રાતદિવસ દેહમાં જ ગાળે છે. આત્મા દેહથી ભિન્ન છે. દેહના માત્ર સાળ છે. આત્મા અસયોગી છે. દેહાદ્ધિથી ભિન્ન ઉપયેગી સદા અવિનાશ’ એવું સ્વરૂપ ભાસે ત્યારે જ્ઞાન થયુ કહેવાય. જ્ઞાનીપુરુષ પાસેથી જાણ્યું હોય અને પછી જ્ઞાનીપુરુષના ચાગ ન રહે તેા તેમાં આગમ મદદ કરે છે. સદ્ગુરુના ઉપદેશથી આત્મા જાણુવાયાગ્ય છે. પ્રત્યક્ષ સદ્ગુરુ યાગથી સ્વચ્છંદ રાકાય છે. કલ્પનાથી આખુ` જગત છેતરાયું છે. માટે પહેલું જ કહ્યું કે “ખીજું કાંઈ શેાધ મા, માત્ર એક સત્પુરુષન શેાધાને તેના ચરણુકમળમાં સ` ભાવ અપણુ કરી દઈ વીઁ જા '' (૭૬), જે વસ્તુ પામ્યા છે તે પમાડશે. જીવ અભિમાનથી ભૂલા પડયો છે. શાસ્ત્રમાં કહ્યુ` છે કે વિનય એ ધર્મનું મૂળ છે. અભિમાન થાય તેા જ્ઞાન થાય નહીં. વારવાર અભિમાન સ્ફુરી આવે છે. ‘દેહથી હું ભિન્ન છું' એવું થાય તેા જ્ઞાન કહેવાય. ‘કર વિચાર તા પામ ' સદ્વિચારથી આત્મજ્ઞાન થાય છે, ક્રોધાદિ બધા દોષો મટી જાય છે. દેહમાં રાગ થયેા હાય તા મટી જાય પશુ આ રાગદ્વેષરૂપ કષાય મટાડવા મહુ દુ'ભ છે. માટે વિચાર કરી કષાયાને ઓછા કરવા. વિભાવભાવ છેડવાના છે. વસ્તુ છેાડે પણ મૂર્છા છાડતા નથી. અભિમાન છેડવુ દુભ છે. કષાય એ જ સંસાર છે અને એ જ કમબંધનનું કારણુ છે. પૂના સકારા છે, તે નિમિત્ત મળતાં સ્ફુરી નીકળે છે. અભિમાન એ શત્રુ છે, એને કાઢવાના છે. અ'તક્ષ જાગે ત્યારે કામ થાય. જગતમાં જીવ ભમે છે તે પૂના માહના સંસ્કારોને લઈને. વસ્તુ ઉપરથી ભાવ ન છૂટે ત્યાંસુધી તે વસ્તુ આખા લેાકમાં જ્યાં જ્યાં તૈયાર થતી હાય તે સંબંધી પાપ તેને લાગે. ‘મારે મધ ખાવું છે’ એવી ભાવના રહે તા જ્યાં જ્યાં મધ તૈયાર થતું હોય ત્યાં એના ભાગ ખરો! આનદઘનજીએ ગાયુ` છે કે— જગત જીવ હૈ કર્માધીના, અચરજ કછુ ન લીના; આપ સ્વભાવમે' રે, અબધુ સદા મગનમે રહેના. .. જગતના જીવે. અર્થાત્ સ'સારી જીવા બધા કમને આધીન છે અને જન્મ મરણ કરે 22 Page #204 -------------------------------------------------------------------------- ________________ વથનામૃત-વિવેચન છે. સ્વભાવમાં રહે તે છૂટે. છૂટવાને રસ્તે લેવાને છે કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને જ્ઞાન થતાં દૂર થાય.” [વ. પર૩] ૧૭૧ શ્રીરાત્રે આ અગાસ, આસો સુદ ૧, ૨૦૦૯ જેને આવા કાળમાં કંઈ ધર્મની ઈચ્છા હોય તેવા જીવેથી કૃપાળુદેવે પ્રેમ રાખ્યો છે. સત્સંગને યેગ્ય જીથી પ્રેમ રાખે છે. સાચા માગની પ્રભાવના થાય એવી સભાગભાઈની ઈચ્છા હતી. જ્યારે પ્રભાવના કરશે ? એવી જિજ્ઞાસા એમને રહે છે. એ પ્રભાવના થાય તે એ જોઈને એમને બહુ હર્ષ થાય. કૃપાળુદેવ લખે છે કે જો કલ્યાણને અર્થે દીક્ષા લે છે, તપ કરે છે, પણ એક્ષમાર્ગની ખબર નથી. જેથી તમને પ્રભાવનાની ભાવના રહે છે તેવી અમને પણ રહે છે. સાચે માગ જ પામે એવી કૃપાળુદેવની ઈચ્છા છે. એને બદલે અજ્ઞાનમાર્ગમાં જીવે ખેંચાયા જાય છે, તે જોઈને ખેદ રહે છે. અજ્ઞાનનું રાજ્ય વર્તે છે, તે મટાડવાની જરૂર છે. ભાવના તે છે, પણ જ્યારે થવાનું હશે ત્યારે થશે, આપણી ઉતાવળે થાય એવું નથી. પ્રભાવના થાય તે સારું એમ રહે છે. તેની સાથે એમ પણ કહે છે કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. બીજા જીવનું કલ્યાણ કરવું એમ કરવા જતાં આત્મા બાહ્યભાવમાં જાય એવું પણ કરવાગ્ય નથી. જીવનું કલ્યાણ કરવાની ભાવનાથી પ્રવર્તન થાય, સમજીને સમાઈ જવાને બદલે બાહ્ય પ્રવર્તન થાય, તેથી ભાવ બાહ્યમાં તણાઈ ન જાય એ સાચવવાનું છે. આત્મા પિતાની શાંતિ વિશેષ વધારે એ કરવાની જરૂર છે. બહારની વસ્તુઓમાં જીવ ધર્મ માને છે. એને ભય રાખવાગ્યા છે. પ્રભાવના કરવાને કૃપાળુદેવને વિચાર રહે છે અને બાહાભાવમાં જીવ ન જાય, એનું માહાસ્ય ન લાગે એ બને વિચાર આવે છે. બાહ્યભાવમાં જીવ ખેંચાઈ જાય છે. પ્રભાવના કરવાનો વિચાર તે રહે છે, પણ એ ભાવનાનું ફળ સમીપમાં જણાતું નથી. તેથી તમને લખ્યું નથી. તમારી એ ભાવના છે કે દીક્ષા , દિક્ષા આપે. તે વિષે અમારી જે ભાવના છે, તે તમને જણાવી છે. હમણાં પ્રભાવના નહીં થાય એમ વિચારી તમારે ઉદાસ ન થવું. ઉદય થડા વખતમાં ભગવાય એવું થતું હોય તે ગમે તેવી મુશ્કેલી હોય તો પણ અમારે એમ કરવું છે. ઘણા વખત થયાં બાહ્ય માહા મ્યમાં વૃત્તિ જતી નથી. તેમ છતાં હજુ અમારે ભય રાખવાનું છે. ગમે તેમ થાય પણ આત્મા બાઢા પરિણામ ન ભજે એવી સ્થિતિ થવામાં કંઈક અમને ઓછાઈ છે. પણ એ વધારે વખત રહે તેમ નથી, થોડા વખતમાં નાશ પામે છે. નિર્ભય પુરુષનાં વચને મુમુક્ષુને ધર્મપુરુષાર્થમાં નિર્ભય કરે છે. અનેક અલંકાર સેનાના હોય પણ એને ગાળી નાખે તે એક સેનાની લગડી રહે Page #205 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત છે, તેમ સંસારપર્યાય છૂટી જાય તે મેક્ષે જાય ત્યાં બધા જીવ એકરૂપે થઈ જતા હશે? એમ સોભાગભાઈને પ્રશ્ન છે. મોક્ષમાં બધા જ એક જ ચિતન્યઘન થઈ જતા હશે? એમ પ્રશ્ન છે. કૃપાળુદેવ એને ઉત્તર આપે છે કે સેનું પુદ્ગલરૂપ છે. એ મૂળ દ્રવ્ય નથી. જગતના છ દ્રવ્યમાં સુવર્ણ દ્રવ્ય આવતું નથી. પણ એ બધું પુદ્ગલ જ કહેવાય. અનંત પરમાણુ એકઠાં થાય ત્યારે એ સેનારૂપે પુદ્ગલ દેખાય છે. મૂળ દ્રવ્ય તે પરમાણુરૂપે છે. પછી ઘણુ પરમાણુ મળીને આકાર વગેરે કરે તે બધા સંયેગે છે. એ સંગોને તે નાશ થાય, પણ મૂળ જે પુદ્ગલપરમાણુ તેને નાશ ન થાય. અનંત પરમાણુ એકઠાં થાય ત્યારે પુદ્ગલ દેખાય. પરમાણુ કોઈ નવાં ઉત્પન્ન થતાં નથી. અને જે પરમાણુ છે તે પિતાનું સ્વરૂપ છોડતાં નથી. આ સેનામાં આટલા પરમાણુ છે એમ જ્ઞાની જાણે છે. એક પુદ્ગલ પરમાણુ પોતાનું સ્વરૂપ છોડી બીજા પરમાણુરૂપ ન થઈ જાય. પિોતપોતાના સ્વભાવમાં રહીને રૂ૫ રસ ગંધ સ્પર્શ પલટવારૂપ પર્યાય પલટે છે મોક્ષમાં સિદ્ધભગવાન બધા ભિન્ન ભિન્ન છે. જેમ સેનું બધું એકઠું કરી એક લગડી કરે પણ દરેક પરમાણુ જુદાં જુદાં છે, તેમ સિદ્ધ છે પણ ભિન્ન ભિન્ન છે. એક પુદ્ગલપરમાણુ બીજારૂપે થાય જ નહી. દરેક પરમાણુ પિતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને તજતાં નથી. તજે એમ બની શકતું નથી. અનંત સિદ્ધ જીવો છે. એક સિદ્ધ બીજારૂપે ન થાય. પિસ્તાળીસ લાખ જનની સિદ્ધશિલા ઉપર સિદ્ધના બધા જીવે છે તે જુદા જુદા છે. હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જય.” (૨૬૬) જે આત્મા છે તેને કદી નાશ થાય એમ નથી અને જે આત્મા નથી તે ઉત્પન્ન થાય એમ નથી. દરેકનાં કર્મ, મોક્ષ અવસ્થા એ સૌ સૌનાં જુદાં છે. સૌ સૌનાં કર્મો પણ જુદાં હતાં તે ખપાવી મોક્ષે ગયા. એટલે બધે પુરુષાર્થ કર્યો અને તેનું ફળ નાશ આવે તો શા કામનું એને પિતાને નાશ થાય કે પોતે પિતાનું સ્વરૂપ ત્યાગે એમ નથી. અવ્યાબાધ ગુણ આત્માને છેએ આત્મસ્વરૂપ બાધા પામે એવું નથી. સિદ્ધભગવાન બધા એકરૂપ થઈ જાય એમ નથી. [વ. પર૭] ૧૭૨ શ્રીરાત્રે આ અગાસ, ભાદરવા વદ ૦)), ૨૦૦૯ પૂજ્યશ્રી જ્ઞાની પુરુષના વચન ઉપરથી અથવા બીજા કેઈ લખનારના વચન ઉપરથી કૃપાળુદેવને ખબર પડતી કે આ અમુક દશામાં રહીને લખેલાં છે. કૃપાળુદેવને માણેકલાલ ઘેલાભાઈએ પ્રશ્ન પૂછળ્યો કે ભગવાનનું શાસન છે, એમને માટે ઉપકાર છે. એમની ભક્તિથી વિશેષ લાભ થાય કે જે આપણને હિતમાં પ્રેરે છે, અહિતથી વારે છે, તેમની ભક્તિથી વિશેષ લાભ થાય? કૃપાળુદેવે એને ઉત્તર લખવાનું ભાગભાઈને કહ્યું કે મહાવીર સ્વામીની પ્રતિમા હોય તેને કઈપૂજતે હોય અને પ્રત્યક્ષ Page #206 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન સદ્દગુરુની ભક્તિ કરતે હોય તે એ બેમાં વિશેષ હિતરૂપ કોણ છે? તે તમે વિચારીને લખશે. પ્રશ્ન બહુ સરસ છે. જીવને વિચારવાગ્યા છે. અત્યારે પ્રત્યક્ષ ભગવાન તે છે નહીં પણ એમની પ્રતિમાને ભગવાન સર્વજ્ઞ જાણીને ભક્તિ કરે છે અને કેઈ પ્રત્યક્ષ સદ્દગુરુની ભક્તિ કરે છે, તો બેમાં વિશેષ લાભ કોને થાય? એક મુમુક્ષુ–પ્રત્યક્ષ યોગ વિના સ્વરૂપનું તો ભાન ન જ થાય. પુણ્ય બાંધે પણ સ્વરૂપનું ભાન ન થાય. બીજા મુમુક્ષુ–મહાવીર સ્વામી સર્વજ્ઞ હતા, પણ અત્યારે પ્રત્યક્ષ છે નહીં. હવે પ્રતિમા છે, તે તે મોઢે બેલે નહીં. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય અને બોધ મળે તે તેથી જીવને વિશેષ જાગૃતિ આવે, એમ લાગે છે. પૂજ્યશ્રી—“અરિહંત' એમ કહે, પણ અરિહંત કોને કહેવાય છે તે સમજાતું નથી. કરેજ બેલીએ છીએ– પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. ” એ સદ્ગુરુ વિના ઓળખાય નહીં એવા વીર છે. સ્વરૂપ સમજવામાં સદ્ગુરુ એ પરમ કારણ છે. કેઈને પૂર્વના સંસ્કારે પ્રતિમા જોઈને જાતિસ્મરણ થાય છે, પણ એ વાત જુદી છે. “ પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” અરિહંત, અરિહંત' આખું જગત કહે પણ અરિહંત શું? એ સદ્ગુરુ વિના સમજાય નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે “કેણુ ભાગ્યશાળી ? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ ?” (૨૧–૧૨૫) એકને સમ્યગ્દર્શન છે, પણ વ્રત નથી અને બીજાને સમ્યગ્દર્શન નથી અને વ્રત છે. જે સમ્યગ્દર્શન નથી તે તે ભાગ્યશાળી નથી. ઘભાવે જીવ વર્તે છે ત્યાંથી વિચારદશામાં આવવા માટે આ જણાવ્યું છે. સદ્ગુરુ વિના આત્મવિચાર ન જાગે. જ્યારે ત્યારે સદ્ગુરુનો ચોગ થશે ત્યારે આત્મવિચાર આવશે. જીવને બહારની વસ્તુનું માહાભ્ય લાગે છે, પણ આત્માનું માહામ્ય નથી લાગતું. જીવને આંધળી દે છે અને એ દેડમાં મહીકર્મ એને મદદ આપે છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવ મળ્યા ત્યારે કૃપાળુદેવે કહ્યું કે “તમે મુનિ શાના ?” મુનિ નહીં, એમ કહ્યું, એવું કોણ કહે? એમના ગુરુ પણ ન કહે. પિતાને જાગવાનું છે. પ્રત્યક્ષ સદ્દગુરુગે સ્વછંદ રેકાય છે. કેઈ કહે કે અરિહંત ભગવાને ચાર કર્મ ક્ષય કર્યા છે અને સિદ્ધ ભગવાને આઠ કમ ક્ષય કર્યા છે, તે સિદ્ધ ભગવાનની ભક્તિ કેમ ન કરીએ? વળી અરિહંત તે સમવસરણમાં બેસે છે, દેહ સહિત છે અને સિદ્ધ ભગવાન તે નિરાકાર છે. એ વધારે મહાન છે તે એમની ભક્તિ કેમ ન કરીએ? પરંતુ, ખરેખર તો દેહધારી પરમાત્મા અરિહંત છે તે સિદ્ધ કરતાં વધારે ઉપકારી છે. એ લક્ષ રાખીને નવકારમાં પહેલું “નમો અરિહંતાણું” એમ કહ્યું છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ બધામૃત જે વસ્તુની આત્માને જરૂર નથી, તે વસ્તુના વિચાર કરવા તે આર્તધ્યાન છે. અવસર આવ્યા વગર તેના વિચાર કરે તે અનવસર આર્તધ્યાન છે. છૂટવું હોય તેના વિચાર કેવા હોય છે? પરવસ્તુ સંબંધી જે ઈચ્છા છે, તે બધું આતધ્યાન છે. એ સૂમ વાતે સમજીને જ્ઞાની પુરુષ આચારમાં મૂકે છે. આર્તધ્યાનથી બચવું. [વ. પર૮]. ૧૭૩ શ્રીરાત્રે આ અગાસ, ભાદરવા વદ ૧૪, ૨૦૦૯ જ્ઞાનીની દશા કેવી હોય તે કહે છે. સંસારનાં સુખનું પાંચ ઇન્દ્રિયના વિષયસુખનું મને સ્વનુંય ન છે એમ જેને લાગે છે, સંસારનું સ્વરૂપ નિઃસાર જેને લાગ્યું છે, દેવક આદિમાં જેને કયાંય સુખ લાગતું નથી. એમ પુરુષની દશા વિચારીને ભક્તિ કરે તે વિશેષ લાભ થાય. વિષયકષાયમાં વૃત્તિ જાય નહીં, સ્વનેય પણ એની ઈચ્છા ન થાય તે જ આપણે કૃપાળુદેવના અનુયાયી છીએ. એ જ આપણે કરવાનું છે. સંસારમાં કયાંય સાર નથી, એવા વૈરાગ્યની જરૂર છે. આ જગત ચાર ગતિરૂપ છે, પરિભ્રમણ કરાવનાર છે. આ સંસાર દુઃખરૂપ જ છે. “તલ જેટલી જગ્યા પણ એ સંસારની ઝેર વિના રહી નથી.”(મે. પર) એવા સંસારમાં શું મળે? પરિભ્રમણ કરવાનાં, દેહ ધારણ કરવાનાં કારણ મળે. એમ જાણવા છતાં શા માટે સંસારમાં ભમે છે? સાધન મળ્યું નથી તે તે શું કરે? પણ જેને મળ્યું છે, તેણે તો કરવા જેવું છે. જ્ઞાનીને ખાવું પીવું પડે તોય આનંદ ન આવે. એ જ આપણે કરવાનું છે. જેને સંસારમાં કયાંય સાર નથી એમ લાગ્યું છે, તેને ઉદાસીનતા રહે. “સમર્થં જોવા મા ઘHIS I” (મે. ૫૦) એ જેવું તેવું નથી. સમય માત્ર પ્રમાદ ન કર એવું ગણધર જેવાને કહ્યું તે પછી બીજા ને તો કહેવું જ શું? સંસારનું સ્વરૂપ કેવું ભયંકર છે! જ્ઞાનીને પણ વ્યાસેહ કરાવે એવું સં સારનું સ્વરૂપ છે. તેમાં આપણે આંખે મીંચીને દેડ્યા કરીએ છીએ. જેણે આત્મા જાગ્યો છે, તેની સંભાળ રાખે છે, તેવા જ્ઞાનીને પણ સંભાળ રાખીને વર્તવાનું છે. નહીં તે મિથ્યાત્વમાં તણાઈ જાય. માટે સંસારમાં કષાય અને ઇન્દ્રિરુપી ચોર રહ્યા છે, તેનાથી ભય પામવે. આત્માને વિસારે અને કલ્યાણ ઈછે, તે એ બેયને મેળ ખાય નહીં. જ્ઞાની જુદા અને સાધારણ છે જુદા છે. જ્ઞાની પણ બહુ સંભાળ રાખીને વતે છે, તો પછી સાધારણ જીવનું તે કહેવું જ શું? લેકો જેને ઈરછે તેને જે છે તે મુમુક્ષુનું કલ્યાણ કેમ થાય ? સત્પષે તે એ છોડવાનું કહ્યું છે. પણ જીવ તેમાં જ રમણતા કરે છે. વૃત્તિઓની છેતરામણી છે. બધા ધર્મને આધાર ભાવ ઉપર છે. ભાવ વગર ધર્મ થાય નહીં. લૌકિકભાવ નિવતે તે પરમાર્થભાવ આવે. પૂર્વ અને પશ્ચિમ બે રસ્તા છે. પશ્ચિમમાં ચાલે તે પૂર્વમાં ન ચલાય. સંસાર પ્રત્યે પૂંઠ દીધી હશે તે મોક્ષ આવશે. બેય કામ સાથે ન થાય. જેથી આત્માનું અહિત થાય એવા અહિતકેતુ જે સંસારના પ્રસંગે તેમાં જીવી રહ્યો છે. પ્રભુ શ્રીજી કહેતા કે “લેક મૂકે પિક, તું તારું કરઆત્મહિત કંઈક કરી લે.” Page #208 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન ૧૯૩ આત્મવિચાર થયા વિના તે કલ્યાણ થાય નહીં. જ્યાં સુધી લૌકિકભાવ હોય ત્યાં સુધી આત્મવિચાર ન આવે. લૌકિકભાવથી નિવૃત થઈને આત્માની કાળજી ન કરે ત્યાં સુધી આત્મવિચાર કર્યાંથી જાગે? આત્મવિચાર જાગે એવું આ ભવમાં કંઈક કરી લેવું. એ આત્મવિચાર પ્રગટે તે આત્મજ્ઞાન દૂર નથી. પ્રભુશ્રીજી કહેતા કે “થપ્પડ મારવાની છે, નાક વાઢી નાખવાનું છે !” શું કહે? સંસારમાં દઢ થઈને જવ બેઠે છે. વિચારણા જગાડવા માટે સત્સંગ છે, ત્યાં સાંભળીને વિચાર કરે નહીં, તો સત્સંગ નિષ્ફળ થાય. મારા દહાડા શામાં જાય છે? એ જીવ વિચારતો નથી. પુરુષ પાસે પરાણે કમાણી થઈ હોય પણ સંભાળ ન રાખે તે આવરણ આવી જાય. માટે કંઈક સત્સંગ થયો હય, બોધ સાંભળે હોય તો તેથી ચેતવાયેગ્ય છે. આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, તેને બદલે બીજે આત્મબુદ્ધિ થઈ છે. હું પુરુષ, મારી સ્ત્રી, મારા પુત્ર–એ મારાપણું ટાળવાનું છે. એ ન છૂટે ત્યાંસુધી સત્સંગ પણ કેમ ફળવાન થાય? પર્યાયદષ્ટિમાં જીવ પડયો છે. પર્યાયમાં રમતા કરે છે. દેખતભૂલીમાં જીવ છે. જે દેખે તેમાં તન્મય થઈ જાય; મારું મારું કરે. ઇન્દ્રિ બધી પુદ્ગલરૂપ છે. અનંતકાળથી જીવે પુદ્ગલે આઘાં પાછાં કર્યા છે. આ મનુષ્યભવ જળપરપોટા જેવું છે. પર્યાયદષ્ટિ છેડી દ્રવ્યદષ્ટિ કરવાની છે. આ પરમાણુના ઢગલા છે, તે મારે નથી જોઈતા. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,” એવું કરવાનું છે. વ્યાપાર આદિનું કામ કરવું પડે તે કરવું પણ ભાવના તે સત્સંગ ક્યારે થાય? એ જ રાખવી. પ્રારબ્ધ હોય તેથી કરવું પડે પણ ભાવના જ રાખી શકાય છે. કૃપાળુદેવને પ્રારબ્ધ હતું તેથી સંસારમાં રહેવું પડયું, પણ ભાવના છુટવાની હતી. મહાવીર ભગવાનને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા, મેરુપર્વત ચળાવી દે એવી શક્તિ હતી, સંસારના બધા ભાગો હતા, છતાં બધું છોડીને જંગલમાં ચાલી નીકળ્યા. ત્યાં કઈ શિOો પણ કર્યા નહીં, ઊંધ્યા પણ નહીં, ખાધું પીધું પણ નહીં. સાડાબારવર્ષ સુધી મેહને ક્ષય કરવાનો પુરુષાર્થ કર્યો. મેહ કેમ થાય છે? કમ કેમ બંધાય છે ? તે કેમ છૂટે? એના જ વિચારમાં રહ્યા, ત્યારે કેવળજ્ઞાન પામ્યા. એવા તીર્થકર જેવાએ પણ એટલે પુરુષાર્થ કર્યો તે આપણે તે કેટલા પુરુષાર્થની જરૂર છે. આ જીવ જાણે મેક્ષમાં જ બેઠો હેય તેમ રહે છે. “જ્ઞાની તે કહે, આપણું કામ તો ઊંઘવાનું” એમ કરે છે. પ્રભુશ્રીજી કહેતા “ઠગારું પાટણ છે. મૂઠી પુણ્ય લઈ આવ્યો પણ જે હિત ન કર્યું તે બધું લુંટાઈ જશે. કંઈ સાથે આવશે નહીં.” મુખ્ય તે જીવને દેહાધ્યાસ છે. પિતાને દેહરૂપ માને છે તેથી બીજાને પણ દેહરૂપ માને છે. આત્મવિચારમાં જીવ આવતું નથી. સંસારના વિચારમાં જ જીવ ફરે છે. “ છૂટે દેહાધ્યાસ તો નહીં કત તું કર્મ, નહીં ભક્તા તું તેહને, એજ ધર્મને મર્મ. ” [વ. પર૯] ૧૭૪ પૂજ્યશ્રી–હે ભગવાન! મને તારજે. પણ મારે સંસાર જોઈએ છે. એમ ઈ છે તેનું ૨૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ બધામૃત અંતર ચાખું થતું નથી. સંસાર એને મૂક નથી. જીવ પોતાપણું મૂકશે ત્યારે ભગવાન ભગવાનનું સંભાળશે. એટલે નિશ્ચય થાય તે પછી બસ. “ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ?” એવું થાય તે “જ વિધ રાખે રામ, તા વિધ રહિયે.” એમ રહે અહંભાવ મમત્વભાવ એ બે જ સંસારનાં કારણ છે. એ હેય ત્યાં સુધી સમ્યકત્વન થાય. જીવનું ચિત્ત સંસારમાં રહે છે, જ્ઞાનમાં રહેતું નથી. ખાસ જ્ઞાન તે એ કે હું દેહાદિથી ભિન્ન આત્મા છું. આત્મા જ્ઞાનદર્શન ઉપગવાળો અવિનાશી છે, એવું સદ્દગુરુ પાસે સાંભળી દઢ થયું તે ખરું જ્ઞાન છે. એવી કંઈક જ્ઞાનવાર્તા લખશો. એમ કૃપાળુદેવ સભાગભાઈને લખે છે. વિ. પ૩૧] ૧૭૫ પૂજ્યશ્રી–આ કાળમાં મુમુક્ષુતા પણ પ્રાપ્ત થવી દુર્લભ છે. જ્ઞાનીનું હૃદય વિશાળ અને દયાવાળું હોય છે. પણ જેનું ફળ ખરાબ આવે એવું કાર્ય મુમુક્ષુ કરે તે એમને ત્રાસ છૂટે. આ સંસારમાં ક્ષણવાર પણ ઊભું નથી રહેવું એ જેણે નિશ્ચય કર્યો છે તેવાને બીજી વાત જરા પણ ગમતી નથી. કર્મ પ્રમાણે જે થવાનું હોય તે થાય છે. પરમાર્થની ઈચ્છા હોય તે સંસારની ઈચ્છા ભૂલવી પડે છે. કોઈ પણ સંસારી ઈચ્છા સત્યરુષ પ્રત્યે ન રાખવી, નિર્મૂળ કરી નાખવી. એ રહે તે જ્ઞાનીની અપૂર્વતા ન રહે. સાંસારિક ઈરછાને ભાર હોય તે ઊંચે આવે નહીં. ઉપસર્ગના પ્રસંગે તો સહનશીલતા એ જ હિતકારી છે. પરિષહના વખતમાં મુનિ કાઉસગ્નમાં ઊભા રહે, તેમ કરે તે કર્મ નવાં ન બંધાય, નહીં તો બંધાય. આત્મા મરવાને જ નથી એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે–એટલું આવી ગયું તે એ કર્મ કાપવાની તરવાર થઈ. મુનિપણું એ ખરું શૂરવીરપણું છે. સાંસારિક ઈચ્છા જેમાં હોય તેવાનાં સ્વપ્ન પણ દર્શન ન એવી વૃત્તિ કૃપાળુદેવને રહે છે. સત્યુ રુષને બધા પ્રત્યે સમભાવ છે. એ તે આખા જગતના શિષ્ય થઈને રહે છે. અમે મોટા તમે નાના એવી જુદાઈ એમને નથી. વિષયકષાય છેદ્યા વિના મોક્ષે જવાય નહીં. વિષયકષાય એ સંસારનું મૂળ છે. ૧૭૬ [વ. ૫૩૨] મુમુક્ષુ-પત્ર બહુ અઘરા છે. પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી કહેતા કે બાળભેળાનું કામ છે, માન્યતા થાય તો કામ થઈ જાય. વાત છે માન્યાની. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે જેમ રવજીભાઈના કુટુંબને માટે કરીએ છીએ તેમ તમારા માટે વ્યવસાય કરીએ તેય અમને તે કંઈ નુકસાન નથી, પણ તમને નુકસાન છે. આત્મભાવ તે ભુલાસે નથી, એ વૃત્તિ અમારે ગૌણ કરવી નથી. Page #210 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૯૫ તમારું ગમે તે કામ કરવું હોય તે અમે કરીએ, પણ તમને તે યોગ્ય નથી. તમે જે કહે તે અમે કરીએ પણ તેનું તમને સારું ફળ નથી. કમને ઉદય તીવ્રપણે હોય ત્યારે જીવને ગભરાવે છે, પણ મંદ પડે ત્યારે ગભરામણ મટી જાય. ગમે તે ઉદય આવે પણ ગભરાવું નહીં, સ્મરણમાં ચિત્ત રાખવું, આપણાથી સહન ન થતું હોય તે પણ સ્મરણ કરવું. શું થશે? કેમ થશે? એવા વિચાર આવે તે ઉપશમાવી દેવા. કેઈ પણ પ્રકારને ભય રાખવા જેવું નથી. દુઃખ કંઈ લાંબો કાળ રહેવાનું નથી. આ કાળનાં આયુષ્ય કેટલાં? ચક્રવતી સનકુમાર મુનિ થયા ત્યારે એમને ભયંકર સેળ રોગ થયા અને તેય પાછા સાત વર્ષ સુધી રહ્યા. એક એક રોગ એ કે પ્રાણ લઈ લે. તે બધું એમણે સમભાવે સહન કર્યું, આત્મામાં રહ્યા. તેથી એમને અનેક પ્રકારની લબ્ધિ અને સિદ્ધિઓ પ્રગટી. ધર્મ છે એ જ સારી વસ્તુ છે. ગમે તે ઉદય હોય પણ ધર્મનું આરાધન કરવું. મુમુક્ષુ છું, એમ કરી મુમુક્ષુને ઘટે એવું કરવું. કાળ એ છે કે વધારે બળની જરૂર છે, નહીં તે મુમુક્ષતા ઈ બેસે. મને વૃત્તિની તપાસ રાખવાની છે કે કષાય ઘટે છે કે વધે છે? મનુષ્યભવમાં કષાય ઘટાડવા હોય તે ઘટે અને વધારવા હોય તો વધે. આ ભવમાં જેવું કામ થાય તેવું બીજા ભવમાં ન થાય. દેવલેકમાં જાય છે ત્યાં શું કરે? તેત્રીસ સાગરપમ સુધી બિચારા બેઠા રહે, પણ આ મનુષ્યભવમાં ભાવ વધારવા હોય તો વધે અને ઘટાડવા હોય તો ઘટે. [વ. ૫૩૪] ૧૭૭ શ્રીરાઆ અગાસ, વૈશાખ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–પ્રભુશ્રીજીએ જ્યારે સુરતમાં ચોમાસું કર્યું હતું તે વખતે કૃપાળુદેવે આ પત્ર તેમના ઉપર લખ્યો હતો. આ પત્ર લખ્યા પહેલાં ગવાસિષ્ઠ” નામનું પુસ્તક વાંચવા ભલામણ કરેલી. એમાં બધી આત્માની જ વાત આવે છે. જેમકે આત્મા શુદ્ધ છે, અસંગ છે, “ અદૃ ગ્રહરિ એટલે પોતે જ પરમાત્મા છું. એવું વાંચ્યા પછી પ્રભુશ્રીજીને એમ થયું કે હું પરમાત્મારૂપ જ છું. પછી કૃપાળુદેવને પણ પત્ર લખ્યું કે અમે પરમાત્મા છીએ. તમે અમે એક જ રૂપ છીએ. આ પત્ર કૃપાળુદેવને મળ્યો. કૃપાળુ દેવને એમ લાગ્યું કે ઉકળતા દૂધથી ઉભરે આવ્યો છે, પણ એ બેસી જવાનું છે. એમ વિચારી તે પત્રને ઉત્તર લખ્યો નહીં, અને એમને એમ મૂકી દીધા. પત્રને ઉત્તર નહિ આવવાથી પ્રભુશ્રીજીએ બીજે પત્ર ફરીથી લખે. તેને ઉત્તર પણ કૃપાળુદેવે આપે નહીં. ત્રીને પત્ર આવ્યો ત્યારે કૃપાળુદેવે આ પત્ર લખ્યો હતો. ત્રીજા પત્રમાં પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે મારે કંઈ દેષ તો નથી થયો? તમારા વિના અમારે દેષ કેશુ બતાવશે ? માટે જવાબ આપવા કૃપા કરશે. ત્યારે કૃપાળુદેવે આ પત્ર જવાબરૂપે લખેલ છે. પ્રભુશ્રીજીને કૃપાળુદેવે આ પત્રમાં લખ્યું કે “વૈરાગ્યચિત્ત” “સત્સંગગ્ય' એટલે કે તમને ચિત્તમાં વૈરાગ્ય છે તેથી સત્સંગ કરવાગ્યા છે. સત્સંગથી જીવનું કલ્યાણ થાય Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આધામૃત છે. કૃપાળુદેવ લખે છે કે અમે આત્માને ભૂલ્યા વગર આ પત્ર લખીએ છીએ. જેના ચિત્તમાં વૈરાગ્ય છે તેના ઉપર આ પત્ર છે. "" “આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયા છે. માયા હૈાય ત્યાંસુધી શું કરવાનું છે, તેની ખબર નથી. એવું માયાનું આવરણ છે. અંધારામાં જેમ દિશા ભૂલી જાય તેમ માયારૂપી અંધારું છે તેથી પરમાથ શું ? અપરમાથ શું ? એ વિષે જ્ઞાની બેધ કરે તે પણ એને સમજાય નહીં. સાની જે જે કહે છે તે તે આત્મસ્વરૂપ થઈને કહે છે, એવી જીવની દૃષ્ટિ રહેતી નથી. એ દિશા અપૂર્વ લાગે તે પ્રાપ્ત થાય, પણુ એ દિશાનું જીવને ભાન નથી. જગતમાં બધુ કાળુધેાળું દેખાય છે, તેનાથી આત્મા જુદો છે. તેને જોવાના છે. તે જોવાતા નથી. જગત પ્રત્યે વૈરાગ્ય જેટલે આવે તેટલે સાચી દિશા ભણી વળે. ત્યાગવૈરાગ્ય વધારવા જેવા છે. પંચેન્દ્રિયના વિષયેામાં જીવ મૂઢ ખની ગયા છે. કઈ દિશામાં જવું છે તેનું ભાન નથી. તેથી એની પરમા ષ્ટિ ઉદય પામતી નથી. દિશામૂઢ થયે છે તેથી અવળે પુરુષાર્થ કરે છે. પિરણામ ફેરવવાં એ મુખ્ય વસ્તુ છે. એધની પિપાસા લાગવી જોઈએ. મને કયારે બેષ મળે એમ થયા કરે તે બેષ મળે અને પરિણામ પામે. વીશ દેહરામાં કેવા ભાવ થવા જોઈએ ? તે કહે છે. હું ભગવાન મારી કોઈ ગતિ દેખાતી નથી. બધું લુંટાઈ જાય એવું કર્યું છે. આ વાકચ વાંચી પ્રભુશ્રીજીને આંસુ આવી ગયાં. પુણ્યને લીધે સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, તેની આજ્ઞા મળી, સમાગમ મળ્યે, પણુ મેં તેા અવળા જ માર્ગ આરાધ્યા છે, હે પ્રભુ, અનાદિકાળના પરિભ્રમણથી મારી નિવૃત્તિ કર. જે જે સાધન મેં કર્યાં તે બંધનરૂપ પરિણમ્યાં છે. સવ આપદા આદિ નાશ કરવાનું મૂળ કારણુ સદ્ગુરુ પ્રત્યે શરણભાવ છે. એમ મા જીવે વિચારવાનું છે. મનુષ્યભવ મળ્યે છે છતાં જીવ કરતા નથી, આત્મામાં શક્તિ છે છતાં અવળી જ વાપરી છે. હું ભગવાન | મે' તેા બંધન થાય એવું કર્યું છે, પણ હવે એથી છુટાય એમ કર. વીશ દેહરામાં કેટલું બધું કહી દીધું છે ! હવે ભગવાનને ક્ષણવાર પશુ ભૂલું નહીં. સદ્ગુરુનું શરણુ એ જ સાચુ છે, મુખ્ય વસ્તુ છે. શરણા વગર છૂટકો નથી. “હું પામર શું કરી શકું?” એમ માત્ર મેલે જ નહીં પણ એ ભાવ એને રહે. એના શરણથી જ ખ' પાંશરુ થશે. સદ્ગુરુ અને સંતમાં કઈ ભેદ નથી. એય ભગવાન છે. છેલ્લે એ જ કહ્યુ છે. “ પડી પડી તુજ પદ્મપ`કજે ફ્રી ફ્રી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ. ખરા સ્વરૂપને હું પકડી રાખે એવી દઢતા મને આપ. સદ્ગુરુનું શરણુ એ જ સાચુ શરણુ છે. વીશ દોહરાના રાજ ભાવથી વિચાર કરવા ગુણ પ્રગટે એવુ' છે. આ વીશ દેહરાની રાજ ભાવથી ભક્તિ કરે તે આત્મગુણ પ્રગટે એમ છે. ભાવા આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. એની પાછળ પડવુ છે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તે શુ ફળ થાય તે કહે છે—માન જાય તેા દીનતા આવે, ક્રોધ જાય તા ક્ષમા આવે, એમ દષા જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણુ! પ્રગટે. વારંવાર વીશ દેહરામાં જ ચિત્ત જાય, એની એ "" Page #212 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૧૯૭ ભાવના રહે, એ વિના ચિત્ત ખીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું જપતપ બધુ... નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીશ દોહરાના સ્વાધ્યાય આખી રાત કરતા. અને આંખમાંથી આંસું પડવા લાગતાં. એમ આ વીશદેહરાની અનુપ્રેક્ષા કરવાચેાગ્ય છે. આટલા કાળ સુધી જે ક" તે બધું નિષ્ફળ થયુ, પણ હવે સત્પુરુષના ચેત્ર થયે છે માટે લાગ આવ્યે છે. સમયે સમયે જીવ કમ ખાંધે છે. કેંડ ખાંધીને પુરુષાર્થ કરવાના છે. ‘યમનિયમ' વિચારે તેા સત્પુરુષાર્થ જાગે, યમ નિયમ બધુ કર્યું... પણ ખાકી શું રહ્યું ? તા કે “ બિન સદ્ગુરુ કેય ન ભેદ લહે. '' સદ્ગુરુના આધારે કરવાનું છે. આપણું કલ્યાણુ શાથી થાય? સદ્ગુરુ જાણે છે. સંસાર ઉપરથી સથા વૃત્તિ ઊઠે તા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. ઉપર ઉપરથી મુમુક્ષુ કહેવરાવવાથી કંઈ નથી. ‘છૂટુ છૂટુ ભાવના થવી જોઈએ. બાહ્યક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવવાં એ મુખ્ય છે. અમે સાધુ છીએ, શા વાંચીએ છીએ, એમ માને છે, તેથી સાધુએ સત્સંગ કરતા નથી. એ સાધન રહી ગયું છે એ ધ્યાનમાં આવતું નથી. ઉત્તરાધ્યયન વૈરાગ્ય માટે વિચારવાનું છે. કુળસંપ્રદાયના બધા આગ્રહ છેડી ત્યાગવૈરાગ્યની જે વાત છે તે બહુણુ કરવાની છે. ઉત્તરાધ્યયનમાં ઘણી કથાએ આવે છે. એ બધી ત્યાગવૈરાગ્યની વાત છે. જે કુળમાં જન્મ્યા તેમાં ધર્મ કર્યો પણ એને વિચાર જાગ્યા નથી કે એથી મને શા લાભ છે? એ સાચુ છે કે જીઠું છે ? એના વિચાર આવતા નથી. જૈનધમ કેવા છે? એ સમજવા જેટલી બુદ્ધિ છે કે કેમ ? એના વિચાર નથી. પુસ્તકો બધાં ત્યાગવૈરાગ્યની વૃદ્ધિ થાય તે માટે લક્ષ રાખીને વાંચવાનાં છે. પ્રત્યક્ષપુરુષ કહે તે બધાના સારરૂપ હોય છે. તે સમજવા માટે શાસ્ત્રા વિચારવાનાં છે. [વ. ૧૩૫] ૧૯૮ શ્રી રા॰ આ॰ અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—ગતિ જેમ સમ્યગ્દર્શન થતા પહેલાં બાંધેલી તે પ્રમાણે થઈ, પણ કૃષ્ણનું જીવન જોતાં એમ લાગે છે કે એમને સમ્યગ્દશ ન હતું. ત્રણ ખંડનું રાજય ભાગવ્યું અને પછી માણુ વાગ્યું ત્યારે કેટલેા ક્રોધ થયા ! પછી કહ્યું કે જે મારનાર હાય તે આવી ઊભે રહે. એટલામાં એમના નાના ભાઈ જરાકુમાર આવ્યા, ત્યારે કહ્યું કે તું જતા રહે નહીં તે મળદેવ આવશે તે તને મારી નાખશે. એમ એમને દયા તે વખતે આવી. ત્રણ ખંડનું રાજ્ય હતું પણ મરણુ વખતે એમને પાણી પીવાનું, પાથરવાનું પણ ન મળ્યું. છતાં એમને ક ંઈ લાગ્યું નહીં. નહીં તેા ખીજો હાય તા કેટલા ખેદ્ર થાય ! માટે મુમુક્ષુએ દુ:ખમાં ધીરજ રાખવાની છે. શ્રીકૃષ્ણને નેમિનાથ પાસેથી જે સમજણ પ્રાપ્ત થયેલી તે, તે વખતે આવીને હાજર થઈ. પ્રારબ્ધ જેવી દશામાં મૂકે ત્યાં સમભાવ રાખવેા. ધીરજ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બોધામૃત કર્તવ્ય છે. પાપને ઉદય કે પુણ્યનો ઉદય પણ હંમેશાં રહેતું નથી. માટે ધીરજથી સહન કરવું. મરણની વેદના હતી તે પણ શ્રીકૃષ્ણને ધીરજ રહી હતી. [વ. પ૩૭] ૧૭૭ શ્રીરાવ આ૦ અગાસ, તા. ૨૮-૯-૪૪ મુમુક્ષુ જીવને....સંસાર કારાગ્રહરૂપ છે, રાગદ્વેષનાં પ્રાપ્તફળથી બળતે છે એ વિચાર નિશ્ચયરૂપ વર્ત છે” આ પ્રમાણે મુમુક્ષુ જીવને નિશ્ચય થઈ જાય ત્યાર પછી અજ્ઞાનથી મુક્ત થઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અથવા આવા નિશ્ચયવાળા જીવ જ્ઞાનને લાયક હોય છે. મુમુક્ષુને સત્સંગ, સપુરુષને વેગ થયા પછી પણ પૂર્વકર્મના ઉદયે સંસારમાં રહેવું પડતું હોય તે સંસાર કારાગૃહ જેવો છે એમ લાગે છે. ધીરજ રાખવી એમ કહ્યું તેથી પુરુષાર્થહીન ન થવું. પુરુષાર્થ વધાર, પણ ઉતાવળ ન કરવી. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દેશ છે. કામથી છવ આંધળો થઈ જાય છે, કંઈ ભાન રહેતું નથી. એવી રીતે માનમાં પણ જીવ ચઢી જાય છે અને ત્રીજી ઉતાવળ એ ત્રણ મોટા દોષ છે. અકળાવું નહીં, ધીરજ રાખવી અને પુરુષાર્થ વધારે. સમકિત થયું હોય તે જ્ઞાનાવરણય કર્મના પશમ મુજબ જીવને માલમ પડે છે. તે જાણવા માટે ઘણા પ્રકાર બતાવ્યા છે. તે મુજબ પિતાના ભાવ તપાસવા. જે તેમના કહ્યા મુજબ ગુણે પ્રાપ્ત થયા હોય અને તેવા ભાવ વર્તતા હોય તેવો તાળે મળે તે ખાત્રી થાય તેમ છે. જેમકે, સમ્યગ્દશાનાં પાંચ લક્ષણો બતાવ્યાં છે, તે પિતામાં છે કે નહીં? તે તપાસ્ય જણાય તેમ છે. ગોમટ્ટસારનું વાચન થતું ત્યારે આપણને તે કઈ બાબત આવે ત્યારે સાધારણ લાગે, પણ પ્રભુશ્રીજી સૂતા હોય તે બેઠા થઈ જાય અને ફરીથી તે વંચાવે. આવી વાત અનુભવની છે. જેમ પિતાને લાગ્યું હોય તેમ શાસ્ત્રમાં આવે ત્યારે રોમાંચ થઈ જાય અને એમ પ્રતીત થાય કે આ તે મારી વાત આવે છે! સમકીતિને આગળના ભાવે પલટાઈ જાય તે માલમ કેમ ન પડે? સમકિતીનું ચિત્ત વારંવાર આત્મા પ્રત્યે જાય છે. “બાલ–ધૂલીઘર-લીલા સરખી ભાવચેષ્ટા ઈહાં ભાસે છે.” આ પ્રમાણે તેને સંસાર પ્રત્યે ભાવ વર્તે છે. [વ. ૫૩૮]. ૧૮૦ શ્રી રા. આ અગાસ, ભાદરવા વદ ૧૩, ૨૦૦૯ - પૂજ્યશ્રી-પુરુષને સંગ થયો તે પછી સંસારની બધી વાતે ભૂલી જવી. એમનું માહામ્ય રાખવું જોઈએ, આ આજીવિકાની મુશ્કેલી જતી રહે તે પછી નિરાંતે સત્સંગ કરીએ, એમ સોભાગભાઈ એ કૃપાળુદેવને લખ્યું હશે. કોઈ પુરુષને ભક્ત હોય તેને કંઈ મુશ્કેલી હોય તે પુરુષને લખે, તે પુરુષને થાય કે એને બિચારાને કર્મને એ ઉદય આવ્યો છે. તે જોઈને એમને પણ ખેદ થાય છે, કારણ કે પુરુષ પાસે એવી સંસારની ઈચ્છા કરે તે સમ્યગ્દર્શનને ધનાર છે. કુટુમ્બમેહ છેડડ્યા વિના તો છૂટક Page #214 -------------------------------------------------------------------------- ________________ થયનામૃત–વિવેથન ૧૯૯ નથી. એ છૂટે નહીં તેા સમ્યગ્દર્શન ન થાય. પર વસ્તુની ઇચ્છા છે તે જ આ ધ્યાન છે, સત્પુરુષ પાસે મને એવું મળે, એવાં શાતાનાં સાધના મળે એ બધી નિદાનબુદ્ધિ છે, એ રહે ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન ન થાય, [વ. પ૩૯] ૧૮૧ પથરાડિયા, ચૈત્ર ૧૬ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી—“ સર્વ જીવ આત્માપણું સમસ્વભાવી છે” (૫૩૯) એવી દૃષ્ટ પહેલી કરવાની છે. બધાય જીવેાના મૂળ સ્વભાવ સરખા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મૂળ સ્વભાવ જોતાં બધા સરખા છે. મારે આત્માનું કલ્યાણ કરવું છે એવું જ્યારે થાય ત્યારે થંભે અને આત્મામાં આત્મબુદ્ધિ થાય. હું આત્મા છું, દેહ નથી. દેહમાં રહેલેા તે હું છું. ઉપરનું શરીર તે ખારદાન જેવું છે એમ નિજને વિષે નિજમુદ્ધિ થાય તેા પરિભ્રમણદશા ટળે છે. “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ ભાવના થાય તા કેવળજ્ઞાન થાય, પછી માક્ષ થાય. પરમાં નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા થાય અને નિજમાં નિજમુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે. સમજ્યા વગર નિજમાં નિજભુદ્ધિ કેમ થાય ? · આ આત્મા ' એમ થાય તે નિજમુદ્ધિ થાય. જ્ઞાનીના મેધ પરિણામ પામ્યે વસ્તુ ઓળખાય છે. , "" સત્પુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે. ” (૧૬૬), એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તે બેદરકારી કર્યાં જેવું થાય. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતાઃ— ** એક રાજા હતા. તેને અને બીજા રાજાને સરહદ માટે તકરાર ચાલતી. રાજાએ વિચાયુ કે ઘણીવાર તકરાર થાય છે, તેના કરતાં રાજ્ય લઈ લેવું સારું' તેથી પ્રધાનને વાત કરી. પ્રધાને કહ્યું રાજ્ય લઈ લેવાય તે સારુ પણ તે લેવું કેમ ? આપણે જીતી શકીએ કે નહીં ? તેને માટે હું તપાસ કરીશ. પછી તેણે ત્રણ પૂતળીઓ કરાવી. એકને તે કાનમાં સળી નાખે તેા ખીજા કાને થઈને નીકળી જાય. મીજીને કાનમાં સળી નાખે તે તે મેઢે થઈને નીકળી જાય. ત્રીજીને નાખે તે તે પેટમાં જતી રહે. પાછી નીકળે નહીં. તે ત્રણે પૂતળીઓને તેણે દૂત સાથે પેાતાના શત્રુ રાજા હતેા તેની પાસે મેાકલી. તે સભામાં જઈ તે ત્રણ પૂતળીઓની કિંમત કરવા કહ્યું. શત્રુના મંત્રીએ તે ત્રણે પૂતળીએ જોઈ અને વિચાર્યું` કે આ પૂતળીએની કિંમત તે બજારમાં પણ થઈ શકે છે. અહીં લાવ્યેા છે, તેમાં કંઈક રહસ્ય હાવું જોઈ એ. એમ વિચારી તેણે એક પૂતળીના કાનમાં જોયું તે ખીજા કાન સુધી ૨પ્ર દેખાયું. તેણે સળી નાખી કે તે તરત ખીજા કાનમાંથી બહાર પડી. તે પૂતળીને જોઈને તેણે કહ્યુ` કે આ પૂતળીની કિંમત ફૂટી બદામની પણ નથી. પછી બીજી પૂતળીના કાનમાં સળી નાખી તેા મેઢ થઈને નીકળી. તે પૂતળીને જોઈને તેણે કહ્યુ કે આ પૂતળીમાં જેટલું વજન છે તેટલા સેના જેટલી કિંમત એની છે. પછી ત્રીજી પૂતળીના Page #215 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત કાનમાં સળી નાખી તે અંદર ગઈ પણ બહાર નીકળી નહીં. તે જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત એક કરોડ રૂપીઆ છે. પછી તે કિંમત કરાવનાર તે આવી મંત્રીને વાત કરી. તે પરથી મંત્રીએ રાજાને કહ્યું કે આપણે ત્યાં વેર કરવામાં માલ નથી. ત્યાં મંત્રી બહુ હેશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં. તેમ બોધ સાંભળે અને ભૂલી જાય તે પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી; સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તે ઠીક છે, અને તેને આચરણમાં મૂકે છે તે મોક્ષે જવાય. જે આત્મા જોતાં આવડે તો કામ થઈ જાય. આ બધા પર્યાય જુએ છે. શરીર તે એક કપડા જેવું છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહથી ભિન્ન આત્મા જોતાં આવડે તે સિદ્ધ જે છે. બધા જ એ અપેક્ષાએ પૂજવાયેગ્ય છે. “ સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હદયે લખો. ” જ્ઞાની પુરુષનાં વચનો હૃદયમાં લખી રાખવાગ્યા છે. બધા જીવોમાં–કૂતરા, હેર, સ્ત્રી પુરુષ વગેરેમાં આત્મા છે. બધા આત્માપણે સમસ્વભાવી છે. પાણી વાટકામાં હોય કે બીજા વાસણમાં હોય પણ પાણી તો છે ને ? એટલા બધા જીવે છે, પણ જ્ઞાની ઉપર શ્રદ્ધાવાળા કેટલા નીકળે ? કેઈક વિરલા. જ્ઞાની પુરુષ ઉપર વિશ્વાસ આવે તે જ્ઞાની જ્યાં જાય ત્યાં લઈ જાય. હેડીમાં બેઠા પછી કંઈ ભય છે! હેડી જ્યાં જાય ત્યાં લઈ જાય. આત્માની વાત કરનાર પણ કયાં છે ? જ્ઞાનીનું વચન પણ સાંભળવાને ક્યાં મળે? આટલું પુણ્ય ચહ્યું ત્યારે જ્ઞાનીનાં વચને કાનમાં પડ્યાં. જેટલું સંગ્રહાશે તેટલું થશે જ્ઞાનીનું વચન કેઈ સાંભળે ને તેને બીજ જેવું ગણે તો મેક્ષે લઈ જાય. જ્ઞાનીના વચને સમજાય કે ન સમજાય, પણ અવસર આવ્યે ઊગી નીકળશે. નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (પ૩૯) જન્મમરણ જન્મમરણ થયા કરે છે, તે કેમ છૂટે ? એમ જેને થયું હોય તેને આ એક વાક્ય જે સંભળાય છે એમ થાય કે આ જ હું શેતો હતો. આથી તે જન્મમરણ ટળે છે. દેહ તે હું છું એમ થઈ ગયું છે, પણ આત્મામાં આત્મબુદ્ધિ થાય ત્યારે ફરી જન્મવું ન પડે. જે જીભવડે ચાખે છે, આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, તે આત્મા છે, એમ આત્માને ધે તે કામ થાય. ઝવેરીને હીરાની કિંમત હોય, બીજાને કાંકરો લાગે. તેમ જ્ઞાનીનાં વચનની કિંમત જ્ઞાનીને હાય. છૂટવાની ગરજ હોય તે તે શેલત હોય. આખી રાત નાટક જુએ અને જાગે, પણ આ જ્ઞાની પુરુષનાં વચન સાંભળતાં ડોલે, ઊંઘ આવે. કિંમત સમજાઈ નથી એ જ દુઃખ છે. જ્ઞાનીનાં વચનને બીજી વસ્તુ જેવું ગણે. આ દેહમાં આત્મા છે તેને ઓળખવાની ખાસ જરૂર છે. એને ઓળખે તે પરિભ્રમણ કરવું ન પડે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે. આત્માને ઓળખવા માટે બધું કહેવાનું છે. અને ઓળખે તો કામ થઈ જાય. આયુષ્ય પૂરું થશે ત્યારે ક્યાં જશે ? એને વિચાર આવતો નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૦૧ - ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું, પણ ભક્તિ એટલે શું? તે કહે છે. જ્ઞાનીનાં વચને છે, તેને બોલવાં તે ભક્તિ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એમ બોલતાં બોલતાં કોઈને થાય કે આથી કેવળજ્ઞાન થાય છે! ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઉજળા થાય છે, કર્મ નિજેરે છે. જ્ઞાની પુરુષના વચને સાંભળી જાગી જવું જોઈએ. જ્ઞાની કોને કહે છે? કંઈ ભીંતને કહે? આ દેહ તે ભીંત જેવો છે. જ્ઞાની મફત આપે તો પણ લે કે શું? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે. ' જે ઈ પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહી આત્માર્થ.” સાચો પુરુષાર્થ ભક્તિ છે. જ્ઞાનીનાં વચને સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે, પણ બધાનું મૂળ વિશ્વાસ છે, વિશ્વાસે વહાણ ચાલે છે. એટલે પુરુષાર્થ કર્યો કહેવાય. ભક્તિ એ પુરુષાર્થ છે, એમ કહ્યું. હવે ભક્તિ એ આત્મા છે, એમ કહે છે. જે ભક્તિ નથી કરતે તે મનુષ્ય નથી. જન્મમરણ ઓછાં થાય એવું ન કર્યું તો મડદું જ છે. આત્મારૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે છે તે અજ્ઞાનભક્તિ છે. કેઈ માતાની, કેઈ કોઈની ભક્તિ કરે એ બધી અજ્ઞાનભક્તિ જ છે. એ શું આપે ? કુવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. જેણે આત્મા જાણે છે, તેની ભક્તિ સાચી છે. જ્ઞાનીની ભક્તિથી, શું કરવા ભક્તિ કરું છું એમ ભાવ જાગે. સાંભળે અને જ્ઞાની ઉપર શ્રદ્ધા કરે તેને કામનું છે. જ્ઞાનીમાં કંઈ અપૂર્વતા છે, તે સમજાય તો પછી પોતાના સ્વદે ન વત', આજ્ઞાએ વર્તે. આજ્ઞાએ વર્તે તે ધર્મ પ્રગટે. છ પદ શું કામ કહ્યાં છે? “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલ એ જીવને અહંભાવ મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” મોઢે બોલે પછી હું-મારું” કરે તે કંઈ ભક્તિ કરી નથી. જાગે તે પછી ખબર પડે કે આટલા વર્ષો નકામાં ગયાં.” હે ભગવાન! હું બહુ ભૂલી ગયે.” એમ થાય. - ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીના વચન એને સાંભર સાંભર થાય. આત્મા ઊંઘે છે, તેને જગાડવાનું છે. એ જાગે નહીં, તે શું કામ આવે? ફર્યો નહીં, હતો તે ને તે રહ્યો તે પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવે નહીં. ન સમજાય તે પૂછવું. “આ શું કહ્યું? મને ફરીથી કહે” એમ ગરજ હોય તે પૂછે. એક છેક હતા. તેણે સાંભળ્યું કે આજે દશ વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘેડે આવ્યું ત્યારે મા તેને જગાડવા લાગી પણ જાગે જ નહીં. પછી એક થપ્પડ મારી ત્યારે તે જાગ્યો. અને વરઘોડો જઈ બહુ રાજી થશે. તેમ જ્ઞાનીનાં કોઈ વચનો છે તે થપ્પડ જેવાં છે. જગાડે છે. જાગે તો મોક્ષ સુધીની વસ્તુ જેવાને મળે. જાગે નહીં તે વરઘોડાની પેઠે મનુષ્યભવ જતો રહે. ૨૬ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આધામૃત [વ. પ૪૦] . ૧૮૨ શ્રીરાત્રે આ અગાસ, ભાદ્રપદ વદ ૧૩, ૨૦૦૯ જ્ઞાનીને આ સંસારનું સ્વરૂપ કેવું લાગ્યું છે ? તે કે એમાં સમભાવ રાખવો બહુ મુશ્કેલ છે. રાગ ને દ્વેષ થયા કરે છે. સંસારને ક્ષય કરવા માટે એવા વિષમ સંસારને છોડીને ચાલી નીકળ્યા તેમને અનંત પ્રણામ છે. સંસારભાવ જેને દુર થયેલ છે, સંસાર ભાવ હવે વધારે નથી એ જેને નિશ્ચય થયો છે, તે સમ્યગ્દર્શની છે. “ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર.” મેહના વિકલ્પથી સંસાર ઊભો થયો છે. એ સંસારને છોડીને જેઓ ચાલી નીકળ્યા, તેઓ સત્પરુષે છે. જે પુરુષ અવિષમ ભાવે રહે છે, તે પુરુષે મોહને ક્ષય કરે છે. કૃપાળુદેવ સહજે સહજે જે થાય તે જ કરે છે. કંઈ ચિંતા ફિકર કરતા નથી. બહેનનું લગ્ન હોય અને ઘેર ન આવે તે કુટુંબીઓને લાગે કે આ તે આવતા જ નથી. અંતરાયકર્મના ઉદયે જે કરે તેમાં નિરાશા આવે. પાપના ઉદયે જીવ ઝાંવા નાખે તેય લાભ થતું નથી. કૃપાળુદેવને વૈરાગ્ય એટલે બધે છે કે કર્મના ઉદયે કામ કરવું પડે તેમાં પણ ચિત્ત ચોંટતું નથી. આંખથી રેતી ઉપાડવા જેવું વ્યાપારથી તેમને થાય છે, અસંગપણને જે ભાવ, તે વારંવાર ફ્રે છે. તેથી વચ્ચે બીજી પ્રવૃત્તિ આવે તે ગમતી નથી. અસંગ થવું, અસંગ થવું એમ થયા કરે છે. આર્તધ્યાન મુમુક્ષુએ કરવાગ્ય નથી. કૃપાળુદેવે, સંસારમાં રહ્યા પણ અસંગભાવ કેટલે સાચવ્યા છે ! નહીં તે ઘેર વિવાહ હેય તે આ કામ કરું ને ફલાણું કામ કરું, એમ થાય. સંસાર વિષમ છે. તેને છેડીને જે ચાલી નીકળ્યા તેમને નમસ્કાર કરીએ છીએ. આ વાક્ય મથાળે લખ્યું છે, તે પછી વિવાહનાં કામ કરવાના ભાવ ક્યાંથી થાય ? [વ. ૫૪૨] . ૧૮૩ શ્રી રા. આઅગાસ, ભ૦ વદ ૧૨, ૨૦૦૯ ઠાણાંગસૂત્રમાં ચભંગી કહી છે તે વિષે કૃપાળુદેવ ઉપદેશછાયામાં લખે છે કે “શાસ્ત્રમાં અભવ્યના તાર્યા તરે એમ કહ્યું નથી, ભંગીમાં એમ અર્થ નથી. ઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી ને બીજાને તારે છે એને અર્થ આંધળો માર્ગ બતાવે તે છે. અસદ્દગુરુએ આવાં છેટાં અવલંબન દે છે.” (ઉ. છા. ૧૦, પૃષ્ઠ ૭૨૦). ભગવાનનાં વચન કેઈ મેઢે બોલે ત્યારે કે પૂર્વને સંસ્કારી હોય તેને લાગે કે આ ઉપદેશ કરે છે તે પોતે જાણતો નથી. એનાથી માર્ગ કઈ બીજે હે જઈ એ. એમ વિચાર થાય તેથી પૂર્વ સંસ્કાર જાગૃત થાય, તેથી સમ્યગ્દર્શન થાય છે. તેથી ટીકા કરતાં આચાર્યે નિમિત્તની દષ્ટિએ એમ લખ્યું છે કે અભવ્યના તાર્યા તરે. જે કે એનાથી તરે નહીં, પણ એ ભગવાનનાં વચનો શીખી જઈ ઉપદેશ કરે તે સાંભળી સામા છવને પૂર્વ સંસ્કાર જાગૃત થાય અને તેથી તરે છે. તે પરથી એમ કહે Page #218 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૦૩ છે કે અભવ્યના તાર્યા તરે, પણ એમ થતું નથી. જે એમ થતું હોય તે પુસ્તથી પણ તરાય. (૧) જે પિોતે પોતાનું કરી વહ્યા જાય તે અશેમ્યાકેવલી કે પ્રત્યેકબુદ્ધ છે. એ એક ભાંગે છે. જેને એવું પ્રારબ્ધ હોય, તે પછી પ્રારબ્ધ હોય તેમ વર્તે. કેઈ પૂછે તોય પ્રારબ્ધ ન હોય તે ન બેલે. (૨) કેઈ આચાર્ય હોય તે આ ભવે મોક્ષે જવાવાળા ન હોય, તે પણ એમના ઉપદેશથી બીજા છ કેવળજ્ઞાન પામી લે જાય, તે પોતાને ભવાંત ન કરે અને પરનો કરે. “જે સદ્ગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગ વાન.” કેઈને ચેડાં કર્મ હોય તે ઝટ પતી જાય, કેવળજ્ઞાન થયા પછી પણ, વિનય કરે. ગૃહસ્થ અવસ્થામાં કેવળજ્ઞાન થયા પછી ઘરમાં રહે એવાં દષ્ટાંત આવે છે. કૂર્મા પુત્ર કેવળજ્ઞાન થયા પછી બાર મહિના ઘેર રહ્યા એમ કહેવાય છે. અંજનચે દીક્ષા લીધી અને અઠવાડિયા માં મેક્ષે જતો રહ્યો અને એના ગુરુ કેવળજ્ઞાન વગર રહી ગયા. મંત્ર આપનાર ગૃહસ્થ પણ રહી ગયે. અચરમશરીરી આચાર્ય પિતે મોક્ષે ન જાય અને તેમના ઉપદેશથી બીજા છો મેક્ષે જાય. એમ બીજે ભાગે છે. બીજે પ્રકારે એ ભાંગે એવી રીતે છે કે કેઈ અજ્ઞાની જીવ ઉપદેશ કરતે હોય તે સાંભળી કઈ પૂર્વ આરાધક જીવ હોય તેને એમ થાય કે આ માર્ગ કહે છે તે અજાણપણે કહે છે માટે એ બરાબર નથી. એમ વિચારતાં વિચારત એને કેવળજ્ઞાન થઈ જાય અને મોક્ષે જતા રહે. (૩) પિતે તરે અને બીજાને તારે તે તીર્થકર આદિ. (૪) પિતે તરે નહીં અને બીજાને તારી શકે નહીં, તે અન્ય કે દુભવ્ય. એ થો ભાગે છે. બીજો ભાંગે સમજવા ફરીથી કહે છે કે કેઈ અચરમશરીરી હોય, તેના ઉપદેશથી કઈ જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય અને આચાર્યને અમુક ભવ બાકી હોવાથી આ ભવે મોક્ષે ન જાય. તે પરને ભવાંત કરે પણ પિતાને ન કરે, પણ તેનો અર્થ અભવ્યના તાર્યા તરે એ થતો નથી. બીજી રીતે કેઈ જીવ પૂર્વે આરાધન કરી મંદ ક્ષપશમે અહીં મનુષ્યકુળમાં જન્મ્યા હોય અને એના જે કુળગુરુ હોય તેમની પાસે વ્યાખ્યાન સાંભળવા જતો હોય, પણ એને પૂર્વસંસ્કારને લઈને એમ વિચાર થાય કે આ જે માગ કહે છે તે બરાબર નથી. આંધળે છે, પિતાનું તે કરતો નથી અને બીજાને ઉપદેશ આપવા જાય છે. પૂર્વે એને જે જ્ઞાની પુરુષ મળ્યા હોય તેમની સાથે આ ઉપદેશ દેનારાને સરખાવે કે આનામાં અને જ્ઞાન માં બહુ ભેદ છે.” એમ લાગે તેથી એને પિતાના આત્માને વિચાર થાય અને તેથી કેવળજ્ઞાન પામી મોક્ષે જ રહે. પણ તેથી ખેટે ઉપદેશ દેનારાથી કેવળજ્ઞાન થયું એમ કહેવાય નહીં. એ તે એક વિપરીત નિમિત્ત હતું. એ ન મળ્યું હોય તેય એને તે જાગૃતિ થાત. તેને અર્થ અભવ્યના તાર્યા તરે એમ નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. બેધામૃત પહેલે અર્થ અચરમશરીરી આચાર્ય બીજાને ઉપદેશ કરે તેથી સામે જીવ મુક્ત થાય અને આચાર્ય ડાક ભવ પછી મેક્ષ પામે એ મુખ્ય ભાંગે છે. બીજો અર્થ કઈ સંસ્કારી જીવ ખોટા નિમિત્તથી તરે છે. તેમાં ખેટા નિમિત્તથી એને લાભ થયો એમ ન કહેવાય. ખોટે તે ખોટે જ છે, પણ એને આરાધન જાગ્રત થવાથી મુક્ત થયે. એ ભાગે વિશેષપણે નથી. કારણ, પૂર્વે કઈ જ્ઞાનીને યોગ એને થયો હોય છે. તે પરથી જ્ઞાની પુરુષના ઉપદેશ વગર કલ્યાણ થતું નથી, એમ સમજવાનું છે. અભવ્યના તાર્યા તરે એ અર્થ થતો નથી. ૧૮૪ [વ. ૫૪૩] જડમાં પિતાપણું માન્યું છે, દેહ છે તે જ હું, એમ જીવને થયું છે. દેહમાં ફેરફાર થાય તે પિતાને જ થાય છે, એમ માને છે. “શારીરિક વેદનાને દેહનો ધમ જાણું અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યક્ઝકારે અહિયાસવાયેગ્ય છે” (૪૬૦). જ્ઞાનીએ વેદનાને દેહને ધર્મ માનવાનું કહ્યું છે, તેને પોતાનો ધર્મ માને છે. પરવસ્તુમાં તન્મય થઈ જવું એ જ મિથ્યાત્વ છે, એ દેહાધ્યાસ છૂટે તો મોક્ષ થાય. પરવસ્તુ જે એના ચિત્તથી ખસે અને આમાં આત્મારૂપે પરિણમે તે મોક્ષ થાય. પરવસ્તુના સંગને લીધે ભૂલ્યા છે. આમસ્વભાવમાં રહે તો નિ જરા થાય. એ એમને એમ થતું નથી. સત્સંગ કરે તે આમાં વિશેષ સમજાય. તેથી નિર્જરા થાય. “સિદ્ધનાં સુખ સમૃતિમાં લાવે, (૫-૫૦). સિદ્ધના સ્વરૂપને વિચાર કરે. સિદ્ધભગવાન પરવડતુને છોડીને પિતાના સ્વરૂપમાં સમાયા. એ સમયે ત્યારે સમાયા. એ એમને એમ ન થાય, માટે સત્સંગ કરવોપુદ્ગલને જાણનાર ઈન્દ્રિય છે. પર્શનાથી સ્પર્શને જાણે, જીભથી સ્વાદને જાણે, નાકથી ગંધને જાણે, આંખથી રૂપને જુએ, કાનથી શબ્દને જાણે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ઈન્દ્રિય જાણે છે, તે પુદ્ગલના ગુણો છે, એમ જીવ વિચારતો નથી. આ તે મારું છે એમ જીવને થઈ જાય છે. પરવસ્તુના ગુણ ગ્રહણ કરે તે ચેર કહેવાય. જીવન પર તે પર મનાયું નથી, એ આંટી અનાદિકાળની છે. પોતાનું સ્વરૂપ શું છે એને નિર્ણય નથી, તેથી મનાયું નથી, માટે સત્સંગ કરો. આત્મા ભુલાઈ ગયો છે, તેને પાસે લાવવાનું છે. કોઈ આપણી નિંદા કરે તે વિચારવું કે શબ્દો છે તે પુદ્ગલ છે. એ પુદ્ગલથી મારે શું ? એ ભેદ પાડવાની જરૂર છે મારામાં રૂપ આદિ કશુંયે નથી એમ થાય તો સ્વરૂપમાં રહે. એની માન્યતા બીજી છે. આ શરીર છે તે પાસે છે, પણ આત્મારૂપ થયું નથી. શરીરને સ્વભાવ સડન, પડન અને વિદવંસન છે, તે છેડે નહીં. આત્માની શ્રદ્ધા તે એવી કરવાની છે કે આત્મા મુક્ત છે. એટલા માટે “સમયસારમાં નિશ્ચયનય પર ભાર મૂકી, એ મુક્તપણાના લક્ષ વગર સાધુપણું વગેરે બધું નકામું છે, એમ કહ્યું છે. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે” (૬૦૯). “મોક્ષ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ વચનામૃત-વિવેચન કહ્યો નિજ શુદ્ધતા.” મેક્ષ બીજી વસ્તુ નથી. સહજસ્વભાવને જીવ ભૂલ્યા છે, પણ તેથી એ સ્વરૂપ ક્યાંય ગયું છે એમ નથી. ભાન થાય તો સહજ સ્વરૂપે સ્થિતિ થાય. તે માટે સત્સંગની જરૂર છે. - વ ૫૪૪] ૧૮૫ જીવને સ્વભાવ એ છે કે આ કરી નાખું, ફલાણું કરું, પણ એનું ધાર્યું કશું થતું નથી. પાપના ઉદયમાં જે પુરુષાર્થ કરે તેમાં પાછો જ પડે. તે વખતે ભક્તિ કરવાની છે. પાપકર્મને ઉદય ભેગવ્યા વિના છૂટકે નથી. પાપના ઉદયમાં ભક્તિ કરી લેવી એ સારું છે. જ્યારે પાપને ઉદય હોય ત્યારે વધારે વ્યાપાર આદિ કરવામાં દોડ ન કરતાં ભક્તિ કરવી; નહીં તે ગભરામણુમાં વધુ ગભરામણ થાય. જરા ધીરજ રાખીને કામ કરે તે સારું થાય. કામ, માન અને ઉતાવળ એ ત્રણ મેટા દોષ છે. કામમાં જીવ તણાઈ જાય છે. માનમાં અને ઉતાવળમાં પણ જીવ તણાઈ જાય છે. ધીરજ રાખીને કામ કરવું જોઈએ. જીવ ઉતાવળીઓ થાય છે. પાપને ઉદય હોય ત્યારે લાભ થતો નથી. માટે દંડ ન કરતાં ભક્તિ કરવી. પા૫ના ઉદય વખતે બહુ ઝાંવાં ન નાખવાં, ધીરજ રાખવી, એમ કૃપાળુદેવે સેભાગભાઈને લખ્યું છે. કર્મનો ઉદય આવે ત્યારે જીવ ઉછાળા મારે છે. પાપના ઉદયથી તે નુકશાન જ થાય છે. કર્મથી મુઝાશે નહીં. થવાનું હશે તે થશે. મુઝાવાથી કંઈ ન વળે, આર્તધ્યાન થાય. કોઈ પણ પ્રકારે મુમુક્ષુએ આર્તધ્યાન ન કરવું. આજીવિકા સંબંધી કષ્ટ હોય તો પણ પુરુષાર્થ કરીને પૂરૂ કરવું, પણ આર્તધ્યાન થવા ન દેવું. ખરી ખોટ તે એ છે કે અચિંત્ય મહામ્યવાન જે આત્મા છે, તે ભૂલી જવાય છે. હું કરીશ તેમાં તે લાભ જ થશે, એમ જીવને અભિમાન હોય છે. જીવ વ્યાપાર આદિમાં એક લાભનો જ પ્રકાર દેખે છે, પણ ખેટ જશે તો? તે તો તે નથી. જ્ઞાનીનું માહાત્મ્ય છે તે બધું પાંસરું છે. એ જ જીવને લાભકારી છે. એ માહામ્ય ગૌણ ન થાય તે પાપકર્મ તે આવી આવીને જવાનાં છે. પાપના ઉદય વખતે મૌન થઈ જવું. કંઈ ઝાંવાં ન મારવાં. ભક્તિને લાભ ન ચૂકે. મહાપુરુષનાં વચન સાંભળીને આપણા દેશે કાઢવાના છે. ઠપકો ગણીને આ સંસાર ભાવમાંથી પાછું વળવાનું છે. ક્યાંય ને ક્યાંય જીવ ખળે છે. સત્સાધન મળ્યું છે તોય કરતો નથી. પિતાને કયો દોષ છે, કે જે ખાળે છે? તેને ખસેડે તો કલ્યાણ થાય. એ વિચાર વગર ખબર પડે તેમ નથી. પોતાની વૃત્તિઓ તપાસીને આ મોટો દેષ છે એમ લાગે તો એને કાઢવાનો ઉપાય કરે. ન સમજાય તો જ્ઞાની પુરુષને પૂછે, પણ જીવને જોઈએ તેવું દુઃખ લાગતું નથી. ભાગભાઈને વિચારણા જાગી હતી, તેથી પિતાને જે ન આવડતું તે પૂછતા અને તેથી એમના બધા દેશો ગયા. કેવળજ્ઞાન આ કાળમાં નથી એમ દઢ થઈ ગયું હતું, તે બધુ કૃપાળુદેવે કાઢી નખાવ્યું. છેવટે ભાગભાઈ એ અંબાલાલને એમ જણાવ્યું હતું કે મરતાં મરતાં પણ કેવળજ્ઞાન થશે તે તને કહીશ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બધામૃત [વ. ૫૪૮] ૧૮૬ શ્રીરાવ આ૦ અગાસ, ભા૦ વદ ૯, ૨૦૦૯ સોભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછે કે સત્સંગ કરવાથી જીવ પુણ્ય બાંધે અને તેથી દુઃખ ન થાય. સત્સંગ કરનારને દુઃખ કેમ હોય ? એનો ઉત્તર લખે છે. પુણ્યના ઉદયથી જ્ઞાનીને સત્સંગ થાય, પછી તેનો નિશ્ચય થાય, ઓળખાણ થાય અને તેમનું કહેલું માન્ય થાય. તેમના કહેવા પ્રમાણે વર્તે ત્યારે આશ્રિત થયો કહેવાય. જ્ઞાની પુરુષનું સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે તે એને પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષના બેધથી દર્શનમેહ અને અનંતાનુબંધી એને ઉપશમે કે ક્ષય થાય. દર્શનમોહને ક્ષય થાય તો પછી કેવળજ્ઞાન દૂર નથી, મોક્ષ થાય. સત્સંગનો એટલે બધે પ્રભાવ છે. અનાદિથી રખડાવનાર મિથ્યાત્વ છે, તેના ઉપર જ સત્સંગની ડાંગ લાગે છે. પહેલાં બાંધેલું કર્મ કંઈ જતું રહે એમ નથી, પણ નવાં કર્મ જે બંધાય છે, તે ન બંધાય. જે કમ ભોગવ્યા વગર છૂટે નહીં તે તો જ્ઞાનીને પણ ભોગવવાં પડે છે. પણ કેટલાંક કર્મોને તપ વગેરેથી ક્ષય કરી શકે છે. નિકાચિત કર્મને પણ રસ મંદ થાય, સ્થિતિ કમતી થા, પણ સત્તામાં હોય ત્યાંસુધી એમ થઈ શકે, ઉદયમાં આવ્યા પછી નહીં થાય. વેદનીય કર્મ અઘાતી છે, તે આત્માને ફેરવી નાખે નહીં. મેહનીયકર્મ આત્માને ફેરવી નાખનાર છે. તેથી જ્ઞાની પહેલી લડાઈ મેહનીય સાથે કરે છે. બધાં કર્મને મુખ્ય આધાર મોહનીય છે. તેમાં દર્શનમેહ વધારે બળવાન છે. જ્ઞાનીને ચગે એ દર્શનમોહ જાય છે. કરોડો રૂપીઆ મળે એના કરતાં દર્શન મેહ જાય એ મેટો લાભ છે. એથી વિપરીતતા જાય છે. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી સમ્યજ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ મોહનીય મંદ પડે છે. મંદ પડતાં પડતાં ક્ષય થાય છે. પછી મેહનીયકમ ન હોવાથી બીજાં કમ આવે નહીં. મોહનીય ક્ષય થાય પછી બારમે આવે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ક્ષય થાય છે. પછી ચાર અઘાતી કર્મ રહે છે. મેહનીય જતાં ઘાતિયાં ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રકટે છે. કેવળજ્ઞાન થાય, મોક્ષ થાય, એટલું બધું સત્સંગનું બળ છે. સત્સંગ થાય, પછી નિશ્ચય થાય, જ્ઞાનીને ઓળખે, આશ્રિત થાય, આજ્ઞા આરાધે તે એને સમ્યક્ત્વથી માંડી કેવળજ્ઞાન સુધીનું બધું કામ થાય. પણ સમ્યક્ત્વ થયા પછી પહેલાનાં કર્મ ભેગવેવાં ન પડે એવું નથી. કરેલું તો ભોગવવું પડે છે. કેવળજ્ઞાન થાય તોય ચાર કર્મ તે ભેગવવાં પડે છે, તે પછી બીજાને તો ભેગવવાં જ પડે ને ? વેદનીય કર્મ ભેગવવું પડે. પિતાનું બાંધેલું બીજું કે ભગવે ? પિતાને જ ભોગવવું પડે. કેવલીને ચાર કર્મ ગયાં, તે ભેગવવાનાં નથી અને ફરી બંધાવાનાં નથી. તેમ જેને સત્સંગ થયો હોય તેને અજ્ઞાન ગમે નહીં. તેથી નવાં કમ ન બંધાય. અજ્ઞાન, અજ્ઞાની પ્રત્યેથી એને ઉદાસીનતા થાય છે. અજ્ઞાનદશામાં જેવાં કર્મ બાંધતો હતો તેવાં કર્મ પછી ન બાંધે. અજ્ઞાન ગયું તે પાછું આવવાનું નથી. હવે નવું કર્મ પણ એ અજ્ઞાન સંબંધી બાંધતો નથી. સમ્યક્ત્વ થયું હાય પણ જે એને મિથ્યાત્વને ઉદય આવે તે વમી જાય. પણ એ મિથ્યાત્વ વધારે વાર ટકે નહીં. કેઈકને તે અંતર્મુહૂર્તમાં પાછું સમ્યકત્વ થઈ જાય છે અને કેઈકને Page #222 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૭ છેવટ અધપુદ્ગલપરાવર્તનમાં તે પાછું આવે જ. સમ્યક્ત્વ થયા પછી ફરી મિથ્યાત્વને ઉદય થાય છે, પણ એ વધારે વાર ટકે નહીં. અર્ધપુદગલપરાવર્તન સુધીમાં તે મેક્ષે જવું જ પડે. મિથ્યાત્વ કર્મ ઉદય આવે ત્યારે સમભાવ વગેરે પલટાઈ જાય અને મિથ્યાત્વભાવ આવી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, બધાની અસર થાય છે. સમકિત થયા પછી અજ્ઞાનભાવ એને ગમે નહીં. જ્ઞાનીને બે જ સાંભળ્યું તે પછી બીજી વાત એને ગમે નહીં. અજ્ઞાનભાવ પ્રત્યે એને ઉદાસીનતા થાય છે. એટલે પછી ભવિષ્યકાળ સંબંધી એવું અજ્ઞાન એને બંધાય નહીં. મિથ્યાત્વને ઉદય થાય તો સમ્યગ્દર્શન આવરણ પામે. તેથી પાછું મિથ્યાત્વીની પેઠે પ્રવર્તન કરે, પણ અધપુદ્ગલ પરાવર્તનમાં મોક્ષ થાય. અનંતકાળથી રખડે છે તેમાં અર્ધપુદ્ગલપરાવર્તનને કંઈ હિસાબ નથી. પ્રારબ્ધ તે જ્ઞાન થાય તેય ભેગવવું પડે. કર્મ બાંધેલું હોય તે ભોગવવું પડે. કમ ભેગવવાના પ્રકાર ભિન્ન ભિન્ન છે, પણ ભેગવવું તો પડે. કોઈ તપથી ઉદીરણ કરીને ભેગવે, કઈ જ્ઞાનધ્યાનથી ભગવે, પણ ભેગવવું તો પડે. નહીં તો કમસિદ્ધાંત નિરર્થક ઠરે. જ્ઞાનીને નિશ્ચય થાય તે પછી એમની આજ્ઞા આરાધે અને આજ્ઞા આરાધે તો બધું થાય. અજ્ઞાનથી રુચિ આળસે તે એ બધું થાય. અજ્ઞાનથી રુચિ આળસે એટલે એને અજ્ઞાનીની વાતે, અસત્સંગ ગમે નહીં. આ મને હિતકારી છે, આ મને અહિતકારી છે એવું સમજાય. સત્સંગ મને હિતકારી છે એવું થાય પછી જ્ઞાની પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે એને ક્રોધ માન માયા લેભ ન રહે. કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષ પાસે બીજી સંસારની ઈચ્છા કરે તે એ જ્ઞાનપ્રાપ્તિમાં વિધ્ર કરનાર છે, માટે અમારી પાસે આવવું હોય તો વિષય, ધન, સંસારની બધી ઈચ્છાઓ છેડીને આવવું. આત્માનું કલ્યાણ થાય, સમ્યફ થાય તે માટે જ્ઞાની પાસે જવું. દ્રવ્યાદિની ઈચ્છા થાય તો પછી આત્મકલ્યાણ કરવાની ઈચ્છા પડી રહે, સમક્ષતા હોય તેય ઈ બેસે, એટલે એને આત્મા મલિન થાય. જ્ઞાની પુરુષ પાસે એક મેક્ષની ઈચ્છા કરવી. “કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ.” નિષ્કામ ભક્તિ હોય તે ગ્રહણ થાય, નહીં તે જ્ઞાનીને દ્રોહ થાય. એમ થઈ જાય કે આટલા સુધી અહીં રહ્યો અને કંઈ આપ્યું તે નહીં. જેથી સામાં જીવને નુકસાન થાય તે બધું જ્ઞાની જુએ છે, તેથી કૃપાળુદેવે ઠપકો આપે–એવી માગણું નહીં કરવાનું સૌભાગભાઈને કહ્યું. કર્મના ઉદયે ફરી ફરી એવી વૃત્તિઓ જીવને થઈ જાય છે. ભાગભાઈને કપાળદેવ લખે છે કે, પણ હવેથી એવી વૃત્તિ ન રાખશે. એટલી શિખામણ માનશે તે હું પણ જાણીશ કે આટલી વાત માની. સોભાગભાઈને કંઈ લાભ થાય તે કૃપાળદેવને ઉ૯લાસ થાય, પણ એમની સંસારની ઈચ્છા જેટલી ખસશે તેટલો લાભ થશે, નહીં તો બંધ પરિણમે નહીં, એમ જાણુને લખે છે. જ્ઞાનીને વેગ થશે અને પછી જ્ઞાની પાસે એવી એવી ઈચ્છા કરે, તે જેઈ કૃપાળદેવને ગભરામણ થાય છે. એવી ઈચ્છાથી પરમાર્થની ભાવના જતી રહે છે. તે જોઇ એમને ગભરામણ થઈ આવે છે. જ્યારે જ્યારે તમે મને એવી વાત જણાવી હશે તે તે Page #223 -------------------------------------------------------------------------- ________________ બધામૃત વખતે મને એવી ગભરામણ થઈ હશે. જો કે તમે મુમુક્ષુતા ખેઈ બેસે તેવા નથી. તેથી વિશેષ ગભરામણ થતી નથી. જેમ અમને કુટુંબ માટે વ્યવસાય કરે પડે છે, તેમ તમારે માટે કરે પડે તે એમાં કંઈ ભેદ લાગતું નથી. પણ તમારે અમને કષ્ટ આપવું તે તમને નથી. રવજીભાઈને તે પૈસા જ જોઈએ છે, અને તમારે તે મોક્ષ જોઈએ છે. માટે એવી ઈચ્છાઓ ન કરશે. એવું તમને ઘટતું નથી; તમારા જેવા મુમુક્ષુને એટલાય લક્ષ ન રહે તે પછી સમજીને શમાઈ રહેવાનું કેમ થશે ? આગેવાન મુમુક્ષુ હોય તેને માથે મોટી જવાબદારી છે. જે થવાનું હશે તે થશે. કેઈને કહેવાથી કંઈ કરી આપે? તમને વિશેષ ઠપકો આપે નથી; તે પણ વિશેષ કરીને જાણજે. ડું લખ્યું છે તે પરથી વિશેષ કરી વિચારશે. [વ. ૫૫૦] ૧૮૭ શ્રીરાવ આ૦ અગાસ, ભાદ્રપદ વદ ૧૧, ૨૦૦૯ જ્ઞાની પુરુષનાં વચન છે તે લૌકિકભાવમાં ન સમજવાં. એ વચન સાંભળતાં અલૌ. કિકતા આવવી જોઈએ. “પરમ સનેહી કહ્યું તેથી આપણે જાણીએ કે આપણને જેવો નેહ છે તે એમને પણ હશે, પણ જ્ઞાની પુરુષને તો સત્સંગ ઉપર પ્રેમ છે. સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિશ્યામતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી હા મલ્લિજિન! એ અબ શોભા સારી. ” (આ. ૧૯) જ્ઞાનીના વચને ઘણા ગૂઢ આશયવાળ છે. એક વખત વાંચે તે સમજાય નહીં. ઘણીવાર વાંચે ત્યારે સમજાય. કૃપાળુદેવે લખ્યું છે કે મેક્ષમાળાના પાઠ કઈ જાણકાર પાસે સમજવા જે વેગ ન હોય, તે પિતે પાંચસાત વાર એક પાઠ વાંચી તે પર વિચાર કરે કે આ પાઠમાં શાની વાત આવી? પછી એમાંથી મારે ગ્રહણ કરવા શું છે? હેય શું છે? ય શું છે? એમ વિચારે. તેમ આ વચનામૃતે પણ એવાં છે. વચનામૃત ૫૪૮માં આવ્યું કે પુરુષને વેગ થાય, નિશ્ચય થાય અને આજ્ઞા આરાધે તો અનંતાનુબંધી જાય, મિથ્યાત્વ જાય, સમકિત થાય, કેવળજ્ઞાન થાય, બધું થાય, પણ તેથી પૂર્વ પ્રારબ્ધ જોગવવું પડતું નથી, એમ સમજવાનું નથી. સત્સંગથી કે લાભ થાય છે! આત્મકલ્યાણ થાય એવી વાત સત્સંગમાં થાય તો શાંતિ થાય. આત્મા ઠરે. “સપુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૮૬). આપણે જાણીએ છીએ કે આ વાંચ્યું તે સમજી ગયા, પણ ઠેઠ મેક્ષ થતાં સુધી કામ આવે તેવા વચને છે. માટે ફરી ફરી વાંચવાં, એમ કૃપાળુદેવને લખવું પડે છે. જેમ જેમ જીવને ક્ષયોપશમ વિશેષ હોય તેમ તેમ જ્ઞાનીનાં વચને વિશેષ સમજાય. મહાપુરુષોએ જે વાત કરી તે ગંભીર છે, જેવી તેવી નથી, ઊંડા ઉતરી વિચારવા જેવી છે. જ્ઞાનીને Page #224 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૦૯ બંધ જીવને જેટલી જિજ્ઞાસા હોય તેટલા પ્રમાણમાં પરિણમે. જે જીવને બીજે વૃત્તિ ન રહે અને જ્ઞાનીના વચનની અપૂર્વતા રહે તો વિશેષપણે પરિણમે. એ પત્રમાં મેક્ષ પમાય એવી વસ્તુઓ કહી છે. બહુ ગંભીર છે. પછી લખ્યું કે તમને જે ચગ્ય નથી તેની જ તમે વારંવાર ઈચ્છા કરે છે. જે લો છે તે ગ્ય નથી. પુરુષ પ્રત્યે જીવને જ્યારે સામાન્ય ભાવ થઈ જાય, ત્યારે આ માગવાયોગ્ય છે કે કેમ? એવું કશું ધ્યાનમાં રહેતું નથી. કૃપાળુદેવે મુંબઈમાં એક મંડળ સ્થાપ્યું હતું. બધાય મળતા. એમ કરતાં બીજા જીવોને કૃપાળુદેવ પ્રત્યે સામાન્ય ભાવ થઈ ગયે, તેથી કૃપાદેવે એ બંધ કરી દીધું. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે તમે અમારા પ્રત્યે બે પ્રકારે યાચના કરી છેઃ (૧) સિદ્ધિયેગાદિથી દુઃખ મટાડવાની, (૨) વ્યાપારાદિકથી દુઃખ મટાડવાની, પણ એ બનને યાચના તમારે કરવી એગ્ય નથી. એવી ઈરછા કરવાથી મુમુક્ષતા પણ જતી રહે. જ્ઞાની પુરુષ રિદ્ધિસિદ્ધિ ફેરવે નહીં. મુમુક્ષુતાની ભૂમિકા આવી હોય પણ મલિન વાસના એનામાં ઘર કરે તે પાછો સંસારી થઈ જ જાય. કૃપાળદેવ ભાગભાઈને લખે છે કે તમારે અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ રાખવી જોઈએ. કશું ઈચ્છવું જ ન જોઈએ. જનધર્મ સર્વ ધર્મથી ઉત્તમ-સર્વોત્તમ છે. કમને કાયદો હોય તે પ્રમાણે સુખદુઃખ થાય છે. કલ્યાણ કરવું હોય તેણે સંસારને ભૂલી જવો જોઈએ. સુત, દારા વગેરે બધું છૂટી જાઓ, પણ મારા આત્માનું કલ્યાણ થાઓ. કૃપાળુદેવ લખે છે કે આ કસેટીમાં હવે ટકી રહેશે તો કેટલું કલ્યાણ આગળ પર થવાનું છે તે કહી શકાય તેવું નથી. મુખ્ય તે સંસારવાસના લઈને જ્ઞાની પુરુષ પાસે જવું યોગ્ય નથી. જેમ દેર સરમાં જતાં આશાતના ટાળવાનું કહ્યું છે, તેમ જ્ઞાની પાસે જતાં ઈચ્છાઓ ટાળવાની છે. દુ:ખ આવે ત્યાં કસોટી થાય છે. બધો ક્ષયોપશમ હોય, પણ દુઃખ આવ્યે ધીરજ ન રહે તે શા કામનું ? “ જાણ્યું તો તેનું ખરું, જે મેહે નવિ લેપાય; - સુખદુઃખ આવ્યું ત્વને, હર્ષ-શોક નવિ થાય.” તે એનું જાણ્યું ખરું કહેવાય. આ દુઃખને કંઈ હિસાબ નથી. મરણ વખતે કેટલું દુઃખ હોય છે ! આત્મા દુઃખથી કંટાળી જાય તે પછી પ્રદેશ પ્રદેશથી છૂટવું એને ગમે નહીં. માટે આ દેહથી મારાપણું છેડી દેવું તો મૃત્યુમોત્સવ થાય છે. જીવને સમજણ નથી. સમજીને સહન કરે તો છૂટે નહીં તો પાછાં નવાં બંધાય. જ્ઞાની પુરુષ પાસે એક આત્માના કલ્યાણ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. તમારા જેવા મુમુક્ષુને એમ કરવા જેવું છે. એમાં તમને ઘણે લાભ છે. પરીક્ષા વખતે પાસ થાય તે બીજા કલાસમાં જતે રહે, તેમ આ કસોટીમાં ટકી રહે તે સમકિત થાય એવું છે. શરીરના દુઃખથી એનું અહિત થાય છે, એવું જ્ઞાની જાણે નહીં. જેમ જીવનું હિત થાય તેમ જણાવે છે. નેમિનાથ ભગવાન જાણતા હતા કે ગજસુકુમારને માથે અંગારા ભરશે તેમ છતાં પાછા ત્યાં જ સ્મશાનમાં મોકલ્યા. ટકી રહ્યા તો કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાની પુરુષ જીવોને ગોદાવી Page #225 -------------------------------------------------------------------------- ________________ બધામૃત ૨૧૦. ગેદાવી જગાડે છે. છેવટે કૃપાળુદેવે એમને મેટા મુનિઓને દુર્લભ એવી દશા કરાવી સમાધિમરણ કરાવ્યું. “વિત જન જા” (૭૮૧) માં લખ્યા પ્રમાણે છેવટે બધી એમની વાસનાઓ છેડાવી એવો ભાવ કરાવ્યા. - રિદ્ધિસિદ્ધિથી પૈસા મેળવવાની ઈચ્છા છે તે સટ્ટા જેવું છે. માટે તે એગ્ય નથી. તીવ્ર મુમુક્ષુ હોય તો એને પછી સંસારનાં કારણોમાં દુઃખ ન લાગે. વાસના જરાક પણ રહી હોય તે શોધીને કાઢી નાખવી. રિદ્ધિસિદ્ધિની ઈચ્છા કરવી જ નહીં. એ બન્નેને મલિન કરનાર છે. જ્ઞાનીને પણ એથી પાછળ પડવાનું થાય છે અને યાચનારને પણ પાછળ પડવાનું થાય. જ્ઞાની પુરુષ જો રિદ્ધિસિદ્ધિ ફેરવે તે અજ્ઞાનદશામાં આવી જાય. માટે એવી ઈચ્છા જે કંઈ અલ્પ માત્ર હોય તેનું મૂળ ઉખેડી નાખવું. ભગવાન પાસે પણ યાચના કરે કે મને પુત્ર થશે તો કેશર ચઢાવીશ! જેમ પીર પાસે યાચના કરે, તેમ એ જિનભગવાન પાસે પણ કરે તો એ ભગવાનને પણ પીર જેવા ગણ્યા! જ્યાં એવી ઈચ્છાઓ કરે ત્યાં આગળ એનું મિથ્યાત્વ પોષાય છે. પછી ભગવાનને છોકરાં આપનાર જ માને ! એ લકત્તર મિથ્યાત્વ છે. જ્યાં આગળ મિથ્યાત્વ છેડવાનું છે ત્યાં આગળ જીવ મિથ્યાત્વ પિષે છે. જેને સાચી ભક્તિ હોય તેને દુઃખ તે આવે. નહીં તે સાચી ભક્તિ નથી. જરાક પણ વાસના હેય તો એ ભક્તિ ન કરવા દે. એ એને ખૂચે. લોકેત્તર પુરુષ પાસે જતાં લૌકિક ભાવના છોડવી જોઈએ. લૌકિક વાસના છોડી ભગવાન પાસે જવું જોઈએ. તેને બદલે સંસારી વાસનાઓ લઈને જાય તો એને મેક્ષ થતાં ખાળે છે. રિદ્ધિસિદ્ધિ ફેરવે તે જ્ઞાનીને પણ મિથ્યાત્વમાં આવવું પડે, તેથી બહુ સાચવે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તો લાત મારી કાઢી મૂકી. ઈચ્છાથી દુઃખી થાય છે. જેમ જેમ ઇચ્છા ઓછી થાય તેમ તેમ વીતરાગત્વ એની પાસે આવે, “જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” કઈ ઈચછા રાખવા જેવી નથી. બીજી યાચના જે વ્યાપાર રોજગાર વગેરેની કરી, તે પણ તમને યોગ્ય નથી. કારણ કે જ્ઞાનીની સેવા કરવી જોઈએ, તેને બદલ જ્ઞાનીને નોકર બનાવે તેવું થાય. જ્ઞાની ઉપર વ્યવહારને ભાર મૂકો એ ભક્તિ નથી. એ તમને યોગ્ય નથી. તમે અમને કહો છો કે “મારો દુકાનમાં કંઈક ભાગ રાખો, તે ચોગ્ય નથી. જ્ઞાનીને પરિશ્રમ પડે એવું કરવા જેવું નથી. ચેલાએલી એ બીજા પ્રકારનો સંસાર છે. એમાં મમતા થાય તે ભવ કરવા પડે. જ્ઞાની પુરુષ અસંગ અને અપ્રતિબદ્ધ રહે છે. એ જ માર્ગ છે. કૃપાળદેવમાં એવી શક્તિ હતી કે લેવાદેવાનું કરે તે પણ એમનું મન આત્મામાં રહેતું. બીજામાં જાય નહીં. બીજા એમ કરવા જાય તે સંસાર વધે. કૃપાળુદેવ બહુ નિસ્પૃહ હતા. કૃપાળુદેવ કહે છે કે ખરાબ દષ્ટાંતરૂપ ન થઈએ એમ અમે વર્તીએ છીએ, તે પછી બીજા સમક્ષ એને તો એવી વિચારણા બળવાનપણે રાખવાની છે. બીજા જીવન હિત વિચારીને કૃપાળુદેવ કહે છે. બીજા મુમુક્ષુને કે જ્ઞાનીને તસ્દી આપીને કામ કરાવવું તે યોગ્ય નથી. તમે તે મુમુક્ષુઓમાં મુખ્ય ગણુએ છે અને તમે પણ એવી ઈચ્છા કરે તે પછી બીજા પણ એમ કરવા લાગે. કૃપાળુદેવ સેભાગભાઈને લખે છે કે તમને મારાપણું છૂટ્યું Page #226 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧૧ નથી એ આ માગણી ઉપરથી જણાય છે. આત્માના લક્ષ ચૂકાય એવા એ માગ છે. કરાડા ભવે પણ ઉપકાર ન વળે એવા જ્ઞાનીના ઉપકાર છે. અનંત કાળથી જે માત્ર હાથમાં ન આવ્યે તે જ્ઞાનીથી પ્રાપ્ત થાય છે. યશેાવિજયજીએ લખ્યું છે કે એના પેાતાના શરીરના જોડા શીવડાવી આપે તે પણ એ ઉપકાર વળે એવા નથી, આશ્રમમાં આવીને વસ્તુએ ચારી જાય અને કહે કે આ તે પ્રસાદ છે, એમ જીવ કરે છે. પરિમઠુ એ પાપ છે. પરિગ્રહનું સ્વરૂપ જ જીવ સમજ્ગ્યા નથી. ગમે તેટલી મુશ્કેલી, પ્રાણ જાય તેવી આવે તે પણુ સકામ ભક્તિ તા કરવી જ નથી. શિયાળે મુનિની આજ્ઞા પાળી, પ્રાણ જતા કર્યા પણ રાત્રે પાણી ન પીધું તેા પ્રીતિકર થઈ ઝટ મેાક્ષે જતા રહ્યા. જીવને વધારેમાં વધારે પ્રેમ દેહ ઉપર છે. દેહાધ્યાસ જીવને અનાદિથી છે, દેહને કઈ થાય તે મને થાય છે એમ થઈ જાય છે. એ દેહાધ્યાસ છૂટે તે ધમ પામ્યા કહેવાય. :: છૂટે દેહાધ્યાસ તેા, નહીં કર્તા તું ક; નહી ભાક્તા તું તેહના, એજ ધર્મના મ’ મુખ્ય મુમુક્ષુ હાય તેણે ા નિષ્કંલક રહેવું જોઈએ. કૃપાળુદેવ સેાભાગભાઈને લખે છે કે તમે સમજી છે., આત્મહિત કરવાની ઇચ્છા છે, તા અમે જણાવી તે તમારા હિતની વાત છે તે જરૂર ગ્રહણ કરશેા. તમે સકામ ભક્તિ રાખેા તા ખીજા પણ દેખાદેખી રાખે. બધા મુમુક્ષુઓને નિષ્કામ ભક્તિ કરવાની છે. એ આવ્યા વિના મેાક્ષ ન થાય. અમારા પેાતાના હિતને અર્થે` દાન કરવાની ભાવના રહે છે. પણ તે જેને મિલન વાસના ન ઊગે અને જેને નુકસાન ન થાય તેને કરવાનું છે. એવે માગ ઋષભદેવ વગેરેએ પણ સેવ્યેા છે, વર્ષીદાન ભગવાન પણ આપે છે. એ અભિપ્રાય તમને જણાવવેા નહાતા, પણ તમને હિતરૂપ જાણીને જણાવ્યેા છે. ખીજાની સેવા કરવાની ભાવના અમને રહે છે, પણ એ સેવાભાવથી સામા જીવને નુકસાન થતુ' હાય તેા એ સેવાચાકરી ઉપશમાવવી જોઈ એ. આ બધા વ્યવહાર છેાડીને તમને મુનિ થવાની ભાવના રહે છે, પણ આ છેાકરાએ કઈ કમાતા થાય તેા છૂટા થવાય, ઉપાધિ ન હેાય તે નિરાંતે સત્સંગ થાય; અને કૃપાળુંદેવ મુનિ થાય તે હું પણ મુનિ થાઉં' એવી ભાવના રહે છે. કૃપાળુદેવ કહે છે કે એ મધુ' અમે જાણીએ છીએ માટે ફરી ફરી લખવું ચેગ્ય નથી. [વ. ૫૫૧] ૧૮૮ શ્રી॰ રા॰ આહાર, ફાગણ સુદ હિં. ૪, ૨૦૦૮ ભગવાને જે સમાધિનું સ્વરૂપ હ્યુ છે તે કૃપાળુદેવે સાક્ષાત્ અનુભવ્યુ છે. આત્મપરિણામની ચંચળતા ન થાય, આત્મપરિણામ સ્થિર થાય તેનું નામ સમાધિ છે. જેમ જેમ પરિણામેાની ાસ્થરતા થાય તેમ તેમ સમાધિ પ્રગટે. કમ માં ઉપયેાગ છે તેને લઈને આત્મપરિણામની ચંચળતા છે તે અસમાધિ છે. દેહથી હું ભિન્ન છું એવી માન્યતા થાય તે સમાધિ પ્રગટે, સમ્યગ્દર્શન એ શ્રુતસમાધિ છે. સમ્યગ્દર્શન હોય ત્યારે અનંતાનુબ’ધી Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બેધામૃત કષાય ન હોય તેથી સમાધિ છે. શિલેશીકરણે પૂર્ણ સમાધિ હોય છે. જેટલા કષાય મંદ પડ્યા હોય તેટલી સમાધિ હેય છે. જ્યાં સુધી આત્મા ન જાણે હોય ત્યાં સુધી સમાધિ ન હોય. સમ્યગ્દર્શન થયા પછી સમાધિ આવે છે. જ્યાં સુધી વસ્તુનો નિર્ણય ન હોય ત્યાં સુધી ચિત્તમાં કલ્પિત સમતા હોય છે, એમ કેવળજ્ઞાનીએ કહ્યું છે. બહારથી સંસારની પ્રવૃત્તિ હોય અને અંતરમાં સમાધિ રાખવી, એ બહુ મુશ્કેલ છે. સંસારની ઉપાધિ છે તે આત્મપરિણામને સ્વસ્થ કરવામાં વિન્ન કરે છે, વિક્ષેપ કરે છે. સમાધિ હોય તે આર્તધ્યાન ન હોય. પરંપદાર્થની ઈચછા હોય ત્યાં આર્તધ્યાન છે, સમાધિ નથી. ભગવાને જે જે શબ્દ કહ્યા છે તે બરાબર સમજવા. દરેકને પિતાનાં પરિણામ તપાસવાનાં છે. તીર્થકર જેવા દઢ વૈરાગ્યધારીને પણ પ્રવૃત્તિમાં સ્થિર ન રહેવાય ત્યાં બીજાનું તે શું કહેવું? સંસારની ઈચ્છા હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. સારવસ્તુ તે આત્મા છે. આત્માથી સૌ હીન.” આત્માથે જીવવું છે. જ્યાં સુધી જીવ બીજી વસ્તુઓથી રંજાયમાન થાય છે, ત્યાં સુધી ખામી છે. જડને જડ પરિણામ અને ચેતનને ચેતન પરિણામ હોય છે. પિતાની શક્તિ વિભાવમાં પરિણમે તેથી કર્મ આવે છે અને એ જ શક્તિ ને સ્વભાવમાં પરિણમે તે મોક્ષ થાય. - આત્મસ્વરૂપ જ્ઞાનીએ કેવું અનુભવ્યું છે, એને નિર્ણય કરે. અનાદિકાળથી આત્માનો નિર્ણય કરવામાં ભૂલ થતી આવી છે. આત્માનું સ્વરૂપ અને અન્ય પદાર્થનું સ્વરૂપ એમ બેયનું સ્વરૂપ જ્ઞાનીએ યથાતથ્ય જાણીને કહ્યું છે. જીવ જે જે કરે છે તે પિતાના બળથી કરે છે. તરતાં ન આવડતું હોય તે જે તર્યા છે તેનો આશ્રય કરે. બે પ્રકારના જ મોક્ષમાર્ગમાં હોય છેએક જ્ઞાની પુરુષ અને બીજા જ્ઞાની પુરુષના આશ્રિત. જ્ઞાની પુરુષને જ્ઞાનસ્વરૂપે ઓળખે તે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય. દેહદૃષ્ટિ છે ત્યાં સુધી અંતરવિચાર ઊગે નહીં. શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાં. સદ્ગુરુ મુખે આત્મા પ્રથમ સાંભળવાયેગ્ય છે, પછી મનન કરવાગ્ય છે અને પછી ભાવના કરવાયોગ્ય છે. અસંગ થવાની ભાવના જ્ઞાનીઓ રાખે છે. [વ. ૫૫૧] ૧૮૯ શ્રીરાવ આ૦ અગાસ, ભાદરવા વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી-કૃપાળુદેવનાં વચને એવાં છે કે આ ખાદ્ય વસ્તુઓથી ઉઠાવી આત્માના વિચારમાં પ્રેરે છે. એનું માહાસ્ય લાગે તેટલું અંતરમાં ઉતરે એક શબ્દ પણ સત્ય પરિણામ પામ્યું નથી. અને “મેં બે વખત વાંચ્યું છે,’ એમ છવ ગણત્રી કરે છે. સમાધિ માટે જગતમાં જે કહેવાતું હોય તે બધું એમણે તપાસી જોયું. ઈન્દ્રિયેના, Page #228 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ર૧૩ શ્વાસના ભેદે જાણીને ચગશાસ્ત્રમાં બધું કહ્યું છે. એટલે થાય તેટલે બાહ્ય વસ્તુઓને વિચાર કર્યો છે. લેકે શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તે જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા એાળખાયા વગર ક્યાંથી થાય ? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગ્દર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે. જેથી દીપ્તાદષ્ટિમાં પ્રાણાયામનું સ્વરૂપ કહ્યું છે– “બાહ્યભાવ રેચક હો જી, પૂરક અંતરભાવ; કુંભક થિરતા ગુણે કરી છ, પ્રાણાયામ સ્વભાવ.” બાહ્યભાવને બહાર કાઢ અને અંતરભાવને અંદર પૂર અને ગુણેમાં સ્થિરતા કરવી તે રેચક, પૂરક અને કુંભક છે. એ ભાવપ્રાણાયામ છે. શ્વાસ રોકવા, કાઢવા એવું તે જીવે ઘણીવાર કર્યું છે. પ્રભુશ્રીજી એક દષ્ટાંત આપતા કે એક સમાધિ ચઢાવનાર બા હતું. તેણે યજ. માનને ઘેર જઈ કઠી થતી હતી તે માગી, પછી વાર હતી તેથી એક ખૂણામાં બેસી સમાધિ ચઢાવી, ત્યાં કેઈએ ઘાસની ગંજી લાવી ખડકી દીધી. તે બાવાજી છ મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી થઈ ત્યારે “કઠી થઈ?” એમ બેલ્યા, એટલું બધું કર્યું પણ એની કઢીની વાસના ન ગઈ. બહારની બધી ક્રિયા છે, પણ વાસના નથી રેકતી. પૂર્વના સંસ્કારે જીવ ભૂલી ગયે છે. મન નવરું પડે ત્યારે નખેદ વાળે છે. સ્વપ્નાની અંદર પણ રાગદ્વેષ થાય તે કર્મ બંધાય છે. જેટલાં રાગદ્વેષ પરિણામ હોય તેટલે બંધ થયા કરે છે. ઠીક અઠીક થયા કરે છે, રતિ-અરતિ થયા કરે છે, તેથી આત્મા ચંચળ થાય છે અને તેથી કર્મ બંધાય છે. એકેન્દ્રિય જીને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞા છે. ત્યાં પણ એને અવ્યક્તપણે રાગદ્વેષ પરિણામ થયા કરે છે. જેને આત્માને અનુભવ થયે તેને આ વાત સત્ય લાગે છે કે આત્મપરિણામની સ્વસ્થતા થાય તે જ કમ છૂટે. રાગદ્વેષ પરિણામ ન થાય તે સમાધિ થાય. આપણું પરિણામ તપાસવા માટે આ બધું કહ્યું છે કલ્પનાથી કર્મ બંધાય છે. “સ” છે તે કલ્પનાથી પર છે. ક૯૫ના કર કર કરે છે તેથી જીવ આઘા જાય છે. હું જાણતો નથી એમ રાખે તે કોઈ દિવસ ઠેકાણું પડે. શાશ્વત આત્મા છે એમ કહે પણ વસ્તુને જ્યાં સુધી એાળખે નહીં ત્યાં સુધી શી ખબર પડે? ઘણું મેઢેથી એમ કહે છે કે મારે સંસારથી લેવાદેવા નથી, પછી કઢી જેવું થાય કૃપાળુદેવની પાસે ગજ હતું, તેથી તપાસ્યું કે જૈનમાં જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું ક્યાંય નથી. આરંભ પરિગ્રહમાં પ્રવર્તે તે એને વૈરાગ્ય વગેરે હોય તે પણ જતો રહે. જેથી આત્માનાં પરિણામ ચંચળ થાય એવાં નિમિત્તમાં પરિણામ સ્થિર રહેવાં મુકેલ છે. ઊંટ ઉપર બેસે અને હું તે સ્થિર રહીશ એમ કહે તે કંઈ સ્થિર રહે? તેમ આરંભપરિગ્રહમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ બધામૃત રહી સંપૂર્ણ જ્ઞાનવાળાને પણ પરિણામ સ્થિર રાખવા કઠણ પડે છે. કંઈ વૈરાગ્ય હાય, ઉપશમભાવ હેય, તેય એ છે થઈ જાય; કારણ કે કષાયનાં નિમિત્ત હોય છે, તેમાં વૈરાગ્યનાં પરિણામ એાછાં થઈ જાય છે. આપણું પરિણામ તપાસવાને આ કહ્યું કે આ જીવને આર્તધ્યાન થાય છે કે ધર્મધ્યાન ? આત્મહિત સિવાયની જે વસ્તુની ઈચ્છા થાય, ચિંતા થાય તે બધું આર્તધ્યાન છે. રાગદ્વેષનાં પરિણામ ત્યાં આગળ હોય છે, આત્મપરિણામની સ્વસ્થતા ન રહે. આત્માને ભૂલ્યા કે આર્તધ્યાનમાં જ તણાઈ જાય. પરિગ્રહની ચિંતા રહે, તેમાં રાગ થાય, ત્યાં આર્તધ્યાન છે. ત્યાં આગળ કર્મ બંધાય છે. માટે ઊંચાનીચા પરિ. ણામ થવાનાં કારણે ઓછાં કરવાં. સારાં નિમિત્તે સારા ભાવ થાય છે. જેવાં નિમિત્ત હોય તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત મેળવવાં. સારા નિમિત્તમાં પણ બેટા ભાવ થઈ જાય છે, તે તપાસતા રહેવું. ' નિદાન આદિ બધાં આર્તધ્યાનથી છૂટવાનું છે. આજીવિકા માટે પણ કેમ થશે? શું થશે ? એવી ચિંતાથી આધ્યાન ન થવા દેવું. | મુમુક્ષુ-મારી પાસે સો રૂપિયાની નોટ હોય અને તેની રક્ષા કરવા માટે ચાકુ ખીસ્સામાં રાખું તે એને શું કહેવાય? પૂજ્યશ્રી—એ રૌદ્રધ્યાન કહેવાય; કારણ કે નિર્દયભાવ પિષવા માટે કર્યું. થવાનું હોય તે થાય છે, તેમ છતાં જીવને એવા ભાવ રહે છે. સમ્યક્ત્વીને લાખ રૂપિયા આવે કે જાય તેમાં હર્ષશોક નથી. એવું થાય ત્યારે ધર્મધ્યાન કહેવાય. પરપદાર્થમાં જીવ કે દબાઈ ગયો છે! પરપદાર્થ પર પ્રેમ, વિશ્વાસ છે, એ એને આર્તધ્યાન કરાવે છે. આ ધ્યાન આત્માને ભુલાવે છે. સ્મરણ કરવું મુકાવી બીજા જ વિકલપ કરાવે છે. આધ્યાન છૂટે તે ધર્મધ્યાન થાય. મુમુક્ષુ મિથ્યાત્વ સહિત હોય અને મંત્રનું સ્મરણ કરે તે ધર્મધ્યાન થાય? પૂજ્યશ્રી–હા. કારણ કે એને જ્ઞાની મળ્યા છે, આશ્રિત થયેલ છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બેય મોક્ષમાર્ગમાં છે, તેથી ધર્મધ્યાન થાય છે. જ્ઞાની પ્રત્યે રુચિ છે ત્યાં આગળ એને ધર્મધ્યાન થાય. પાંડને લાક્ષાગૃહમાં પૂર્યા ત્યારે બધાને ચિંતા થવા લાગી કે હવે બળી જવાશે. પણ ધર્મરાજા તે માળા લઈને બેઠા કે જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી માળા તે ફેરવું. પરપદાર્થની ઈચ્છા છે અને તેની ચિંતા છે તે આર્તધ્યાન છે. પિતાનો બધો હિસાબ તપાસીને આ બધું ફેરવી નાખવાનું છે. બેટા નિમિત્તોમાં પણ સારા ભાવ થાય છે, પણ એ અપવાદરૂપ છે. આ સંસારમાં બહુ ચેતવા જેવું છે. કાજળની કોટડી જેવો આ સંસાર છે, એવું જાણીને તીર્થકર જેવા છોડીને ચાલી નીકળ્યા. કાજળની કેટડીમાં ડાઘ લાગ્યા વગર ન રહે. જ્યાં સુધી પરપદાર્થની ઈચ્છા, ચિંતા છે ત્યાંસુધી આર્તધ્યાન છે. મુનિ થયા હોય પણ પરિણતિ ફેરવવી મુશ્કેલ છે. જ્યાં “મારું” થયું ત્યાં ચિંતા ઊભી થાય. મનમાંથી મારાપણું નીકળી જાય, અંતરથી ભેદ પડ્યો હોય તે ચિંતા ન થાય. જ્ઞાનીનાં વચને Page #230 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૧૫ વાંચવા વિચારવાયેગ્ય છે. એમાં વૃત્તિ રહે તે આર્તધ્યાન મંદ પડે અને કર્મ છૂટે. સ્મર થનું વિસ્મરણ થાય ત્યારે આર્તધ્યાન થાય છે. જ્ઞાનીએ કહ્યું તેમાં લક્ષ રાખવે. જગતના બધા પ્રકાર પુણ્યપાપને આધીન છે, એને વિશ્વાસ રાખવાનું નથી. શાની સંભાળ લેવાની છે, કોને વિશ્વાસ રાખવાનું છે? તેની જીવને ખબર નથી. વેપારને લઈને વિક્ષેપભાવ રહે છે. ત્રણ વર્ષમાં નિવૃત્તિને જેગ મળ્યો નથી. હવે ઈચ્છા નિવૃત્તિની રહે છે. પ્રવૃત્તિનું સ્વરૂપ એવું છે કે દઢ વૈરાગ્યવાન હોય તેને પણ સ્થિર ન રહેવા દે, તે પછી જેને જેવું નિમિત્ત મળે તે થઈ જતું હોય, તેને તે આત્માની સખ જ ન થવા દે. જે નિમિત્ત મળે તેમાં તણાઈ જાય તો જે સંગ મળે તે થઈને ઊભું રહે છે, જેના ચિત્તમાં વૈરાગ્ય હોય તે દઢ રહી શકે છે. નામને વૈરાગ્ય હોય અને વૈરાગ્યને લૂંટી લે એ આરંભપરિગ્રહ હોય, તે પછી કલ્યાણ ક્યારે થાય! જ કલ્યાણ કેમ સાધતા નથી? તેનું કારણ આ બધું શોધી શોધીને કહ્યું છે. સંસારમાં કંઈ પણ સારું મનાય ત્યાં આગળ આત્મજ્ઞાનની ન્યૂનતા છે. જ્ઞાની પ્રત્યે દષ્ટિ કરવાની છે. આપણું દષ્ટિના ગજે જ્ઞાનીને માપવા જઈએ તો સમજાય નહીં. સંસારમાં કંઈક સાર એને લાગતું હોય, પરવસ્તુની પ્રાપ્તિમાં હર્ષશોક થતું હોય, તે આત્મજ્ઞાનની ત્યાં ન્યૂનતા છે. સમજ્યા હોય તે પરિગ્રહ એ પાપ છે એમ જાણે. ખેટાને ખોટું જ જાણે. સંસારમાં સાર જાણે તેટલી આત્મજ્ઞાનની ખામી છે. આ ઘર વગેરે સારું છે એમ થતું હોય, તે ત્યાં આગળ આત્મજ્ઞાન નથી. સમ્યગ્દર્શન થાય ત્યાં નિષ્કાંક્ષિત ગુણ પ્રગટયો હોય છે. કોઈ પણ પદાર્થની એને ઈચ્છા ન થાય. પૈસા સારા છે, સંસાર સારરૂપ છે, એમ લાગે છે ત્યાં સુધી એના જ્ઞાનમાં ખામી છે. કેવાં વચને છે ! બહુ વિચારવા જેવાં છે. બધા કેવલીઓએ આ સંસારને અસાર કહ્યો છે. એને સારરૂપ લાગે છે તે ઉંધું છે. આ સારું છે, આ બેટું છે, એમ સમ્યક્ત્વને થતું નથી. “જેટલા પિતાની પુલિક મોટાઈ ઈચ્છે તેટલા હલકા સંભવે” (૮૫) બધાં કર્મ ફૂટી નીકળ્યાં છે, તે રહેવાનાં નથી. બધાં જવાના છે, દે કાડ્યા વગર છૂટકે નથી. પિપાબાઈનું રાજ્ય નથી, જ્યારે દેષ કાઢશે ત્યારે જ મોક્ષ થશે. લેકે કહે તે માનવું નથી, લેકે ઈછે તે ઈચ્છવું નથી. જ્ઞાની જેને માને, ઇચ્છે તે મારે માનવું, ઇચ્છવું છે. એ લક્ષ રાખો. જ્ઞાની કહે છે કે ચેતતા રહેજે, નહી તે ઘણા દેશે અંદર પેસી જશે. દેષો જે વધારે વાર ટક્યા તે પછી જવા મુશ્કેલ છે. દેષ દેખાય કે તરત એને રજા આપવી. આત્મજ્ઞાન એ સહેલી વસ્તુ નથી. એવા બધા દે હોય છતાં આત્મજ્ઞાન માની લે છે. મને શામાં સારું લાગે છે, તે વિચારવું. ખોટી વસ્તુને સારી માને છે. કૃપાળુદેવ જેને સારું કહે છે તેને સારું ન માને અને લકે કહે તેને સારું માને, તે કૃપાળુદેવને અનુયાયી નથી, પણ લોકોને અનુયાયી છે. જ્યારે આત્મા ઓળખાશે ત્યારે તે બધું ઝેર જેવું લાગશે. જીવને વૈરાગ્ય નથી. દરેક દ્રવ્યનાં પરિણામ તે હોય. પણ જડ જડરૂપે અને ચેતન ચેતનરૂપે સમયે સમયે પરિણમે છે. જેવું દ્રવ્ય હોય તેવાં પરિણામ હોય. જીવ–અજીવ કહે કે ચેતન–જડ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બેધામૃત કહે એ એક જ છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ છે. એ સિદ્ધાંતિક વાત છે. કંઈક વૈરાગ્ય-ઉપશમ હોય તે સમજાય, નહીં તો કાને અથડાઈને જતી રહે. એને મુમુક્ષુ વિચાર કરે તે ભેદજ્ઞાન થાય. પર્યાય, પરિણામ, અને ભાવ એ એક જ છે. “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ.” પરિણમે એટલે એના પર્યાય થાય. જગતમાં દર્શન બધાં ઘણાંય છે, પણ શ્રી જિને જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેવું કેઈએ જાણ્યું નથી. માટે મુમુક્ષુએ બીજું બધું છોડી ભગવાનનાં જે અનુભવપૂર્ણ વચન છે તે વિચારવાયેગ્ય છે. એ વચનેથી જડ તે જડ અને ચેતન તે ચેતન સમજાય છે. આત્મા પમાડવા માટે જ્ઞાની પુરુષે કથા કહે, ઉપદેશ આપે, તે ત્યાં ધર્મ છે. બીજા જે એવી રીતે કરે છે તે બધી કડાકૂટ છે. જેને વસ્તુની ગમ ન પડી હોય, માર્ગને અજાણ્ય હોય તે બીજાને કેમ કરી દરે? શાસ્ત્રને આધાર સુપાત્ર જીવને છે. સુપાત્ર હોય તેને શાસ્ત્ર આધારભૂત છે. જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષને આશ્રિત એ બને મોક્ષમાર્ગમાં છે. બન્નેની દિશા ફરી છે. જ્ઞાનીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સંસાર | પૃષ્ઠ ફેરવી છે અને તેના આશ્રિતને એવી રુચિ થઈ છે, આજ્ઞા ઉઠાવે છે, તેથી એને પણ જગત જોઈતું નથી. મક્ષ સિવાય એને બીજો ભાવ થતો નથી. માત્ર મેક્ષઅભિલાષ” હોય તે આત્માથી થયે છે અને આજ્ઞાએ ચાલે છે તેથી આશ્રિત જીવ પણ મોક્ષમાર્ગમાં છે. એ “હું, મારું' ના કરે. “કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) એ એને ચોટી જાય. જ્ઞાની પુરુષ છે તે જ મોક્ષે લઈ જનાર છે. એટલી પ્રતીતિ હોય અને સમ્યગ્દર્શન ન હોય, તે પણ એ આશ્રિતપણું છે. હું તો અજા છું, હું શું જાણું? કૃપાળુદેવે આત્મા જામ્યો છે. પ્રભુશ્રીજી પણ આપણને એમ જ કહેતા. કૃપાળુદેવ આપણને ગમે તે વચન કહે પણ તેમાં આત્મા જ છે. કુસંગથી બચવાની જરૂર છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એય સંસારમાંથી બચે છે. આવાં જ્ઞાનીનાં વચનાનું શ્રવણ, મનન, અને નિદિધ્યાસન એટલે ભાવના કરવી. જેટલી શ્રવણ મનનમાં ખામી તેટલી નિદિધ્યાસનમાં ખામી છે. બધાં વચનો સાર આત્મા ભણી લાવવા માટે છે. ચૌદપૂર્વનું વર્ણન કર્યું તે બધું એક આત્મા જાણવા માટે આત્મજ્ઞાનીએ પોતે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે. તેને વળગે તે સાચ પ્રગટે. એંજીનને ડબ્બા જોડાયેલ હોય તે પાછળ પાછળ ચાલ્યા જાય. જ્ઞાનીને આશ્રયે પ્રવર્તે તો મેક્ષમાર્ગમાં એ છે. આશ્રયનું કેટલું બળ છે! “જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે” (૬૯૨) જે સાચો આશ્રય કર્યો હોય તે આજ ભવમાં કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. સ્વચ્છેદ એ જ એને રઝળાવનાર છે. “રેકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ.” સાંભળવાથી અનુભવ સુધીનો આ કમ કહો. સાંભળવી હોય તે આત્માની વાત સાંભળે, વિચાર કરવો હોય તે આત્માને કર, ભાવના કરવી હોય તે આત્માની કરવી. “નાણે વિના” શ્રવણથી જ્ઞાન અને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. તેથી સર્વ કર્મથી છૂટી મોક્ષ થાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૨૧૭ [વ. પર] ૧૯૦ શ્રી॰ રા૦ આહેાર, ફાગણ સુદ .િ ૪,૨૦૦૮ બીજાનું કલ્યાણ થાય એવી ઇચ્છા જ્ઞાનીપુરુષાને હાય છે, એટલે ઉપકા શીલ કહ્યા. સકામભક્તિથી સસાર મળે છે. જ્ઞાનીના મેધથી જીવનું કલ્યાણ થાય છે, પણ જીવને માહાત્મ્ય નથી. નિષ્કામભક્તિ જ મેાક્ષનુ કારણ છે. સકામભક્તિ એ ભક્તિ નહી’ પણ ભાડાયત છે. જેને છૂટવું છે તે સકામભક્તિ ન કરે. સકામભક્તિના રસ તા એવા છે કે પરમાની ગરજ પણ ન રહેવા દે. અન'તકાળથી જીવ એમ કરતા આવ્યે છે, જ્યાં સુધી સમભાવ ન આવે ત્યાંસુધી છુટાય નહી. જ્ઞાનીપુરુષે આત્મા જાણ્યા છે તેથી તેઓ પૂજ્ય છે. નિવૃત્તિના ચેાગમાં જીવને ઘણુંા લાભ થાય છે. પ્રતિમધથી જ્ઞાનીપુરુષા ડરતા રહે છે; અને આપણે પ્રતિબંધ કરવા એળખાણ કરીએ છીએ. કેટલાંય કમ બંધાય છે તેનું ધ્યાન નથી. મૂળ વસ્તુમાં નિઃશંક થઇ જવાનુ છે. વાચન, શ્રવણુ અને સત્સંગ કરીને અસંગ થવાનુ` છે. મારું કશું નથી એમ જો લક્ષ રહે તે ખશ્વન ન થાય, નહીં તેા બધન થાય, ‘સહુ સાધન અંધન થયાં.' “ સર્વ સબધનું અધન તીક્ષણ છેદીને, વિચરશુ. કવ મહત્ પુરુષને પથ જો. ” જે પુરુષા છૂટચા છે તે પુરુષા ટવાની જ વાત કરે છે. અસંગ થવાનુ` છે. શું કરવાથી અસંગ થવાય ? એ વિચારવાયાગ્ય છે. [વ. ૫૬૯ ] ૧૯૧ જાલેાર, ફા॰ સુદ ૨, ૨૦૦૮ ૧. પૂજ્યશ્રી—મધા સુખને ઇચ્છે છે, પણ અત્યારે જીવને સુખની ખબર નથી. જગતમાં સ્થિરતા નથી. અન’તકાળ રહે એવુ આત્માનું સુખ છે. એ સુખ માટે મેાટા ચક્રવતી એ પણ રાજય છેડી પુરુષાર્થ કરતા હતા. મેાક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરત્રાનુ છે. જગતના ભાવેને ભૂલી જઈ આત્મજ્ઞાન કરવું, પરવસ્તુમાં અહંમમત્વબુદ્ધિ છે તે મૂકવાની છે. જીવને વિચારવા જેવુ' એ છે કે સંસારમાં સુખ નથી. ચક્રવતી પણ સુખી નથી. જયાં કાઈ પણ પ્રકારનેા કલેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરે. પેાતાની પાસે આત્મા છે, છતાં જાણતા નથી. વિચારથી આત્મજ્ઞાન થાય છે. “ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.’’ વિચાર નથી જાગતા તેનું કારણુ અસત્સંગ છે. અસટ્સંગમાં બીજા વિચાર આવે. એક કામ થતાં ખીજાં પાંચ કામ ઊભાં થાય એવું સંસારનું સ્વરૂપ છે. ૨. ક'ઈક ઉપાધિ એછી થાય તેા અસત્પ્રસંગનુ બળ ઘટે. સત્સંગમાં જાય તે અસત્સંગ જાય. સત્સંગમાં સાંભળવાનુ મળે છે. સત્સંગમાં લાભ છે. અવકાશ મળે તે આત્મવિચાર જાગે. આત્માના વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં ખીજામાં વાપરે છે. શું કરવા આવ્યે છુ' ? મનુષ્યભવ શા માટે છે ? એ વિચાર નથી આવતા. આત્મા જે ૨૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બોધામૃત અસ...સંગથી ઘેરાયેલ છે તેમાંથી અવકાશ લે અને સત્સંગ કરે તો આત્મવિચાર જાગે. અવકાશ મળે પણ પછી કષાયની મંદતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણ ન જાગે. : ૩. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિપણું નથી. જાણવા જેવી વસ્તુ જાણી તે તે ભુલાય નહીં. આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી. “આત્માથી સૌ હીન” એમ લાગે. એક સમય માત્રને પણ પ્રમાદ ન કરે એમ શ્રી મહાવીર ભગવાન ગૌતમ જેવા ગણધરને સંબોધતા હતા. પ્રમાદથી જીવ પડે છે. પ્રમાદમાં બે વખત જાય છે. લેભથી પ્રમાદ થાય છે. પ્રમાદ બહુ ભૂંડું કરે છે. ' ૪. શાસ્ત્ર વાંચે, સત્સંગ કરે ચર્ચા કરે, પણ પિતાને ન ઓળખે તો બધું જંગલમાં પિક મૂકવા જેવું છે. કેણ સાંભળે? જગતમાં ઘણી વિદ્યાશાળાઓ ચાલે છે, પણ આત્મા નથી જા બધું નકામું છે. - પ. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે, તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તે સુખનું ધામ છે. ૬. તથારૂપ જેગ મળ જોઈએ. પિતાની યોગ્યતા અને સત્પરુષને વેગ, તો થાય. જે સમ્યક્ત્વ એક ક્ષણ પણ સ્પર્શ થયું તે એને મોક્ષ થાય જ. છાપ લાગી. ગાયના શીંગડા ઉપર રાઈને દાણે ટકે એટલી વાર એને પિતાના સ્વરૂપનું ભાન થયું તે જરૂર મોક્ષે જાય. પછી બીજામાં ન જાય. એને વધારે કાળ અર્ધપુદ્ગલપરાવર્તન છે. અર્ધપુદ્ગલપરાવર્તનથી વધુ સંસાર ન હોય તેને સમ્યકત્વ સ્પર્શન થાય છે. ૭. બીજી પરવસ્તુઓમાં તન્મય થાય છે, તેથી પિતાને ભૂલે છે. “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હેત!” (૨૧-૮૩) એ ભૂલ ટાળવાની છે. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તે થાય છે, નિમિત્તસંગ મળે તેમાં પોતાને ભૂલી જાય છે. દેહને હું છું એમ માને તેથી આ સંસાર છે. તેમાં જેટલી તાદાત્મવૃત્તિ છે તેટલો મેક્ષ આઘે જાય છે. ૮. મનુષ્યભવ ઘણીવાર મળે, પણ મનુષ્યપણાનું સફળપણું આત્મજગ બને તે છે. ખામી વિચારની છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તે પામ.” આ ભવમાં જે કરવા જેવું છે તે કરી લેવું. આ કાળમાં થોડું આયુષ્ય છે માટે ઢીલ કરવા જેવું નથી. દેહ છોડતાં પહેલાં આત્માનું કામ કરી લેવું. બીજા ભવમાં ન થાય. ૯. આત્મવિચાર નથી આવતે એનું કારણ અસત્સંગ છે. ધમને માટે જીવ પુરુષાર્થ કરે છે, પણ ભૂલે છે તેથી ફળ નથી આવતું. બીજા વિચાર છોડી આત્મવિચાર જાગે તે થાય. નિર્મળ વિચાર, વૈરાગ્યઉપશમના વિચાર આવે તે આત્મજ્ઞાન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી. એાળખાણ નથી પડતી. મનુષ્યભવમાં કરે તે થાય એવું છે. સત્સંગે એને વિચાર જાગે. ઉપાધિ એાછી કરી સત્સંગમાં રહેવું. માથા પરથી બોજો એ છે થાય અને સત્સંગે પુરુષાર્થ કરે તે થાય. જન્મમરણ કરે છે તે ભૂલ મનુષ્ય WWW.jainelibrary.org Page #234 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૧૯ ભવમાં ટળે છે. આત્મસુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય, બધી વસ્તુઓ ઉપરથી મેહ ઊઠે. ૧૦. બધી નાશવંત વસ્તુઓ છે, તેમાંથી વૃત્તિઓ વિરમે તે મેહ ઘટે. મેહ પટાવે છે તેથી માને છે કે મને મારવાની વાર છે. એક ક્ષણવારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે, સંસાર અનિત્ય ન લાગે, ત્યાંસુધી વિચાર ન આવે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગે ઊંડી દષ્ટિ થાય. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. સત્સંગ હોય તે વિચારે કે શું કરવા જન્મે છું? શું કરું છું? સાંભળ વાનું મળે તે થાય. મનુષ્યભવમાં વિચાર આવે તે થાય એવું છે. ૧૧. મનુષ્યભવ ચિંતામણિ જેવો છે, પણ તેની પાસે બે પૈસાનું કામ કરાવે છે – વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે. પિતાને વિચાર નથી આવતો. આત્માની ઓળખાણ થવી મુશ્કેલ છે. સત્સંગે મનુષ્યભવની અપૂર્વતા લાગે. એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. કેઈક ક્ષણમાં સમકિત થઈ જાય. બીજી વસ્તુઓ અનિત્ય લાગે તો આત્માનું મહાભ્ય લાગે. આત્મજ્ઞાન થયા પછી પણ ઉપાધિ હોય છે, પણ જ્ઞાની એમ વિચારે છે કે ઉપાધિ છૂટે તે સારું. ૧૨. જનક, ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા, એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાંસુધી છૂટવાની ભાવના નિરતર રાખવી, જપવા જેવું નથી. ૧૩. ઘણા લોકે ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કહે છે, એમ કરવા જેવું નથી. રાગદ્વેષને ક્ષય કરવાયોગ્ય જ છે. ૧૪-૧૫. પરપદાર્થનો સંગ છતાં “મારું નથી” એમ રહ્યા કરે તે ત્યાગ છે. ખરે ત્યાગ પરમાં ન લેપાવું તે છે. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરે ત્યાગ નથી. અંતર્યાગને અર્થે બાહ્યત્યાગ કહ્યો છે. બાહ્યથી એટલે ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્યત્યાગ ઉપકારી છે. ૧૭. કૃપાળુદેવ કહે છે કે છૂટવાની ભાવના રહે છે, પણ પૂર્વકર્મને લઈને છુટાતું નથી. વિ. પ૬૯ ] ૧૯૨ શ્રી રા. આ અગાસ, ભાદ્રપદ, સુદ ૧૨, ૨૦૦૯થી ભાદ્રપદ વદ ૪, ૨૦૦૯ સુધી (ત્રીજનો ક્ષય હોવાથી ૭ દિવસ) પત્રમાં જે કહેવું છે તે મહાપુરુષની દશાની વાત છે તેથી સત્પરુષની દશાને નમસ્કાર કર્યો. જેણે સત્ પ્રગટ કર્યું છે, સત્ રૂપ થયા છે એવા પુરુષને નમસ્કાર કર્યા છે. વળી એની વાણીમાં સત્ આવે છે. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપયોગ છે.” (૭૬). અત્યારે જીવ કોને નમસ્કાર કરે છે? બહાર છે તે વસ્તુને નમસ્કાર કરવાના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦. બેધામૃત નથી. અંદર આત્મસ્વરૂપ છે, તેને નમસ્કાર કરવાના છે. પ્રભુશ્રીજી પૂછતા કે કોને નમસ્કાર કરે છે? આપણને જેટલો કૃપાળુદેવના વચનને પરિચય થાય તેટલો કરવાગ્ય છે, અક્ષરે અક્ષરે આત્મા છે. વિચાર કરે તો સમજાય. ૧. આખું જગત કલેશથી ભરેલું છે. અનંતકાળથી જીવ કલેશથી બળે છે. એ બધા દુઃખથી મુક્ત થવું હોય તે આત્મજ્ઞાન કરવું. અંધારું કાઢવું હોય તે દી જોઈએ. ડાંગ મારવાથી અંધારું ન જાય. જયાં સુધી મિથ્યાત્વ છે, જન્મમરણ છે ત્યાં સુધી આત્મા કલેશિત છે. શાતા કે અશાતામાં જીવ કલેશિત જ રહે છે. એથી નિવૃત્ત થવાને ઉપાય આત્મજ્ઞાન છે. બીજા ઉપાય જુઠા છે. એક આત્મજ્ઞાન ઉપાય એવો છે કે જેથી બધા કલેશ અને દુઃખ મટી જાય. આત્મજ્ઞાન થયા પછી શાંતિ. એ આત્મજ્ઞાન કરવું હોય તો આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તે પામી” અનાદિથી જીવ અવળે રસ્તે છે, ભૂલેલે છે. એ ગમે તેટલાં બાથડિયાં મારે તે પણ કામ ન થાય. આત્મજ્ઞાન એ જ દુઃખથી મુક્ત થવાને ઉપાય છે. આત્માની ઓળખાણ થાય તે પછી બધાય દુઃખ દૂર થાય. દુઃખ દૂર કરવા બધા ઈચ્છે છે, પણ જીવ બધા તાત્કાલિક ઉપાય કરે છે, તે યથાર્થ નથી. આત્મજ્ઞાન થાય તો પછી ત્રણે કાળ સુખ થાય. આત્મા કલેશિત છે એમ જીવને સમજાતું નથી. અશાતા કલેશરૂપ લાગે છે પણ શાતા કહેશરૂપ છે એમ લાગતું નથી. શાતા એ જરા એ દુઃખ છે. વિચારવાનને બધે સંસાર દુઃખને દરિયે લાગે છે. “એક તલ જેટલી જો પણ આ સંસારની ઝેર વિના રહી નથી.” (મ. પ૨). જગતમાં ક્યાંય સુખ નથી. બ્રાહ્મણ આખા ભારતમાં ફર્યો પણ કોઈ સ્થળે સુખ ન જોયું. બધે દુઃખ જોયું. પછી જ્યારે ધર્માત્મા પુરુષ મળે ત્યારે લાગ્યું કે આ સુખી છે. પણ શેઠને પૂછયું ત્યારે કહ્યું કે મને આ શાતા વેદની છે પણ ખરું સુખ મને નથી. ખરું સુખ તે મુનિઓ પાસે છે. પછી બ્રાહ્મણે પણ એ વાત માન્ય કરી. જ્ઞાની ઉપર શ્રદ્ધા હોય તો એમ લાગે કે આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી હું દુઃખી છું. ભ્રાંતિ હોય ત્યાં સુધી સુખ શાનું હેય? જ્ઞાની ઈરછે છે તે સુખની ભાવના કરવાની છે. એ લક્ષ રાખો. નહીં તો ભૂલે પડે. આત્મજ્ઞાન હોય તે જ સુખી થાય. સુખી થવાને બીજે કઈ રસ્તો નથી. વધારે પૈસા હોય તે વધારે દુઃખ થાય. એનું દુઃખ કેવું છે, તે કોણ જાણે છે? એને આત્મા જાણે છે. લેકેમાં મોટા હોય તેમને મોટાં દુઃખ હોય છે. ચક્રવતી પણામાં, ઇન્દ્રના હૃદયમાં બધે દુઃખ છે. એમ જીવ અંતર તપાસે તો ખબર પડે કે એકાંત સુખ વીતરાગતામાં છે. “એકાંત સુખી મુનિ વીતરાગ!” વિચાર વિના એ સમજાતું નથી. જીવને દુઃખ લાગ્યું નથી જ્ઞાનીની દૃષ્ટિએ જુએ તે સંસાર દુઃખરૂપ લાગે. આત્મજ્ઞાન વિચારથી થાય છે, પણ વિચાર થવા ગ્યતા જોઈએ. જ્ઞાનીના બેધને આધારે વિચાર કરે, દોષ દૂર કરે તે આત્મજ્ઞાન થાય. ત્યારે કલેશ દૂર થાય. સુખ જોઈતું હોય, સુખનો નિર્ણય કરવો હોય તે આત્મજ્ઞાન કરવાનું છે. જેટલા જેટલા મોક્ષે ગયા તેટલા તેટલા દેહથી ભિન્ન પિતાનું સ્વરૂપ ઓળખી મે જ્યા. સંસારમાં ક્યાંય સુખ નથી એમ લાગે ત્યારે મુમુક્ષુ થાય, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ વચનામૃત-વિવેચન અને એને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન એ પાયે છે. એ પછી બધે પુરુષાર્થ સવળે છે. આત્મજ્ઞાન થતાં પહેલાં જ્ઞાનીને આધારે પુરુષાર્થ કરે તે ઠીક છે, નહીં તે ક્યાંય તણાઈ જાય. જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ પામે પદ નિર્વાણ સુવિચારણા એ જ આત્મજ્ઞાનની પાસે લઈ જનાર છે. કૃપાળુદેવ અનુભવ કરીને વચને લખે છે. બધા આત્મા, આત્મા કરે, પણ આત્માને અનુભવ ચોથે ગુણસ્થાનકેથી થાય છે. શબ્દનો ભાવ સમજ મુશ્કેલ છે. શબ્દ મેઢે કરે પણ ભાવ ભાસ દુર્લભ છે. આત્મજ્ઞાન અપૂર્વ વસ્તુ છે તે થવા વિચાર જોઈએ. “પરિસર્ષણ સુવિચાર સુજ્ઞાની.” (આ. ૫.), વિચાર એ આત્મા છે. ઘણે બોધ આત્મા સંબંધી થાય ત્યારે આત્મવિચાર સ્ફરે. જીવની પાસે વિચાર તો છે, પણ તે બીજી વસ્તુમાં ખળી રહ્યો છે. અનાદિકાળથી જીવ જે કરતે આવ્યો છે તેમાં એને રુચિ છે. તેથી એવાં એવાં વચન સાંભળે છે છતાં કંઈ અસર થતી નથી. કલેશથી બધાને છૂટવું છે, પણ કલેશ લાગતું નથી. મોહથી મુઝાતે હોય એવા મુમુક્ષુ માટે આ વચને છે. અરૂપી પદાર્થને જવને પરિચય નથી. રૂપી પદાર્થના રૂપ ૨સ ગંધ સ્પર્શ શબ્દને પરિચય છે. જવ દેખત ભૂલીમાં પડ્યો છે તેથી પિતાને ભૂલી ગયા છે. મારે એ કલેશ શાથી મટે? એ વિચાર આવતું નથી. આત્મા દેહથી ભિન્ન છે. જેમ નાળિયેરમાં ગોળો જુદે છે તેમ એને આત્મા ભાસે તો પછી એની સંભાળ રાખે. આત્માને પછી મલિન ન રાખે. પણ આત્માનું ભાન નથી, તેથી એની જોઈએ એવી કાળજી નથી રહેતી, સંભાળ નથી રહેતી. આત્મા કિંમતી વસ્તુ છે, અપૂર્વ છે એમ એને નથી લાગતું. જ્ઞાનીને આત્મા અપૂર્વ લાગે છે. સર્વ સુખનું ધામ આત્મા છે. આત્મા કે ઉત્તમ વસ્તુ છે. “આત્માથી સૌ હન” તેને બદલે જીવ પૈસામાં, સગામાં સુખ શોધે છે. ૨. વિચાર નથી આવતો તેનું કારણ અસત્સંગ છે. અસત્સંગ અને અસસંગ એ બેય કારણે જેને આત્મજ્ઞાન કરવું છે તેણે ટાળવાનાં છે. “હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધધામાં જાય અને સહેજ રહે તે કુગુરુ લુંટી લે એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય.” (ઉ. છા. ૧). આરંભ પરિગ્રહ ઓછો કરે તો અપભ્રસંગ એને ન નડે. ઉપાધિ ઓછી થાય. પ્રશ્ન–અહીં તે અસત્સંગ અને અસપ્રસંગ છે નહીં, તે પછી વિચાર કેમ નથી જાગતા? પૂજ્યશ્રી–અસત્સંગ અહીં નથી, એમ નથી. ક્રોધ માન માયા લેભ કરે તે પણ અસત્સંગ છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષઅભિલાષ; ભવે ખેદ પ્રાણ દયા, ત્યાં આત્માર્થનિવાસ.” WWW.jainelibrary.org Page #237 -------------------------------------------------------------------------- ________________ રરર બધામૃત એવું જીવને ક્યાં થાય છે? અત્યારે મોક્ષની અભિલાષા છે કે બીજી કુગુરુ એકલો અસત્સંગ છે એમ નથી, કષાયભાવો પણ અસત્સંગ છે. આત્મજ્ઞાન થવા વિચારનો અવકાશ જોઈએ. તે માટે અસત્સંગ દૂર કરી સત્સંગ કરવાનું છે. આરંભ પરિગ્રહ એટલે ઓ છે તેટલી ઉપાધિ ઓછી થાય, એમાં ચિત્ત ઓછું ખેંચાય. અવકાશ મળે તે સત્સંગ કરે. સાંગથી સદ્દવિચાર જાગે. જેમ જેમ સત્સંગ થાય તેમ તેમ બીજી વસ્તુઓ ઉપરથી વિશ્વા ઊઠી જાય. સત્સંગ થાય તે પછી અસત્સંગ એને ગમે નહીં. હીરા અને કાચ એ બને પર દૃષ્ટિ જાય નહીં. એકની કિંમત લાગે. જે વસ્તુ ન ગમે તેથી છૂટે. જે મુમુક્ષુ મુઝાતું હોય કે આત્મજ્ઞાન કરવા શું કરવું? તેને માટે આ ઉપાય કહ્યો છે કે આત્મજ્ઞાન કરવું હોય તે આરંભ પરિગ્રહ ઓછો કર અને સત્સંગ કર. મેક્ષે જવું હોય તે આ રસ્તો છે. “એક હોય ત્રણ કાળમાં, પરમારથ પંથ” સત્સંગ કરે તો સુવિચારણા જાગે. મારું સ્વરૂપ દેહથી જુદું છે. જ્ઞાનીએ જા એ આત્મા છે એ વિચાર સત્સંગે જાગે. આત્મજ્ઞાન થાય તે પહેલાં પાંચ લબ્ધિ જીવને થાય છે– (૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે. (૨) વિશુદ્ધિલબ્ધિ–બેટા કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી પુરુષને વેગ થાય. (૩) દેશનાલબ્ધિ-સપુરુષને વેગ થાય, સપુરુષ કહે તે સમજવાનું માહાસ્ય લાગે. (૪) પ્રાયોગ્યલબ્ધિ–દેશનાને વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર - કડાકડીની કમ–સ્થિતિ ઘટીને અંતઃકેટકેટીની થઈ જાય. (૫) કરણલબ્ધિ–તેમાં આગળ વધતાં ગ્રંથભેદ થાય. ગ્રંથભેદ થાય ત્યારે ઉપશમ સમકિત થાય છે. તેને કાળ અંતર્મુહૂર્તન છે, પણ તે ક્ષાયક જેવું નિર્મળ છે. આત્મા જા તે મોક્ષ જરૂર થાય એ પાંચ લબ્ધિને સાર કૃપાળુદેવે આ પેરેગ્રાફમાં મૂકી દીધું છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી... મક્ષ થાય છે.” સત્સંગમાં આત્માની વાતને વિચાર આવે કે શું કરવા જભ્યો છું? મોક્ષ માટે શું કરવું? તે પછી આત્માને એને નિર્ણય થાય કે આ જડ ને આ હું.” એ જ નિર્ણય જીવને આત્મજ્ઞાન પ્રગટાવે છે. આત્મજ્ઞાન થાય તે પછી મોક્ષ થાય. જ્ઞાનની સાથે ઉપાધિને વેગ થોડાને હેય છે. એવું કૃપાળુદેવને હતું. છતાં સ્વભાવમાં ટકી શક્યા અને પિતે છૂટવાની જ ભાવના રાખી છે. સત્સંગમાં રુચિ થાય તે બીજા ભાવમાં રુચિ થાય નહીં. “લેકે ગમે તેમ કહે પણ મારે સત્સંગ કરે છે એમ કરે તે આત્મા બળવાન થાય છે. જીવ ડાહ્યો થવા જાય તે આખું ગામ બોલાવે. સત્સંગે એને રસ આવે તે બીજે રસ ન આવે. નહીં તો મોટા થવું હોય, તે ગમે તેવી ખટપટો કર્યા કરે. મોક્ષે જવું હોય તે આરંભ પરિગ્રહ ઓછો કરી સત્સંગ કરે તે પોતાના દે દેખાય અને એ કાઢવાની ભાવના થાય. સત્સંગમાં સારાં નિમિત્ત મળે તે જીવ શાંત થાય. તે માટે ક્રોધાદિ કષાય ટાળવાના છે. એ ટાળ્યા વિના મોક્ષ થવાનો નથી. આત્મજ્ઞાન થાય Page #238 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન રર૩ પછી ચારિત્રમોહ જાય તે મોક્ષ થાય. “મોક્ષ કહો નિજ શુદ્ધતા”મક્ષ સિવાય બીજે સુખ નથી. આત્માના જ્ઞાન વગર સુખી ન થાય. સત્સંગ કરે તે આત્મા એાળખાય અને ઓળખાય તે પછી એને નિર્મળ કરવાના વિચાર જાગે અને તેથી મેક્ષ થાય. મેક્ષે જવું હોય તેને આ બધી બાબત કહી. મુમુક્ષુને માટે આ બધું કહ્યું છે. - ૩, મોહ નિદ્રામાં જીવ છે ત્યાં સુધી અમુનિ છે. એટલે અજ્ઞાનો છે. મુનિ એટલે જાણનાર. જ્યાં સમકિત ત્યાં મુનિપણું અથવા જાણવાપણું છે અને જ્યાં જાણવાપણું છે ત્યાં સમકિત છે. “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથીં નહીં જોય.” સંસાર છેડે તે મુનિ એમ કૃપાળુદેવે નથી કહ્યું. “આત્મજ્ઞાન ત્યાં મુનિમણું” કહ્યું છે. “મુનિ તે નિરંતર આત્મવિચારે કરી જાગૃત રહે ” (૫૬૯). એ જાગૃતિ ન હોય તે મુનિ નથી, અજ્ઞાની છે. જાગૃત રહેવાનું કારણ શું? તો કે સમયે સમયે કર્મ બંધાય છે, માટે જાગૃતિની જરૂર છે. એટલે આત્મા દેહાદિથી ભિન્ન છે એમ મનમાં રાખવું તે જાગૃતિ છે. જેમ જેમ દેહાધ્યાસ છૂટે તેમ તેમ જાગૃતિ રહે. “પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે ” (૨૫). પ્રમાદથી ચાર ગતિને ભય છે. જે અપ્રમાદી છે તેને ભય નથી. પિતાની વાત તપાસવી કે આપણે મોહમાં છીએ કે કેમ? મોહને દૂર કરીએ છીએ ? સંસારને ભય લાગે છે, સાચી વસ્તુ જાણે છે, તે જાગૃત રહે છે. મનુષ્ય ભવ મળ્યો તેમાં પ્રમાદ કરે તે એળે જતો રહે. સમજણ આવી હોય તે જાગૃત રહે, નહી તે પુણ્યના ઉદયે પણ જીવને આત્માનું કંઈ ભાન હોતું નથી. માટે ચેતવાનું છે. ઝબકે મોતી પરોવી લેવું. મનુષ્યભવ ક્યારે છૂટી જશે તેની ખબર નથી, માટે લાગ આવ્યો છે તેમાં પ્રમાદ ન કરે. જે વસ્તુ જાણી તેને ભૂલે નહીં. પરવસ્તુમાં મોહ એ પ્રમાદ છે. તેથી ભય થાય છે. અપ્રમાદીને કઈ રીતે ભય નથી. માણસ બળવાન હોય, પહેલવાન હોય પણ ઉંઘતે હોય તે ના કરે પણ મારી નાખે. તેમ આત્મા બળવાન છે, પણ પ્રમાદમાં હોય તો મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પ્રશ્ન-મક્ષ થાય એવી વાત કહી, પણ લકે કેમ ગ્રહણ કરતા નથી? ઉત્તર–મોહનિદ્રામાં સૂતા છે તે અજ્ઞાની છે. મોક્ષ શું? આત્મા શું ? તે જાણતા નથી. જેણે આત્મા જાયે તે પ્રમાદમાં ન રહે. ભૂલે નહીં. જે વસ્તુને જાણ તે વસ્તુને ચૂકે નહીં. જીવને મનુષ્યભવ, સદ્ગુરુને વેગ અને મંત્ર મળ્યો છે. પણ એાળખાણ નથી. નહીં તે મેક્ષ થાય એવું છે. જીવને એ વિશ્વાસ નથી આવતો. પ્રભુશ્રીજી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. મંત્રનું નામ સમરણ છે. એને ભૂલવું નહી. વિસ્મરણ ન કરવું. લક્ષ રાખીને જ્ઞાની પાસેથી જે સત્સાધન મળ્યું છે તેનું આરાધન કરે તો સફળતા થાય. જીવને એ જ્ઞાની પાસેથી મળેલું સત્સાધન અપૂર્વ લાગ્યું Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બધામૃત નથી. “પ્રમાદીને સર્વથા ભય છે.” પ્રમાદમાં જે કરવાનું છે તે વિસ્મરણ થઈ જાય છે. મુનિએ દહેથી પુરુષાર્થ કરી ૭મે જાય છે. ફરી કર્મના ધકકે દહૈ આવે ફરી પુરુષાર્થ કરી ૭મે જાય. છદ્મસ્થ અવસ્થામાં બળ નથી, તેથી બે ઘડીથી વધારે વાર અપ્રમત્તમાં ટકી ન શકે. કહેથી ૭મે ન જાય તે પાંચમે, ચેાથે એમ પડી જવાને ભય છે. તેથી બે ઘડીથી વધારે ઊંઘેય નહીં. પાછા પુરુષાર્થ કરી ૭મે જાય. ૬ ઠ્ઠ ગુણસ્થાનમાં આહાર, ઉપદેશ વગેરે કરે છે. વ્યાખ્યાન કરતા હોય તે પણ બે ઘડીમાં તે અપ્રમત્ત થઈ જ જાય. મેહનિદ્રામાં જીવને કંઈ ભાન નથી. બેભાન છે. મોહમાં જ તણાયા કરે છે. તેથી મુનિને વેશ હોય તે પણ અજ્ઞાની છે. આત્મા જાણે તે પછી નિરંતર આત્મવિચારે કરી જાગૃત રહે, એમ આચારાંગસૂત્રમાં આવે છે. પ્રમાદથી ભય છે. બધા ભયનું કારણ હું દેહ છું' એમ થયું છે તે દેહાધ્યાસ છે. દેહભાવથી છૂટે તે નિર્ભય થાય. મારા બધા પ્રદેશ શાશ્વત છે. અગ્નિ, પાણી કોઇથી નાશ પામે એવા નથી. એમ થાય તો નિર્ભય થઈ જાય. એક મરણનું આરાધન કરે તેય નિર્ભય થઈ જાય. આત્મામાં પ્રીતિ, વિશ્વાસ જોઈએ. ભાવથી સ્મરણ કરે તે સમાધિમરણ થઈ જાય. માટે નિર્ભય થઈને કરવાયેગ્ય છે. તેમાં પ્રમાદ ન કરો. “જે ઈ છે પરમાર્થ તે, કર સત્ય પુરુષાર્થ.” પુરુષાર્થ ઉપર જ આ આખે પત્ર છે. મોક્ષ થાય એ પુરુષાર્થ તે પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે આત્મા ફરે એ પુરુષાર્થ. ૪“સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે.” બહુ વિચારવા જેવું છે. જ્ઞાની તે કહી છૂટે. જીવ મેઢે કરે પણ જાણવાનું ફળ શું? તેને જીવને વિચાર નથી. આત્મા જે ન જાયે તે બધું નકામું. શાસ્ત્રો ભણે પણ આત્મજ્ઞાન ન થયું તો એ જાણવું બધું નકામું છે. પિતાના ભણી વળે નહીં તે બધું એનું અલેખે જાય. પાચ ઈન્દ્રિયમાં રહી જીવે બહારનું બધું જાણ્યું છે, જાણનારને જાણ્યા નથી. જાણનારની બધી ક્રિયા કરે છે પણ ભૂલે છે. બીજી વસ્તુઓ આડે આત્મા પિતાને દેખતો નથી. કોણ દેખે છે તેનું ભાન નથી, એનો લક્ષ નથી એથી રાગદ્વેષ થાય છે. પરને દેખે છે અને પિતાને ભૂલે છે, એ દેખતભૂલી છે. એ બાહ્યત્મા છે. આત્માને ભૂલીને કરે તે બધું નકામું છે. જે કંઈ કરવું તે આત્માર્થે કરવું. એટલું મેળવણ નાખવું. આત્માનો લક્ષ હોય તો આત્માથી સૌ હીન” એમ લાગે. જેનારે તે બધી વખતે છે. આત્મા ભણી દષ્ટિ હોય તે આત્માથી તૃપ્તિ થાય, આત્મા સુખસ્વરૂપ છે એમ માને. બીજી વસ્તુઓથી શાંતિ ન થાય, તૃષ્ણા થાય તેથી દુઃખી થાય છે. બધું જાણું, સાંભળી, આત્માને ઓળખ. આત્માથે કરે તે આત્મા પોષાય. આત્માને માટે વિચારે, ભક્તિ કરે, એને માટે જ ખાય, પીયે તે આત્મા પોષાય. પણ એ પુરુષના પેગ વિના થતું નથી. આત્મજ્ઞાન ન થાય તો મોટામાં મોટી ખોટ આવવાની છે. એક પાઈ સાથે આવે નહીં. કર્મનો હિસાબ એ છે કે જરા પણ ભૂલ ન થાય. માટે આત્માને આવરણ થાય એવું ન કરવું. “નિજ છંદનસે ન મિલે, હે વૈકુંઠ ધામ; સંતકૃપાસે પાઈયે, સો હરિ સબસે ઠામ.” Page #240 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૨૫ પિતાના સ્વચ્છ વર્તે તે મેક્ષ ન થાય. લોક વિદ્વાન કહે પણ એને શા કામનું? કોને રાજી કરવા જીવે ઘણું કર્યું છે. “લોક મૂકે પિક, મને મારું કરવા દે.” જે જાગૃત હાય તે બીજાના દેષ ન જુએ. જાગતે હોય તે છેતરાય નહીં. આખા જગતને જાણે પણ આત્માને ન જાયે તે કંઈ કામનું નહી. જે કંઈ જાણવું તે આત્મા જાણવા માટે. ભણવું શીખવું તે આત્માને માટે કરવાનું છે. જાણનાર પ્રત્યે ઉપગ રાખવાનું છે. જાણે તેમાં રાગદ્વેષ ન થવા દે, તે ખરું જાણ્યું કહેવાય. જાણ્યું છે, તે બધું છોડવાનું છે. આત્મા છૂટે એ નથી. બધું જાણીને, વાંચીને, ભણીને, આત્માનું જ્ઞાન કરવાનું છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એ ગ્યતા આધ્યે સમજાય. પ્રભુશ્રીજી કહેતા “તારી વારે વાર, યોગ્યતા લાવે.” એ ચગ્યતા પિતાને લાવવાની છે. આત્મા ન જા તે બધું ભણેલું અજ્ઞાન છે. અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે. અજ્ઞાન હોય ત્યાં સુધી સદ્દવિવેક ન આવે. ભર્યો પણ ગણ્ય નહીં. શાસ્ત્રો ભણી જાય, પણ જ્ઞાની કહે તે જીવ ગણકારતો નથી. શિયાળામાં પાક કરીને ખાય છે તેથી શરીરમાં પુષ્ટિ આવે છે, તેમ જ્ઞાનીના વચને એને અંદર પચે તો આત્મા પુષ્ટ થાય અને શાંતિ મળે. વાત છે માન્યાની. પણ માને કે? જીવ સાંભળ સાંભળ કરે છે પણ અંદર પચતું નથી. વૈરાગ્ય ઉપશમ હોય તો ટકે. પરવસ્તુના પરિચયથી પાછા હઠવાનું છે. એને લેવા દેડે તે એને પાર આવે એમ નથી. કેઈ આત્મજ્ઞાન કરવા ધૂણી તપે છે, અનેક પ્રકારનાં તપ કરે છે, પણ એ એને રસ્તો નથી. જ્ઞાનીના ચિત્રપટનું હૃદયમાં દર્શન કરવા કરતાં પુરુષની દશા વિચારે તે એને એ દશા પ્રગટે. એ એને રસ્તે છે. પ. આત્મજ્ઞાન થવાથી જે સમાધિ થાય તે સહજ સમાધિ છે. પરવસ્તુને આધારે એ સમાધિ છે, એમ નથી. આત્માને જાણે તે શાંતિ થાય. સાચી વસ્તુ સાંભળતાં શાંતિ થાય છે, તે પ્રગટયે તે કેટલી શાંતિ થાય ! પછી ત્રણ લોકનું રાજ્ય પણ તુચ્છ લાગે. આમા જા તે પછી સંતેષ થાય. એમાં જ પછી આનંદ આવે. સુખ એ આત્માને ગુણ છે. જેટલું આત્મજ્ઞાન તેટલું અંતરમાં સુખ અને સહજસમાધિ રહે. આત્મા સુખરૂપ છે, એમ સમજાયું તો પછી બીજી વસ્તુઓને લઈને સુખ એને લાગે જ નહીં. પરવસ્તુમાં સુખ નથી, સુખ આત્મામાં છે, તેથી પરવસ્તુની ઈચ્છા ન રહે. “સુખદુઃખ એ બને મનની કલ્પના છે” (૮) એ કપના જાય તે સહજ સમાધિ એટલે સહજે એને સુખ રહે છે. નિમિત્તમાં સમજણ જ કામ કરે છે. કૃપાળુદેવને દેવકરણુસ્વામીએ કહ્યું કે, તમે હીરાના વેપાર કરે છે તે એમાં મેહ થતું હશે? કૃપાળુદેવે કહ્યું કે, એ અમને ઝેર જેવા લાગે છે. મેહ એમાં અમને થતું નથી. પરવસ્તુ સારી લાગતી નથી. હીરાની કિંમત નથી, જે જાણે તેની કિંમત છે. હિરામાણેક ખોવાઈ જાય તોય એમને ખેદ ન થાય. આત્મામાં સુખ નામનો ગુણ છે તે પ્રગટ થાય તે આત્મસમાધિ છે. અત્યારે જે સુખ છે તે જાય ત્યારે આત્મસમાધિ પ્રગટે. એક મ્યાનમાં બે તરવાર ન રહે. પેલું સુખ જાય તે આત્માનું સુખ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨િ૨૬ બેધામૃત પ્રગટે. આત્માનું સુખ પ્રગટે તે પેલું સુખ ન રહે. એટલા માટે આરંભ પરિગ્રહ એ છે કરવા કહ્યું. એ રસ્તે આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થાય એટલી દરેક મનુષ્યને સમજણશક્તિ છે, પણ એને ગરજ નથી. સત્સંગ હોય તો એને સમજણ થાય. આત્મા પરવસ્તુમાં ખેંચાય છે. એટલે આરંભ પરિગ્રહ ઓછો હોય તેટલો ઓછો ખેંચાય. તદ્દન ન ખેંચાય તે પિતાના સ્વરૂપમાં રહે. ઘણાય કહે છે કે, મને આમજ્ઞાન થયું છે. તેમને પૂછવું કે તમને સમાધિસુખ છે? સમાધિ એટલે શાંતિ હોય તે આત્મજ્ઞાન કહેવાય આત્મા શાશ્વત છે, નાશ પામી જાય એવું નથી. આત્માનું માહામ્ય લાગ્યું હોય તો “આત્માથી સૌ હીન” લાગે. આવ્યું તેય શું? ગયું તોય શું? એમ લાગે. આત્મસમાધિમાં સમભાવ રહે. આત્માને જાણે તો એને સહજસુખ પ્રગટે. બહારની વસ્તુઓ ઉપર પછી એને આધાર ન રહે. આત્માનું સુખ તે કાયમ રહે છે. આત્મસમાધિ પ્રગટે એટલે શાંતિ થાય. ભય, ચિંતા ફિકર મટી જાય. આ મારું છે એમ લાગે તેથી ભય, ચિંતા ઊભી થાય છે. નહીં તે શાંતિ થાય. આત્મજ્ઞાન થાય તે એની વૃત્તિ ક્ષણે ક્ષણે આત્મામાં જાય. સમ્યક્ત્વ પ્રગટે તે નિર્જરા થાય. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ બધાં નિજારાના કારણ છે. ૬ આત્મજ્ઞાન કરવું હોય તે યથાર્થ જગની જરૂર છે. જીવની ગ્યતા અને સાચા પુરુષનો વેગ એ બે જોઈએ, તે આત્મા જણાય. “જીવના અનધિકારીપણાને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી.” (૫૫). અજ્ઞાનીને આશ્રયે વતે તે મોહ વધે. જ્ઞાનીને આશ્રયે રહેવાનું છે. જ્ઞાનીની દશા, કથા, ચરિત્ર એમાં ચિત્ત રાખવાની જરૂર છે. તથારૂપ ગમાં બનેની યોગ્યતા જોઈએ. જ્યાં દીવો હોય ત્યાં વાટ અડે તે દીવો પ્રગટ થાય. પિતાને આત્માથનાં લક્ષણે બધાં હોય અને પુરુષનો યુગ થાય, બેધ મળે, એમના હૃદયને એાળખે ત્યારે તથારૂપ ગ થયો કહેવાય. તો દી થાય. કૃપાળુદેવનું હદય નિથ હતું. એ ઓળખવું બહુ અઘરું છે. એ ઓળખાય તે દીરે દી થાય. પ્રભુશ્રીજી કહેતા કે ગાયના શીંગડાની અણી પર રાઈને દાણે રહે એટલી વાર સમકિતની સ્પર્શના થાય, એટલી જે જાગૃતિ થાય તે વહેલે મડે મેક્ષે જાય. ખરું પુરુષનું એાળખાણ થયું તો જરૂર મોક્ષ થાય. અંતર ભેદાયું તે ગ્રંથી ભેદાય. પિતાનું ભાન થયું તે મોક્ષ દૂર નથી. પુરુષના સ્વરૂપનું ભાન થાય તે પિતાનું ભાન થાય. પછી મોક્ષ દૂર નથી, વહેલે મોડે મોક્ષે જવાનું છે. આત્માનું ભાન થાય તો મારું તારું કંઈ ન થાય. અજ્ઞાનને લઈને એવું થાય છે. શાશ્વત વસ્તુનું ભાન થાય તો નાશવંતની ઈચછા ન રહે. જ્ઞાનીપુરુષ એક ક્ષણ માગે છે કે તું એક ક્ષણ જાગ. કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” એક ક્ષણભર જાગૃત થાય તે જાગી ગયો. સ્વપ્નામાં દુઃખ થતું હોય, પણ જાગ્યો તો કશું ન રહે. તેમ આત્મા જાગે તે જગતનું દુઃખ એને ન રહે. જ્ઞાનીને ગે એને જાગૃતિ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. પછી પુરુષાર્થ પિતાને કરવાનું છે. એક ક્ષણ પણ જે Page #242 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૨૭ આત્મજાગૃતિ થાય તો મોક્ષ ! એ પણ સદ્ગુરુને યેગ, સદ્દવિચાર, સપુરુષાર્થ હોય તે થાય. પુરુષને અવલંબને “હું દેહ નથી” એ દઢ કરવાનું છે. એમાં ઉલ્લાસ આવે તે કર્મ ખસે છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટી કમ જતાં રહ્યાં. સત્પરુષના બધે મિથ્યાત્વનાં દળિયાં ખસે છે અને વીતરાગતા આવે ત્યારે સ્વરૂપસ્થિરતારૂપે ચારિત્ર આવે છે. આત્મજ્ઞાનીને વેગ હોય અને સત્પરુષાર્થ હોય તો ક્ષણમાં અંતદજાગૃતિ થાય. ક્ષણવાર પણ આત્મજ્ઞાન થઈ જાય તે મોક્ષ થાય. ક્ષણવાર પણ પોતાનું સ્વરૂપ સમજાયું તે પછી આનંદ આવે. તેથી બીજું ઈચ્છે નહીં. આ તે ઊંઘે છે તેથી હુંટાય છે. જાગતું હોય તે ચાર ન પેસે. “આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જે મુક્તિને ઈચ્છે છે તે સંકલ્પવિકલ્પ, રાગદ્વેષને મૂક.” (૩૭). ક્ષણવાર પણ જે સમ્યકત્વની સ્પર્શના થાય તે પછી આત્મા એાળખાય. પછી એ આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રગટે, તે મોક્ષ છે. પુરુષને યોગ, એની શ્રદ્ધા થાય તે તથારૂપગ કહેવાય. સત્પરુષે કહ્યું તે મનાયું તે મોક્ષનું બીજ થયું. આત્મજોગ બનવા જ્ઞાની અને તેની ઓળખાણ એ બે છે. એાળખાણ થાય તે માહાત્મ્ય લાગે. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યું. બાહ્ય વસ્તુઓનું જીવને માહાત્મ્ય છે, તેથી પુરુષનું માહાસ્ય લાગતું નથી. અનંતકાળથી જે કરતા આવ્યા છીએ તે ન કરવું. જે નવિ જાણ્યું તે જાણું, જે જાણ્યું તે નવિ જાણું.” ૭. અંદર બીજી સાંસારિક વસ્તુઓની ઈચ્છા થાય છે, ત્યાંસુધી મેક્ષ થવામાં વાર છે. અંદરથી બીજી વાસનાઓ સર્યા કરે છે, ત્યાં સુધી એને મેક્ષ જોઈ નથી; નહીં તે મોક્ષ પાસે જ છે. હમણાં જ સહજ, માથાકૂટ કર્યા વગર, આત્મજ્ઞાન પ્રગટે. જ્ઞાનીના વેગ વિના જીવ જાગતું નથી. ન જાગે ત્યાં સુધી પિતે જેરૂપ નથી તેરૂપ માને. હું રૂપાળું છું, ગોરો છું, એમ માને છે તે ઊંધી ઈટ છે. જાગૃત થાય તો ભૂલે ન પડે, ત્યાગવાનું છે તેમાં બુદ્ધિ ન રાખે. મોક્ષ, કેવળજ્ઞાન, સમકિત બધું આત્મામાં છે. પણ એની વૃત્તિ એમાં નથી, બાહા દષ્ટિ છે તેથી જે દેખે તેમાં તન્મય થાય છે, પરવસ્તુમાં પરિણમી જાય છે. પોતાના આત્મામાં રહે તો મેક્ષ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.' સ્વસ્થતાથી શુદ્ધ થાય. કેવલી ભગવાન ત્રણ લોકને જુએ પણ તે રૂપે પરિણમે નહીં, પણ આ જીવને થોડું જ્ઞાન છે તેય જે દેખે તેમાં તણાઈ જાય છે. જાગૃત રહે તે સારું, નહીં તે દૃષ્ટિ જ્યાં પરવસ્તુમાં પરિણમે ત્યાં ત્યાં પાછા ભવ લેવા પડે. “દેહ તે હું' એમ થયું તો પછી ફરી દેહ એને મળે. ભાવ વગર ક્રિયા થતી નથી. અજ્ઞાનભાવનું ફળ દુઃખ જ આવે છે. મોહનિદ્રામાં સૂવે છે એ જ અજ્ઞાનભાવ છે. અજ્ઞાન છે એ જ મોટામાં મોટો દેશ છે. લોકે ક્રિયા જુએ, પણ મોટે દોષ અજ્ઞાન છે. અજ્ઞાનદશા હોય ત્યાંસુધી અજ્ઞાનભાવ છે. અજ્ઞાનભાવથી સંસાર ઊભે છે. જીવને ભાવ કરતાં આવડતું નથી. આત્માનું હિત થાય તે કરવું છે, એવો ભાવ આવ જોઈએ. પરપદાર્થમાં જ્યાં સુધી જીવ તન્મય છે, ત્યાં સુધી તેટલો મોક્ષ કર છે. તાદાભ્યપણું જેટલું હોય તેટલાં કર્મ બંધાય. જેવાં કર્મ ઉદય આવે તે જીવ થઈ જાય છે, તલ્લીન થઈ જાય છે, તે હું છું એમ થઈ જાય છે. એ માટે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ બધામૃત દેષ છે. “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહસમાન.” એવું તાદામ્યપણું છે ત્યાં સુધી મેક્ષ દૂર છે. જેમ દેહમાં જીવ તન્મય થાય છે, તેમ કપડાં ઘરેણામાં પણ “મારાં કપડાં ઘરેણાં સારાં છે” એમ તલલીન થાય છે. પરવસ્તુમાં તન્મય થાય તેથી પોતાનું ભાન રહેતું નથી. તન્મય થાય તેટલો મોક્ષ દૂર થાય. અને ક્ષણવાર પણ પિતે દેહાદિથી ભિન્ન છે, એમ થાય તે મોક્ષ એને દૂર નથી. જીવને મેક્ષે જવું છે નહીં, વાત કરે છે. સંક૯૫વિકલ્પ, રાગદ્વેષથી આત્મા બધે અવરાઈ જાય છે. સત્સંગ વગર સમજાતું નથી કે “આ મારું સ્વરૂપ છે.” પિતાનું નહી તેમાં માથું મારે છે. તન્મય થઈ ગયો છે. હું સ્ત્રી છું, પુરુષ છું' એમ માને છે એ બધું તન્મયપણું છે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી મેક્ષ દૂર છે. પર છે તે હું ને મારું નહીં, એમ થશે ત્યારે મોહ મંદ થશે. પર વસ્તુમાં તન્મય થવાથી આસક્તિ થઈ જાય છે, એ જ કર્મનું બીજ છે. “હું ને મારું' નીકળે તો મોક્ષ એની પાસે આવે. પરવસ્તુના પરિચયથી પાછા હઠવાનું છે. અન્ય પરિચયમાં જીવ તે જ થઈ જાય છે. એથી પાછા વળે તે આત્મજ્ઞાન થાય. ૮. પુરુષને વેગ થાય પછી એને આત્માને લક્ષ થાય છે. કર્મો આવી આવી ને જાય છે. સમજણ મોટી વસ્તુ છે. અસમજ અને અજ્ઞાન એ જ સંસારનું મોટું કારણ છે. કર્મની વિચિત્રતા ગહન છે, સમજાય એવું નથી. “ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ઘડીકમાં કેવા ભાવ થઈ જાય! કશું કહેવાય નહીં. જ્ઞાનીને ગે પિતાની પરિણતિ પ્રત્યે વૃત્તિ કરવાની છે, તે આત્મા નિર્મળ થાય, આત્મજ્ઞાન થાય; બધું થાય. ભાવ કર્યા વગર તે કશું થાય નહીં. જ્ઞાની પ્રત્યે વિશ્વાસ હોય તે જ્ઞાનીનું મનાય. મારો જ વાંક છે એમ જીવને થાય તે સવળે થયો કહેવાય. છૂટવા માટે જ જીવવું છે. અજ્ઞાન, રાગદ્વેષ એ કર્મબંધનાં કારણ છે. માટે એથી અગ્નિથી પણ વધારે ડરવાનું છે. આપણે વાંક ન હોય તે કઈ આપણને પજવે નહીં. પુણ્ય પાપ બેયથી છૂટવું છે, એવું જ્ઞાનીને યોગે થાય છે. હવે નવાં કર્મ ન બંધાય એવું કરવું છે. સાચા યેગે જીવ છૂટી ગયો તે મનુષ્યભવ સફળ થઈ જાય. આટલી સામગ્રી ફરી મળવી મુશ્કેલ છે. દશ દુષ્ટતે મનુષ્યભવ દુર્લભ કહ્યો છે. જ્ઞાનીને એગ થયે, માર્ગ દેખાડ્યો, મરણ મળ્યું તે આ ભવમાં નથી કરતો, તે પછી બીજા ભવમાં ક્યાંથી થાય ? માટે મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, વેદના આવી નથી, ત્યાંસુધી કંઈક કરી લેવું. “મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે” (૮૨૬). નિશ્ચય હોય તો ગમે ત્યારે કમ તો ફરવાનાં છે. નિશ્ચય જેણે કર્યો તે મેક્ષે ગયા છે. જે જે આપણા દેષ છે તે જ્ઞાની બતાવે છે. તે ઓળખી ટાળે તે મુમુક્ષુ થાય અને એથી મોક્ષ થાય. જીવ પિતાના ઘરમાં પેસતો નથી. બહારનું બહાર દેખે છે. એક ક્ષણ પણ અંતભેદ થાય તે પછી ભૂલે ન પડે. પછી “બધું છેતરનારું છે” એમ લાગે. જીવનું અંતર ભેદાયું નથી. પાતાળનું પાણી નીકળે તો એને ઘેર ફો થયો કહેવાય, નહીં તે ખાડો છે. જીવ બાહ્ય વસ્તુઓમાં આ દિવસ ખૂટી થાય છે. રાગદ્વેષમોહિની ગ્રંથી ભેદાઈ જાય તે અંતર્ભેદ થાય. સત્સંગની ખેંચ રાખવાની જરૂર છે. કંઈક આ ભવમાં થાય તેટલું Page #244 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૨૯ કરી લેવું છે. આવી સામગ્રી ફરી મળવી દુર્લભ છે. દેહ છૂટી જાય તે બીજા ભવમાં કંઈ સાંભરે નહીં. જીવે અહીં કંઈ ઘસારો કરી મૂક્યો હોય તે બીજા ભાવમાં પણ કામ આવે. કેઈક વખતે મનુષ્યભવ મળે છે. ફરી ફરી મળવાનું નથી. મનુષ્યભવમાં જ્ઞાનીને ચોગ થયે, તેમાં પણ જીવ કરતા નથી તો પછી બીજા ભવમાં ક્યાં કરશે ? “ બે ચાર ભવ વધારે થશે એવું કરવાનું નથી. બીજે રૂપાદિ પાંચ વિષયમાં ખેંચાય છે, ત્યાંથી પાછો વળે તે સદ્દવિચાર જાગે. હવે છેતરાવું નથી. આત્મા પ્રગટે એવો આત્મજોગ બને તે મનુષ્યભવમાં જીવ ધારે તે કરી શકે. પણ આંખ વગર આમથી આમ અથડાય એના જેવું છે. મનુષ્યભવ મળે છે, તેમાં આત્માનું કામ ન કરું તે ક્યારે કરીશ? માટે મરતાં પહેલાં આત્મજ્ઞાન કરી લેવું, એ જે હૃદયમાં એટી જાય તે કામ થઈ જાય. મનુષ્યભવની ખરી કિંમત આ શ્રદ્ધા કરી લેવી એ છે. એ કામ આ ભવમાં જ થાય છે. જે કમાણી કરેલી હોય તે બીજા ભવમાં પણ થાય, પણ આ મનુષ્યભવમાં થાય તેવું ન થાય. જીવ જે ભાવના રાખે કે મારે આ ભવમાં એટલું કરવું છે તે પછી એનાં કારણે મેળવે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મારું જીવવું નકામું છે એવી લગની ન લાગે ત્યાં સુધી નિશ્ચય થતું નથી. આવી સામગ્રી, મનુષ્યભવ, સત્પરુષને વેગ, બોધ મળે અને લાભ ન લે, પ્રમાદમાં રહે તે ફરી એવી સામગ્રી મળવી દુર્લભ છે. - એ માટે નિર્મળ વિચારની જરૂર છે. વૈરાગ્ય ઉપશમ હોય તે નિર્મળતા થાય. અત્યારે જીવને મલિનતા છે. વિપરીતતા ટળે, મિથ્યાત્વ મંદ પડે તે નિર્મળ વિચાર આવે. નિર્મળ વિચારની પહેલી જરૂર છે. એ થવા સત્સંગ, સદ્બોધની જરૂર છે. “તારી સમજણ ઉપર મૂક મીઠું અને તાણ ચેકડી.” પોતાની કલ્પના મૂકી જ્ઞાની કહે તે જ માનવું તે નિર્મળ વિચાર આવે, જ્ઞાની સાચું કહે છે એમ મનાય. અત્યારે તે અસત્સં. ગના એવા સંસ્કાર પડયા છે કે પરને જાણે, તેમાં તણાઈ જાય. આ અસત્સંગનો ઘેરાવ વિશેષ છે, તે દૂર કરવા સત્સંગની જરૂર છે. સત્સંગે જીવને બળ મળે છે અને અસત્સગના સંસ્કારો ઘસાઈ જાય છે. નિર્મળ વિચાર જ્ઞાનીના યોગ વિના થતા નથી. સત્સંગ કરે ત્યારે એવા વિચાર આવે. નિર્મળ વિચાર આવવા જ્ઞાનીને વેગે વૈરાગ્ય ઉપશમ વધારવાના છે. વિરાગ્ય–ઉપશમ વધે તે વિચારની નિર્મળતા થાય. તેથી થાય કે આ સંસારનો સંગ મને બંધન કરે છે, મારે અસંગ થવાનું છે. આ જગતમાં કશું કામનું નથી, જ્ઞાનીએ કહ્યું તે કરવાનું છે. “હું કેણું , ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાન્તતત્વ અનુભવ્યા.” કષાય દૂર કરી નિર્મળ વિચાર કરે, વિવેક કરી આત્મવિચાર કરે તે હમણાં જ તેને આત્મજ્ઞાન થાય. સંગને લીધે જીવ ભૂલ્ય છે. જીવને નવરા રહેવું ગમતું નથી. કંઈ ને કંઈ લાવીને નાખે. હવે અસંગ થવાનું છે. જીવ શાથી ઘેરાયેલ છે ? અસત્સંગ અને અસસંગ બેય વસ્તુઓમાં જીવ ઘેરાયા છે. તેથી વિચાર જાગતો નથી. સત્સંગને આશ્રય કરે તે છૂટે. જીવ હીનસત્વ થયે છે તેથી Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મેધામૃત ધર્મ તા સાધુએ કરે, આપણાથી ન થાય' એમ કહે છે. અસત્સંગ અને અસત્પ્રસંગ દૂર કરી સત્સંગના આશ્રય કરે તે સત્સંગનું ફળ અસગપણુ આવે. તેથી મેક્ષ થાય. પર વસ્તુના પરિચયથી પાછા વળે તેા નિમ`ળ વિચાર પ્રગટે. ભરતને એવું થયું તેા કેવળજ્ઞાન થયું. વૈરાગ્ય ઉપશમ આવે તે નિળ વિચાર આવે. અત્યારે વિચારમાં કચરો પડયો છે. મારુ તારું એ કચરો છે. એ નીકળી જાય તેા નિળ વિચાર થાય. સત્સંગની જરૂર છે. જેમ જેમ સત્સગને વિશેષ પ્રસ ંગ થાય તેમ તેમ બીજા સંસ્કાર ઘસાતા જાય. જ્ઞાનીને ચેગ હોય તે! એને ખળ મળે, સત્પુરુષના બેાધે એમ થાય કે હમણાં જ આત્મા પ્રગટે એવા છે. પુરુષાથી જીવ હોય તે જ બધુ આડાઅવળી દૂર કરી પેાતાના વિચાર કરે. નિમળ વિચાર હાય તે। આત્મા દેખાય આંખ ચાકખી જોઈ એ. મિથ્યાત્વ સહિત વિચાર છે તે અવળું સમજે છે, (વપરીતપણુ છે. વિપરીપણું બધે નડે છે. વિપરીતપણુ જ્યાં સુધી છે ત્યાંસુધી સત્સંગ પણ નિષ્ફળ થાય છે. નિ`ળ વિચાર હૈાય તેા ખાટુ' તે ખેાટુ' ને સારું તે સારું લાગે. નિળ વિચાર હાય તા સ'સારને અસાર જાણે અને મેાક્ષ સુખરૂપ લાગે. અન્ય પરિચયથી પાછે વળે—વિભાવથી છૂટે તે સ્વભાવમાં આવે. આત્મા તે છે, પણ ક્ષણે ક્ષણે રાગદ્વેષ કરી અને પેાતાને આવરણ કરે છે. આ ભયંકર સંસારમાં જન્મવું નથી. એમ થાય તે રાગદ્વેષ ન કરવા. જીય અસત્સ`ગ અને અસત્પ્રસ`ગથી ઘેરાઈ ગયા છે, તેથી ભૂલા પડચો છે. સત્સંગ એને ખચાવનાર છે, સત્સંગ અને જાગૃત કરે છે, સત્સંગે એને મળ મળે છે. સત્સંગ થાય તેા પુરુષાર્થ થાય, સત્સંગથી એનામાં શૂર વીરપણુ' આવે. નિળ વિચાર જોઈ એ. જીવનું મન વિષયવિકારથી ડાળાયેલુ છે. વિષયકષાય મંદ થાય તેા નિ`ળ વિચાર જાગે. CC વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ચેાગ; પરિણામની વિષમતા, તેને યાગ અયાગ. નિર્દેળ વિચાર જાગે અને પરવસ્તુમાં તન્મય ન થઇ જાય તે હમણાં જ આત્મગ પ્રગટે, વિભાવ છે તે અસત્સંગ છે, ધમાનમાયાલાભ વગેરે કષાય, વિષય, કામ એ બધા અસત્સંગ છે. તેને જીવ પેાતાનાં સગાં માને છે. પાંચ ઇન્દ્રિયા, કષાયા એ બધા શત્રુએ છે. એથી છૂટવું છે. એને વશ કરવા છે, પણ એને વશ થવું નથી. સત્સ`ગના આશ્રયથી જીવને ખળ મળે છે. અત્યારે જીવ હીનસત્ત્વ થઈ ગયા છે. આત્મા તે અન તશક્તિને ધણી છે. જ્ઞાનીએ કહ્યું તે સ્મરણ કર્યાં કરવુ.... એમાં કંઈ શરીરશક્તિ કે પૈસા જોઈતા નથી. ગરજ હાય તેા થાય. એ ગરજ જીવને નથી. પુરુષાર્થ કરે તેા વિચાર જાગે. વિચાર નિમળ થવા વૈરાગ્ય ઉપશમ વધારવા. સાધુની આંખ શાસ્ત્ર છે એમ કહેવાય છે. તે શાસ્ત્રને આધારે વર્તે છે. શાસ્ત્રમાં શુ' કહ્યું છે ? તે જ જુએ છે. આત્મા પ્રગટાવવેા હોય તે એને ચેાગ્ય વસ્તુએ જોઇએ. જ્યાં અસત્સંગ અને અસત્પ્રસંગને ઘેરાવા છે, ત્યાં આત્મજ્ઞાન થાય નહીં. એને ખસેડે તે થાય. આત્મજ્ઞાન થયા પછી એ હાય તા એને કઈ નથી. પાણીના સ્વભાવ નીચે જવાનેા છે પણ પપ આદિથી ઊંચે પણ જાય છે. એમ જીવ Page #246 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૩૧ અનાદિકાળથી નીચે માર્ગ–અવળે રસ્તે ચાલે છે, પણ સત્સંગ કરે તો ઊંચે રસ્તે ચઢે. મુમુક્ષુ થયું હોય તેને જ્ઞાનનાં વચને આગળ દોરે છે, સંસારની પાર લઈ જાય. સંસારથી છૂટવાની લય લાગી હોય તે એને જ્ઞાનીનાં વચન મીઠાં લાગે. ૧૦. વિચારદશા પ્રગટે તે પછી આત્મજ્ઞાન થાય. સંસાર અસાર છે એમ લાગે છે ત્યાગની ઈચ્છા થાય. સંસાર જીવને બચાવે એ નથી એમ જેને હોય તેને આત્મવિચાર થાય. જે સંગ થયો છે તેનો વિયોગ થવાને છે. સંસારની વસ્તુઓ અનિત્ય અને અસાર છે, નાશવંત છે, એમ જાણું તેના પ્રત્યેથી મોહ ઘટે તો આત્મવિચાર થાય. “ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ” એ ભાન કરી લેવાનું છે. આત્મા એાળખાય તો શાશ્વતપણું પ્રાપ્ત કરાય. જીવને વૈરાગ્ય હોય તે પછી ક્રોધમાનમાયાભ કરે નહીં. મારે મારો આત્મા સંભાર એમ થાય. વૈરાગ્ય ઉપશમ હોય તે આત્મવિચાર જાગે. અનિત્યવસ્તુની વચ્ચે જીવ ઊભે છે. શરીર ક્ષણે ક્ષણે પલટાયા કરે છે, પણ મોહને લઈને એમનું એમ જ છે એમ લાગે છે. બધી વસ્તુ અનિત્ય છે. જગત બધું ફરતું છે. બધાંય દુઃખી છે. ક્યાંય સુખ નથી. દગો છે. જ્યારે સંસારને વિશ્વાસ મનમાંથી નીકળી જાય ત્યારે આત્મવિચાર ઊગે. સુખી થવું હોય તે સંસારને પૂંઠ દેવાની છે. આત્મા નિત્ય પદાર્થ છે, પણ અનિત્ય પદાર્થના મેહમાં પડી છે તેનો એને વિચાર નથી. અનિત્યમાં મેહ કરશે તો બધા મનુષ્યભવ નકામે જશે. સાચી વસ્તુ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરવાનું છે. જગતની વસ્તુઓ અનિત્ય છે, અશરણ છે, અસાર છે અને અનંતકાળ સુધી રઝળાવનાર છે. હવે એની સામે થવું છે, એ સાથે ન આવે. મૂકીને જવાનું છે માટે તેમાં રહીને જે કરવાનું છે તે ચૂકવું નહીં. પ્રભુશ્રીજી કહેતા કે ઝબકે મેતી પરાવી લેવું. ક્ષણિક વસ્તુઓમાં ચિત્ત રાખે છે, તો એના જે બીજો મૂર્ખ કોણ? મારું કઈ નથી એમ ભરતને થયું તે કેવળજ્ઞાન થયું. પણ જીવને નાશવંત વસ્તુ અત્યંતપણે અસાર ભાસતી નથી. ભાસે તે એ છેતરામણીમાં ઊભો ન રહે. સંસાર પ્રત્યેની રુચિ ઊઠે તે આત્માને વિચાર જાગે. ૧૧. સંસારનું સ્વરૂપ અત્યંતપણે અસાર, અનિત્ય લાગ્યું છે, તેથી જ્ઞાનીને છૂટવાની ભાવના થયા કરે છે. જેમ કેઈને કાંટો વાગે ત્યારે થાય કે ક્યારે કાંટે કાઢે? એમ જ્ઞાનીને પરિગ્રહ ક્યારે છડું, પરિગ્રહ કયારે છડું, એમ થાય છે. જ્ઞાની જાગે છે, અજ્ઞાની ઊંઘે છે. કર્મના ઉદયે જ એમને એ વેપાર કરે પડે છે. તેમ છતાં મારે જ વાંક છે એમ જુએ છે. જીવ બળવાન થાય તે બધું ખરેડી નાખે, પણ જીવ બળ કરતો નથી. સંસારમાં રહેવું અને મેક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. ઉપાધિ વધે તેમ દુઃખ થાય છે કે આ કયારે છૂટશે, કયારે છૂટશે? ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલિયે, તેમ વધે ન ઘટે એક રંચ રે. ” Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ બેધામૃત આપણને ઉપાધિ વધે તેમ તેમ સુખ લાગે છે અને એમને દુઃખ લાગે છે. કોઈને વાંક નથી. પિતાનો જ વાંક છે. બળતામાં દુઃખ લાગે તેમ ઉપાધિમાં એમને દુઃખ લાગે છે. જેટલું થાય એટલે છૂટવાનો પુરુષાર્થ કરે છે, છતાં એમને એ છો લાગે છે. “જે ઈચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ.” જીવ ધારે તે કરી શકે છે. ૧૨. જનકરાજા આખું રાજ્ય કરતા તે આપણે એક દુકાન કરતાં શું છે? એવા ભાવ જ્ઞાનીને થતા નથી. શ્રી તીર્થકર જેવા, તે જ ભવે મોક્ષે જવાના છે છતાં બધું છોડીને ચાલી નીકળ્યા. એ દષ્ટાંત બળવાન છે. આપણને બળ વધે એવું દષ્ટાંત લેવું. કરીશું, કરીશું, એમ કરતાં કાળ આવી ગયો તે આખરે પસ્તાવું પડશે. તેથી કંઈ કરી લેવું. મરણ પાસે જ છે એમ ભય રાખવાનું છે. અત્યારે મોક્ષ મળતો હોય તે બધું મૂકીને જતા રહેવું એમ જ્ઞાનીને લાગે છે. વેદાંતમાં જનક અને જૈનમાં ભરત એ બેય પુરુષાર્થી વધારે હતા. ઘરમાં રહ્યા છતાં જળથી કમળ ભિન્ન રહે તેની પેઠે હતા. પણ એ દષ્ટાંત ન લેતાં તીર્થકર ભગવાન જેને જન્મથી હજાર વર્ષના સંયમી જેટલો વૈરાગ્ય હતે, દેવે પણ જેમની સેવામાં હાજ૨ હતા, છતાં સંસારથી ભય પામીને, છોડીને ચાલી નીકળ્યા. આ ભવે જ મેક્ષે જવાના હતા છતાં એટલે પુરુષાર્થ કર્યો છે. એ દષ્ટાંત બળવાન છે, પુરુષાર્થ પ્રેરે છે. શરીર તરફ લક્ષ હોય ત્યાંસુધી ઉપાધિને પાર ન આવે. “ જબ જાએંગે આતભા, તબ લાગેંગે રંગ” (હા. નં. ૧-૧૪) આત્મા જાગે ત્યારે કામ થવાનું છે. સત્સંગ એ મોટી વસ્તુ છે, પણ પિતે વિચાર કરશે ત્યારે કામ થશે. ઉપાધિમાં બેટી થઈશું તે આ દેહ તો છૂટી જશે અને કામ અધૂરું રહેશે. માટે ચેતી લેવું. ૧૩. રાગદ્વેષ જીવને વર્તતા હોય અને માને કે હું જીવન્મુક્ત છું તે એ જીવમુક્તદશાની આશાતના કરે છે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ” રાગદ્વેષ અજ્ઞાન છે ત્યાંસુધી કમ બંધાય છે. એને ક્ષય કર્યા વગર ઝંપવા જેવું નથી. કેવળજ્ઞાન થતાં સુધી વિચારવાન જો મરણને સમીપ સમજીને વતે છે. જીવન્મુક્ત એટલે “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત.” એવી દશા હોય તે જીવન્મુક્ત છે. એવી દશા કેવળજ્ઞાન થતાં પ્રગટે છે. “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન.” તે કેવળજ્ઞાન છે. ૧૪. અત્યંત જ્ઞાન એટલે કેવળજ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ હોય છે. અત્યંત ત્યાગ હોય તે જ એને કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન હેય ત્યાં મેહ ન થાય. પરવતુમાં જીવને જરાક પણ રાગ હોય ત્યાંસુધી શાંતિ કે પૂર્ણ સમાધિ થાય નહીં. અત્યંત ત્યાગ હોય તે જ જ્ઞાન પ્રગટે. સંપૂર્ણ જ્ઞાન અત્યંત ત્યાગ પ્રગટ થાય છે. ત્યાગમાં શુરવીરપણું છે. શૂરવીર થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. ચાર કર્મનું માથું કાપી નાખે ત્યારે કેવળજ્ઞાન થાય છે. બાકીનાં ચાર બળી સીદરીવત છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૩૩ ૧૫. પરવસ્તુમાં તન્મયતા, તાદાત્મ્યપણુ' ન કરવું એ જ ખરા ત્યાગ છે. બહારની વસ્તુએ ખસેડે એ ખરો ત્યાગ નથી; છતાં એ ભાવત્યાગનું કારણ છે. ત્યાગ એટલે આત્મા સિવાય પરવસ્તુમાં તણાવું નહીં. એ અંતત્યોગ થાય ત્યારે ખીજામાં લેપાય નહીં. જીવ જેવું જુએ તેવા થઇ જાય છે. ચ'પલ જુએ તેા ચ'પલઆત્મા, ટેપી જુએ તે ટપીઆત્મા થઈ જાય છે. માહુને ક્ષય થયે ખરી અસ'ગદશાને અનુભવ થાય છે. સંપૂર્ણ અસંગ ચૌદમે થાય છે. અત્યારે જેવા સંગ થાય તેવા જીવ થઈ જાય છે. તાદાત્મ્યઅધ્યાસ દનમાડુ તથા ચારિત્રમાહ ગયે જાય છે. એ જાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. સ્નેહપાશને તેડવા એ અંતરંગનું કામ છે. સ્નેહપાશ જેનેા તૂટ્યો તેને રાગ ન થાય. “ નિરંતર આત્મવિચાર કરી મુનિ તે જાગૃત રહે.” નિરતર આત્મજાગૃતિ રાખે તે નવાં કમ ન ખાંધે અને જૂનાં તા જાય છે. રાગદ્વેષના ય કન્ય છે. ૧૬. ખાદ્ય પ્રસ’ગ એટલે આર’ભપરિગ્રહ છેડે, એછે! કરે તે એ અંતર્વાંગ થવામાં કારણ છે, તેથી એ ઉપકારી છે. ચેાથે ગુણસ્થાનકે સમ્યક્ત્વ થાય ત્યારે આત્મા સિવાય મારું કંઈ નથી એમ થાય છે, તે પછી બાહ્યત્યાગ તે સહજે આવે. આત્માની નિમ ળતા ત્યાગથી વિશેષ થાય છે. લક્ષ તા આત્માને પેાષવાના છે. * લખ્યું સ્વરૂપ ન વૃત્તિનુ, ગ્રહ્યું વ્રત-અભિમાન; ગ્રહે નહિ. પરમાને, લેવા લૌકિક માન. માહ્યવસ્તુના ત્યાગમાં એને આગ્રહ થઈ જાય તેા પછી મતાથી થાય. બાહ્યત્યાગની એટટ્વી કિંમત નથી, પણ અંતયેંગની મહત્તા છે. તે માટે બાહ્યત્યાગ છે. અપ્રસંગ હાય ત્યાંસુધી ત્યાગ પ્રગટતા નથી. એ મટયે પ્રગટે. સત્સંગે પછી એની વાસનાએ છૂટી જાય છે. મેાહનીય કમ દૂર કરવા એ અધે! ત્યાગ કહ્યો છે. બાહ્યત્યાગ માટે માહનીય ઓછું કરવું એમ નથી; પણ માહનીય છેડવા માટે માહ્યત્યાગ ઉપકારી છે. ,, ૧૭. કયારે છૂટું, કયારે ટુ'! એમ એમના મનમાં થયા કરે છે. આ બધા પરિગ્રહ છેાડવા છે એ ભૂલતા નથી. તેમ છતાં એમને એમ રહ્યા કરે છે કે હજી એ વિચારમાં શિથિલતા છે. થાડા કાળમાં ઘણાં કમાઁ ખપે એવા વિચાર રહે છે. એના જ જાપ જપીએ છીએ. આ વ્યાપારની ઉપાધિ દૂર થઈ જાય એ જ વિચાર છે. ૧૮. આ પત્રમાં અરસપરસ સબંધ જેવાં વચના લખ્યાં છે. અમારા વિચારનુ ખળ વધે તે માટે મુખ્ય તા આ વચના લખ્યાં છે અને તમને પણ વિચારવા એ વચને લખ્યાં છે. [વ. ૫૭૦ ] ૧૯૩ શ્રી॰ રા॰ આ॰ અગાસ, ભા॰ વદ ૧૧, ૨૦૦૮ જીવને દુઃખ આધિ-વ્યાધિ-ઉપાધિ વર્તે છે. મનમાં ચિંતા થાય તે આધિ, શરીર સંબંધી દુ:ખ તે વ્યાધિ અને બહારની કડાકૂટ તે ઉપાધિ છે. એથી નવરા થાય તે ३० Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બધામૃત વિચાર જાગે. જેને ઉપાધિ ન હોય તેને એટલી ચિંતા ઓછી છે અને અવકાશ મળે છે. તે અવકાશ જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં ગાળે તે તેથી સમાધિસુખ પ્રગટે. “જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે.” એ વાત જો હદયમાં ચાટી જાય તો કામ થાય એવું છે. ઉપાધિ તે પૂર્વકમ છે, પણ સમાધિ રાખવી આપણે હાથ છે. જેટલી ઉપાધિ છે તેટલી અનાથતા છે. જેટલી ઉપાધિ તેટલી અસમાધિ, ઉપાધિનો ત્યાગ થાય તેટલી સમાધિ થાય. ઉપાધિ છેડી નિવૃત્તિ લેવી એને ગમતી નથી. કંઈ કામ ન હોય, નવરાશ મળી હોય તો પણ કંઈ ને કંઈ લઈ બેસે છે. એટલે ઉપાધિનો ત્યાગ થાય તેટલું સમાધિનું કારણ થાય છે. ઉપવાસન અને પારસાને એ બેય દિવસ તપાસે તે ખબર પડે કે ઉપવાસના દિવસે કંઈ ફિકર ચિંતા નથી અને પારણાને દિવસે ઉપાધિ છે. જેને આજ્ઞા મળી છે, તેને નિવૃત્તિ બહુ સારી છે. સમજીને નિવૃત્તિ લે તે પ્રવૃત્તિમાં હોય તો પણ નિવૃત્તિનો સ્વાદ ન ભૂલે. આત્માને સ્વભાવ ઉપાધિ કરવાનું નથી. એ તે કર્મને લઈને આવી પડયું છે. સાધુને પણ મનવચનકાયાની પ્રવૃત્તિ રોકવાની કહી છે. પ્રવૃત્તિ કરવી પડે તે સમિતિપૂર્વક વર્તે અને પાછા ગુપ્તિમાં આવવાને લક્ષ રાખે. સંયમના હેતુથી ગપ્રવર્તન, સ્વરૂપ લક્ષે જિનઆના આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. ” મનવચનકાયાની પ્રવૃત્તિ ઘટાડી નિજ સ્વરૂપમાં લીન થાય છે. સંસારના પદાર્થોને યથાર્થ વિચાર હોય તે તે વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. સંસારને વિચારે તે ચારે ગતિમાં દુઃખ જણાય. શરીરનો વિચાર કરે તો શરીર પણ પુગલનું છે. લોહીમાંસથી ભરેલું છે. વળી તે પરવસ્તુ છે. એમ ભિન્ન ભિન્ન પ્રકારે વિચારે તે કઈ વસ્તુ પર મોહ ન થાય. વિચાર કરે તે પોતાની ન લાગે. શરીર વગેરે પરવસ્તુ છે. પરવતુમાં જીવ મુઝાય છે. સિદ્ધભગવાન પણ આ દેહને નાખી ગયા. ભેગને પણ વિચાર કરે કે “સકલ જગત તે એંઠવત.” એંઠવાડે જ બધે જીવ ભગવે છે. વિચાર નથી તેથી મેહ થઈ જાય છે. સમજાતું નથી, કારણ કે વિચાર નથી. ભૂખ લાગે તે ખાડો પૂરવા નાખવું. બધા ભેગના પદાર્થ જીવને કામના નથી, પણ ટેવ પડી ગઈ છે. ઉપરછલું જુએ તો જીવને મોહ થાય એવું છે. પર્યાયદષ્ટિ જ એવી છે. શરીર ગંદવાડો છે. તેની ઈચ્છા કરી, કલ્પના કરી કર્મ બાંધે છે. પિતાનું નહીં તેના પર મેહ કરી કર્મ બાંધે છે. ત્યાગ ટકી રહે અને વૈરાગ્ય રહે એમ કરવાનું છે. પ્રશ્ન–વૈરાગ્ય કેમ નથી આવતું ? ઉત્તર–વિચાર નથી. એ વિચાર આવવા સત્સંગ છે. સાંભળે ત્યારે વિચાર આવેમનુષ્યભવ દુર્લભ છે” એમ સાંભળ્યું તો વિચાર આવે કે કંઈ કરી લેવું. સત્સંગની જરૂર છે. તેમાં કંઈક સાંભળવાનું મળે, સદ્વિચાર આવે તે વિવેક થાય. તેથી ત્યાગવાગ્યને ત્યાગે અને ગ્રહવાગ્યને ગ્રહણ કરે. છ પદમાં સમ્યગ્દર્શન રહ્યું છે. એ સમ્યગ્દર્શનના છ સ્થાનક એટલે રહેવાનાં સ્થાન Page #250 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૩૫ છે. વિચાર થાય તે વૈરાગ્ય થાય અને વૈરાગ્ય થાય તે જ્ઞાનીનાં વચનો સારાં લાગે. તેથી સમ્યગ્દર્શન થાય. પુરુષનું માહામ્ય ઘણું છે, પણ જીવને તે સમજાતું નથી. છ પદના પત્રમાં ઘણે વિસ્તાર કર્યો છે. તેનાથી વધારે વિસ્તાર થવા અર્થે આત્મસિદ્ધિ લખી. તેની એકેક ગાથા પર સે સો ગાથા લખે તોય એને અર્થ પૂરો થાય એમ નથી. પ્રશ્ન–વિવેકજ્ઞાન એટલે શું? ઉત્તર–વિવેક એ આત્માને ઓળખવાને દીવે છે. આત્માના સમ્યજ્ઞાનાદિ છે, તેમાં કર્મની મિત્રતા થઈ ગઈ છે તે ટાળવા વિવેક વૈરાગ્યની જરૂર છે. સંસાર કડવો છે તેને મીઠે માને તે અવિવેક છે. વૈરાગ્ય એ સંસારને ટાળવાને ઉપાય છે, તેને કડવો ગણે એ પણ અવિવેક છે. પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે છ પદને પત્ર અમારા ઉપર આવ્યું ત્યારે આમ થયું, કે આત્મા સિવાય કંઈ જવું નહીં, કેઈ ગચ્છમાં, મતમાં ઊભા ન રહેવું, બધાથી છૂટી આત્મા ઉપર આવવું. આપણી આ વાત છે. આત્મા છે. અનાદિકાળથી જીવ ભૂ છે. દેહ છૂટી જાય, પણ આત્મા ન મરે. એટલું દઢ કરવાનું છે. આત્મા કદી ન મરે, નિત્ય છે. એને ભાન નથી કે હું સંસાર વધારું છું. એ ભય લાગશે ત્યારે આંટા ઉકેલશે. કશું મારું નથી. ક્યાંય ચેન ન પડે એવું થાય, ખાવુંપીવું કશું ન ગમે એવી દશા થાય ત્યારે ખરો વૈરાગ્ય. જીવે કેટલાં દુઃખ ભોગવ્યાં છે ! દેવકનાં સુખ પણ ભગવ્યાં, પણ જન્મમરણ છૂટયાં નથી. હવે કશુંયે ભેગવવું નથી. ઘણું ખાધું, ઘણું પીધું, પણ હવે એ તરફ નજર ન કરવી. હવે તે ક્યારે સિદ્ધ થાઉં, જ્યારે સિદ્ધ થાઉં, એમ કરવાનું છે. બીજી ઈચ્છાઓ ભાવનાઓ છોડવાની છે. કર્મ બાંધે છે અને ભોગવે છે તેથી છૂટી શકાય છે, મોક્ષ થાય છે. “કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય?” આમ જેને થયું હોય અને તેને કઈ કહે કે મોક્ષ છે, તે કેવી શાંતિ થાય? મોક્ષને ઉપાય છે, “ સમજું મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય.” સમજાય તો મંડી પડું એવી ઈચ્છા મુમુક્ષુ જીવને હોય છે. એ જ કરવું છે. સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત છ પદ છે. “તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિરધાર.” છ પદને સંપૂર્ણ વિચારે તે મેક્ષમાર્ગને નિર્ધાર એટલે નિર્ણય થાય. છ પદની શ્રદ્ધા કરી સાધવા માંડે તે મેક્ષ થાય. પૂર્વના આરાધક જી હોય તેમને આ છ પદ સાંભળતાં જ એને વિચાર ઉત્પન્ન થાય છે. અહએવી વાત છે! એમ લાગે. એ જ કામનું છે. આત્મા છે” એમ થાય તે એની જરૂરિયાત બધી પૂરી કરે, પણ એમ થતું નથી, નહીં તે એની પૂરી સંભાળ લે. પૂર્વનું આરાધન ન હોય તો સત્સંગે સાંભળે, બીજા વિચાર છોડી કષાયની મંદતા કરે, તો એ વિચાર થાય છે. અંતરંગ ઉપાધિરૂપ ક્રોધાદિ ચાર કષાય છોડી સત્સંગ કરે તો છ પદને વિચાર થાય. આત્માની પાસે સમ્યફ, કેવળજ્ઞાન, મેક્ષ બધું છે, પણ એને પિતાના સ્વરૂપનું ભાન નથી. બીજાની ઈચ્છા કરે, પણ પિતાની નહીં. છ પદને વિચાર કરવાનું કહ્યું છે. આત્માનું અવ્યાબાધ સુખ જીવને ભાનમાં આવતું નથી, એનું કારણ અનિત્ય વસ્તુમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ બધામૃત મહ છે. તેથી જ એ ભાનમાં આવતું નથી. તેને લઈને આત્માનું ભાન થતું નથી. “હું અને મારું'માં રોકાઈ ગયું છે. વિચાર કરવાને અવકાશ નથી. પૂર્વના સંસ્કારે આત્માના વિચાર કરવા બેસે પણ બીજા જ વિચાર આવે છે, એનું કારણ અનિત્ય વસ્તુમાં મોહ છે. ઠેકાણે ઠેકાણે જીવે પ્રેમ વેરી નાખે છે, તે બધેથી ઉઠાડી પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં” એ કરવાનું છે. આત્માના વિચાર કરવા જતાં દેહના વિચાર કરવા માંડે છે! કપડાના વિચાર કરે છે. આત્મા ખવાઈ જાય છે, તેની કિંમત નથી. આત્મા લાખો રૂપિયેય ન મળે એ છે. જ્ઞાની મળ્યા હોય, સાધન મળ્યું હોય, તેમ છતાં આત્માને વિચાર કરવા બેસતાં આત્મવિચારમાં ભૂલ આવે છે, માટે આ ભવમાં એવું ન થાય એ સાચવવાનું છે. “આ જ મારે કામનું છે” એવું જીવને થતું નથી. આ છ પદ એ જ મારું સ્વરૂપ છે. એને વિચાર કરતાં બીજા વિચાર આવે છે. એવું ઘણીવાર થયું છે. મેહ અનાદિકાળથી છે. ખરા પુરુષાર્થ કરે ત્યારે મેહ ખસે એવે છે. આ ભવમાં એ કરવાનું છે, ખૂબ પુરુષાર્થ કરવાની જરૂર છે. સરલ વિચારદશા એટલે જ્યાંસુધી યથાર્થ ન સમજાય ત્યાં સુધી મને સમજાઈ ગયું એમ ન માનવું. આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (૫૬૮). જ્ઞાની કહે તે માનવું એ સરલ વિચાર છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” સમજણું કરવાની છે. તેને માટે “સદ્ગુરુ આજ્ઞા, જિન દશા, નિમિત્ત કારણમાંય.” એ બે નિમિત્ત છે. એથી સિદ્ધ થાય છે. જે સંપૂર્ણ સ્વરૂપને પામ્યા છે તેમને લક્ષ રાખ. અત્યારે કરીએ છીએ એથી વિશેષ પુરુષાર્થની જરૂર છે. જ્ઞાની બતાવે છે કે આમ કરવાથી અનંત સુખ પ્રાપ્ત થશે, આત્માનું અવ્યાબાધ સુખ પ્રાપ્ત થશે. પુરુષાર્થ કરશે તે આમસ્વરૂપે પ્રગટ થશે. પછી આખા ત્રણે લેક આત્મા નથી” એમ કહે તો પણ શ્રદ્ધા ખસે નહીં.” “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” જે કંઈ શંકા થાય તે ધીરજથી સહન કરવી. મને આગળ પર સમજાશે એમ રાખે તો ધીરજ આવે, નહીં તે રખડે. ધીરજ અને વિચારની જરૂર છે. જગતમાં ઘણા ધર્મો છે, ઘણું પુસ્તક છે. તે જેણે વાંચ્યા હોય તેને થાય કે આ સાચું હશે કે આ સાચું હશે? પણ ધીરજ રાખી વિચારે તે બધા ધર્મોમાં સર્વોત્તમ ધર્મ કયો છે તે એને સમજાય. સંશય થાય તો ધીરજ રાખવી, વિચાર કરે; નહીં તો પડી જવાય. માટે વારંવાર વિચાર કરી વૈરાગ્ય વધારવો. વૈરાગ્ય એ એક્ષને ભેમિયો છે. અનિત્ય પદાર્થની જે ઈચ્છા છે તે દેહ જ મળશે. બધું દેખાય છે તે અનિત્ય છે, સ્વપ્ના જેવું છે. જીવ સુખને માટે ફાંફાં મારે છે; પણ સુખ તે આત્મામાં છે. તે મૂકી પુદ્દગલની ઈચછા કરી કર્મ બાંધે છે. કોઈ પણ જીવ બળતામાંથી છૂટે એવી જ્ઞાની પુરુષની ઈચ્છા હોય છે. [વ. ૫૭૧]. ૧૯૪ શ્રી. રાવ આગાસ, ભાદ્રપદ, સુદ ૧૨, ૨૦૦૯ સોભાગભાઈ એ પ્રશ્ન કર્યો કે સમયે સમયે ઘણા જીવો મોક્ષે જાય છે તે એ બધા Page #252 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૩e સંસારમાંથી ખૂટી પડશે? સંસાર બધો નાશ તો નહીં થાય? કૃપાળુદેવ ઉત્તર આપે છે કે વધારેમાં વધારે એક સમયમાં એક સે આઠ જીવો સિદ્ધ થાય. દરેક સમયમાં એક સે આઠ, એક સો આઠ જે સિદ્ધ કદાપિ થાય એમ ગણીએ તે પહેલાં જે સિદ્ધ થયા છે અને હવે થશે તે કરતાં અનંતગણુ જો સંસારમાં રહે. સંસારમાં રહ્યા છે તેના હિસાબમાં મોક્ષે ગયા છે તેમને કંઈ હિસાબ નથી. આખો લોક જીથી ઠાંસી ઠાંસીને કાજળના કુપ્પાની પેઠે ભરેલે છે. એમાંથી ઉત્કૃષ્ટ રીતે એક સમયમાં એક સો આઠ સિદ્ધ થાય. મનુષ્ય હોય તે જ મોક્ષે જાય. બીજી ગતિમાં મોક્ષ ન થાય. સંસારને ઉચ્છેદ થાય તે સારું છે. બધા મેક્ષે જાય તે શું બગડી જવાનું છે ? સારું છે. પણ એમ થતું નથી. મુમુક્ષુ-એક સો આઠ જ ઉત્કૃષ્ટ રીતે એક સમયમાં સિદ્ધ થાય તે ભારતક્ષેત્રમાં જ કે? પૂજ્યશ્રી–બધા આખા અઢી દ્વીપમાં મળીને, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ આદિ અઢી દ્વીપમાં બધા ક્ષેત્રના મળીને એક સો આઠ જીવો વધારેમાં વધારે એક સમયમાં સિદ્ધ થાય એવું જ બને છે. ઉપાધિ કરવામાં આવે અને અસંગદશા રહે એ બનવું બહુ મુશ્કેલ છે. સંપૂર્ણ અસમાધિ તે નથી. મુમુક્ષુ થાય ત્યારથી કંઈ સમાધિ તો હોય છે. પણ જે સંપૂર્ણ અસમાધિપણું છે, તેનાં કારણે બધાં દૂર કરી આત્મામાં સ્થિર થવાય તેવાં નિમિત્તોમાં રહેવું. જીવને મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સંપૂર્ણ અસમાધિ છે. એ ગયા પછી ચારિત્રમેહને લઈને જે કંઈ અસમાધિ રહે છે તે અસંપૂર્ણ અસમાધિ છે. [વ. ૫૭૨] ૧૯૫ શ્રી રાવ આહર, ફાગણ સુદ ૧૩, ૨૦૦૮ જીવને આત્મસ્વરૂપનું ઓળખાણ થયા પછી સહજ દશા થઈ જાય છે. પોતાના આત્માની દશા કેવી કરવી છે? તે જીવ ભૂલી જાય છે. ગમે તેવાં ભામાં ઉદાસીનતા રહે, વિભાવ. દશામાં વૃત્તિ ન જાય, એવી દશા કરવાની છે. પોતાનાં પરિણામ શુદ્ધ રાખવાનાં છે. સિદ્ધ દશા અત્યંત શુદ્ધ છે. એવું જ પિતાનું સ્વરૂપ છે. સહજ સ્વભાવ થયા પછી પુરુષાર્થ કરે પડતો નથી. સહજભાવે આત્મસ્વભાવમાં રહેવાય છે. શ્રેણી માંડે ત્યારે પુરુષાર્થ કરે પડે, પણ પછીથી પુરુષાર્થની જરૂર રહેતી નથી. જીવે ખરું સ્વરૂપ જાણ્યું નથી. “ જાણ્યું તે તેનું ખરું જે મેહે નવિ લેપાય.” કેવળજ્ઞાનનું નામ તીવ્રજ્ઞાનદશા છે. “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન; કહિએ કેવળજ્ઞાન તે.” પાંચ પરમેષ્ઠિનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. જીવનું કલ્યાણ કેમ થાય? એ જ્ઞાની જાણે છે. નવકારમંત્રમાં અને સહજાન્મસ્વરૂપમાં ભેદ નથી. તીવ્ર જ્ઞાનદશા હોય તો બંધન ન થાય. કર્મને લઈને આખું જગત છે, પણ આત્મા કંઈ વનસ્પતિ નથી, એકે દ્રિય નથી, બેઈન્દ્રિય નથી. કર્મને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બધામૃત લઈને બધું દેખાય છે. બધા વિભાવથી ઉદાસ થઈ પિતાનું જે સહજ સ્વરૂપ છે, તેમાં વૃત્તિ રાખવાની છે. વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ સહેજે રહે એવું કરવાનું છે. જેને સમ્યદર્શન પ્રાપ્ત કરવું હોય તેણે ગનાં બીજ એવાં ત્યાગવૈરાગ્યાદિ લાવવાં. વિભાવમાં ન તણાય તે બંધ ન થાય. વિભાવમાં વૃત્તિ ન જાય અને સહજ સ્વરૂપમાં વૃત્તિ રહે એને ભગવાને છૂટવાનો રસ્તો કહ્યો છે. જ્ઞાન એટલે “ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. ” એ મૂળ જ્ઞાન છે, તે વૃક્ષ જેવું થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. એ આવ્યા વિના મોક્ષ ન થાય. ભગવાને ચેથા ગુણસ્થાનકથી માંડી ચૌદમ ગુણસ્થાનક પર્યત જે વર્ણન કર્યું છે તે તીવજ્ઞાનદશા લાવવા માટે કર્યું છે. એ વાત કેઈક જીવ જ સમજી શકે છે. એને ભાવ ભાવો મુશ્કેલ છે. અહંભાવ છૂટે મુશ્કેલ છે. અજ્ઞાન છે ત્યાં અંધારું છે. સમ્યકજ્ઞાન. સમ્યફદર્શન અને સમ્યફચારિત્ર એ આત્માનો ધર્મ છે. પુરુષ દ્વારા શાસ્ત્ર સમજવાનાં છે; નહીં તે શસ્ત્રરૂપ પરિણમે. પિતાના ભણું વળતો નથી. પિતાના દે ભણી વૃત્તિ જવી મુશ્કેલ છે. આખું જગત પારકા દેશે જોવામાં પડ્યું છે. પોતાના દે જોવા માંડે ત્યારે છૂટવાની કામના જાગે અને અલૌકિક દષ્ટિ થાય. જીવ અજ્ઞાનદષ્ટિના સંસ્કારો લઈને આવ્યા છે, તેથી અજ્ઞાનદશામાં રાચી રહ્યો છે. અજ્ઞાનથી સારું જાણ્યું તે મટવું કઠણ છે. અજ્ઞાનના સંરકાર મટવા બહુ મુશ્કેલ છે. પુરુષના એક એક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, તે પરમાર્થદષ્ટિથી સમ્યગ્દષ્ટિને નજરે આવે છે. જેને કંઈ જાણવું હોય તેણે જ્ઞાનીને આશ્રય કરે, તે પછી શાસ્ત્ર વાંચવું સફળ થાય. નહીં તે જીવ પિતાની બુદ્ધિ આગળ કરે છે. કૃપાળદેવ મુનિઓને વાંચવા શાસ્ત્ર મોકલતા ત્યારે ભલામણ કરતા કે સત્સંગ, વૈરાગ્ય, ઉપશમ અથે વાંચવા વિચારવાયેગ્ય છે. જીવ કેમ ભૂલે પડ્યો છે તે તે જ્ઞાની જ જાણે છે. બીજાને ખબર ન પડે. પિતાની મેળે પાર ન આવે. “ વહ સાધન બાર અનંત કિયો, તદપિ કો હાથ હજુ ન પર્યો. ” ઘણું કર્યું પણ મોક્ષમાર્ગ હાથમાં ન આવ્યું. જ્ઞાની મળે ત્યારે જીવને “આત્માથી સૌ હીન ” એમ લાગે. તીવ્રજ્ઞાનદશા પામવા માટે પ્રથમ જ્ઞાનદશા જાણવી. એ દશા જાણવી મુશ્કેલ છે, માટે જ્ઞાનીની ભક્તિ કરવી તે સુગમ થશે. જ્ઞાનીની ભક્તિ ક્રૂરે તે આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય. જ્ઞાનીની ભક્તિ થાય ત્યારે અપૂર્વતા લાગે. “અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ માટે અને સહેજે આત્મબંધ થાય.” આજ્ઞાએ વર્તે ત્યારે સ્વછંદ ટળે અને પછી જ્ઞાનદશા પ્રાપ્ત થાય. જ્ઞાનીપુરુષ એજ પરમેશ્વર છે. “હું કંઈ જાણતો નથી' એમ કરી જ્ઞાનીને શરણે જવું. જ્યાં અહંભાવ હોય ત્યાં જ્ઞાનીને આશય ન રહે. બને તેટલી Page #254 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૩૯ જ્ઞાનીની આજ્ઞા આરાધવી. જ્ઞાની પુરુષને આશ્રય એટલે મન પણ જ્ઞાનીને સેપે અને જ્ઞાનીપુરુષનું શું કહેવું છે, તે લક્ષમાં રહે તે જ્ઞાની પુરુષને આશ્રય છે. જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. “ચાળા તો ” જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે. મન જ્ઞાનીની આજ્ઞામાં રાખવું બહુ કઠણ છે. “કપટ રહિત થઈ આતમ અરપણુ” જ્ઞાનીના ચરણમાં મનને સ્થાપવું એ ખરે આશ્રય છે. ચરણ એટલે આત્માની ચેષ્ટા અથવા એનું કહેલું વચન. જ્ઞાનીની આજ્ઞા આરાધતાં જીવને પિતાનું ભાન થાય છે. જ્ઞાની પુરુષને ન ભૂલવા-એ બધાને સાર છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં મન રહે તો જ્ઞાનીનાં વચનની અપૂર્વતા સમજાય. “અપૂર્વ વાણ, પરમ શ્રત.” એના વિચાર કરવાથી, જ્ઞાની જે બીજે કેઈ અપૂર્વ ન લાગે તો મન જ્ઞાનીના ચરણમાં સ્થપાય. પાંચ ઈન્દ્રિયેના વિષથી જીવ છૂટે તો આજ્ઞા આરાધાય. પાંચ ઈન્દ્રિયના વિષયેથી જેમ બને તેમ દૂર રહેવું. જેટલા વિષયો ત્યાગ થાય તેટલા ત્યાગવા. જે ન જાય એવા હોય અને ભેગવવા પડતા હોય તેમાં ઉદાસીનતા રાખવી. જેમ રેગ થયું હોય અને દવા કરવી પડતી હોય તે તેમાં આનંદ આવતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભેગવવા પડતા હોય તો દવાની પેઠે રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. જ્યારે જીવ પુરુષાર્થ કરવા લાગે છે, ત્યારે કર્મ પણ જોર કરે છે. કર્મ ઉદયમાં આવે ત્યારે જીવ પિતાને ભૂલી જાય છે. જીવ પુરુષાર્થ કરવા જાય ત્યારે કર્મ ભૂલવે છે. તેથી જે દેષને છેઠો છે તેમાં જ પા છે લુબ્ધાઈ જાય છે. આ વસ્તુ ત્યા તો કેમ ચાલે? એ તે પછી છેડી દઈશ. હું જાગૃત રહીશ તેથી દેશ નહીં લાગે. એમ કરતાં જીવ તેમાં ભળી જાય છે. પણ મારે દોષ વધે છે એ ભય નથી લાગતો. દેશને જીવ છેડવા જાય છે ત્યારે પણ કંપે છે. પુરુષ પ્રત્યે આશ્રયભક્તિ કરવામાં પાંચ ઈન્દ્રિયોના વિષયે વિનરૂપ છે. તેનો ત્યાગ બે પ્રકારથી થઈ શકે છે. એક તો તેને છોડી દેવા અને બીજો પ્રકાર, વિચારથી કરી તુછપણું સમજાવું. પાંચ ઇન્દ્રિયના વિષયો છોડવાયેગ્ય છે. ત્યાં વૃત્તિ ન જવા દેવી. પાંચ ઈન્દ્રિયના વિષયોની તુચ્છતા એમની એમ નથી લાગતી. ત્યાગ કરે તો વિચાર આવે. તુચ્છતા લાગે ત્યારે ત્યાગ દઢ થાય. વિચાર એ માટે રસ્તો છે, રાજમાર્ગ જે છે. વિચારથી કરી તુચ્છતા સમજવાવાળા પુરુષો તો કોઈક જ હશે. મુખ્ય માર્ગ તે ત્યાગ છે. પાંચ ઇન્દ્રિયના વિષયને ત્યાગ એકદમ ન થતો હોય તો તેને શત્રુરૂપ જાણ ક્રમે કમે છોડવા. આરંભ પરિગ્રહથી પાંચ જ્ઞાન આવરણ પામ્યાં છે. આરંભ પરિગ્રહ જાય તે જ્ઞાન થાય. જીવને જેટલું માહામ્ય હોય તેટલું પરિણામ પામે. ભક્તિ આવ્યા વિના જ્ઞાનીના વચને પરિણામ ન પામે. પાંચ ઇન્દ્રિયના વિષયથી મન રોકાય તે ભક્તિ થાય. આરંભપરિગ્રહ જીવને ખેંચે છે. પાપકામ કરવું તે આરંભ છે, અને આરંભ કરીને વસ્તુ મેળવવી તે પરિગ્રહ છે. વિરોધી સાધન દૂર થાય તે ભક્તિ થાય, જ્ઞાનદશા વધે, અને પછી તીવ્રજ્ઞાનદશા પામે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ બધામૃત એ કેઈક વાર સાંભળ્યાથી ન થાય, પણ વારંવાર એને વિચાર કરે, પ્રસંગે પ્રસંગે એને વિચાર કરે. એમ કરતાં કરતાં એ વિરોધ ટળે, ત્યારે આશ્રયભક્તિ થાય. જાગતા રહેવાની જરૂર છે. બધું સ્વપ્ના જેવું છે. તેને સાચું માનવાનો અભ્યાસ થઈ ગયા છે. વિ. ૫૭૩] પૂજ્યશ્રી–આ સંસાર જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા. એ દુઃખેથી ભરેલો છે, કેઈ બચાવે એમ નથી. કેઈ કાળે સંસારમાં સુખ નથી. સંસારનું સ્વરૂપ દુઃખ જ છે, એમ લાગે ત્યારે છુટાય છે. સંસારથી છૂટવા શું કરવું ? તો કે સંસારમાં સુખની શ્રદ્ધા છે તે કાઢી નાખવી, તેમાં સુખ છે જ નહીં, તે કયાંથી મળે? એની આસ્થા છૂટશે ત્યારે સુખને માર્ગ હાથ આવે તેવો છે. છૂટવાને રસ્તે આત્મજ્ઞાન છે. “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (પ૬૯). સંસારનાં સાધનોને વિચાર કરે તે સંસારભાવ છૂટે. જ્યાં સુધી સંગને મોહ છે, ત્યાં સુધી આત્માને વિચાર નથી આવતો. સંગ છે તે મને બાધારૂપ છે, એમ જીવને નથી લાગતું. જ્યાં સુધી સંસારભાવ છે ત્યાં સુધી સંસાર જ છે. “મારું” માન્યું છે તેથી જીવને દુઃખ નથી લાગતું. સંસારની આશા છૂટી નથી. સંસારમાં સુખની આસ્થા છે. એ આસ્થા છેડવાનું જ્ઞાનીઓ કહે છે. સંસારનું સ્વરૂપ વિચાર્યું નથી, જીવ પરાધીન પડ્યો છે, તેથી છૂટવાને વિચાર આવતું નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫) પરિગ્રહ છે તે મમતા છે. એક પરમાણુ માત્રમાં પણ જ્યાં સુધી મારાપણું હોય ત્યાં સુધી મેક્ષે ન જવાય. [વ. ૫૭૬] ૧૯૭ શ્રીરાવ આ૦ અગાસ, ભાદરવા સુદ ૧૨, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવનું ચિત્ત જગતની વસ્તુઓમાં પ્રવેશ કરતું નથી. જેને સાચું તે સાચું અને બેટું તે ખેટું લાગ્યું કે બેટામાં ખોટી ન થાય. કલ્પિત એટલે જે વસ્તુ નાશવંત છે, એ વસ્તુનું માહાતમ્ય લાગે છે તે કલ્પનાથી છે. કલ્પનાના આધારે બધાં કાકા, મામા આદિ નામ પડે છે. છે તે પુદ્ગલ અને જીવન સંયોગ. કોલસો ને હીરે બને પુદ્ગલ છે. જગતનું સ્વરૂપ એવું છે કે આજે છે તે કાલે નહીં. બાળક છે તે બાળકરૂપે ન રહે; મનુષ્ય છે તે મનુષ્યરૂપે ન રહે. યુવાન છે તે યુવાનરૂપે ન રહે. બધું મૂકીને જવાનું છે. ગમે તેટલી કીર્તિ હેય પણ મરે ત્યારે બધી અહીં જ રહે. ચક્રવતી છ ખંડ જીતી જાય, ત્યારે ઋષભકૂટ પર્વત ઉપર પિતાનું નામ લખવા જાય છે. પણ ત્યાં એટલાં બધાં ચક્રવતીઓનાં નામ કોતરેલાં હોય છે કે એને પિતાનું નામ લખવાની જગ્યા Page #256 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૪૧ ન મળે, તેથી બીજા કોઈનું નામ ભૂંસી નાખી પિતાનું નામ લખે છે. બીજા કેઈએનું નામ ભૂંસી નાખી પિતાનું નામ લખે. એમ બધું જ નાશવંત છે. જીવને તે જગતની કલ્પિત વસ્તુને જાણવી છે, સાંભળવી છે. ખાવું પીવું એ તે જીવ અનાદિથી કરતું આવ્યું છે. કલ્પિતની પ્રવૃત્તિમાં ખાટી થવું એ શું કામનું છે? જગતના જીવોને માહામ્ય લાગ્યું છે તે જ્ઞાનીને મટી ગયું છે. બે વસ્તુ છે. જડ ને ચેતન. જગતની બધી વસ્તુઓ નાશવંત છે, ઘડીકમાં છે અને ઘડીકમાં નહીં, વાદળાંની પેઠે કર્મ બધાં ફરતાં છે. તેમાં શું જેવા ખાટી થવું? વ્યવહારની પ્રવૃત્તિમાં ચિત્ત ચોટતું નથી અને પ્રવૃત્તિમાં રહી પરમાર્થ સંબંધી વાત ન કરવી એમ એમને વિચાર છે. જ્યારે પરમાર્થ ઉપગરૂપ હોય ત્યારે પરમાર્થ કહીએ તે ઠીક છે, પણ ઉપગ બીજામાં હોય તે વખતે એવી પરમાર્થની વાત કરવી તે કૃત્રિમ જેવી લાગે છે. પ્રારબ્ધને ઉદય વેપારાદિ છે તે રોક્યો નથી ત્યાં સુધી પરમાર્થ સંબંધી કંઈ કહેવું નથી. વ્યવહારની વાતે બધી કલ્પિત લાગે છે. પરમાર્થની વાત સારી લાગે છે. પણ જ્યાં સુધી વેપાર આદિની પ્રવૃત્તિ છે, ત્યાં સુધી એવી વાત કરવી યોગ્ય નથી લાગતી. વિક્ષેપનાં કારણે દૂર તે કરવાં છે, પણ જેમ જેમ હડસેલીએ તેમ તેમ વધે છે. ગઈ સાલ કરતાં આ વખતે મોતીને વેપાર બમણે થયો છે. તેમાં તેમનું કારણ જશુાતું નથી. પૈસા મળશે તે સુખી થઈશું એમ પણ જણાતું નથી. વિષયકષાયને પોષવા કરીએ છીએ એવું, તપાસતાં જણાતું નથી. પણ પ્રારબ્ધને લઈને પ્રવૃત્તિ થાય છે. જગતને લઉં લઉં એમ થાય છે અને અમને મૂકું મૂકું એમ થાય છે. પહેલાંનું પ્રારબ્ધ છેડવાને માટે આ વેપારાદિ પ્રવૃત્તિ કરીએ છીએ. અમને તપાસતાં એમ લાગે છે. પછી વિશેષ વિચારવાનું કહે તે ખરું. સેભાગભાઈ એ કૃપાળુદેવને વેપારનો વ્યવહાર ઓછો કરવા લખ્યું, તે માટે આ પત્ર લખે છે. વિષય કષાય માટે આ વેપાર કરતા હોઈએ એમ જણાતું નથી. બધું કલ્પિત લાગે છે, એવું જ છે. કલ્પિત જેવું જ છે. [વ. પ૭૯] ૧૯૮ શ્રી રા. આ અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પૂજ્યશ્રીકૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે તમને ઉંઘ ન આવતી હોય તે હું તમારી સાથે રાતદિવસ બેસું એ હમણાં અવકાશ છે. આજીવિકાનું સાધન હોય તે જ્ઞાનીની આજ્ઞામાં રાતદિવસ ગાળવાનું રહે, આજ્ઞામાં વર્તાય, એમાં ઘણું જીવેને હિત થાય-એમ તમે લખ લખ કરે છે પણ અમે લખતા નથી. મનમાં બેટું લગાડશો નહીં. કશે વિક૯પ કરવા જેવું નથી. ખાસ કામ હોય તે જ અમને એ વાત જણાવવી. અમારી ઈચ્છા જાણ્યા વગર તમારે લખવું નહીં. તમે આજીવિકાની વાત ભૂલી જાઓ અને અમને એ સંબંધી ન લખે, એ અમને તમને બનેને હિતકારી છે. આજીવિકા સંબંધી ફિકરચિંતા ન કરશે. તમે કંઈ એ સંબંધી ન લખે ૩૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ બધામૃત અને ચિંતા એ સંબંધી તમે ન કરે તો એ અમારા ઉપર કૃપા થઈ એમ માનીશ. લૌકિક વિચાર કરશે નહીં, સત્સંગ અથે જ આવવું છે. કૃપાળુદેવ ડુંગરશીને લખે છે કે ત્યાં મુંબઈમાં સાંકડાં સાંકડાં ઘર હોય ત્યાં આપણે જઈને ક્યાં ભીડ કરીએ” એવા લૌકિક વિચાર અહીં આવવામાં ન કરશો. એક સત્સંગને અર્થે આવવું છે, એ જ વિચાર રાખશે. બીજા વિચાર ભૂલી જજે. આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે. બીજી રૂપી વસ્તુઓ દેખાય છે, તે સાક્ષી પૂરે છે કે આત્મા છે તે દેખાય છે. [વ. ૫૮૧] ૧૯૯ પૂજ્યશ્રી–આ વાત સાંભળીએ ત્યારે એમ થાય કે આ જડની અને આત્માની વાત કરે છે, તે કેઈક ચેતનની અને કેઈક જડની વાત કરે છે, પણ મારી વાત કરે છે એમ લાગતું નથી. જડ તે જડ અને ચેતન તે ચેતન રહેવાના છે, એ અનાદિસ્વભાવ છે. આપણે આપણને ઓળખતા નથી. પિતાને પિતાને બંધ થવા એ કહેવું છે. અનાદિકાળથી આત્મા જાણ જાણ કરે છે અને જડ વસ્તુ જાણે નહીં. ગમે તેટલે ફેરફાર કરે પણ એ ન જ જાણે. ગમે તેવી ગોઠવણ કરે પણ જડ કેઈ દિવસે જાણે નહીં. જાણનારે આ દેખાય છે તેથી જુદે છે. તે અનેક પ્રકારે જાણ જાણ કરે છે, અનંત કાળથી જાણ જાણ કરે છે, પણ વિપરીતતાને લીધે પિતાને જાણ નથી. “ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે ભાન નહીં, કહિયે કેવું જ્ઞાન !” શું જાણું ? પિતાને તે જાણ્યો નહીં. ચેતન દ્રવ્ય છે, તેને જ્ઞાન ગુણ છે અને સમયે સમયે જાણ જાણ થાય છે તે તેના પર્યાય છે. પોતાના ભણી વળે કે મને શું થાય છે? સંકલ્પવિકલપ થાય છે. મનમાં રહી ચેતન ઘાટ ઘડે છે, તે બધા પર્યાય છે. મારે સાંભળવું છે, જેવું છે, એવા વિચારે થાય છે તે બધા જ્ઞાનના પર્યાય છે. કૃપાળુદેવ કહે છે કે વિચાર તે ઘણા આવે છે, પણ ઉપશમાવવાની વૃત્તિ થવાથી, કઈ પાસે આવ્યું હોય તોય જણાવવાનું થતું નથી. પ્રવૃત્તિ બહુ નથી, તેમ છતાં મુંબઈ ક્ષેત્ર નિવૃત્તિવાળું નથી, તેથી નિવૃત્તિની ભાવના રહે છે. વિ. ૫૮૪]. ૨૦૦ પૂજ્યશ્રી—યશોવિજયજીએ સવાસે ગાથાના સ્તવનમાં આ કડી લખી છે– જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી રે, તેમ જ જીવ સ્વભાવ; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિ, પ્રબળ કષાય અભાવ. -શ્રી સીમંધર જિનવર વિનવું.” Page #258 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૪૩ એ ઉપરથી જ કૃપાળુદેવે આ પત્ર લખે છે. નિર્મળ સ્ફટિકની સમાન જીવન નિર્મળ સ્વભાવ છે, એમ ભગવાને કહ્યું છે. પ્રબળ કષાય અભાવ થાય ત્યારે “સહજ સ્વરૂપે જીવ છે” તે સમજાય. કષાયને અભાવ થાય ત્યારે એને ભગવાને કહ્યું તે સાચું લાગે. જીવને સત્સંગ હોય તે આત્મા આનંદસ્વરૂપ લાગે. જ્ઞાની પુરુષનાં વચનો બધાં શુદ્ધસ્વરૂપને કહે એવાં છે. પણ જીવને એ સમજાતાં નથી તેનું કારણ ગ્યતા નથી. બધું ભૂલી ગયે કલ્યાણ છે. કૃપાળુદેવ પહેલાં શતાવધાન કરતા, પણ પછી લાગ્યું કે એમાં કંઈ સુખસ્વરૂપતા નથી. એ બધું ભૂલવાનું છે, તેથી બધું થડે થેડે ભૂલવા લાગ્યા. ભૂલતાં ભૂલતાં બધું ભૂલી ગયા. આત્મામાં સ્થિર થયા. સત્સંગે જીવને રંગ લાગે તે સંસારને મેહ ઉતરી જાય. પરવસ્તુથી પાછા હઠીને પોતાના સમભાવમાં રહે તે સુખ છે. જ્ઞાનીએ કે પુરુષાર્થ કર્યો છે એ તરફ લક્ષ રાખવે. કંઈક બળ કરી જીવ જ્યારે પરવસ્તુને છોડશે ત્યારે જ કલ્યાણ થશે. મમતા ખસી અસંગતા આવે તે કલ્યાણ થાય. “એક તે જે સંપ્રદાયમાં આમાથે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જંગ જાણીએ છીએ.” (૩૦) આત્માને અસંગ કરવાનું છે, એ લક્ષ રાખ. એ જ્ઞાન વિના થાય નહીં. અને તે જ્ઞાન જ્ઞાની પાસે છે. “જ્ઞાન” એ શબ્દ પકડી રાખજે, એમ પ્રભુશ્રીજી કહેતા. [વ. ૫૮૫] ૨૦૧ પૂજ્યશ્રી આત્માની વાત જીવને મીઠી લાગે, તેનાં દૃષ્ટાંત મીઠાં લાગે તે જાણવું કે સમ્યગ્દર્શન થયું છે. દેવચંદ્રજીએ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને “આત્મા” એમ સાંભળતાં જ રોમાંચ થાય. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી રે, તેમ જ જીવસ્વભાવ” આત્માની નિર્મળતા સમજાવા સફટિકરનની ઉપમા આપી, સ્ફટિકની આરપાર પદાર્થ દેખાય છે એવી એની નિર્મળતા છે. તેથી એ રત્ન છે કે નહીં એ જણાય નહીં. એ જીવને સ્વભાવ છે. સ્ફટિક રત્ન જેમ દેખાય નહીં તેમ આત્મા દેખાય નહીં. આત્મા દેહને લઈને અત્યારે દેખાય છે એમ ભાસે છે. પણ દેખાય છે તે તો દેહ છે, આત્મા દેખાતો નથી. જેવા સંગ મળે એ દેખાય છે, એ કષાયને લઈને બગડે છે, નહીં તે સફટિકરત્ન જે છે. આત્માનો સ્વભાવ જ્ઞાની એ સ્ફટિક રત્નની જેમ નિર્મળ કહ્યો છે. ભગવાને આત્માને નિર્મળ કરી, એ સ્વભાવ જ છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એ અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવે જે છે. ” (૪૩૭) આત્માને મલિન કરનાર કષાય છે. તેમાં પ્રબળ કષાય અનંતાનુબંધી છે. એથી વસ્તુનું સ્વરૂપ મનાતું નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી સાથે જ રહે છે. એ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધામૃત પ્રબળ કષાયને અભાવ થવાથી ધર્મ પ્રગટે છે, ચારિત્રધર્મ એટલે સ્વરૂપમતા પ્રગટે છે. સપુરુષમાં કે સત્સંગમાં જેને નિષ્ઠા એટલે સ્થિરતા છે તે સત્સંગનૈષ્ઠિક છે. અસંગ એટલે સહજ, કમરહિત. કર્મને લઈને કૃત્રિમ થઈ જાય છે. મેહનીયકર્મ જાય તે સહજસ્વરૂપ પ્રગટે. જ્ઞાનાવરણીય જાય તો સહજ જ્ઞાનસ્વરૂપ પ્રગટે. અંતરાયકર્મ જાય તે સહજશક્તિ એને પ્રગટે. “સહજાન્મસ્વરૂપ પરમગુરુ” એ આત્માનું સહજ સ્વરૂપ છે, તે કર્મના અભાવે પ્રગટે છે. સર્વ કર્મ ક્ષય થાય ત્યારે દ્રવ્ય સહજ જેમ હોય તેમ પ્રગટે છે. ત્યારે સહજસુખ કહ્યું છે. સર્વ કર્મને ક્ષય થાય ત્યારે સહજાનંદ કે સસુખ પ્રગટે છે. સર્વ કર્મથી રહિત થાય ત્યારે સહજસ્વરૂપ પ્રગટે. એ જ પરમાનંદ છે. જ્ઞાની પુરુષે આ જે શુદ્ધસ્વરૂપનું વર્ણન કર્યું છે તે આત્માનું સ્વરૂપ સાચું છે કે નહીં, તે સત્સંગે ખબર પડે તો જ્ઞાનીને ઓળખવાનું કારણ થાય છે. કષાય ઘટે તો ક્ષય પણ થઈ શકે છે અને સહજ સ્વરૂપ પ્રગટે છે, એમ જીવને સસંગે લાગે છે. સત્સંગમાં એના બધા સંકલ્પ વિકલ્પ સમાઈ જાય. સત્સંગ હોય તે જ્ઞાનીનું કહેલું સાચું માનવાનું અનુમાન થઈ શકે. જીવ આનંદસ્વરૂપ છે, તે જ્ઞાનીને ગે સમજાય છે. જ્ઞાની કંઈ બેલતા કરતા ન હોય તે પણ ત્યાં એને સમજાય છે. જ્ઞાનીએ જે કહ્યું તેને અનુભવ એને સત્સંગમાં થાય. જેમ આત્માના સંકલ્પવિક૯૫ ઓછા થાય તેમ ચારિત્ર પ્રગટે. ત્યાં સંકલ્પવિકલ્પ હેતા નથી. જેમ ચારિત્ર પ્રગટે તેમ તેમ સ્થિરતા થાય. નિર્વિકલ્પપણું પામવા માટે સુધારસ, સત્સંગ, સલ્લા, વૈરાગ્યઉપશમ સાધન છે. એ આત્મસ્થિરતાનાં કારણે છે. સુધારસ એ એક પ્રકારને મુખરસ ઝરે છે. તે એક સ્થિરતાનું સાધન છે. ત્યાં ઉપગ એને રોકાય છે, તેથી એ પણ એક સાધન છે. એ રસ જડ છે, તે પણ એ સ્થિરતાનું એક સાધન છે. આખું જગત સુખને માટે ભટકે છે. દેવમનુષ્યાદિક સર્વ સુખને માટે ફાંફાં મારે છે. આત્મસ્થિવતા થાય ત્યારે બધી કલ્પના છૂટી જાય અને આત્માનું સુખ એના ધ્યાનમાં આવે. સુધારસ એ સ્થિરતાનું એક સાધન છે. જેમ નાક ઉપર દૃષ્ટિ રાખવાથી આડાઅવળી દષ્ટિ ન જવાથી સ્થિરતા થાય છે. સુધારસ એટલે અમૃતરસ, એમાં ઉપયોગ રહે તે આત્મા સ્થિર થાય છે. જ્યાં એ રસ ઝરે છે ત્યાં એને આનંદ આવે છે. તેથી એની વૃત્તિ ત્યાં ઠરે છે. એવી વૈરાગ્યઉપશમથી પણ વૃત્તિ સ્થિર થાય છે. શાસ્ત્રમાં તલ્લીન થાય તે પછી સદ્દવિચાર આવે, તે પછી બધા વિકપ દૂર થાય છે. તેથી નિર્વિકલ્પદશા કેવી હોય છે તેને ખ્યાલ આવે છે. [વ. ૫૮૬] ૨૦૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદરવા સુદ ૧૧, ૨૦૦૯ પૂજ્યશ્રી–પહેલાં સોભાગભાઈએ પત્ર લખ્યા હશે તેના ઉત્તર કૃપાળુદેવે ટૂંકામાં આપ્યા હશે. હવે વિસ્તારથી લખે છે. - રાષભદેવ વગેરે મહાપુરુષે થઈ ગય તે જીવેના કલ્યાણ અર્થે જ જમ્યા હતા. Page #260 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત વિવેચન તેમને પણ યાશી લાખ પૂર્વ ઘરમાં રહેવું પડયું. પ્રારબ્ધ બાંધેલું હોય તે તો ભેગવવું પડે. પૂર્વે જે બાંધ્યાં છે તે અમને પણ ભેગવવાં પડે છે. ઋષભદેવ ભગવાનને તે ગમે તેટલી બહારની ઉપાધિ હોય તેય સમભાવ રહેતું. એવું સંહનન હતું, એવું આત્મબળ પણ હતું, એવું પૂર્વ આરાધન હતું. તેથી ગમે તેવા પ્રસંગમાં સમભાવે રહેતા. મોટા પુરુષ કેવી કાળજી રાખે છે! છેવટે તેષપૂર્વક દેહ છૂટે અને ફરી જન્મવું ન પડે એવો એમને નિશ્ચય છે. તે ક્યારે પૂરો થાય? તો કે સમભાવ રહે તે નવાં કર્મ ન બંધાય. તેથી જન્મ લે ન પડે. નિજન જંગલ જેવું હોય ત્યાં સમભાવ રહી શકે. તેથી આ ઉદય ન હોય તો આત્મસ્થિરતા સહેજે રહે. ઋષભદેવના વખતન કાળ જુદે હતું અને આ કાળ જુદે છે. એમાં સ્થિરતા રહેવી બહુ મુશ્કેલ છે. આપણે ચેનવાનું છે. કૃપાળુ દેવના કરતાં વધારે વિષમ કાળ આવ્યું છે. પરમાર્થની એકધારા પ્રવૃત્તિ રહેવી જોઈએ, તેવી રહેતી નથી. કેઈકવાર મળે એ મનુષ્યભવ અનંતવાર મળ્યા છતાં જે કરવાનું છે તે ન કર્યું, તે ક્યારે જીવ કરશે? પ્રમાદ કરવા જેવું નથી. પ્રભુશ્રીજીને બધમાં આવ્યું હતું કે આળસ અને પ્રમાદ વેરી છે. પ્રમાદથી મળેલું સ્વરૂપ પણ ભૂલી જવાય છે. એમનું એમ પ્રવૃત્તિમય પ્રારબ્ધ ચાલે છે. તે એકદમ ઓછું થઈ જાય એમ લાગતું નથી. એકથી દોઢ વર્ષમાં મંદ ઉદય થાય, પણ તદ્દન ઉદય તે ન મટે, એમ લાગે છે. એક પળ પણ ઉપાધિમાં ગાળવી અમને વસમી લાગે છે. વેપારની સ્થિતિ જ એવી છે કે માલ પડ્યો હોય તેની ફિકર થયા વિના રહે નહીં. ડામાડોળ રહે. જેમ ઊટ ઉપર બેસીને સ્થિર રહેવું મુશ્કેલ છે, તેમ આ ઉપાધિમાં રહી સમભાવમાં સ્થિર કહેવું બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવ લખે છે કે આ ઉપાધિને જેગ અમારે ઓછો કરે છે. તેને ઉપાય તમને કંઈ જણાય તે લખશે. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ ગમતી નથી. જ્ઞાની પુરુષ જેનાથી હૃદય મળતું હોય તેને વાત કરી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. જ્ઞાની છતાં, કર્મ ન બંધાય એમ વર્તવાની ભાવના છતાં, ઉપાધિમાં રહેવું પડયું. એ તો એમાં સ્થિર રહ્યા, પણ આપણને શીખવાનું છે કે જીવે ઘણાં કર્મ બાંધ્યાં છે, કર્મને બેજે કેટલે એકઠો કર્યો છે! “કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?” એવું જીવને થતું નથી. પિતાની કચાશ જેટલી હોય તેટલે પશ્ચાત્તાપ મરણ વખતે થાય કે મેં પ્રમાદમાં પડી કંઈન કર્યું. ઘણે વખત તે જીવને પ્રમાદમાં જાય છે. રુચિ બીજે છે. તેમાં કર્મ બંધાય ત્યાં એને મીઠાશ આવે છે. લખવાનો જે વિષય હોય તે સંબંધી પિતાની દશા ન હોય તે મન પાછું ફરી જાય છે. પરમાર્થમાં ચિત્ત થતું ત્યારે એ સંબંધી લખતા. તેથી આ વચને વધારે અસર કરે છે. સંસાર પ્રત્યે ઉદાસીનતા હોય અને ચિત્ત પરમાર્થભાવનામાં હોય તે વખતે લખી શકાય, બેલી શકાય એવું છે. તે વખતે જે લખાય તે વીતરાગતા પૂર્વક લખાય છે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બેધામૃત કારણ કે દશાનું એટલું બળ છે. જેમકે સુંદરદાસ મોહમાં ન હતા તે વખતે એમણે લખ્યું કે – મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિય હુ કતલ કરી કિ રજપુતો હૈ, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર, મારે ભદમછર દૂ, ઐસે રન રૂતો હૈ, મારી આશાતૃષ્ણ પુનિ પાપિની સાપિની દેઉ, સબકો સંહાર કરિ નિજપદ પદૂતા હૈ, સુંદર કહત ઐસે સાધુ કઉ શૂરવીર, વૈરિ સબ મારિકે નિશ્ચિત હોઈ સૂતા હૈ.”(૬૭૨) એવી આત્મજાગૃતદશામાં હતા ત્યારે એ “શૂરાતન અંગ” લખ્યું. તેથી બીજાને અસર કરે છે. માત્ર બુદ્ધિથી લખ્યું હોય તે કલિપતરૂપ કહેવાય, ચિત્ત અસ્થિર રહે તે વખતે પર માર્થ સંબંધી લખવું યોગ્ય નથી. પોતાની વૃત્તિઓ તપાસવા એ બધું કૃપાળુદેવે લખ્યું છે. પરમાર્થમાં શંકા પડી હોય કે આ ખરું છે કે ખોટું છે તો ચિત્ત અસ્થિર બને છે; અથવા તીવ્ર પ્રારબ્ધનું બળવાનપણું હોય તે ચિત્ત અસ્થિરવત્ રહે. જેને ક્ષાયક સમકિત હેય તેને પરમાર્થ સંબંધી કા ન થાય. આત્મવીર્ય મંદ થાય એ પ્રારબ્ધને ઉદય છે, તે વીર્ય વિશેષ ફેરવવા પુરુષાર્થ કરીએ છીએ, પણ થતો નથી; મંદ થઈ જવાય છે. કંઈક પ્રારબ્ધ ઓછું થાય તે અસ્થિરતા ટળે. કમને બળવાન ઉદય હોય તે વખતે ચિત્ત સ્થિરતા રહેવી મુશ્કેલ છે. અસ્થિર ચિત્ત હેય તે વખતે પરમાર્થ સંબંધી લખવું, કહેવું તે કલિપત જેવું લાગે છે, પણ કેઈક વખતે એવી ચિત્તસ્થિરતા રહે છે. વ્યવહાર તે અસાર છે એમ સમજાયાથી “તમે આમ કરે કે આમ કરો એમ કહેવાનું કે લખવાનું તે પાણી વલવ્યા જેવું લાગે છે. એટલે વ્યવહાર સંબંધી લખવું બેલિવું ગમતું નથી. વ્યવહાર અસારભૂત લાગે છે, તેથી તેમાં ચિત્ત જતું નથી. અસારમાંથી સાર નીકળવાનું નથી. મનમાંથી એ ભાવ છૂટી ગયો છે. તીવ્ર કર્મના ઉદયે વેપારમાં પ્રવર્તવું પડે છે, પણ તેમાં રસ આવતો નથી. શ્રી જિને દ્રવ્યોગ અને ભાવસંયોગ બનેથી છૂટવાનું કહ્યું છે, તેનું કારણ સ્થિરતા રહે એ છે. એ બધા પરવતુના સંગ છેતરનાર છે. જેવું છે તેવું જ ભગવાને કહ્યું છે કે દ્રવ્યથી અને ભાવથી બધાથી છૂટવાનું છે. “સર્વ સંગ મહા આસ્વરૂપ છે” એમ ભગવાને કહ્યું છે. - દર્પણમાં બીજા પદાર્થો જેમ છે તેમ દેખાય છે, તેમ કેવળજ્ઞાનમાં પણ દેખાય છે. સૂર્ય ઉપર વાદળાં હોય તે પ્રકાશ પડે છે, તેમ જ્ઞાન તદ્દન ઢંકાઈ જતું નથી. બધું આવ૨ણ દૂર થાય ત્યારે બધું દેખાય છે. પરવસ્તુને જેવા છતાં આંખ જેમ નિર્લેપ રહે છે, તેમ કેવળજ્ઞાનથી જાણતા છતાં ઈષ્ટ અનિષ્ટપણું થતું નથી. આંખ નાની છે, પણ પર્વત જેવી વસ્તુને જોઈ શકે છે, તેમ કેવલી દેહમાં રહ્યા છતાં કાલેકને જાણે છે. [વ. ૧૮૭] ૨૦૩ પૂજ્યશ્રી–ઉપર જે દર્પણ વગેરે દષ્ટાંત આપ્યાં તેનો વિચાર કેમ કરવો તે વિષે Page #262 -------------------------------------------------------------------------- ________________ २४७ વચનામૃત-વિવેચન કૃપાળુદેવ એક દષ્ટાંત આપી સમજાવે છે. જ્ઞાનને સવભાવ સ્વપરપ્રકાશક છે. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે અને જ્ઞાન જ્યાં હોય ત્યાં સ્વપરપ્રકાશક રહે છે. ગમે ત્યાં જ્ઞાન હોય, ત્યાં સ્વપરપ્રકાશક છે. “પ્રથમપદઆત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હવાનું પ્રમાણ છે તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.” (૪૯૩) સ્વ પર પ્રકાશતા એ ચૈતન્યને પ્રત્યક્ષ ગુણ છે, એમ કહ્યું છે. જ્ઞાન પિતા સંબંધી પણ જાણે છે અને પરને પણ જાણે છે. એ જ્ઞાનગુણ જીવને પ્રત્યક્ષ છે. પદાર્થને જાણે તે જ્ઞાન કહેવાય, ન જાણે તે જ્ઞાન શાનું? દીવાથી પદાર્થો દેખાય છે અને આત્માથી દ્રવ્ય ભાવ બને દેખાય છે, જણાય છે. જ્ઞાનથી તે અંતરની પણ બધી વસ્તુઓ જણાય છે. જે જ્ઞાનમાં બધા પદાર્થો સંપૂર્ણ પણે જણાય તે જ્ઞાનને કેવળજ્ઞાન કહ્યું છે. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ.” પરમાર્થથી તે પોતે પિતાને અનુભવે છે. પણ આત્માની એવી નિર્મળતા છે કે બીજા પદાર્થો પણ એમાં ઝળકે છે. [વ. પ૯૨] ૨૦૪ શ્રીરાત્રે આ અગાસ, ભાદ્ર. સુદ ૯, ૨૦૦૯ સોભાગભાઈએ પૂછાવ્યું હશે કે અંબાલાલને કંઈ સુધારસ સંબંધી જણાવું? કૃપાળુદેવે જણાવ્યું કે હા, તમારે અંબાલાલને વાત કરવી હોય તો કરશે. મરણ વખતે સભાગભાઈને વાત જણાવી હતી, પણ અંબાલાલ મોડા આવ્યા તેથી સોભાગભાઈ એ વાત ન કરી અને કહ્યું કે હવે મને વખત નથી.. દેહનું સ્વરૂપ જેણે જાણ્યું છે તેને વૈરાગ્ય રહે એ છે. જગત અને દેહના સ્વરૂપમાં મોહ છે તે અજ્ઞાન છે. જાજરા જે ગંધાતે દેહ છે. એને જીવને પરિચય થઈ ગયો છે તેથી એને મોહ થાય છે. તે વિપરીત પણું છે. આ દેહ ક્ષણભંગુર છે. પાણીના પરપોટાની જેમ ફૂટી જાય એ આ દેહ છે. જે ફૂલ સવારમાં ખીલેલું હોય તે તાપ પડતાં કરમાઈ જાય છે, તેમ ગમે તેવું સુંદર શરીર દેખાતું હોય અને જે વ્યાધિ આવી તે બીજું થઈ જાય, ઊલટી અને ઝાડા થતા હોય તો પાસે પણ ઊભું ન રહેવાય એવું થઈ જાય. દેહમાં પ્રીતિ કરવાથી કંઈ નીકળે એવું નથી. આખું જગત દેહના મેહમાં પડયું છે. જ્ઞાની એને બોજ ગણે છે. વેઠિયાને માથે બેજો મૂક્યો હોય તેમ જ્ઞાનીને આ શરીર લાગે છે. વધારેમાં વધારે પ્રીતિ દેહમાં છે એ સુખનું કારણ નથી, તો પછી ધન, સ્ત્રી વગેરે બીજા પદાર્થો કેમ કરી સુખ આપે ? જીવ વિચાર કરે તો દેહના કરતાં કંઈ ચઢિયાતું લાગતું નથી. કૃપાળુદેવે “મુનિસમાગમને WWW.jainelibrary.org Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨% ધામૃત પાઠ લખ્યો છે, તેમાં લખ્યું છે કે જે વખતે રાજાને સાપ કરડવા આવ્યો તે વખતે રાજાને થયું કે હવે મને કોણ બચાવે? કઈ આવી બચાવે તે હું એને મારું આખું રાજ્ય આપી દઉં, રાણુ બધી આપી દઉં, ધન વગેરે બધું આપી દઉં અને આખી જિંદગી સુધી એને દાસ થઈને રહું એમ થયું. જીવને આ દેહ પ્રત્યે અત્યંત પ્રીતિ છે, તેય જીવને સુખી કરી શકતા નથી, તે પછી બીજી વસ્તુઓ શું સુખી કરી શકે? દેહ પ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે” (૮૩૩). એ જ સમ્યગ્દષ્ટિ છે. સમ્યજ્ઞાન કોને કહેવાય, તે કૃપાળુ દેવે “મૂળમાર્ગમાં કહ્યું છે. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” એમ જે થયું તે પછી ફરી દેહ પ્રાપ્ત થાય એવું એ ઈચ્છે જ નહીં. જ્યારથી જાણ્યું કે આ તે પુદ્ગલનું છે, ત્યારથી એમ થયું કે આ બીજાનું જ છે. આપી દેવાનું છે એમ જ થાય. મહાત્માને ચેરીને ભાવ હોતું નથી કે પારકી વસ્તુ આપણે રાખી લઈએ. બીજી ગમે તેવી અનુકૂળતા હોય પણ સત્સંગ નથી એ મોટું દુઃખ છે. આ કાળનું સ્વરૂપ જોતાં દુષમ છે. બધેય જગતમાં જઈને પૂછે કે નોકરી કરીને ભણીને શું કરશે? તે કહે કે ભણીને, નેકરી કરીને પૈસા કમાવીશ. વિદ્યા વેચીને પૈસા લઈશું. પણ વિદ્યા ભણીને મોક્ષ મેળવશું એમ કહેનારા તો કેઈક જ હશે. બીજી ઈચ્છા કંઈ રહેતી નથી. માત્ર આ આત્મા ઉપાધિથી છૂટી વનમાં કે એકાંતમાં સહજસ્વરૂપે રહે એવી ઈચ્છા રહે છે. પાંચ ઇન્દ્રિયની ઉપાધિ છૂટી સ્વરૂપમાં સ્થિર થવાય એવી ઈચ્છા રહે છે. [વ. ૫૯૮] ૨૦૫ કૃપાળુદેવે પ્રશ્ન લખેલ કે જેને અલ્પકાળમાં ઉપાધિ રહિત થવું હોય, તે કેવાં પરિણામ રાખે તે અલ્પકાળમાં ઉપાધિરહિત થઈ શકે? ભાગભાઈએ ઉત્તર લખ્યો કે રાગબંધન છે, તેને લઈને બધે સંસાર ઊભે થાય છે, ઉપાધિ થાય છે. એ ઓછું થાય તે ઉપાધિ ઓછી થાય અને સંસાર પણ ઓછો થાય. કૃપાળુદેવ લખે છે કે ઉપાધિ પ્રત્યે રાગ નથી, પરાણે પૂર્વકમને લઈને આવી છે. રાગભાવ હોય ત્યાં સુધી તો ઉપાધિ હોય; પણ જેને રાગ હેય જણાય છે તેને ઉપાધિ હેય જણાય છે, રાગદ્વેષનાં પરિણામ થતાં નથી. સભાગભાઈએ લખેલું કે “ભાવાર્થ પ્રકાશ” વાંચતાં બધા મતમતાંતરનું સમાધાન થવા જેવું છે. કૃપાળુદેવ લખે છે કે એ ગ્રંથ કઈ જ્ઞાનીએ રચેલે નથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૪૯ એટલે અક્ષય પુરુષ પરમાત્મા એક વૃક્ષરૂપ છે. વૃક્ષ પાંદડે માયા છે, એમ વેદાંત માને છે. બ્રહ્મ એક જ છે, છાયા જેવા ઉપદેશ એટલે ખરાખર ન ઢેખાય તેવા ઉપ અલે પુરુષ જ વલ હૈ। ઉપર જેમ વેલ ચઢે તેમ પાંદડે એમ માને છે તે યથાથ નથી. દેશ એમાંથી મળે છે. સત્પુરુષના યાગે દ્રવ્યાકાર જિજ્ઞાસા હાય તે ભાવજિજ્ઞાસા થઈ જાય છે. પૂર્ણાંકને લઈ ને કેટલાકને વૈરાગ્ય થાય છે, પણુ પાછુ પાષણ ન મળે તે એ સુકાઈ જાય છે. જેને આત્મકલ્યાણુ કરવું છે, તેણે બહારની વસ્તુનું માહાત્મ્ય રાખવાનું નથી. મેટા મુમુક્ષુને એમ રહે તે પછી સામાન્ય મુમુક્ષુને સત્સંગથી પણ એવી વૃત્તિ કેમ દૂર થાય ? મુંબઈનું વાતાવરણુ વું છે કે ચિત્ત અનાય જેવું કરી નાખે. અહીં આવ્યા છીએ તેા એ સટ્ટા કરતા જઈ એ, એમ થઈ જાય. સત્સંગનું જેવું માહાત્મ્ય જોઈ એ તેવું મુંબઈમાં રહેવું મુશ્કેલ છે. મુબઈને વારવાર માહમયી કહી છે. તેમાં કોઇ જ્ઞાનીપુરુષ સાચવીને રહી શકે, નહીં તેા ખીજા તેા મેાહમાં તણાઈ જાય. ઉપરથી એમ થાય કે સત્સંગ કરું છું અને અંદર ખીજા વિચારા હાય. એક પટ (ભેદ) જેવું થાય. પરમાની ઇચ્છાવાળા હાય તેય આ ક્ષેત્ર એવું છે કે વૃત્તિ પાછી ખીજે જતી રહે. કૃપાળુદેવ તા નાના છેાકરાની પાસેય શીખવાની ઈચ્છા રાખનાર છે, આખા જગતના શિષ્ય થઈને રહે છે, પણ પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સ`ગ બરાબર ન થાય. આવું ક્ષેત્ર છે, માટે તમે ન આવશે એવું અમરુ' લખવું નથી. પગુ પ્રવ્રુત્તિક્ષેત્ર કરતાં નિવૃત્તિક્ષેત્રમાં વધારે લાભ થાય એવું છે. સત્સ`ગ વિષે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ના કેટલા વિચાર કર્યાં છે ! દ્રવ્યક્ષેત્રકાળભાવ નિવૃત્તિ વાળાં હાય તેટલેા સત્સ`ગથી વિશેષ લાભ થાય. તેમ ન હેાય તે તેટલે આછે લાસ થાય. સત્સંગ વિષે કેટલા વિચાર કર્યાં છે ! મહાપુરુષને બધા પ્રત્યે સમભાવ હાય છે, “ સર્વાત્મમાં સમષ્ટિ દ્યો ’” એવું હોય છે. [વ. ૬૦૦] ૨૦૬ શ્રી રા॰ આ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯ આ સંસાર અાર છે. એને! પાર નથી, અનંતકાળથી આથડયો પણ પાર ન આવ્યે . તીર્થંકરે સદ્ધર્મના ઉપદેશ કર્યા તે પર પરાથી ચાલ્યા આવે છે. તેને લઈ ને “ આજીવ છે, આ અજીવ છે.' એમ જીવ જાણી શકે છે. નહી તે શી ખબર પડે ? કૃપ ભુદેવ સાભાગભાઈને લખે છે કે તમે અહી આવે! તે મને અહીં અવકાશ તે મળે પણ આખુ ક્ષેત્ર પ્રવૃત્તિવાળું છે, તેથી લાભ થવા જોઈએ તે થવા મુશ્કેલ છે. એના કરતાં નિવૃત્તિક્ષેત્રે વિશેષ લાભ થાય એવું છે. પ્રવ્રુત્તિક્ષેત્રમાં સત્સંગ થાય તે કરતાં નિવૃત્તિક્ષેત્રમાં સત્સંગ થાય તા વિશેષ લાભ થાય. કેઇ વેચારવાનજીને તે પ્રવૃત્તિમાં ૫મુ વિશેષ લાભ થાય છે, સામાન્ય રીતે તે ૩૨ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ બધામૃત નિવૃત્તિક્ષેત્રમાં વિશેષ લાભ છે એમ કહ્યું છે અને કેઈ વિચારવાનું હોય તેને પ્રવૃત્તિક્ષેત્રમાં, જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં સમાધિ કેવી રીતે સાચવે છે તે જોવાનું મળે. - જ્ઞાની વિભાવનાં કાર્યો કરવા પડતા હોય તેમ છતાં સ્વભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. તે બહુ મુશ્કેલ છે. આત્મગુણ પ્રગટાવવા એ ખરી ચરણસેવા છે. તરવારના ઘા સહન કરવા સહેલા છે, પણ આત્મગુણ પ્રગટાવવા મુશ્કેલ છે. મુનિ થઈને તે સ્વભાવમાં રહેવું સહેલું છે, પણ ગૃહસ્થાવસ્થામાં રહી નિગ્રંથભાવે વર્તવું તે બહુ અઘરું છે. વિકારભાવમાં ચિત્તની ચંચળતા હોય છે. એ ચિત્તની ચંચળતા એ જ ખરું દુઃખ છે. એ વિકાર જેમ જેમ છૂટે તેમ તેમ જે આનંદ આવે છે તે અવર્ણનીય છે. જયાં સુધી કામવાસનાની ઈચ્છા છે, વિકાર છે, ત્યાં સુધી વૈરાગ્યની વાત કરવી ખોટી છે. પિતાની એવી ઇચ્છા હોય, તે પછી બીજાને શાની અસર થાય? ૨૦૭ સંકલ્પ-વિકલ્પ થયા કરે છે. રાગદ્વેષમાં ચિત્ત પરિણમે છે. જીવની પરિણતિ સમયે સમયે પલટાય છે, એમ ભગવાને કહ્યું છે, પણ સમયની આપણને ખબર ન પડે. અસંખ્યાત સમયવતી આપણે ઉપગ છે. સ્થૂલ પર્યાયની ખબર પડે. સમય તો ઘણે સૂમ છે. મનના જે ભાવ ખબર પડે છે તે ઘણા સમય જાય ત્યારે ખબર પડે છે. જેને અફીણ ખાવાની ટેવ હોય તેને “અફીણ ખાવું છે એમ થાય. અફીણ ખાવાની ટેવ ન હોય તેને શાનું થાય? તેમ જેને જે અભ્યાસ થયે હેય તેને તેવા વિચાર સકુરે છે. પૂર્વે જેવાં કર્મ કર્યા હોય તેવા વિચાર કુરે છે. જેને સમજણ હોય તે રાગદ્વેષને રોકી શકે છે. “મારે પાપના વિચારમાં નથી પિસવું” એમ કરવું હોય તે એમેય થાય, ને તરંગે ચઢી જવું હોય તો તેમાં પણ થાય. સુવિચાર થવામાં સત્સંગ સાધન છે. તેથી સવિચારને પોષણ મળે છે. મુનિઓને માટે અમુક કામ માટે અમુક કાળ ભગવાને કહ્યા છે કે અમુક વખતે અમુક શાસ્ત્ર વંચવું, અમુક વખતે અમુક શાસ્ત્ર ફેરવવું, અમુક વખતે પ્રતિલેખન કરવું. અમુક વખતે ગોચરી જવું. એમ જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે તેને માટે આ બધા નિયમ કરી આપ્યા છે. અમુક વખતે શ્વાસોચ્છવાસ એવા હોય છે કે તે વખતે મન બરાબર સ્થિર ન હોય. તેથી તે અકાળ છે, એમ કહ્યું છે. કેઈનું મરણ થાય તે વખતે સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. તેનું કારણ એનું મન તે વખતે બરાબર સ્થિર રહેતું નથી. અમુક દૂર સુધી હાડકું પડયું હોય ત્યાં સ્વાધ્યાય ન કરે એમ કહ્યું છે. તેનું કારણ તેવા નિમિત્તે હિંસાનાં પરિણામ વગેરે થાય, મન વિક્ષેપી થાય તે છે. આત્માને અહિત થાય, વિક્ષેપ થાય એવા સ્થળમાં, એવાં નિમિત્તોમાં વાધ્યાય ન કરે એમ કહ્યું છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચને ૨૫. [વ. ૬૦૬] ૨૦૮ પ્રભુશ્રીજી કહેતા કે આત્માને રહેવાનું એક ઘર છે. આત્માં ક્યાં રહે છે? સમભાવમાં સમભાવ ક્યાં રહે છે? સ્વભાવમાં. શ્રી યશોવિજયજીને જેટલે આનંદ આવે છે તે ઉ૯લાસ એમને પણ આવે, તેથી એ પદ સકુરી આવ્યું. જેમ જેમ છૂટવાના ભાવ થાય તેમ તેમ કર્મ પણ જોર કરે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે?” સંસારમાંથી આત્માને તો કંઈ હિતકારી છે નહીં. જેને છૂટવું છે તેને કેવા વિચારો જાગે છે ! પૂર્વે બાંધેલું કર્મ હોઇ, તેને ઉદય હોય, એ કમને ઘણે ભાગ થોડા કાળમાં વેઢી લેવાય એવો કોઈ ઉપાય છે ? તે તમે તથા ડુંગર વિચારીને લખશે. સમ્યજ્ઞાન પ્રગટયા પછી સર્વ ભાવથી વિરામપણું થાય છે. પરવસ્તુ છે એમ જાણ્યું, પછી પરમાં વૃત્તિ ન રહે. જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે પછી સંસારની પ્રિયતા ન રહે. ક્યારે છૂટું, ક્યારે છૂટું' એમ થાય. બધી પ્રવૃત્તિથી વિરામ પામવું તે વિરતિ છે. વિરતિ કહો કે સંયમ કહે –“સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” વેપાર વગેરે નહીં કરવાનું મન છતાં કરવા પડે તે પૂર્વ કર્મને જ દેષ છે. એ જ્ઞાનીની વાત જુદી છે. અજ્ઞાની એમ કરે તો ભૂલ પડે, વૃત્તિઓ છેતરે. જ્ઞાનીનાં વચને છૂટવાના અર્થમાં લેવાં. ખોટા અર્થમાં ન ઉતારવાં. [વ. ૬૦૯] ર૦૯ જેસલમેર, મહા વદ ૮, ૨૦૦૮ જ્ઞાનીને આશ્રયમાં કે લાભ છે તે આમાં કહે છે. જ્ઞાનીને મુખ્ય આશ્રય મેક્ષ માટે કરવાનો છે. જ્ઞાનીને આધારે મોક્ષ છે. એ મુખ્ય ઉપદેશ આ વાક્યોમાં છે. ૧. જે આત્મા છે તે ત્રણે કાળ રહે તે મોક્ષ છે. બીજી વસ્તુને લઈને બીજું દેખાય છે, એટલે આત્મા કર્મ રહિત થાય ત્યારે સહજ સ્વરૂપ રહે છે. સદાય સહજસ્વરૂપમાં રહે તેનું નામ મોક્ષ. સહજ સ્વરૂપ કેવું છે તેની જીવને ખબર નથી. દેહ પિતાને નથી તેને પિતાને માને છે. દેહના ધર્મોને પિતાના ધર્મો માને છે. છતાં આત્મા ક્યાંય ગયો નથી. સમ્યક દશા આવે ત્યારે ખબર પડે. દયા આવે ત્યારે સમજાય. એ વસ્તુનું ભાન થવા પુરુષાર્થની જરૂર છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પિતાની પાસે જ છે. જ્ઞાનદર્શનચારિત્ર બધું પાસે જ છે, પણ ઉપર આવરણ છે તેને લઈને બીજું ભાસે છે. પ્રભુ શ્રીજી કહેતા કે અ૮મા વાણિયે નથી, બ્રાહ્મણ નથી, પાટીદાર નથી, પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ઘર નથી, યુવાન નથી. બાલ નથી. પિતાનું ભાન નથી એથી બીજી વસ્તુઓને પિતાનું Page #267 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સ્વરૂપ માની બેસે છે. સહજસ્વરૂપનું ભાન તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંસારમાં જોઈએ તે ખરું સ્વરૂપ દેખાય નહીં. અનાદિકાળથી જીવને ભાન નથી. ભગવાન કે જેમણે આત્મા પ્રગટ કર્યો છે, કર્મો દૂર કર્યા છે, એવું જ આત્માનું સ્વરૂપ છે. આત્મસ્વરૂપ જેણે પ્રગટ કર્યું છે, એનાથી આત્મા જણાય છે. ૩. સંગના ગે પોતાના સ્વરૂપને ભૂલ્યા છે. સંગ દૂર થાય ત્યારે સહજસ્વરૂપ રહે છે. એથી મુકાવું તે મેક્ષ છે. ગ્રહણ કરવું અઘરું છે અને મૂકવું સહેલું છે પણ એને ગ્રહણ કરવું સહેલું લાગે છે અને મૂકવું અઘરું લાગે છે. કમને સંગ છે, તે પિત થઈ ગયો છે. બીજી વસ્તુઓને સંગ છે, તે અન્ય છે. એક પરમાણું માત્રનું ગ્રહણ તે સર્વ સુખને નાશ કરવા જેવું છે. ગ્રહણ કરીને સુખ માને છે એ જ સંસાર છે. જે પરવસ્તુ છે તે બધાંથી મુક્ત થવું તે મોક્ષ છે. પિતાનું જે સ્વરૂપ છે, તે ક્યાંય ગયું નથી. સમ્યગ્દર્શન, ચારિત્ર, કેવળજ્ઞાન બધુંય આત્મામાં છે, પણ એને પ્રગટ કરવાનું છે. મિથ્યાત્વ છૂટે તે સમ્યક્ત્વ થાય, અવિરતિ છૂટે તે સ્વભાવમાં આવે અને અજ્ઞાન જાય તે કેવળજ્ઞાન થાય. બધાય ગુણ એની પાસે છે, પણ સંગના ગે મૂલ્ય છે. એની પાસે ધન છે. પણ ભાન નથી. ઘરમાં ધન છતાં ભિખારી જે છે. ભાન થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. જીવ બેભાન છે. હું જાણું છું, સમજુ છું એમ માને છે, પણ જ્ઞાની એને બેભાન કહે છે. ભાન વગરને, જંગલના રેઝ જે છે. માત્ર અભિમાન કરે છે. ભાન થાય તે સહજસ્વરૂપે સ્થિતિ થાય. ૪. સહજ સ્વરૂપ ભૂલવાનું કારણ સંગ છે. જેમ ફિટિકને જે રોગ થાય, તે દેખાય; તેમ આત્માને જેવો સંગ મળે તેવો થઈ ગયો છે. જે સંગ થયે એ રંગ લાગ્યો છે. માન્યતા થઈ ગઈ છે. કર્મને સંગ છે તેવો પિત થઈ ગયેલ છે. સંગ દૂર થાય ત્યારે સહજસ્વરૂપ રહે છે. એક પછી એક સંકલનાબદ્ધ આ વચન છે. ખરેખરૂં જીવનું મુક્ત સ્વરૂપ છે, પણ એને ભાન નથી. બધા ગુણે પાસે જ છે. ભાન થાય તે સુખી થાય. ભાન નથી. પરવસ્તુને સંગ થયો છે. એથી પિતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે. હવે સંગથી નિવૃત્ત થવું. સંગથી નિવૃત્ત થાય તે સહજ સ્વરૂપ જેવું છે તેવું દેખાય. મક્ષ પાસે છે. મોક્ષ એટલે સર્વ સંગથી છૂટવું. એથી જ્ઞાનીએ પિકારી પિકારીને કહ્યું કે અસંગ થાઓ, અસંગ થાઓ. બધું કરીને ભક્તિ, સ્વાધ્યાય કરીને એક અસંગપણું કરવાનું છે. એ જ તીર્થકરને ઉપદેશ છે. ૫. એ અસંગપણું થવા માટે શાસ્ત્રો કહ્યાં છે. આખા ચૌદપૂર્વ કે દ્વાદશાંગીને સાર અસંગપણું છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલકનું વર્ણન કર્યું તે અસંગ થવા માટે છે. તે થવા બધે ઉપદેશ કર્યો છે. ક્રિયા બે પ્રકારની છે. ૧. ભણવું શીખવું વગેરે પ્રવૃત્તિરૂપ ક્રિયા છે. ૨. કાઉસગ્નમાં રહેવું ઈત્યાદિ નિવૃત્તિરૂપ ક્રિયા છે. બને છૂટવાની ક્રિયા છે. જ્ઞાન અને ક્રિયા બને ૯ ક્ષ અસંગપણું છે. સંગ બે પ્રકારના છે—દ્રવ્યસંગ અને ભાવસંગ. શેલેશીકરણ ૧૪મા ગુણસ્થાને થાય છે. તે નિવૃત્તિરૂપ છે. શીલ+ઈશ. શીલ Page #268 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૫૩ એટલે સમાધિ, ઈશ એટલે મોટી છેવટની સમાધિ. બીજો અર્થ શિલા=પથર, ઈશ= મોટે. મેરૂ પર્વત જેવી અડળ સમાધિ. જ્યાં મનવચનકાયા બધું સ્થિર થાય છે. કેવળી ભગવાનને દેહ છોડતી વખતે એ સમાધિ હોય છે. માત્ર ૬ ૩ ૪ ઋ એ પાંચ હસ્ય સ્વર બેલીએ એટલે જ વખત એ રહે છે. ૬. “અસંગ થવું” એમ બોલવાથી અસંગ ન થવાય. એ અસગપણું એ ક્ષણવાર રહે તે ત્રણ લેકને જીત્યા કરતાં વધારે છે. લોકોને તે પણ એક ક્ષણ વાર અસંગ ન રહી શકે. અસંગ તે જે અસંગ થયા છે તેનો સંગ થાય તે થવાય છે. મહાપુરુષોએ માર્ગ જાણીને પ્રરૂપ્યો છે. સત્સંગ કરો તે અસંગપણું થશે. સત્સંગે અસંગ થવાય છે. જેમ કચરો કાઢવા સાવરણી છે તે પણ કચરો જ છે. તેમ સત્સંગ એ પણ એક પ્રકારને સંગ છે, પણ તેથી સંગરૂપ કચરો કાઢી અસંગ થવાય છે. સત્સંગે સમજણ પડે તો થાય. નહીં તે ભૂલે પડે. સત્સંગે સમજાય છે. આધારે આધારે અસંગ થવાય છે. સત્સંગ એ આધાર છે. ક્રમે ક્રમે થાય. જીવને બારમા ગુણસ્થાન સુધી પુરુષના બંધનું અવલંબન છે. - ૭. અસંગ થવાનું સાધન સત્સંગ છે. અસંગ કરે એ સત્સંગ મળવા છતાં જીવ રઝળે છે. પિતે ન પલટાય તો સત્સંગ મળે તે ન મળ્યા સરખે. શું આડું આવ્યું ? લેઢાને પારસમણિ અડે તે સોનું થાય જ; અને જે ન થાય, તે કાં તે લેતું બરાબર નથી અને કાં તો પારસમણિ બરાબર નથી. બરાબર સ્પર્શ થાય તો તેનું થાય. ભગવાનને ઓળખ્યા વિના સ્વરૂપની ખબર કેમ પડે? ભગવાને કહ્યું છે કે સત્સંગ મળે પણ ઓળખાણું નથી. સંગમદેવે ભગવાન ઉપર ઉપસર્ગ કરીને કર્મ બાંધ્યાં. સત્સંગની ઓળખાણ ન થાય તો શા કામને? આથી જ મારું કલ્યાણ થશે એવું થયું નથી. મનુષ્યપણાની કિંમત નથી. પુરુષને માને અને પાછી ઈચ્છાએ બીજી કરે છે. તેથી જીવને સાચી ઓળખાણ થતી નથી. ઓળખાણ થયા વિના પ્રેમ ન આવે. વૈરાગ્ય હોય તો ઓળખાણ પડે અને તેથી મોક્ષ થાય. મોટામાં મોટી આ વાત છે. મેક્ષ થતાં સુધી પરમ પ્રેમે ઉપાય સના કરે તો તે મોક્ષે લઈ જાય એવું છે. એ સત્સંગને વેગ મળે પણ એવા ભેગે જે કામ કરવું હતું તે જીવે નથી કર્યું. “રાંકને હાથ રતન.” એક ગરીબના હાથમાં ચિંતામણિ રત્ન આપ્યું પણ તેને ઓળખાણ ન પડી. એટલામાં એક કાગડે ત્યાં આવ્યું અને અવાજ કરવા લાગ્યો. કાગડો ઉડાડવા તેણે રત્ન ફેંકી દીધું. એવું આ થયું. ખબર વિના કિંમત ન લાગે. ક્ષણિક વસ્તુને માટે કિંમતી વસ્તુ જીવ નાખી દે છે. સાથે કશું આવે નહીં. સત્સંગ ઓળખવા વૈરાગ્ય ઉપશમ જોઈએ સત્સંગ પણ ક્રમે કમે ઓળખાય છે. પોતાની આંખમાં કમળો હોય ત્યાં સુધી બધી વસ્તુઓ પીળી લાગે. કેટલાય કાળથી રઝ છું એમ લાગે તો એ શાથી મટે? તેના ઉપાય છે. જે તેને મળે. સત્સંગને યોગ તે પૂર્વના પુણ્યથી મળે છે. એટલા સુધી પુણ્ય લાવી મૂકે. પછી એને પુરુષાર્થ હોય તે એાળખાય ઓળખાયા પછી પણ પરમ સનેહે ઉપાસાય તે સફળ થાય. સત્સંગ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ બધામૃત મળે, અને જગતને પ્રેમ ઊઠી તેના કરતાં અનંત પ્રેમ સત્સંગમાં આવે તે સફળ થાય. સત્સંગ મળ્યો પણ સફળ ન થયો તે ન મળ્યા બરાબર થયું. કૃપાળુદેવ લખે છે કે અમને સત્સંગ નિષ્ફળ થયે તેનાં કારણે વિચારતાં આત્મજ્ઞાન થયું અને અસંગ થયા. કૃપાળુદેવને આટલા ભવ સાંભર્યા તે સહેલી વાત નથી. ગયું તે ગયું પણ હવે કોઈ પુરુષ મળે તે ઉપાસના કરવી. આ ભવમાં સત્સંગ ચૂકવા જેવો નથી. જેમ બને તેમ સત્સંગ કરવો. સત્સંગ મળે ૫ પછી બીજામાં પડી જાય તે એ કામ કરવાનું રહી જાય. કૃપાળુદેવ પિતાના અનુભવની વાત કરે છે. દરેક જીવને પોતાનું સ્વરૂપ છે, પણ ભાન નથી, બધું તપાસતા અસંગપણું કરવું, એમ ભગવાને કહ્યું છે. પણ અસંગાણું થાય શાથી? તો કે સત્સંગથી. સત્સંગ મળ્યો તેય અફળ થયો છે તે શાથી? તે કે પરમ સ્નેહે ઉપાય નહીં, એ ભૂલ રહી. જાતિસ્મરણ હતું તેથી બધું યાદ આવ્યું કે સત્સંગ મળે પણ સત્સંગમાં આવા દેષો આવવાથી નિષ્ફળ ગયે છે. ૮. ધર્મ કરે હોય તે જીવ કેઈને ધર્મ કરતાં દેખી કરે છે. માટે બધાં સાધનને ગૌણ જાણે પહેલી સત્સંગની મુખ્યતા રાખી સત્સંગ કરે. સત્સંગમાં સમજાય છે. જીવ સાધના કરીને અભિમાન કરે છે. સત્સંગમાં આપણું જેટલું બળ હોય તેટલું ફેરવવું. સત્સંગથી આત્મા જાગે છે. સત્સંગના યેગે જે કંઈ થાય છે તે સવળું થાય છે. સત્સંગે ખબર પડે. ત્યાગવૈરાગ્ય વધે પછી સિદ્ધાંતિક વસ્તુ સમજાય છે. નિર્વાણને મુખ્ય હેતુ સત્સંગ છે. તેને સર્વાર્પણ પણે ઉપાસ. યમનિયમાદિક સર્વ સાધનને ગૌણ કરી સત્સગને ગષ, આરાધ. સત્સંગ એ પહેલામાં પહેલું અને છેલ્લામાં છેલ્લું સાધન છે. હ. પહેલેથી છેલ્લે સુધી સાચી વસ્તુને વેગ છતાં કલ્યાણ ન થયું તે આ જીવને જ વાંક છે. સત્સંગમાં લાભ ન થાય તે પિતે વિચારવું જોઈએ. સત્સંગ દુર્લભ છે, અલભ્ય છે, પણ મને કશી અસર થતી નથી એનું કારણ હોવું જોઈએ. જેથી સત્સંગ નિષ્ફળ. થયો છે તે ચાર કારણે હવે કહે છે – ૧૦. (૧) મિથ્યાગ્રહ-હું સમજું છું, મને બધું આવડે છે, મને સારું લાગે તેવું કહે તે માનું એમ ધર્મની મિથ્યા માન્યતાઓ કરી હોય, તે સાથે લઈને સત્સંગમાં જાય અને આગ્રહ મૂકે નહીં તેથી સત્સંગ નિષ્ફળ જાય. (૨) સ્વછંદ–પિતાની ઈચ્છાએ વર્તે, જ્ઞાની કહે તેમ ન કરે. એમ કરવાથી પણ સત્સંગ નિષ્ફળ જાય છે. સ્વછંદ રોકીને આજ્ઞાનું આરાધન કરે તે કલ્યાણ થઈ જાય. પિતાને સારું લાગે તે કરે છે. જ્ઞાનીને સારું લાગે તે કરે તો મોક્ષ થાય. (૩) પ્રમાદ–સત્સંગનો પેગ થયો હોય, આગ્રહ મકીને આજ્ઞા આરાધવી હેય પણ પછી પ્રમાદ કરે, કે અનુકૂળતા મળશે ત્યારે થોડા દિવસ પછી કરીશું. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય તે સત્સંગ નિષ્ફળ થાય છે. (૪) ઇન્દ્રિયેના વિષયતે પ્રત્યે ઉપેક્ષા ન કરે તો સત્સંગ નિષ્ફળ થાય. ઉપેક્ષા ન કરવી એટલે કે વિષયોમાં આસક્તિ કરવી. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને અનાદિકાળથી છેતરે છે. સસંગ ફળવાન ન થવા દે એવા છે. એમાં આસક્તિ હોય ત્યાંસુધી સત્સંગ કુળવાન ન થાય. ઈન્દ્રિ Page #270 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૫૫ વશ ન હોય તે સત્સંગ નિષ્ફળ થાય. પાંચ ઈન્દ્રિયના વિષયે જીવને સંસારમાં રઝળાવ નાર છે. એથી ઉપેક્ષા કરી હોય તે સત્સંગ ફળવાન થાય. મિયાગ્રહ છૂટે ત્યારે સત્પરુષનું વચન બહણ થાય, પછી સ્વચ્છેદ મૂકી આજ્ઞાએ વર્તે, તેમાં તે પ્રમાદ ટાળે અને પાંચ ઈન્દ્રિયના વિષમાં પ્રીતિ તોડે અને સત્સંગ, સપુરુષમાં એકનિષ્ઠા દઢભક્તિ જાગે તે સત્સંગ ફળવાન થાય. સત્સંગ એ એક સાધન છે, તેમાં એકનિષ્ઠા ભક્તિ કરે તે ફળવાન થાય અને બધા દોષ છૂટે. સત્સંગમાં જે અપૂર્વતા લાગવી જોઈએ તે ન લાગે ત્યાં સુધી સફળ ન થાય. સત્સંગમાં અપૂર્વતા લાગે તે ભાન થાય, લાભ થાય. પ્રશ્ન-એ અપૂર્વતા કેમ નથી લાગતી ? પૂજ્યશ્રી–બીજી વસ્તુઓનું માહાતમ્ય લાગ્યું છે. સત્સંગનું માહાત્મ્યમું લા હોય તે કહેવું ન પડે. ભૂખ લાગી હોય તે કહેવું ન પડે. “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ. ” અપૂર્વ પ્રેમે ભક્તિ થાય તે બધાય દોષ દૂર થઈ જાય. પિતાના દોષ દેખાય તેમ તેમ અનુક્રમે દૂર કરે. ૧૧. પુરુષનું એાળખાણ થયું અને પ્રેમ આવ્યું તો એમનાં બધાં વચને અમૃત જેવાં લાગે. છૂટવા માટે તૈયારી કરવાની છે. મનુષ્યભવ મળે છે તે પુણ્યથી મળે છે. સપુરુષનું એાળખાણ થાય એ મહા પુણ્ય છે. સત્સંગે જીવના દેશે ઓછા થવા લાગે છે. સત્સંગ વિશેષ આરાધના કરવાનું છે. કલ્યાણ કરવું હોય તે સત્સંગ કરો. પ્રવૃત્તિ ઓછી કરવી. પિતાના કયા દેષથી આગળ વધાતું નથી તે જોવું અને દેષને કાઢવા. દેહ કરતાં સત્સંગમાં વધારે પ્રેમ થાય એવું કરવાનું છે. સત્સંગે સમજાય એવું છે. જેવા નિમિત્ત મળે તે થઈ જાય છે. દુકાન ઉપર હે, બજારમાં હો કે ઘેર હો પણ સત્સંગ ભુલા ન જોઈએ. સત્સંગનો યોગ ન હોય તે પણ નિરંતર ભાવના એની એ રહે એવું કરવાનું છે. પ્રમાદમાં જીવને જે કરવું છે તે ચૂકી જાય છે, પાંચ ઇન્દ્રિયોના વિષમાં તણાઈ જાય છે. તેથી સત્સંગ ફળવાન થતો નથી. તત્પરતા જેવી જોઈએ તેવી આવી નથી. ૧૨. સત્સંગનો યોગ થયે હેાય તે જવા ન દે. એ યોગ ન હોય ત્યારે સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય તેની ગાંઠ બાંધી, તે વિચારવું. મને જ્ઞાની જ કહે છે એ લક્ષ રાખી જ્ઞાનીનો ઉપદેશ વાંચે, શીખે તે સત્સંગ જ છે. સમ્યક્ત્વનું કારણ થાય. સત્સંગને વેગ તે પુણ્ય હોય તે મળે. એ યોગ નિરંતર નથી હોત; તેથી એ યોગ ન હોય ત્યારે પુરુષને બેધ હોય તેને પુરુષ તુલ્ય જાણું વિચારે, આરાધે તે સમ્યકત્વ થાય છે. ૧૩. મનમાં ખરો નિશ્ચય રાખવાને છે કે મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ઉદયબળે કરવી પડે તે બધી આત્માનું કલ્યાણ થાય તે અર્થે કરવી. પુરુષાર્થ કરવાનો છે. મનને પૂછવું કે આમાં કલ્યાણ છે કે નહીં? કલ્યાણ હોય Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આધામૃત તે કરવું. મન વચન ને કાયાને ચેગ છે, તેની પ્રવૃત્તિ એછી કરવી. એમ કરતાં કરતાં અયેાગી થવાનુ છે. સત્સંગ નિષ્ફળ થવાનાં કારણુ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરવી એ છે. કલ્યાણ કરવું જ છે એવા જેને નિશ્ચય હાય તેણે કલ્યાણનાં બધાં વિઘ્ન દૂર કરવાં. હવે અસગ થવું છે. એનુ' કારણ સત્સ`ગ છે. એ ન હોય ત્યારે પેાતાની સર્વ શક્તિ ચાર ઢોષ ટાળવા માટે વાપરવી. મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હેાય તેના આગ્રહ થઈ જાય; ત્યાં સમ્યક્ત્વ હોતું નથી. એ ચાર દેષ ખસેડયા વિના અસંગ ન થવાય. સ`ગ છેડવાના છે. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થાય તા માક્ષ થાય. બહુ ચેતવાનુ છે. મનુષ્યભવ દુભ છે. ઘણી મુશ્કેલીએ એ પુણ્ય પ્રાપ્ત કર્યુ છે. દેહભાવ છેડવા ઉપયેગ રાખવા. આત્માના વાળ વાંકો ન થાય તેવું મારે કરવાનું છે. આજ સુધી દેહનું થયું છે, આટલે ભવ આત્માને માટે ગાળવેા. મનુષ્યભવ મળ્યે તે મેાક્ષને અર્થે ગાળવા. આત્માને કરવું હોય તેા થાય એવું છે. પેાતાના હાથની વાત છે. [વ. ૬૧૨] ૨૧૦ શ્રી રા॰ આ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી—જ્ઞાનીપુરુષા વિચારીને બધાં વિશેષણેા લખે છે. જેમ જેમ દશામાં વધવું થાય છે, તેમ તેમ વધારે ખેલવું, ખાવું પીવું એ બધે પ્રમાદ કહેવાય છે. અપ્રમત્તદશામાં મહારની બધી પ્રવૃત્તિ શમાઈ જાય છે. સમ્યગ્દન થયા પછી એવું થાય છે. પહેલાં તે ચિત્ત પત્ર લખવામાં કામ કરતું હતુ, પણ હવે તા આત્મામાં ચિત્ત રહે છે; તેથી લખવું વગેરે પડયું રહે છે. આત્મવિચાર ચાલ્યા કરે છે. પ્રારબ્ધના ઉદય એવા છે કે પત્ર લખાય નહીં. લખવામાં ચિત્ત વધારે પ્રવતુ નથી; ખેલવામાં કાંઈક ચિત્ત રહે છે. તેથી સમાગમે પૂછવાનુ` રાખશેા. પહેલાં આત્માથી દશા હોય છે, પછી વિચારદશા જાગે છે અને પછી સ્થિતપ્રજ્ઞદશા હેાય છે. એ બધી ભૂમિકા છે. રાતદ્વિવસ એવા વિચારે થાય છે તે લખી શકાતા નથી, પણ સમાગમે વાત કરાય. સત્સંગમાં એ વિચારોમાંથી કહેવાય. સમાગમ હિતકારી છે. સેાભાગભાઈ એ પૂછાયું હશે કે કબીરપંથી આવ્યા છે તેમને સમાગમ કરવામાં ખાધ છે કે નહીં? તેના ઉત્તરમાં કૃપાળુદેવે લખ્યું કે એમ કરવામાં આધ નથી. કબીરપંથી શુ' માને છે તે જોવું, ગમે તેમાંથી ગુણુ ગ્રહણ કરવામાં દોષ નથી. એ લેાકેાની વિચારશ્રેણી કેવી હાય છે, એએ શુ' માને છે? તેમાંથી આપણે ચેાગ્ય લાગે તે ગ્રહવું. વૈરાગીને સમાગમ વૈરાગ્ય પ્રેરે છે. એની વૈરાગ્યપ્રેરક વિચારણા હોય તે આપણને વરાગ્ય થાય. કૃપાળુદેવ લખે છે કે લેાકેાના સમાગમ ગમતા નથી, ઘણી પ્રવૃત્તિઓના રાય અમારે કરવા છે. તે એકતમાં રહેવાથી થાય તેવા છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૫૭ [વ. ૬૧૭]. ર૧૧ શ્રી રાઆ અગાસ, ભાદરવા, સુદ ૭, ૨૦૦૯ પૂજ્યશ્રી-શાશ્વતમાર્ગ, પરમાર્થ, સત્સંગ, સપુરુષ, વીતરાગ બધું એક જ છે. સત્સંગ નિષ્ઠિક એટલે સત્સંગ, સપુરુષની પ્રતીતિ એટલી દઢ થઈ છે કે કઈ ચળાવે તો ચળે નહીં, શ્રદ્ધા એમને દઢ થઈ ગઈ છે કે હવે જગતમાં ક્યાંય પૂછવું નથી, જેણે આત્મા જાયે છે તેની જ ઉપાસના કરવી. એવી સત્સંગમાં જેની શ્રદ્ધા છે એવા સભાગભાઈ છે. જીવને પુરુષાર્થ વધે અને વિચારદશા જાગે તે માટે કૃપાળુદેવ પ્રશ્ન પૂછે છે. વેદાંતમાં એક બ્રહ્મ છે એમ માને છે. બીજી બ્રાંતિ છે. તે ટળી જાય તે મેક્ષ થાય. એ વેદાંતને અભિપ્રાય છે. જૈનની અપેક્ષાએ થે ગુણસ્થાનકે ભ્રાંતિ જાય છે અને તેને કેવળજ્ઞાન થયે આત્મા સ્થિર થાય છે. ખરેખરી સ્થિરતા ચૌદમે અને સિદ્ધ થાય ત્યારે થાય છે. એવો ક્રમ બીજામાં ક્યાંય નથી. એ બને સિદ્ધાંતમાં ખરું શું છે? બ્રહ્મસ્વરૂપ જાણ્યું તે કેવળજ્ઞાન એમ વેદાંત કહે છે અને જૈનમાં તે તેરમે કેવળજ્ઞાન થાય છે એમ કહ્યું છે. તે બન્નેમાં ફેર શે? એને વિચાર કર્યો પિતાની દશા વધે. જૈનમાં આત્મા ને જડ ભિન્ન ભાસે તે ભેદજ્ઞાન થયું કહેવાય. અને વેદાંતમાં ભ્રાંતિ ટળી જડ ચેતન સર્વ એક અભેદ ભાસે, વેદાન્ત બ્રાન્તિ ગઈ એને કેવળજ્ઞાન થયું એમ કહે છે. બ્રહ્મસ્વરૂપ થઈ જાય તેને કેવળદશા થઈ એમ કહે છે. બ્રાંતિને લઈને બધું ભિન્ન લાગે છે. તે બધું ભ્રાંતિ જાય ત્યારે અભેદ થઈ જાય. કૃપાળુદેવે ઘણા વિચાર કર્યા છે. મોટા મોટા આચાર્યો વિચાર કરે તેવા ઘણા વિચારે કૃપાળુદેવે નાની ઉંમરમાં કરી નાખ્યા છે. વેદાંતમાં “સમ્યગ્દર્શન” શબ્દ વપરાય છે. “નિર્વાણ” પણ વપરાય છે. બ્રાંતિ જાય ત્યારે સમ્યગ્દર્શન થયું એમ માને છે. બૌદ્ધમાં “આત્મા નિત્ય નથી ” એવું દૃઢ થઈ જાય ત્યારે સમ્યગ્દર્શન થયું એમ માને છે. કૃપાળુદેવે લખ્યું છે કે વેદાંત જેને કેવળજ્ઞાન માને છે તે અમને પ્રાપ્ત થયું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે, એ બધાને વિચાર કરવા ગ્ય છે. બધાને વિચાર કરીને પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એ હેતુ (વિચારવાની છે. આત્મા–પ્રાપ્ત કરવા માટે એની સાથે જે કર્મ પુદ્ગલ છે, જે શુદ્ધભાવ થતાં છૂટે છે, એને વિચાર પણ કરવું પડે છે. આત્મા જાણવું હોય તે કર્મના વિચાર પણ કરવા પડે. આત્મા બધા ભિન્ન ભિન્ન દેખાય છે તે ભ્રાંતિ છે, માયા છે એમ વેદાંત માને છે. સાચું તે એક જ છે એમ માને છે. બ્રહ્મ એક જ છે પણ અંતઃકરણ જુદાં જુદાં છે. એમ હોવાથી જો ભિન્ન ભિન્ન દેખાય છે. તે માયા છે, ભ્રાંતિ છે, એમ વેદાંત માને છે. પિતાને પિતાનું ભાન કેમ થાય? એ મુખ્ય હેતુ છે. છ દર્શનને અભ્યાસ કરી સાચું દર્શન કર્યું છે તેને નિર્ણય બધા મુમુક્ષુઓથી થાય નહીં. એક દર્શનને નિર્ણય કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં છ દશનનો સાર કહ્યો છે. સમયસાર ઉપરથી કૃપાળુદેવે બનારસીદાસની દશા જાણી તેમ વચન પરથી લેખકની દશા જે ૩૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બધામૃત જાણી શકે એ ક્ષયોપશમ જે હોય તે પુરુષ બધાં દર્શનને નિર્ણય કરી શકે. કેઈને અન્યાય ન મળે તેમ મધ્યસ્થતા રાખી છ દર્શનનો નિર્ણય કરવું મુશ્કેલ છે. જેણે જે જે ધર્મ સ્થાપ્યા તે શેધક પુરુષ હતા, વૈરાગ્ય પશમવાળા પુરુષો હતા, એટલે કેવળ અસત્યનું નિરૂપણ તે ન કર્યું હોય. પણ બધાં દર્શનને નિર્ણય કંઈ બધાથી કરાય નહીં. એ દશની સ્થાપનારના કરતાં વધારે વીતરાગતાવાળે હોય તે તુલના બરાબર કરી શકે. એ વિચારદશા બધા જીવમાં હોતી નથી. એટલે ક્ષયે પશમ વિશેષ હોય અને બધાય દર્શન નને અપક્ષપાત પણ જોઈ શકે એવા તે કેઈક જ કૃપાળુદેવ જેવા પુરુષ હોય છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારની શંકા રહે ત્યાં સુધી મોક્ષ ન થાય. સંપૂર્ણ સમાધાન ન થાય ત્યાંસુધી વારંવાર વિચાર કરે. જીવની જેમ જેમ નિર્મલતા થાય તેમ તેમ એની મેળે જ ઉત્તર મળ્યા કરે, બધું સમજાય. જગતમાં શંકાઓ ઘણું હોય તેનું સમાધાન કરવામાં ઘણે વખત જતા હોય તે કઈ મેણે ન જાય. પણ એનું સમાધાન થેડા કાળમાં થઈ શકે છે. મહાવીર ભગવાને સાડાબાર વર્ષમાં બધું સમાધાન કર્યું હતું. [વ. ૬૧૯] “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.” પૂજ્યશ્રી–કંઈ લખતાં પહેલાં જે વીતરાગ ભગવાનની દશા છે તે પ્રાપ્ત કરવા, એ જ ભાવના વ્યક્ત કરતા. આ સંસારનું બીજું રૂપ જ પ્રતિબંધ છે. જ્યાં સુધી પ્રતિબંધ છે ત્યાં સુધી દુઃખ છે. સર્વ પ્રકારના પ્રતિબંધથી રહિત અસંગ થાય તે મોક્ષ થાય રાગદ્વેષ એ પ્રતિબંધ છે. બધા પ્રતિબંધથી છૂટયા વિના મોક્ષ ન થાય, જ્યાં સુધી રાગદ્વેષનો અંશ હેય ત્યાં સુધી જીવનું કલ્યાણ ન થાય. “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતુ નથી ” આટલું જ જે હૃદયમાં લખી રખાય તે ઘણું કામ થઈ જાય. ઉપરથી અપ્રતિબંધ દેખાય અને અંદરમાં સ્નેહપાશ, રાગદ્વેષ વગેરે હોય તો તે સાચું નથી. જેણે પરમાર્થમાં દઢ શ્રદ્ધા કરી છે એવા સોમાભાઈને કૃપાળુદેવ પોતાનું અંતઃકરણ જણાવે છે. - કૃપાળુદેવ પર્યુષણ કરવા વવાણિએ જવાના હતા તે પહેલાં આ પત્ર લખ્યું હતું. સેભાગભાઈનો આગ્રહ હતું કે મુંબઈથી વવાણિયે જતાં સાયલે ઉતરજો. અને પાછા આવતાં પણ ઉતરજે. કૃપાળુદેવ લખે છે કે અમારે અસંગ થવું છે, પણ ત્યાં સાયલામાં આવીએ તે ત્યાં લોકોનો પ્રતિબંધ થાય. અસંગ થવું છે અને બીજો ઉપાય લાગતો નથી તે શું કરવું? તો કે જે પ્રારબ્ધઉદયે સહજસ્વભાવે થાય તેમ પ્રવર્તવું. ઉદય આગળ પિતાનું ન ચાલે તે અસંગમાવ વગર ન વર્તવું એ અમારે લક્ષ છે. સતસંગ કરીને અસંગ થવું છે, એ લક્ષ રાખીને વર્તી એ છીએ. વવાણિયે જવાનાં કારણે છે તે જણાવે છે. કેટલાં Page #274 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૫૯ બધાં કારણે થયાં ત્યારે વવાણિયે જવાનું થયું. નિવૃત્તિના હેતુથી વવાણિયે જવાનું છે. આ દેહનાં કારણ એવાં માતાપિતાને ખોટું ન લાગે, તેમનું વચન રાખવા માટે વવાણિયે જવાનું છે. નિવૃત્તિ મળે અને બીજા કેમ વર્તે છે તે જોવા માટે જવાનું છે. બધાથી જાણે જુદા થઈને લખતા હોય એમ લખ્યું છે. દેહથી, ચિત્તથી, બધાથી પોતે ભિન્ન હોય તેમ રહી આ પત્ર લખે છે. જવું છે, પણ ક્યારે જવું એ ચોકકસ થતું નહોતું તેથી તમને પત્ર ન લખ્યો એમ કૃપાળુદેવ લખે છે. ચિત્ત પરમાર્થમાં લીન થયા પછી વ્યવહારના વિચારો બહુ આવતા નથી. પહેલાં સો સે વાતે એક સાથે યાદ રાખતા હવે વ્યવહારમાં વૃત્તિ રહેતી નથી. અમુક વખત નિવૃત્તિ લેવી એવી ભાવના છે તે લખી છે. એમનો લક્ષ તે એવો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અસંગ થવું છે, પણ એ વિષે આ પત્રમાં કંઈ કહેવું નથી. થોડા વખત માટે અસંગતાને વિચાર થયો છે તે તમને જણાવ્યા છે, એમ સભાગભાઈને લખે છે. અસંગાપણું અમારે સાચવી રાખવું છે. એને બાધ આવે એવું કરવું નથી, પર્યુષણ કેઈ નિવૃત્તિક્ષેત્રમાં બહાર કરવાં એમ એમની ભાવના છે. તેમાં ઉદયનો વિચાર પડ્યો રાખી શાંત ભાવે પ્રવર્તવું છે. એટલે ગાળો મળે એવું છે. તેથી વિશેષ નિવૃત્તિ મળે એમ નથી. લોકોને ખબર ન પડે એમ પર્યુષણ પર્વ વ્યતીત કરવાં છે. લેકે પૂછાપૂછી કરે કે ક્યાં જાઓ છો? શું કરશે? એમ થતાં લક્ષ ચૂકી જવાય, પ્રતિબંધ થાય. તે ન થવા અહીંથી સીધા જ જવું. આત્મા કંઈ કરતો નથી એમ ભાવના રહે છે. કર્મના ઉદયે જે થયા કરે તે થાય છે. કંઈ આઘુંપાછું કરતા નથી. એક પત્ર લખતાં પણ કેટલે અસંગભાવ ભર્યો છે! અસંગપણું એમને લક્ષ છે. એમાં પોતાનું કર્તાપણું કશું રાખ્યું નથી. જે કર્મ ઉદય આવે ત્યારે તેમાં સમપરિણામે રહેવું એ જ એમને લક્ષ છે. [વ. ૬ર૦]. ૨૧૩ શ્રીરા. આ. અગાસ, ભાદ્રપદ સુદ ૬, ૨૦૦૯ જ્ઞાની પુરુષનાં એક એક વચન મડદાને જીવતાં કરે તેવાં છે. પ્રભુશ્રીજી પર કૃપાળુ દેવનો પત્ર આવતે તે કઈ બીજા મુમુક્ષુને સરનામે આવે. તે ઉપાશ્રયે આપી આવે. પ્રભુશ્રીજી ઉપરનું સરનામું જોઈ અક્ષર કૃપાળુદેવના છે એમ જાણે ત્યારે બહુ રાજી થાય. હવે કંઈક ખોરાક આપણને મળ્યો એમ થાય. જેમ ભૂખ્યા માણસને ખાવાનું મળે ત્યારે આનંદ થાય, તેમ એમને કૃપાળુદેવના હસ્તાક્ષર જોતાં આનંદ થતો. પછી પત્ર ત્યાં, બધા સાધુઓ પાસે હોય તેથી, વંચાય નહીં. પછી કોઈ એવો અવસર આવે ત્યારે જંગલમાં જાય. પત્ર સામે મૂકી પછી નમસ્કાર કરે અને પરમકૃપાળુદેવને ઉપકાર સંભારે, કે મારા ઉપર કૃપાળુદેવે કેટલી કૃપા કરી છે ! પછી રાજી થતાં થતાં પત્ર ફડે અને વાંચે. વારંવાર ફરી ફરી વાંચે. મેઢે પણ કરે. વારંવાર એની ભાવના કરે. પ્રભુશ્રીજી કહેતા કે અમને કૃપાળુદેવને એક પત્ર મળો ત્યારે બહુ આનંદ થતું. તેની એટલી ખુમારી ચઢતી કે Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ બેધામૃત પાંચ છ મહિના સુધી એ ખુમારી રહે. એટલામાં પાછ કૃપાળુદેવનો પત્ર આવતે. પ્રભુશ્રીજી પત્ર તે ઘણું લખતા પણ કૃપાળુદેવને નવરાશ મળે ત્યારે પાંચ છ મહિને એક પત્ર લખે. વારંવાર પત્રને વાંચી વાંચીને હદયમાં ઉતારતા એટલી ભાવના એમને હતી. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખી કલ્યાણ કર્યું છે. તેમ આપણે પણ ભાવ રાખીને વાંચવા સાંભળવાનું છે. જીવને કંઈ ખબર નથી. જ્ઞાની કૃપાળુદેવે એ સ્વરૂપવીતરાગ સ્વરૂપ જાણ્યું છે, કેઈ પણ ક્રિયા કરતાં પહેલાં વિતરાગનું સ્મરણ કરી પછી જ પત્ર લખે. “સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવાય નહીં” એટલું કેટલા અનુભવનું વાક્ય છે! કૃપાળુદેવે આપણા જેવા કેટલાય ભવ કર્યા, તેનું એમને જ્ઞાન થયું. તેથી એમને જણાવ્યું કે પ્રતિબંધ કરવાથી આવું થયું છે. જીવને દુઃખ તો લાગે છે, પણ દુઃખથી મુક્ત થવું હોય તો પ્રતિબંધ મૂકવા પડશે. જીવને શાંતિ જોઈતી હોય તો અસંગ અપ્રતિબંધ થવાનું છે. અસંગ અપ્રતિબંધ એ શાંતિને માગે છે. દેહમાં ને દેહમાં જીવ મમતા રાખે છે એ એક મોટે પ્રતિબંધ છે. દેહ જાય ત્યારે જ મેક્ષે જવાય છે એ જીવને ખબર નથી. “મૂળમા'માં કહ્યું છે– એવાં મૂળજ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; ઉપદેશ સલ્લુરુનો પાવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ” સદ્દગુરુનો ઉપદેશ પામે છે. મૂળ જ્ઞાન, દર્શન, ચારિત્ર પામવા અને અનાદિ બંધ જવા એની જરૂર છે, પણ જ્યાં સુધી સ્વછંદ અને પ્રતિબંધ હોય ત્યાં સુધી બંધ ન લાગે. હું અહીં છગનભાઈના ભાઈ ભગવાનજીભાઈ સાથે આવેલ ત્યારે “મૂળમાગ” બોલાતે હતે. તે વખતે પ્રભુશ્રીજીએ મને પૂછયું “સ્વચ્છેદ અને પ્રતિબંધ” એટલે શું? મેં કહ્યું સ્વછંદ એટલે પિતાની ઈચ્છાએ વર્તવું. અને પ્રતિબંધ એટલે શું? તેની તે વખતે ખબર ન પડે કારણ કે એવો શબ્દ કોઈ દિવસે સાંભળેલો નહીં, તેથી હું બેલ્યો નહીં. ત્યારે પ્રભુશ્રીજીએ સમજાવ્યું કે આપણને કલ્યાણ કરવામાં જે જે વિદને નડે, પરમાર્થ ન સાધવા દે, તે બધા પ્રતિબંધ છે. પ્રતિબંધ ઉપર શિષ્યનું દષ્ટાંત છે. એક ગુરુ હતા. તેમની પાસેથી છ મહિનામાં શિવે જ્ઞાન પામતા એ એમનો પ્રભાવ હતા. એક શિષ્યને દીક્ષા લીધાં છ મહિનાથી ઉપર ઘણા દિવસે થઈ ગયા, પણ એને જ્ઞાન થાય નહીં. ગુરુને વિચાર થયો કે બધાય છ છ મહિનામાં તૈયાર થાય છે અને આને તે કેટલાય દિવસ થઈ ગયા છતાં ઉપદેશની કંઈ અસર થતી નથી. ઉપદેશ તો બહુ સારે કરીએ છીએ. પછી એ શિષ્યને ગુરુએ પોતાની પાસે બોલાવ્યું અને પૂછયું કે તને આ દિવસ શાના વિચાર આવે છે? તારું ચિત્ત ક્યાં રહે છે? શિષ્ય કહ્યું કે હું ઘર છોડી આવ્યા હતા તે વખતે એક મારી નાની પાડી હતી. તે પાડીના વિચારો મને આવે છે, કે પાડી કેવી થઈ હશે ? સુકાઈ ગઈ હશે કે જાડી થઈ હશે? શું ખાતી હશે? કઈ ચાપાણ આપતું હશે કે નહીં? એવા વિચારોમાં મારું મન Page #276 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન રહે છે. એવી કલ્પના જીવને દઢ થઈ જાય તે પ્રતિબંધ છે. જે પ્રતિબંધ તેવો જ ભવ લેવો પડે છે. ગુરુએ કહ્યું કે જા, આ સામે એારડી છે તેમાં બેસી તું પાડીના જ વિચાર કર્યા કરે. પછી શિષ્ય ત્યાં જઈને બેઠો અને વારંવાર પાડીના વિચાર કર્યા કરે કે પાડી બહુ મોટી થઈ હશે. દૂધ આપતી હશે. મોટા શીંગડાં ફૂટ્યાં હશે. એમ વારંવાર એના એ વિચાર કર્યા કરે. પછી ગુરુએ બેલા કે બહાર આવ. તેણે કહ્યું “કેવી રીતે બહાર આવું? બારણમાં શીંગડાં ભરાઈ જાય છે !” એને એમ જ થઈ ગયું કે હું પાડી જ છું. મારે શીંગડાં ફૂટયાં છે. પછી માંડ માંડ બહાર આવ્યું. ત્યારે ગુરુએ કહ્યું તે જેમ આ પાડીના વિચાર કર્યા તે પાડીરૂપ થયો ને? તેમ આ શરીર પણ પાડી જેવું છે. તેના વિચાર કરવાથી શરીરરૂપ થઈ ગયો છે. પણ આત્માના વિચાર કરીશ તે આત્મારૂપ થઈશ. પછી એ તે સમજુ હતો તેથી સમજી ગયો. (પ્રતિબંધથી જન્મવું પડે તે પર જડભરતનું દૃષ્ટાંત પણ આપ્યું હતું.) પ્રતિબંધથી જન્મવું થાય છે. વારંવાર એકનું એક સાંભરે અથવા ગાઢ સંસ્કાર થઈ જાય તે પ્રતિબંધ છે. “મારું” એમ થઈ ગયું તો પછી બહાર નીકળવું મુશ્કેલ પડે. વારંવાર વિચારીને અપ્રતિબદ્ધ થવાનું છે. લક્ષ રાખવા માટે બધું કહ્યું છે. પ્રભુશ્રીજી તત્ત્વજ્ઞાનના પાછળના પાને લાલ પેન્સીલથી અસંગ, અપ્રતિબંધ, સમાધિમરણ, શાંતિ, ધીરજ, ક્ષમા એવા એવા શબ્દો લખી આપતા, પણ જીવને ગરજ નહીં હોય તો કેણું વાંચે? પડી મૂકે. જીવને દુઃખ તે ગમતું નથી, પણ એવા પ્રતિબંધ કરે છે, તેથી દુઃખ થાય છે. ભગવાન મહાવીર પાસે ગોશાળે આવ્યું, ત્યારે ભગવાને બધા શિષ્યોને કહ્યું કે આ ગોશાળ આવે છે, એની સાથે કઈ બોલશે નહીં, ગોશાળે ભગવાન પાસે આવ્યો. બહુ બોલવા લાગ્યું. ત્યાં બે શિષ્યોને એમ થયું કે ભલે દેહ છૂટી જાય, પણ ભગવાનના અવર્ણવાદ ન બેલવા દેવા. એમ કરી બોલ્યા. ગોશાળે ક્રોધિત થઈ તે બન્ને પર તેજે. લેશ્યા નાખી તેથી બને શિષ્ય બની ગયા. પણ ભગવાન મહાવીરને એમ ન થયું કે મારા શિષ્ય છે. એટલા નિસ્પૃહ હતા! એક એક વાક્ય વારંવાર વાંચી વિચારીને હૃદયમાં કતરી રાખવાનું છે. આ જ્ઞાની પોતાની સમજણ જ કહે છે. [વ. ૬ર૩] ૨૧૪. અસંગ અને અપ્રતિબંધરૂપ માર્ગ છે. તે જ અમારું જીવન છે, એ લક્ષ રહે છે. સોભાગભાઈને કૃપાળુદેવ લખે છે કે તમારો જીવ દુભાય એમ અમારે કરવું નથી. તમને અમે પૂજ્ય ગણીએ છીએ. કેઈપણ પ્રકારે તમારી આશાતના કરવી નહીં, અને અસંગપણે જીવન ગાળીએ એમ અમને રહે છે. પ્રતિબંધ કરવા નથી એમ એમણે નિશ્ચય કર્યો હતે. છૂટવું હોય તેણે અંતરમાં ઉતરી કેટલા વિચાર કરવાના છે! Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ બધામૃત નિમિત્તવાસી જીવ છે. સામાન્યપણે જીવ નિમિત્ત મળે તે થઈ જાય છે. મુનિએની વાત જુદી છે, પણ સામાન્ય જીવોની અપેક્ષાએ તો એ એક સિદ્ધાંત જેવી વાત છે. મુનિએ તે ગમે તે સ્થાને, બજારમાં પણ ધ્યાન કરી શકે. પણ સામાન્ય જીવોની અપેક્ષાએ તે જેવું નિમિત્ત બને તે જીવ થઈ જાય છે. માટે નિમિત્તોની બહુ સંભાળ રાખવી, સારાં નિમિત્તો ગોઠવવાં. લેકમાં કહેવાય છે કે નિમિત્તાધીન થઈ જવાય છે એ વાત સાચી છે. જ્યાં સુધી સારાં નિમિત્તે સારા અને બેટાં નિમિત્તે ખોટા ભાવ થાય ત્યાંસુધી સારાં નિમિત્ત રાખવાં. પોતાનું જીવન તપાસે તો સારું લાગે કે નિમિત્ત મળે તે થઈ જાય છે. યશોવિજયજીએ કહ્યું છે કે— “ જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ ઇવ સ્વભાવે; તે જિનવીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કપાય અભાવ. ” સ્ફટિકરન જેવો જીવ છે. તેમ છતાં જેવાં નિમિત્ત મળે તેવો થઈને ઊભું રહે છે. મનુષ્યદે તે મનુષ્ય જેવો, પશુદેહ તો પશુ જે થઈ જાય. એ બધાનું કારણ કર્મ છે. માટે કર્મ બાંધતાં ધ્યાન રાખવું. સારાં નિમિત્તોની ભાવના કરવી. જેવી ભાવના તેવું થાય છે. નિમિત્તોને ઓળંગી જાય એવા કૃપાળુદેવ જેવાની વાત જુદી છે. સમ્યગ્દર્શન છે તે બચાવે છે. બધાને પિતાના સંગપ્રસંગથી ભાવ કેવા થાય છે તે વિચારે તે ખબર પડે. [વ. ૬૨૭] ૨૧૬ બે માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજે ભક્તિમાર્ગ. જ્ઞાનમાર્ગની શરૂઆત વિચારથી થાય છે. વિચારે કરી પિતાના દેષ કાઢી પિતાની મેળે પિતે વિચારી આત્મજ્ઞાન પામે છે. ભક્તિમાર્ગમાં જ્ઞાનીને આધારે ચાલવાનું હોય છે. જ્ઞાનમાર્ગ અઘરો છે. જેણે પૂર્વે કંઈ આરાધન કર્યું હોય તેને વિચાર જાગે છે. નહીં તો તરંગે ચઢી જાય. જે વિચારને ચોગ્ય જીવો નથી તેમને વિચારમાગ કરતાં ભક્તિમાર્ગ પ્રત્યે પ્રેરાવું ઘટે છે. વિચાર ન કરી શકે એવાને વિચારમાર્ગનો ઉપદેશ ન કરો એમ સેભાગભાઈ એ લખ્યું એટલે કૃપાળુદેવ લખે છે કે ઠીક છે. શાઓમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન સંબંધી ઘણી ચર્ચાઓ આવે છે. કેટલાક એમ માને છે, કે નિરાવરણ થતાં કેવળદશન અને કેવળજ્ઞાન સાથે જ થાય છે. કેટલાક એમ માને છે. પહેલું કેવળદર્શન થાય અને બીજે સમયે કેવળજ્ઞાન થાય. સમયાંતર કહે છે. એ બને સિદ્ધાંતને માટે બળવાન કારણે મળે છે, તેથી બને માનવા. એ પ્રશ્નો ઘણી ઊંચી દશાએ ચઢે ત્યારે સમજાય છે. સમકિતને પહેલો વિચાર કરે છે એટલા બધા ભવ થયા પણ સમકિત ન થયું? પછી કેવળજ્ઞાનના વિચાર કરવા. Page #278 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન વિ. ૬૨૯] ૨૧૭ શ્રીરાઆ. અગાસ, ભાઠ સુદ ૪, ૨૦૦૯ બીજા વિશેષણો આપે છે એના કરતાં આત્માથી વિશેષણ ઓછું નથી. કપાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ” એવી જેને લગની લાગી તે આત્માથી છે. ગુણી અને ગુણમાં ભેદ છે કે કેમ, એમ કૃપાળુદેવે પૂછેલું. તેને ઉત્તર ભાગભાઈએ સંક્ષેપમાં આપે કે ગુણ અને ગુણ એક જ છે. કૃપાળુદેવે ફરીથી લખ્યું કે ગુણી અને ગુણ વિષે વિસ્તારથી લખો. સાંખ્યદર્શનમાં ગુણ ગુણી ભિન્ન ભિન્ન માને છે. ગુણ છૂટી જાય ત્યારે મેક્ષ થાય એમ સાંખ્ય માને છે. વિચાર કરવા માટે આ કહ્યું છે. મોટા મોટા આચાર્ય એમાં ભૂલા પડી જાય છે. તેથી વિચાર કરવાનું કહે છે. દ્રવ્ય અને ગુણ જુદા છે કે નહીં? એમ કૃપાળુદેવ સભાગભાઈને પૂછે છે. સભાગભાઈ એ લખ્યું કે આત્મ ગુણવાળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ભિન્ન ભિન્ન છે. કૃપાળુદેવ પૂછે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર કાઢી લઈએ તો પછી આત્માપણું શું રહે? વ્યવહારથી ગુણ ગુણી ભિન્ન છે. કૃપાળુદેવે સભાગભાઈને પૂછ્યું કે કેવળજ્ઞાન આ કાળમાં પ્રાપ્ત થાય કે કેમ ? સભાગભાઈએ લખ્યું કે પ્રમાણથી જોતાં હોવાયેગ્ય છે. એમ સંક્ષેપમાં લખ્યું. તેથી કૃપાળુદેવે વિસ્તારથી લખવાનું કહ્યું. કેવળજ્ઞાનનું સ્વરૂપ આગમમાં જેવું વર્ણન કર્યું છે તેવું જ છે કે બીજું? તમને શું લાગે છે ? જિનાગમમાં કહ્યું છે કે કેવળજ્ઞાન આ કાળમાં છે નહીં. આગમમાં કેવળજ્ઞાનને નિષેધ કર્યો નથી. પણ પછીના આચાર્યોએ કેવળજ્ઞાનની આ કાળમાં ના લખી છે. ચરિત્રમાં પણ આવે છે કે જંબુસ્વામી પછી કઈ કેવલી થયા નથી. વારંવાર અનુપ્રેક્ષા કરીને, વિચારીને, ભાવના કરીને વિસ્તારથી લખ. વાનું કરશો. શ્રવણ, મનન, નિદિધ્યાસન થાય પછી ઉત્તર લખો એમ કૃપાળુદેવ લખે છે. જાતિસ્મરણ થાય તેને પાછલે ભવ કેવી રીતે દેખાય? એમ સભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન પૂછળ્યો છે. તેને ઉત્તર કૃપાળુદેવ હવે આપે છે. કેઈ નાનપણમાં એના માબાપ સાથે શત્રુંજય ગયે હોય પછી મોટો થાય ત્યારે યાદ આવે કે એવું શિખર હતું, એવા દરવાજા હતા. એમ આ ભવનુ યાદ આવે છે તેમ પૂર્વભવનું પણ યાદ આવે છે. જેવી સ્મૃતિ હોય તેવું જ્ઞાન થાય. સ્મૃતિ થેડી હોય તો ઝાંખું જ્ઞાન થાય. જાતિસ્મૃતિ છે તે એક પ્રકારનું સ્મરણ છે. એને દેવલોકનાં સુખ યાદ આવે તો વૈરાગ્ય થાય. પછી આ લોકની બધી વસ્તુઓ છ લાગે. સ્ત્રીઓ રાક્ષસી જેવી લાગે. પૂર્વભવમાં કઈ જ્ઞાનીનો યોગ થયે હોય તે પણ યાદ આવે છે, કે મને આને યોગ થયે હતું, એવું એવું સાંભળવાનું મળતું, એ ઉલ્લાસ આવત, એવું હવે ક્યારે સાંભળવા મળશે? એમ ભાવના થાય. અવધિજ્ઞાનવાળો હોય તે જાણી શકે કે એને જાતિસ્મરણજ્ઞાન છે. સમાન જ્ઞાનવાળે હાય Page #279 -------------------------------------------------------------------------- ________________ २६४ બેધામૃત તે પણ જાણી શકે અથવા કઈ પ્રમાણ હોય તે બીજાને પણ ખબર પડે. કઈ જીવ બીજા જીવને પૂર્વની વાત કરે તે પેલાને આવરણ ખસતાં જાતિસ્મરણ થઈ જાય. તેથી તે પણ સમજી શકે કે આને જ્ઞાન થયું છે અને મને પણ થયું છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહે !” ક્ષણે ક્ષણે મરણ થાય છે કે કેમ સમજવું? એમ સોભાગભાઈ એ પ્રશ્ન પૂછળ્યો છે. - પર્યાય પલટાય છે ત્યારે મરણ કહેવાય. તેમ શરીરનાં બધાં પુદ્ગલ પલટાતાં જાય છે. સમયે સમયે ફેરફાર થાય છે. ક્રમે ક્રમે બધે ફેરફાર થાય છે. બાળમાંથી યુવાન થાય; તે કંઈ એકદમ થતું નથી, પણ ક્રમે ક્રમે થાય છે. એ પરમાણું પલટાય છે તેમ સમયે સમયે આયુષ્ય ઓછું થાય છે તેથી તે સમયે સમયે મરણ કહેવાય. આત્મા મરતે નથી. એ તે અજર અમર અવિનાશી છે. પણ વ્યવહારનયથી મરણ કહેવાય છે. જ્ઞાનાદિક ગુણે આત્મામાં છે. તેના ઉપર વિભાવમાં વતે ત્યારે આવરણ આવે છે. તેથી પિતાને નિત્ય સ્વભાવ ભૂલે છે. એ નિશ્ચયથી સમયે સમયે મરણ છે. મૂળ સ્વરૂપ છે તે વિભાવને લઈને ભુલાઈ જાય છે. જ્ઞાનાદિક જે ગુણે છે, તે દ્રવ્યદષ્ટિએ નિત્ય છે. પર્યાયરૂપ જ્ઞાનની ખબર પડે છે પણ દ્રવ્યસ્વરૂપની ખબર પડતી નથી. વિભાવને લઈને જ્ઞાનમાં ફેરફાર થાય છે તે ભાવમરણ છે. કેવળજ્ઞાનમાં ત્રણે કાળના પદાર્થ એક સાથે જણાય છે, તે તે વર્તમાનની પેઠે ભૂત, ભાવિ જણાય છે કે બીજી રીતે? એમ સોભાગભાઈને પ્રશ્ન છે. એનો ઉત્તર કૃપાળુદેવ હવે આપે છે. વસ્તુમાં જે પહેલાં પર્યાય થયેલા અને થશે તે કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ છે. જેમ કુંભારે ઘડો બનાવ્યું, તે બનાવતાં ચાક ઉપર તેના કેવા પર્યાય થયા હતા, વર્તમાનમાં કેવા તેના પર્યાય છે અને ભવિષ્યકાળમાં તે ઘડે ફુટશે ત્યારે તેના ઠીકરાં ચૂરો વગેરે થશે તે બધું કેવળજ્ઞાનીને વર્તમાનની પેઠે પ્રત્યક્ષ દેખાય છે. એટલી નિર્મળતા હોય છે. જ્ઞાનનું માહાસ્ય એવું છે કે જે જે રૂપે પદાર્થ થયે હેય, થશે, તે બધા ત્રણે કાળના પર્યાય કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ દેખાય છે. બધા પર્યાને સમૂહ તે દ્રવ્ય છે. એ દ્રવ્યનું જ્ઞાન–એક દ્રવ્યમાં ત્રણે કાળના પર્યાય છે તે બધાનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય છે. એટલી નિર્મળતા થાય ત્યારે કેવળજ્ઞાન થાય. [વ. ૬૩૦] ૨૧૮ શ્રી રા. આ અગાસ, ભાદ્રપદ સુદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી—સભાગભાઈએ પ્રશ્ન લખેલા. તેના ઉત્તર કૃપાળુદેવ લખે છે. મુમુક્ષુ છે કેવા વિચાર કરે છે! જ્યારે સોભાગભાઈને સમ્યગ્દર્શન થયું ત્યારે એમ લાગ્યું કે કૃપાળુદેવના થોડાક સમાગમે પચાસ વર્ષે ન થાય તેનું સમાધાન થોડા વખતમાં થઈ ગયું. બીજા બીજા વિચાર આવે પણ આત્મા નિર્મળ કેમ થાય? આત્માની શક્તિ કેમ વધે? એવા વિચારો આવતા નથી. WWW.jainelibrary.org Page #280 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૧. અંધારામાં ન દેખાય, અમુક હદ સુધી દેખાય વગેરેનું કારણ શું? જ્ઞાનદર્શન ઉપર આવરણ આવી જતું હશે? એને ઉત્તર લખે છે– જ્ઞાન ઉપર આવરણ છે. ક્ષપશમ થાય ત્યારે જ્ઞાનાવરણીય માર્ગ આપે જ્ઞાનવરણીયને પશમ થવાથી જ્ઞાન થાય છે. એકેન્દ્રિય થાય ત્યારે સ્પર્શથી જાણે, બેઈન્દ્રિય થાય ત્યારે સ્પર્શ અને રસ એમ બે ઇન્દ્રિયથી જાણે, તેઈન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ એમ ત્રણ ઈન્દ્રિયથી જાણે, ચતુરિન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ અને આંખ એ ચાર ઈન્દ્રિયથી જાણે અને પંચેન્દ્રિય થાય ત્યારે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને કાન એ પાંચ ઇન્દ્રિયથી જાણે. એ ક્ષયોપશમ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયને થાય છે. એ ક્ષય પશમ થયે તેમ છતાં અજવાળ વગર ન દેખાય પણ બિલાડી, ઘુવડ, ઉંદર વગેરેને રાત્રે દેખાય છે. મનુષ્યને પણ એ ક્ષયે પશમ થઈ શકે છે. કેવળજ્ઞાન થાય ત્યારે કઈ ઈન્દ્રિયની મદદ ન લેવી પડે, સહાય વગર જાણે. ઈન્દ્રિયની પ્રાપ્તિ તે લબ્ધિ કહેવાય અને પછી ઉપયોગ કરે ત્યારે ઉપગરૂપ ઈન્દ્રિય છે. એવું સમ્યગ્દર્શન પણ લબ્ધિરૂપ અને ઉપગરૂપ કહેવાય છે. જ્યારે આત્માના ઉપગમાં હોય ત્યારે ઉપયોગરૂપ સમકિત કહેવાય. અને જ્યારે બીજા કામમાં હોય ત્યારે લબ્ધિરૂપ સમકિત કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય બેય કર્મ જુદાં છે. કંઈક છે એમ ખબર પડે તે દર્શન કહેવાય અને વિશેષ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન કહેવાય, પાંચ પ્રકારની ઈન્દ્રિયલબ્ધિ છે. સ્પર્શથી શ્રવણુ પર્યત પાંચ ઇન્દ્રિયની લબ્ધિ મનુષ્યોનિમાં આવે ત્યારે હોય છે. પછી જનમથી આંધળો હોય તેય એને લબ્ધિ છે, તેથી પંચેન્દ્રિય કહેવાય છે. કાને ન સાંભળે તેય એને લબ્ધિ તે છે. સાધન બગડી ગયું છે. એનું કારણ પણ કર્મ છે. મનુષ્યપણું મળવું એનું કારણ કર્મ છે. શક્તિની અમુક હદ આવી જાય તે વ્યાહતિ કહેવાય છે. પાંચ ઇન્દ્રિયની શક્તિ બધી મનુષ્યને છે, પણ કોઈને ઓછી અને કેઈ ને વધારે હોય છે. અંધારામાં વસ્તુ પડી હોય તે ન દેખાય, અમુક હદ સુધી અમુક પ્રકાશ હાય તો દેખાય, એ ક્ષયોપશમ હોય છે. કેઈ વસ્તુ ખૂણામાં પડી હોય તે ન દેખાય, ખુલ્લી બહાર હોય તે દેખાય. એની હદ હોય છે. ઊગતે ચંદ્ર કોઈને દેખાય, કેઈને ન દેખાય. એનું કારણ ક્ષયશમનું ઓછાવત્તા પાણું છે. સિદ્ધભગવાન ઈન્દ્રિયની સહાય વગર જાણે છે, તેમ કેવલી પણ ઈન્દ્રિયની સહાય વગર જાણે છે. ઇન્દ્રિયની શક્તિની અમુક હદે વાત થાય છે. તેથી આગળ જાણી શકે નહી'. ૨. આત્મા આખા શરીરમાં વ્યાપેલે છે, છતાં આંખથી જ જુએ છે. તો અમુક જગ્યાએ જ જેવાય, સંભાળાય છે એનું કારણ શું હશે? વગેરે સેભાગભાઈ કૃપાળુ દેવને પૂછે છે. આખાં લેકના અસંખ્યાત પ્રદેશ કહેવાય છે, તેવા આત્માના પણ અસંખ્યાત પ્રદેશ છે. અરૂપી પદાર્થને નાનામાં નાનો ભાગ પ્રદેશ છે. કેવળજ્ઞાન, કેવળદન હોય તે બધા ઠેકાણેથી જાણે. જ્ઞાન ઉપર આવરણ છે, તે દૂર થાય તે પછી બધા પ્રદેશથી જાણે. બધા ૩૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ બેધામૃત પ્રદેશ એના નિરાવરણ થયા છે, અને પછી ઇન્દ્રિયની જરૂર નથી. ક્ષયપશમ એવા પ્રકારને છે કે અમુક સંચા હોય તે જ દેખાય, સંભળાય. એ પ્રકારને ક્ષયોપશમ છે. એવા પાછા સંચા છે. ક્ષપશમ હોય પણ સંચા બગડી જાય તે દેખાય નહીં. સંચે સામે થયે તે પાછું દેખાવા માંડે. કેટલાંક કર્મ જ્ઞાન ઉપર અસર કરે છે, કેટલાંક શરીર ઉપર અસર કરે છે. જ્ઞાનાવરણીય કર્મ એવું બાંધ્યું હોય તે પછી એને એવી લબ્ધિ જ ન થાય અને ઇન્દ્રિયનામકર્મ એવા પ્રકારનું હોય કે સાધન ખોડવાળાં થાય કે બગડી જાય. જ્ઞાનાવરણીય જ્ઞાન ગુણ ઉપર આવરણ કરે છે અને નામકર્મ ઇન્દ્રિય ઉપર આવરણ કરે છે. કર્મની શક્તિ કેટલી છે, તે સમજાવવા માટે કર્મગ્રંથ મહાપુરુષએ લખ્યા છે. ક્ષપશમજ્ઞાનમાં ભેદ છે; કેવળજ્ઞાનમાં કંઈ ભેદ નહીં મળે. અક્ષરના અનંતમાં ભાગ જેટલું ઓછામાં ઓછું જ્ઞાન નિગદમાં પણ હોય છે. વધારે જ્ઞાનાવરણીયને ક્ષયોપશમ થાય તો બે ઇન્દ્રિય થાય. એમ જેમ જેમ ક્ષપશમ થાય તેમ તેમ ઇન્દ્રિયો વધતી જાય. કેટલાકને વિશેષ એ ક્ષયોપશમ હોય છે કે તમે ઊંધે કાગળ રાખો તોય વાંચે. નિરાવરણજ્ઞાન થાય ત્યારે એક સાથે બધું જાણી શકે એવું જ્ઞાન હોય છે. એટલે ક્ષેપ શમ હોય તેટલું જણાય. અવધિજ્ઞાનના ક્ષપશમવાળો અમુક હદ સુધી જાણે છે. જે ગુણ છે તેને સર્વ પ્રકારે આવરણ કરનાર સર્વ ધાતિકર્મ છે. એ જે ઉદય આવે તે આત્માના ગુણની ઘાત થાય. કમ માગ આપે એ ક્ષયોપશમ કહેવાય. ક્ષપશમ હોય અને જે એનિમાં જે પ્રકારે ઇન્દ્રિય થતી હોય તે પ્રકારે ગોઠવાય છે. કર્મની વાત બહુ ગહન, છે. “ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” ૩. શરીરના અમુક ભાગમાં પીડા હોય તે જીવને ઉપયોગ ત્યાં જ રહે છે, તે જીવના બધા પ્રદેશ ત્યાં ખેંચાતા હશે ? એમ સોભાગભાઈ પૂછે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે બધા પ્રદેશ જાણવાનું કામ કરે છે, પણ જ્યાં આગળ વેદના હોય ત્યાં આગળ જીવને ઉપગ જાય છે. જાણે છે બધાય પ્રદેશથી. પાછું એમ પણ છે કે કોઈક વખતે ઘણી વધારે વેદના હેય ત્યારે આત્માના બધા પ્રદેશની દશમદ્વારાદિમાં સ્થિતિ થઈ જાય છે. એ બધું થવાનું કારણ જીવને વીર્ય નથી, તેથી સિથરતા રહેતી નથી. નહીં તો ગજસુકુમારના માથા પર અંગારા ભર્યા તે સ્થિર રહ્યા. એ વીર્યનું કામ છે. અવ્યાબાધ ગુણ ચૌદમાને અંતે પૂર્ણ પ્રગટે છે. જીવને જેમ જિજ્ઞાસા થાય તેમ સ્થિરતા આવે છે. થિર થતો થતો પછી એકલક્ષ થઈ જાય. ઉપગ એનો એક જ જગ્યાએ ખેંચાય. વિચારણા જાગે કે આત્મા કેવો છે? આત્મા શાથી આવરણ પામે છે? એવા વિચાર કરવા ગ્ય છે. કૃપાળુદેવ કહે છે કે આત્મામાં ચિત્ત વારંવાર જાય તેથી ઉપયોગ લખવામાં રહેતો નથી. કૃપાળુદેવ થોડાક વખતમાં ઘણું લખતા. કછ દરબારમાં એમને લખવા બોલાવતા. થોડાંક વખતમાં ઘણું લખી નાખતા. આત્મા ઉપર આવરણ થાય છે અને આવરણ જેટલું જેટલું ઘટે તે ક્ષપશમ થશે કહેવાય. Page #282 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન [વ. ૬૩૧] ૨૧૯ શ્રી. રાવ આ૦ અગાસ, ભા૦ સુદ ૨, ૨૦૦૯ કૃપાળુદેવે આ લખ્યું છે તેને ભાવ એ છે કે, જે કાળજું તે સઘં નાળrg-આચારાંગ (૬૪). આત્મામાં અનંત શક્તિ છે. આત્માને જાણે તે આત્મભાવના થાય. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે.” સર્વ જાણીને આત્માને સુખી કરે છે. આત્માનું ખરું સ્વરૂપ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે, પણ જ્ઞાની કહે છે કે આત્માને જાણીશ તે બધું જણાશે. આત્માને જાણવા માટે ભક્તિ વગેરે કરવાં છે. કઈ જાણનાર છે, તેના પ્રત્યે દષ્ટિ આપવી. બધાને આધાર આત્મા છે. માટે એ આત્મા ભણી દષ્ટિ દે. એક મુમુક્ષુ–સમસ્ત સૃષ્ટિ તારે વિષે યપણે દેખાશે એટલે શું? પૂજ્યશ્રી આત્માને નિમળતા થાય તે પછી કેવળજ્ઞાન થાય અને તેથી બધું દેખાય જ્ઞાનીએ તે બધાં શાઓના સારરૂપ કહ્યું, પણ જીવને સમજાવું મુશ્કેલ છે, જ્યાં સુધી મેહ છે ત્યાં સુધી બીજી જ ઈચ્છા થાય છે. જ્ઞાનીનાં વચને જ્ઞાની દ્વારા સમજાય એવાં છે જ્ઞાની પુરુષને સામાન્યપણે જાણે છે. પોતાને જેવું થતું હોય તેવું જ્ઞાનીને પણ થતું હશે, એમ જીવને ક૯૫ના થાય છે. તેથી જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાની કેમ ઓળખાય? એમ કૃપાળુદેવે સેભાગભાઈને પ્રશ્ન પૂછે. તેને ઉત્તર ભાગભાઈએ એમ આ કે “નિર્પેક્ષ થઈ સત્સંગ કરે તે સત્ જણાય ને પછી પુરુષનો જોગ બને છે તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કપના ટળે.” (૩૩૩). મોક્ષની રુચિ થવી, અપૂર્વતા લાગવી મુશ્કેલ છે. એ સપુરુષ વિના થતું નથી. શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે, પણ એમ કંઈ પુરુષ ન ઓળખાય. ઠેકાણે ઠેકાણેથી સાચી વસ્તુ મળતી નથી. - બધાં શાસ્ત્રને સાર તે “આત્મા જાણ” કહ્યું. તે હવે આપણે જપ તપ નિયમ યમની શી જરૂર છે? એ તો નિષ્ફળ છે એમ કેઈ કહે, તે કે એમ નથી. આત્મા જાણો છે, પણ એને માટે યોગ્યતા લાવવા સાધનની જરૂર પડશે. સાધને કરી આત્મપ્રાપ્તિ કરવી છે, પણ સાધને કર્યા કરે અને આત્માને લક્ષ ન હોય તો તેમાં જ અટકી રહે. સાધનને આગ્રહ પછી એને થઈ જાય, કે “હું કરું છું એમ જ બધા કરો.” સાધન છે તેથી સાધ્ય કરી લેવું. સાધનમાં અટકી રહે તે સાધ્ય ન થાય. જેમ આંગળીથી ચંદ્ર બતાવે, પણ જોનાર જે આંગળીને જ વળગી રહે તે ચંદ્ર દેખાય નહીં તેમ સાધનને વળગી રહે તે સાધ્ય રહી જાય. [વ. ૬૪૦]. પૂજ્યશ્રી–જીવને પરવસ્તુને સંગ છે, તેથી ભૂલ્યો છે. પણ જે અસંગ થાય તે મિક્ષ થાય. પિતાના સ્વરૂપમાં રહે. મારે અસંગ થવું છે, એમ કરવાથી અસંગ થઈ જવાતું નથી. પણ એનું કારણ સેવે તે અસંગ થાય. જેને છૂટવું હોય તેણે સત્સંગનો આધાર લે. નિત્ય સત્સંગ કરે. સત્સંગ જેવું આત્મકલ્યાણનું કઈ બીજું કારણ નથી એ કૃપાળુ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ બેધામૃત દેવનો અભિપ્રાય છે. એ અભિપ્રાય મુમુક્ષુ જીવે પણ કરવાગ્ય છે. પુણ્યના ઉદયે સત્સંગ મળે છે. એ ન હોય તેય ભાવના તે એની જ કરવી. [વ. ૬૪૧] ૨૨૧ પૂજ્યશ્રી–આ દેખતભૂલી અનાદિની છે તેથી દેખે છે ને ભૂલે છે. ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે ભાન નહીં, કહીએ કેવું જ્ઞાન ? ” પરને દેખીને પિતાને ભૂલી જાય છે. ત્યાં રાગદ્વેષ કરી કર્મ બાંધે છે. તે ટળે તે મોક્ષ થાય. આખું જગત દેખે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે. એમ આખું જગત દેખતભૂલીમાં જ વહે છે. એ ભૂલ ક્યા આધારથી મટે? એને આધાર તમને સમજાય છે? એમ કૃપાળુદેવ સેભાગભાઈને પૂછે છે. પિતાની શક્તિ ન હોય ત્યારે જીવ બીજાનું અવલંબન લે છે. આખું જગત મિથ્યાત્વમાં કર્મભાવે તણાય છે. તે મટી જીવ મેક્ષે જાય એવો કે આધાર છે? [વ. ૬૪૨] ૨૨૨ શ્રી રા. આ૦ અગાસ, ભાદ્રપદ સુદ ૧, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવ આપણને કહે છે તેને લક્ષ રાખીએ તો જીવન પલટાઈ જાય. આખું જીવન પરકથા અને પરવૃત્તિમાં જાય છે. બહુ લક્ષ રાખવાનું છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ નકામી ન જાય એ લક્ષ રાખે છે. તેમ આપણને કરવા કહે છે. જેવું અવલંબન હોય તેવા ભાવ થાય છે. વિશ્વમાં પરકથા અને પરવૃત્તિ છે તેમાં રહે તે મનુષ્યભવ નિષ્ફળ જ રહે. જીવ ઊંઘે છે, તેથી ખબર નથી કે કેટલે કાળ ગમે છે. લક્ષ રાખે નહીં તે અનંતભાવ ગયા તેમ આ ભવ જ રહે. જે ચેતે તે એક સમય પણ પરવૃત્તિએ ન જવા દે. પહેલાંથી પ્રમાદ છેડી જ્ઞાનીની શિખામણ માની લે તે પછી એને જીવન ટૂંકું ન પડે, લાંબું લાગે. પાછા વળી પોતાનું તપાસવાનું છે કે મારો કાળ શામાં જાય છે? “જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું તેથી રૂડું થયું નથી.” (૩૭). મહાપુરુષથી જે મંત્ર મળે છે તે આજ્ઞા આરાધે તે કામ થાય. બીજુ બધું ભૂલી, કરવા જેવું આ છે. એટલે પ્રમાદ થાય તેટલું બંધન થાય. અજ્ઞાનદશામાં જે કર્મ બંધાય તે કેડીકેડી સાગર કરતાં ઓછાં બંધાય જ નહીં. માટે ચેતવા જેવું છે. “સ્થિરતા ક્યાંથી થાય?' એમ કહ્યું તે જ્ઞાની પુરુષની વાત છે. સ્વરૂપમાં સ્થિરતાની વાત છે. તેમ મુમુક્ષુને જ્ઞાનીની આજ્ઞામાં સ્થિરતા કરવાની છે. હિસાબ ન હોય તે નફાટાની ખબર ન પડે. મનુષ્યભવ લાભમાં જાય છે કે અહિતમાં જાય છે, એ બંડા ઊતરીને પોતે વિચારવાનું છે. જીવ બહેરે થઈને બેઠે છે. જ્ઞાનીને જે નિશ્ચય આવે તે અધું કામ પતી ગયું કહેવાય. જ્ઞાનીની આજ્ઞાથી Page #284 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ર૬૯ અવશ્ય કલ્યાણ થશે, એમ થાય છે એ પુરુષપ્રતીતિ થઈ અને પછી એના વચનની પણ પ્રતીતિ આવે. જ્ઞાનીથી મારું હિત છે. મનુષ્યભવ લેકને રૂડું દેખાડવા ગાળ નથી. નિશ્ચય કરે કે મારે જ્ઞાનીની આજ્ઞાએ જ વર્તવું, તે કામ થઈ જાય. સ્મરણમંત્ર મળે છે તેમાં ચિત્ત રહે તે જગતમાં ન રહે, પ્રમાદ ન કર એમ નિશ્ચય કરી લે તે મોક્ષ થાય. કૃપાળુદેવે કેટલે બધે પુરુષાર્થ કર્યો છે? “જે કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈછા છે” (૧૭૦). એવો એમણે નિશ્ચય કર્યો હતે. જ્ઞાનીનું અંતર ઓળખીને, જ્ઞાનીએ પ્રાપ્ત કર્યું તેવું જ આપણું સ્વરૂપ છે એમ કરવાનું છે. અપૂર્વતા લાગે તો પછી જીવ એમાં મંડી પડે. જ્ઞાની અને આપણામાં ભેદ નથી. એ ભેદ કાઢી નાખો. પરાભક્તિ આવે ત્યારે જ્ઞાની અને પોતે અભેદરૂપ થઈ જાય. જેવા થવું હોય તેવી ભાવના કરવી. રર૩ શ્રી રા. આ અગાસ, ભાદરવા સુદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી–મને દુઃખ આવે” એમ તે કઈ ઈચ્છતું નથી. તેમ છતાં દુઃખ ભોગવવું પડે છે તેનું કારણ કંઈ હોવું જોઈએ. જગતમાં દુઃખ છે. એ દુઃખ કેમ મટે? દુખ નથી ઈચ્છતા તેમ છતાં મળે છે તેનું શું કારણ? એ ઉપરથી વિચારવાનું હોય તે વિચાર કરે છે. કોઈએ એમ નિર્ણય કર્યો કે ઈશ્વર આ બધું દુઃખ મોકલે છે. કોઈએ એમ નિર્ણય કર્યો કે કર્મને લઈને દુઃખ ભેગવવું પડે છે. કેઈએ તે એમ નિર્ણય કર્યો કે દુઃખ જીવને સ્વભાવ જ છે. એમ અનેક પ્રકારના નિર્ણય કર્યો. પ્રત્યક્ષ દુઃખ દેખાય છે, તેથી પરલેકની સિદ્ધિ થાય છે, જીવતત્વની સિદ્ધિ થાય છે. “ હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જય. એક દ્રવ્ય અત્યારે છે. તો તે ત્રણે કાળ હોવાયેગ્ય છે. આમાં દ્રવ્ય છે, તે નિત્ય છે. જે નિત્ય ન હોય તે પછી કંઈ ન રહે. અત્યારે જીવ સુખદુઃખ ભેગવે છે તેનું કારણ પુણ્યપાપ છે. તે કર્યું હશે તે વખતે જીવ હાજર હતો અને અત્યારે જીવ હાજર છે, તે ભવિષ્યમાં પણ હાજર રહેશે. આગળ પાછળની બધી અવસ્થા છે. કઈ જીવ ઉત્પન્ન થતો નથી, નાશ પણ પામતો નથી. આકૃતિ ફરે, પણ આત્મા ન ફરે. બાળક હોય તે યુવાન થાય, યુવાન ઘરડો થાય, પણ જીવ તો એને એ જ છે. આત્મા બે નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ” પર્યાય એ વસ્તુની અવસ્થા છે. તે અવસ્થા પલટાય, પણ આત્મા મૂળ દ્રવ્ય નાશ ન પામે. દેહ એ પર્યાય છે. એને નાશ થાય, પણ આત્માને નાશ ન થાય. પરમાણુને પણ તદ્દન નાશ થતો નથી. દ્રવ્યદષ્ટિ કરવા માટે આ કહ્યું છે. પર્યાયદષ્ટિ છે તે જ દેખત. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ મેધામૃત ભૂલી છે. પર્યાયને દેખે છે ને દ્રવ્યને ભૂલે છે દ્રવ્યદૃષ્ટિ જીવને થઈ નથી. છએ દશનવાળાએએ જે જે પેાતાની માન્યતા કરેલી છે, તેનુ વધુન થાડીક ગાથાઓમાં ‘ ષડ્સ નસમુચ્ચય 'માં હરિભદ્રાચાર્યે કયુ છે. એ ગ્રંથ છે તેા ટૂંકા, ૬૦ ગાથાને, પણ એની ટીકા બહુ લાંબી કરી છે. રાગદ્વેષ રહિત જેમ જેમ મન થાય, ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત સ્થિર હૈાય તેમ તેમ જ્ઞાનીનાં વચનેને વિચાર યથાર્થ થાય. ઉપાધિ ચિત્તને ચંચળ કરે છે અને કષાય છે તે ચિત્તને મલિન કરનાર છે. આત્માને સ્થિર, શુદ્ધ કરવાના છે. તે જ્ઞાનીનાં વચને સમજાય, કારણ કે એમણે એ વચને આત્મ સ્થિરતામાં રહી લખ્યાં છે. આપણે સાંભળતાં એ લક્ષ રાખવા કે ક્રોધાદિ ચાર કષાયમાં મન ન જાય અને ઉપાધિમાં ચિત્ત ન જાય, એમ સાચવવું. નહીં તે જ્ઞાનીનાં વચન સમજાતાં નથી. [વ. ૬૪૭] ૨૨૪ શ્રી રા॰ આ॰ અગાસ, જેઠ સુદ ૩, ૨૦૦૮ (૯૫૪) જેણે સ્વરૂપ પ્રગટ કર્યુ” છે, ત્યાંથી પેત નું સ્વરૂપ જણાય છે. નહીં તેા આંધળા જેવું છે. સસમાગમ નિત્ય કાવ્ય છે. દશા વધારવી ડાય તે પેાતાનાથી જેની દશા વધારે ડાય એવાના સમાગમથી જ વધે છે. ગૌતમસ્વામીને ચાર જ્ઞાન પ્રગટયાં હતાં છતાં પણુ મહાવીરની પાછળ પાછળ ફર્યાં. ચાલા હવે જ્ઞાન થઈ ગયું, નિરાલખન છે. ભક્તિમાગ આલખનને આધારે છે. જ્ઞાન એવા જીવે વિરલા છે. એમ ન કર્યું. જ્ઞાનમાર્ગી છે તે પેતાના અનુભવને આધારે છે. [વ. ૬૪૯] પૂજ્યશ્રી— “ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલઅન આધાર; જિનપથી દર્શાવિયા, તેહ સ્વરૂપ પ્રકાર. ૫ મનુષ્યભવની એક ક્ષણમાં સમિત થઈ જાય, એક ક્ષણમાં કેવળજ્ઞાન થઈ જાય, માટે મનુષ્યભત્રની પળ પણ .. જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને અને તેમાં આનંદ માને છે, એ અજ્ઞાન છે. જીવ કયું સુખ ઈચ્છે છે? એનું ઠેકાણું નથી. દુ:ખ થવાનુ કારણ દચ્છિા છે, વ્યાકુળતા એ જ દુઃખ છે. ઈચ્છા જેમ જેમ એછી થાય તેમ તેમ વધારે સુખી થાય. સ ંતાષી છે તે સુખી છે. જેમ જેમ ઈચ્છા વધારે તેમ તેમ દુ:ખી વધારે. ઊંચા દેવલેાકમાં ઓછી ઈચ્છા છે તેથી સુખી છે અને નીચેના દેવàાકમાં વધારે ઈચ્છા અને કષાય હે!વાથી તેઓના કરતાં વધારે દુઃખી છે. મિથ્યાત્વ છે ત્યાંસુધી જીવ દુઃખી છે. એની ઇચ્છા સફળ થાય તે સુખ માની ાનઃ પામે છે. માન્યતામાં ભૂલ છે, ઈચ્છે છે સુખ અને આનંદ અને ભાગવે છે ક્ષણમાં શ્રેણી માંડી દે, એક વ્યથ ખાવા જેવી નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૭૧ દુઃખ અને આનંદ. સુખ એ એને સ્વભાવ છે. આનંદ છે તે વૃત્તિ છે, ઉલાસ છે. દુઃખને જ સુખ માને છે. એ ક્ષણિક છે અને કર્મબંધનું કારણ છે તેથી દુઃખ જ છે. - સત્સંગ એ પ્રથમ કરવાગ્યા છે. સત્સંગે કંઈ સાંભળવાનું મળે, વિચારવાનું મળે. જ્ઞાની કહે છે તે અને હું માનું છું એમાં શું ફેર છે? એમ ખબર પડે છે. સત્સંગે એને વસ્તુ સમજાય છે. “સૂર્યથી તપેલા એવા પથ્થર તે સૂર્યના અસ્ત થયા પછી પણ અમુક વખત સુધી તપ્યા રહે છે.” (૫૦૯). તેમ જ્ઞાન થયા પછી પણ અજ્ઞાનના સંસ્કાર રહે છે. એ સંસ્કારથી ન સાચવે તો પાછો અજ્ઞાની થઈ જાય. જે સંગ છે તે થઈ જાય. [વ. ૬૫૧] ૨૨૬ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–કૃપાળુદેવે સભાગભાઈને પૂછેલું કે સમજ્યા તે શમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા એમાં ભેદ લાગે તે લખશે. સભાગભાઈએ કૃપાળુદેવને એ વિષે વિસ્તારથી લખવા કહ્યું. તેથી આ પત્ર લખ્યો છે. આ વાક્ય સમજી ગયા એમ ન કરવું. વારંવાર એને વિચાર કરવાનું છે. કૃપાળુદેવે ઘણે વિચાર કરી પછી “સમજ્યા તે સમાઈ ગયા” એ વાક્ય લખ્યું છે. ૧. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજવું તેનું નામ સમજવું છે. આત્મસ્વરૂપ જેમ છે તેમ જાણ્યું તે સમજ્યા. “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત.” શમાવું એટલે ઉપગ જે બીજે ફરતો હતો તે આત્મસ્વરૂપ જે જાણ્યું તેમાં સમાયે. વિકલ્પ રહિત થવું તે શમાવું. કૃપાળુદેવને ઉપાધિની ઝાળ ચારે બાજુ છે, તેમ છતાં નિર્વિકલ૫સમાધિ રહે છે ૨. આત્માને મૂકી ઉપયોગ બીજે ફરતો હતો, પણ જ્યારે આત્મસ્વરૂપ જાણ્યું ત્યારે તેમાં શમા. સમજ્યા તે શાઈ રહ્યા. સમજ્યા તેથી વિકલ્પ દૂર કરી આત્મામાં શમાયા અને આત્મસ્વભાવમય થઈ રહ્યા. એ “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ કહ્યો. ૩. સમજીને સમાઈ ગયા તેમાં શું ગયું તે કહે છે. આત્માને દેહાદિને સંગ થયો છે. તેમાં હુંપણું થઈ ગયું છે, તે અધ્યાસ છે “સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે.” (૪૯૩). પરમાં પિતાપણું માનવું, “દેહ તે હું છું” એમ માનવું, તેને અધ્યાસ કહે છે. અબ્બાસ એટલે પરમાં પોતાપણાને આરોપ કરવો. (અ + જાત પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું) એ બ્રાંતિ કહે, મિથ્યાત્વ કહે, તે અધ્યાસ છે. વિપરીત પણે આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું તેથી અધ્યાસ છૂટી ગયે, પિોતે જ્યાં નહીં ત્યાં પિતાનું આરોપણ કર્યું હતું, એરૂપ બ્રાંતિ ગઈતે ગયું. અધ્યાસમાં આત્માપણું માન્યું હતું તે શમાઈ ગયું. “આત્મારૂપ છું” એમ થવાથી અધ્યાસમાં પોતાપણું માનવારૂપ જે બેટે અહંભાવ હતું તે મટી ગયે. અધ્યાસ જતો રહ્યો તે સમજીને શમાઈ ગયા. Page #287 -------------------------------------------------------------------------- ________________ આધામ્રુત ૪. આત્મસ્વરૂપ જાણ્યું તેમાં શમાઈ રહ્યા કે શમાઈ ગયા એમાં પરમામાં ફેર પડતા નથી. ધ્યેયમાં પરમા એક જ નીકળે છે. હવે એના ઉપર વિચારણા લખે છે. ૨૭૨ ૫. ભ્રાંતિને લીધે મિથ્યાત્વને લીધે હું, મારું, તારું હતું તે છેડી દીધું. આત્મામાં મારું તારું કશું નથી એમ લાગ્યુ, તેથી એ શમાવી દીધુ. આત્માના સ્વભાવમાં મારુ તારુ કશુ છે નહીં. અચિત્ય, શુદ્ધચૈતન્ય એવા અનુભવમાં ગયા ત્યારે મારું' તારું' પાછળ પડયુ રહ્યું. જેવું પેાતાનું સ્વરૂપ હતું તેવું દેખ્યુ. તે જ સાચું છે એમ જાણ્યુ, તેમાં શમાઈ રહ્યા. શમાઈ ગયા. કૃપાળુદેવે કહ્યુ` છે કે દેહના કરતાં આત્મા વધારે સ્પષ્ટ છે. મિથ્યાત્વને લઈ ને એ લાગતું નથી. “ પેાતાને પેાતાના એધ થવાથી પેાતાને પાતામાં શમાઈ જવું', ” એ શાંતિના માગ છે. સમજીને શમાઈ જવું એ શાંતિને માગ છે, એ પેાતાને કરવાને છે. શાંતિને માગ' આ છે. શમાવાનું કામ ન કરે તે— “ શ્રદ્ધા જ્ઞાન લહ્યાં છે તે! પણ, જો નવિ જાય પમાયેા રે; વધ્યું તરુ ઉપમ તે પામે, સંજમઠાણ જો નાચે રે. ” (૬૬૦). માહ મૂકવા માટે એ બધી સમજણ કરવાની છે. અહુ ભાવ મમત્વભાવ બધી કલ્પના છે. મારુ' તારુ' માનીશ તે। દુઃખી થઈશ. હું એકલા છું, મારું કશુ નથી. દેહને સારા શખે, ટાપટીપ કરે એ બધા માડુ છે. દેહ એનેા છે નહીં. એના હાય તા સાથે આવે. ધર્મ છે તે જ પેાતાના છે. આત્માના સ્વભાવ તે ધમ છે. આ દેહ છે તેને આત્મા માને છે. એક હેડમાં પુરાયા છે. આત્માના સ્વભાવને ઘાતનાર દેહ છે. એય સાથે રહે છે. માટે દેહને પેષવા પડે છે, પણ તે આપણુ કામ કરે તેને માટે પેષવા. મારા માનવા નહીં, મેાહ કરવા નહી. જ્ઞાનીએ આત્માના અનુભવ કર્યાં ત્યારે કશું મારું' તારું નથી એમ જાણ્યુ'. ૬. આત્મસ્વરૂપ જે સમજાયુ' તે દશા શબ્દોમાં આવી કહી જાય એવી નથી. તેથી પરમાથે મૌન થયા. વ્યવહારમાં મારું' તારું કહેવુ' પડે, વ્યવહારમાં કઈ પૂછે કે આ ઘર કેવું છે? તે મારુ' છે એમ કહે, પણ લક્ષમાં એમને મારુ' નથી એમ રહે. વ્યવ હારમાં જો એમ ન કહે તેા સામાને સમજાય નહી. જેટલા અંશે સમજ્યું તેટલા અંશે શમાયો. એ અનુભવ જે થયા તે વધતાં વધતાં આત્મામાં લીનતા થઈ ગઈ. જેમ નારિચેળમાં ગાળે! જુદો છે તેમ આત્મજ્ઞાન થયા પછી દેહુથી આત્મા જુદો જણાય. ૭. સમયા તે સમાઈ ગયા, એમ લેાકેામાં કહેવાય છે પણ એ વાકય પરમાર્થ ભાષામાંથી આવ્યાં છે. એની કિંમત જ્ઞાનીને હેાય છે. સમજ્યા તે શમાઈ ગયા. શમાઈ રહ્યો નહીં તે સમયે નહી. જેટલા અંશે સમજ્યા તેટલા અંશે શમાયા. જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા. સમજવું એટલે જેમ છે તેમ આત્મા જાણવા. પછી અહ‘ભાવ મમત્વભાવ ટાળી આત્મામાં ઉપયેાગ વાળ્યા. શમાવું એ સમકિતનુ' માહાત્મ્ય છે. અહી સભ્યપ્રકારની વાત કહેવી છે. શમાત્રાને પ્રકાર જો ખાટા હાય તે। સમજ્યાના પ્રકાર Page #288 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૭૩ પણ ખેટે હોય. એ બધા ભેદ કહી મુખ્ય અર્થ તો આત્માને યથાર્થ જાણવે અને તેમાં ઉપગ વાળ એમ કહ્યું. “યમનિયમ”માં સાધન કહ્યાં છે તે અનંતવાર કર્યો. પણ સભ્યપ્રકારે થયાં નથી એટલે જન્મમરણ ટળ્યાં નથી. એ બધે પુરુષાર્થ તે કર્યો પણ સમજવું અને શમાવું એ રહી ગયું. જ્ઞાન થવું અને બીજેથી વિરામ પામવું એ એની પાસે આવ્યું નથી. આત્મા સમજાય નથી તે પછી છૂટેય નહીં. સમજીને શમાશે તે પોતાના અનુભવમાં આવશે. “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?” (૧૫). તેને આ બધે ઉત્તર છે. ઉપગને બાહ્યમાં પ્રવર્તાવ્યો પણ અંદર શમા નહીં, તેથી સહુ સાધન બંધન થયાં. મેક્ષ ન થયે. ૯જે સમજીને શમાવાનું ઐક્ય કરે એટલે કે સમજીને શમાયા તે આત્માના અનુભવને પામ્યા. જીવે અનાદિથી એ પુરુષાર્થ કર્યો નથી. સમજીને શમાવું એટલે સ્વરૂપમાં જ રહેવું. પરિભ્રમણનું કારણ એ કે સમયે નહીં અને શમા નહીં. સમજવું અને શમાવું એ જ કરવાનું છે. તે શાથી ન જાણું? તો કે સદ્દગુરુના ચરણ સેવ્યાં નહીં તેથી. છપદની જ્ઞાની દ્વારા શિખામણ મળી હોય તો પછી શમાવું થાય છે. ધર્મનું કામ ઉપવાસ વગેરે ઘણું કર્યું, પણ સમજવાનું અને શમાવાનું શા માટે ન થયું? તે કે તેનું કારણ અસત્સંગ કરે છે, જ્ઞાનીએ કહ્યું કે મારે કરવું છે એમ નથી. જ્ઞાની પુરુષને વેગ થવા છતાં સ્વદે વતે તે પછી કલ્યાણ થાય નહીં. અસત્સંગ, સ્વાદ અને અજ્ઞાન એ ત્રણ સંસાર વધવાનાં કારણ છે. મારું કશુંયે નથી એમ સત્સંગે સાંભળવાનું મળે ત્યાં શાંતિ થાય. યથાર્થ ન સમજાયું તેનું કારણ અસત્સંગ છે. પરિભ્રમણ થયું તેનાં ત્રણ કારણ શોધી કાઢયાં; અસત્સંગ, સ્વછંદ અને અજ્ઞાન, જ્ઞાનીની આજ્ઞા આરાધે છે તે સત્સંગને જ સેવે છે અને જે સત્સંગને ઉપાસે છે તેને મોક્ષ થાય છે. પણ જો અસત્સંગમાં તણાઈ જાય તે બધી આજ્ઞા પડી રહે. આજ્ઞા મળી પણ આરાધે નહીં તો હુંટાઈ જાય. સંસારના કામમાં પડી રહે તે આજ્ઞા પડી રહે. અને આધ્યાન કરી કર્મ બાંધે. કેટલું માહાસ્ય છે એ વાક્યોનું! એવું જીવને માહાસ્ય નથી. કૃપાળુદેવે કેટલો અર્થ કહ્યો છે! અસત્સંગને લીધે જીવ રઝળે છે. જ્ઞાનીની આજ્ઞા મળી નથી. મળી તે આરાધી નહીં. આજ્ઞાનું માહામ્ય ન લાગ્યું. અનંત કાળથી આજ્ઞા વિચારી નથી. આજ્ઞાને વિચારે તે ધર્મ પ્રગટે. શાળાવિ ઇ, સાપ તો ! અસત્સંગ હોય તો આજ્ઞાનું માહાસ્ય ન રહે. પોતાનાં પરિ. ણામ સુધારવા કરવાનું છે. અસત્સંગ અને અવિચાર એ પ્રતિબંધ છે. “કર વિચાર તે પામ.” વિચારદશા તે પ્રાપ્ત કરવી પડે. એ વિના તો આત્મજ્ઞાન થાય નહીં. અસત્સંગ, સવછંદ અને અવિચાર એ ત્રણે દેષ છે. તે જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં વિધ્ર છે. ૧૦. જ્યાં જીવ ઊભે છે ત્યાંથી આગળ વધવાની જરૂર છે. મનુષ્યભવ સફળ કર. વાનો છે. સમજીને શમાય તેને મિક્ષ કહ્યો છે. તે જીવના લક્ષમાં આવ્યો નથી. અનંતકાળથી ભટક ભટક કરે છે. આગળ વધે તે સમજી ને શમાય. આજ્ઞાના વિચાર વિના ૩૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મેધામૃત સમજાતું નથી, શમાઈ જવાતું નથી. જે જે મેક્ષે ગયા તે બધા સમયા તે શમાયા. એ સુગમમાગ છે. ૧૧. કૃપાળુદેવને આશ્ચય લાગે છે કે સમજીને શમાવું એટલું જ કરવાનું છે, તેા લેાકેા કેમ કરતા નથી! છૂટવાના પુરુષાર્થ કરતા હાય તે પણ બીજામાં ભળી જાય છે! માગ સહેલા છે અને આખી જિંદગી પુરુષાર્થ કરે છે, છતાં મેક્ષે જવાના નથી, એ જોઈ જ્ઞાનીને દયા આવે છે. આખા પત્રમાં મેક્ષમા મૂકી દીધેા છે. સાચ વસ્તુ આમાં કહી છે. હવે પેાતાને કરવાનુ છે. જેટલી જીવને ગરજ હાય તેટલે પુરુષાર્થ કરે. સમજે તેા શમાય. પેાતાની મેળે કરવા જાય તેા કામ અઘરુ છે. “ સમજે તેા સહજ છે, નહીં તે અન ત ઉપાયે પણ નથી.” સાચી સમજ થઈ તેા પછી શમાવા માંડે, લખ્યા છે, તે રાજચંદ્ર એ ચાર અક્ષરા માટે છે. એકેકે અક્ષર આ જે ચાર આત્મારૂપ છે. [વ. ૬૫૧] २२७ શ્રી રા॰ આ અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯ ૧. પૂજ્યશ્રી—જ્ઞાનીના એધથી જેમ છે તેમ સમજાય છે. નહીં ત। મિથ્યાત્વ કના ઉદય હાય તા ખરાખર જણાતું નથી. ઘણા કાળના બેધે જેમ છે તેમ સમજાય છે. એ સમજાય ત્યારે સમજ્યા કહેવાય. આખી આત્મસિદ્ધિ એ માટે લખી છે. “ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું. તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ” ** સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મેાક્ષ. (મૃ. આ.) એ સ્વરૂપની સમજ આવી તે પછી મેક્ષ. આત્મા સમજાય તે પછી ખીજી વસ્તુ ઇચ્છે નહી. આત્માથી ખધુ' હીન છે. આત્મા જેવી વસ્તુ સમજાય તેા પછી બીજી વસ્તુએમાં એનુ` ચિત્ત જાય નહી. ૨. એ સમજ્યાનું ફળ છે શમાવુ. આત્માને સ્વભાવ જાણવું છે. અશુદ્ધ ઉપયાગ હતા તેથી તુચ્છ વસ્તુને જાણુતા, પણ હવે શુદ્ધ ઉપયેગ થયે. તેથી આત્મામાં શમાચે, વિકલ્પે બધા દૂર થયા, શમાઈ ગયા. સમજે તેા શમાય એમ કહેવુ છે. જેમ છે તેમ સમજે તા શમાઇ જાય. જેટલેા શમાયે એટલેા સમયે અથવા જેટલે સમજ્યા તેટલે શમાયા. આખા વાકચના કટકે કટકા અથ કર્યો છે. સમજવુ, શમાવુ, રહ્યા, ગયા એટલે શું? એ બધાને અથ` કર્યાં છે. સમજીને શમાઈ રહ્યા એટલે જેમ છે તેમ સ્વરૂપ સમજાયુ. તેથી ઉપયાગ સ્વરૂપમાં શમાઈ રહ્યો. વિકલ્પા મટી ગયા. શમાઈ રહેવું એટલે ઉપ ચેાગમાં શમાઈ રહેવુ. ૩. શમાઈ ગયા એટલે પરપદાથમાં જે ભ્રાંતિ હતી તે અભ્યાસરૂપ ભાવ ગયા, "" Page #290 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૭૫ દેહાધ્યાસરૂપ બ્રાંતિ ગઈ રહ્યા તે સ્વરૂપમાં રહ્યા અને ગયા એટલે અધ્યાસ શમાઈ ગયે. ૪. સમજવું ને શમાવું એટલું જ કહેવું છે. રહ્યા કે ગયા એ એક જ છે. યથાર્થ સમજણું થયે મારું તારું, સંકલ્પવિકલ્પ બધું સમાઈ જાય. ૫. જેને એમ લાગતું હોય કે કૃપાળુદેવનાં વચન મને સમજાયાં છે, તેણે તપાસવું કે મારું તારું મન થાય છે? જે થતું હોય તે સમજાયું નથી. જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજાયું નથી. નહીં તે ભ્રાંતિ જાય, મિથ્યાત્વ, મારું તારું બધું જાય. જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેમાં મારું તારું કશું ન દીઠું. બીજી વસ્તુને મારી માનતા હતા તે સમાઈ ગયું. પ્રભુશ્રીજી કહેતા કે તારું શું? તારો આત્મા છે. મન પણ ન ચિંતવી શકે એવું સ્વરૂપ છે. તે શબ્દમાં આવે એવું છે નહીં. શબ્દા જુદા અને આત્મા જુદે. તેથી મહાપુરુષને શબ્દનું માહાસ્ય ન રહ્યું. ૬. મૌનને અર્થ મુનિપણું થાય છે. “લ સiતિ વરદ હૈ મોતિ પ્રાતઃ ” (આચારાંગ) જેની પાસે આત્મજ્ઞાન છે તેની પાસે મૌન પારું અથવા મુનિપણું છે. મૌન એટલે જાણવું. આત્માને સ્વભાવ જાણવાને છે, તેથી જાણવામાં રહ્યા. બોલવાનો સ્વભાવ આત્માનો નથી, તેથી મૌન થયા. કંઈ વ્યવહારથી કહેવું પડે, પણ ત્યાં એમને મમતા નથી. તેથી બોલે તોય મૌન છે. ગની પ્રવૃત્તિ છે. મન વચન કાયા બધા જોગ છે. એ આત્મા નથી. વચન બોલતાં “આ મારું નથી” એ લક્ષ રહે. આ વચન મારું છે એમ થાય નહીં. શ્રદ્ધાને સ્વભાવ એવો છે કે એ ક્યાં આવી ત્યાં મનની લીનતા થાય છે. સમ્યફવનું બીજું નામ રુચિ છે. ૭. “સમજીને શમાઈ રહ્યા-ગયા” એમ લેકભાષામાં પણ બોલાય છે. પણ જ્ઞાનીને શું કહેવું છે તે લોકો સમજ્યા નથી. સમજ્યા તે શમાયા અને જે માયા નથી તે સમજ્યા પણ નથી. એટલે અંશે સમજવાનું બને તેટલે અંશે શમાવાનું પણ બને છે. જેટલી જેટલી સમજણું થાય તેટલા મારાતારાના વિકલ્પો ઓછા થાય. જ્યારે સંપૂર્ણ સમજણ આવે ત્યારે આત્મામાં લીનતા સંપૂર્ણ થાય. પછી એને આત્માનું જ માહાસ્ય લાગે. જ્યારે યથાર્થ સમજણ આવે ત્યારે બધા વિકલ ઓછા થાય છે. એ સમજણ જેમ જેમ કમ માર્ગ આપે તેમ તેમ ક્રમે ક્રમે થાય છે. કર્મની વિચિત્ર ગતિ છે, યથાર્થ જીવને સમજાયું નથી તેથી વિકલ્પો બધા ઊભા થયા છે. તેથી સંસાર ઊભો થયો છે. વિકલ છૂટે તે જેમ છે તેમ સમજાય. જેમ છે તેમ સમજાય તે વિકપ બધા છૂટી જાય. વારંવાર કહે છે તેનું કારણ જીવને આ વાત બેસતી નથી. મારું તારું મૂકવું સહેલું નથી. જ્યારે ત્યારે મેક્ષે જવું હશે ત્યારે મારું તારું મૂકવું પડશે. “હું જાણું છું, સમજું છું” એ સમ્યકત્વ ન થાય ત્યાં સુધી રહે છે. તે ખોટું છે. સમ્યક્ત્વ થાય ત્યારે એ નીકળી જાય. “હું ને મારુ” એ અહંભાવ મમત્વભાવ છે, એ જ મોહ છે. સંકલ્પ વિકલ્પ એટલે અહંભાવ મમત્વ ભાવ. એ જેને નીકળી ગયું તે સમયે કહેવાય. ૯. ભૂલ આવવાનું કારણ શું છે? તે કહે છે. અસત્સંગથી, સ્વછંદથી, અવિચારથી Page #291 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ધામૃત એ ભૂલ રહી છે. એ ત્રણ દેશે ભ્રાંતિને ટકાવી રાખે છે. એને લઈને જ દર્શન મેહ ટક્યો છે. સત્સંગ મળે, સદ્ગુરુની આજ્ઞા મળે, પછી વિચાર થાય તે સમજીને શમાય. ૧૦. અત્યારે જીવ જ્યાં ઊભે છે તે અસત્સંગમાંથી સત્સંગમાં આવે, સ્વછંદ રેકે, આજ્ઞા મળે, તેને વિચાર કરે તે સમજીને શમાય. સ્વછંદ રેકે, આજ્ઞા આરાધે તે સમ્યફત્વ થવાનું કારણ છે. પછી આજ્ઞાને વિચાર કરે તેથી જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ.” એ બધી ભૂમિકાઓ છે. જ્યાં છે ત્યાંથી આગળ વધે, આત્મજ્ઞાન થાય તે સમજાય અને શમાય, જે સહુએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે, જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહજે આત્મબંધ થાય.” સપુરુષ અને સપુરુષના વચનની અપૂર્ણતા લાગે તો સ્વછંદ કાય, ત્યારે એને આજ્ઞાની અપૂર્વતા લાગે, પછી એને વિચાર થાય, ત્યાર પછી સમજીને સમાય. જીવને પોતાના દેષ દેખાતા નથી તેથી જ્ઞાની બધા દેશે કાઢી કાઢીને બતાવે છે કે આ દોષ જીવને ખાળે છે, સંસારમાં રોકી રાખે છે. ૧૧. શાશ્વત માર્ગ છે. જે જે મેક્ષે ગયા છે તે આ રસ્તે જ ગયા છે. પ્રભુશ્રીએ આ પત્રના ભાવનું જ એક વખતે લખાવેલું છેઃ “પિતાને પોતાને બંધ થવાથી પોતાને પિતામાં સમાઈ જવું–ભાવથી અને વિચારવી. બીજા વિકલ્પ મૂકીને. આ વિચાર સમાધિને આપે છે.” (પ્રભુશ્રીજીનું ઉપદેશામૃત પૃષ્ઠ ૨૬૪). જેમ છે તેમ આત્મસ્વરૂપ સમજવું અને પછી શમાઈ જવું એ જ્ઞાનીના બેધથી સમજાય છે. શમાવામાં ભાવની જરૂર છે. ઉલ્લાસભાવથી ઊંડા વિચારથી સમાઈ જવું. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું, ઊંડા ઊતરે મુનિ ! પિતાને પિતામાં શમાવું હશે તે ભાવ અને વિચાર બેય જોઈશે. જ્યારે જીવને અપૂર્વતા લાગશે ત્યારે એ કામ થશે. અપૂર્વ ભાવ આવે અને પછી વિચાર આવે અને પછી ચઢિયાતા ભાવ થાય ત્યારે જેમ છે તેમ સમજાય છે. ભાવ અને વિચારથી બીજા વિકલ્પો મૂકીને શમાય. જેમ છે તેમ સમજાય ત્યારે વિકલ્પ બધા મૂકીને શમાઈ જાય. આ બધે સમાઈ જવાને ક્રમ છે. અપૂર્વ ભાવ આવે અને પછી વિચાર આવે અને બીજા વિકલ્પો મૂકે ત્યારે સમજીને સમાય. અપ્રતિબંધ એટલે પ્રતિબંધરહિત, અસંગ એટલે બધાય સંગથી રહિત. સમાધિ માર્ગ, શાંતિને માર્ગ આ છે. જીવે બધા પ્રતિબંધ, બધા સંગ મૂકવા પડશે. ત્યારે શાંતિ કે સમાધિ થશે. આ બધામાં પુરુષાર્થ ભક્તિ છે. સ્વછંદ, પ્રમાદ મૂકીને ભક્તિ કર્તવ્ય છે. જાગૃત થા. બીજામાં હવે માહાસ્ય ન રાખીશ. એમાં જ મંડી પડ. ખરે પુરુષાર્થ ભક્તિ છે. ભક્તિ વચન છે, આત્મા છે. શ્રવણભક્તિથી માંડીને પરાભક્તિ સુધી ભક્તિ છે. સત્સંગ, સપુરુષને બેધ હોય તો વિચાર જાગે. એ સુવિચાર કહેવાય. એથી આત્મજ્ઞાન Page #292 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ર૭૭ પ્રગટે છે. નહીં તે તરંગ થાય. ચોરાશીમાં ફરતાં ફરતાં પુણ્ય ઉપાર્જન કર્યું, પણ લક્ષમાં લેવા જેવું હતું તેની એને ખબર નથી. ભૂલ શું? એ શાથી ટળે ? તે સત્સંગે સમજાય, વિચાર આવે તો સમજાય. જગતમાં કેટલી ધમાલ કરી રહ્યા છે ! કોઈ નાટક સિનેમા જેવા જશે, પણ ધર્મની ગરજ કોને? જેનું ભલું થવાનું હોય તે જ સત્પરુષ પાસે આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે ઘણું પુણ્ય ચઢે ત્યારે આ દરવાજામાં પગ મુકાય. નહીં તે અહીં આવવાનો વિચાર કરે તેય એનાથી અવાય નહીં. વિ. ૬૬૦] ૨૨૮ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–જ્ઞાનનું ફળ વિરતિ છે એમ ભગવાને કહ્યું છે. જેટલું આત્માનું જ્ઞાન હેય, તેટલી પરપદાર્થથી વૃત્તિ વિરામ પામે. બહારથી ભલે ન છૂટે, પણ અંતરથી તે, છોડવાયેગ્ય છે એમ થવું જોઈએ. ભરતને કેવળજ્ઞાન ગૃહસ્થ અવસ્થામાં થયું. વૃત્તિ વિરામ પામવાને માટે વ્રત નિયમ વગેરે કરવાં. જ્ઞાન પામ્ય, શ્રદ્ધા આવી, પણ જે સંયમ ન આવ્યો તે કેરી વગરના આંબા જેવ, વંધ્યતરુ જે કહ્યો. પ્રમાદ છોડવા જ્ઞાનીનું શરણ લેવાનું છે. પ્રમાદ છોડ્યા વગર થાય નહીં. કેઈ કરી આપે નહીં. પિતાને જ કરવું પડશે. પોતાનાં પરિણામ ફેરવી, ભાવ પાછા હઠાવી, પોતાને જ કરવું પડશે. શ્રદ્ધા જ્ઞાન પામ્યા પછી જે પ્રમાદી થયે અને સંયમ ન આવ્યું તે વંધ્યતરુ એટલે ફળફૂલ વગરના ઝાડ જેવું છે. ૨૨૯ શ્રીરાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–સંસારમાં બધી વસ્તુઓ ભયભરી છે. માત્ર એક વૈરાગ્ય જ અભય છે. વૈરાગ્ય એ જ છૂટવાનું કારણ છે. વૈરાગ્ય એ ઠેઠ મેક્ષે લઈ જનાર ભૂમિ છે. જન્મ, મરણને માટે ભય છે. વિરાગ્ય રહે તે કર્મ ન બંધાય અને તેથી જન્મમરણ ન થાય. ત્યાગભાવ જીવને કર્તવ્ય છે. જેને આત્મજ્ઞાન હતું, જેને હજાર વર્ષના સંયમી જેવો વૈરાગ્ય હતો એવા તીર્થકર ભગવાન પણ ઘરમાં બેસી ન રહ્યા. બધે સંસાર વ્યવહાર છોડી ઉદય આવ્યે મુનિ પણું લીધું. કેવળજ્ઞાન ન થાય ત્યાંસુધી જપવું નહીં, એમ એમને રહેતું. જ્ઞાનનું ફળ વિરતિ છે, એ આવે તે જ્ઞાને કામ કર્યું કહેવાય. ગૃહસ્થ અવસ્થા હોય ત્યાંસુધી આત્મજ્ઞાન ન જ થાય એ નિયમ નથી. જ્ઞાન થયા પછી સાધુ થાય એ નિયમ નથી. તીર્થંકર આત્મજ્ઞાનસહિત જમ્યા હતા છતાં ગૃહસ્થઅવસ્થામાં રહ્યા હતા. આત્મજ્ઞાન થયું હોય તે પણ ત્યાગ જ્ઞાનીને પણ કર્તવ્ય છે. ખરો આત્મજ્ઞાનને રસ સ્થિરતા આવ્યું આવે છે. તે માટે ત્યાગ કરવાનો છે. પછી એને કઈ પૂછે નહીં, બોલાવે નહીં, ગૃહસ્થ અવસ્થા હોય તે ઘણાં કામ હોય, વાતચીત પણ કરવી Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ બેધામૃત પડે. નેમિનાથ ભગવાનની કથામાં આવે છે કે નેમિનાથ ભગવાન પણ લડાઈમાં ગયા હતા. તે જાણતા હતા કે એ પાપ છે, પણ ઉદય એ હતો તેથી ગયા. ત્યાગથી બધાં જ્ઞાન, અવધિ, મન:પર્યવ ઝટ પ્રગટે. અકર્તવ્યલક્ષે ત્યાગથી બીજાને અને પિતાને પણ લાભ છે, ત્યાગ કરીને “મેં ત્યાગ કર્યો” એમ અહંભાવ કરવાનું નથી. ત્યાગ કરવો અને અભિમાન કરવું નહીં, એ કળા જ્ઞાનીને આવડે છે. જેટલી આત્મામાં સ્થિતિ તેટલું ચારિત્ર કહ્યું છે. તે પરમાર્થ સંયમ છે. પાંચ મહા વ્રત, સંસારત્યાગ, એ સ્વરૂપસ્થિતિમાં કારણ છે. તેને વ્યવહાર સંયમ કહ્યો છે. જે આત્માને હિતકારી હોય તેને જ્ઞાની નિષેધ કરે નહીં. ચારિત્ર લઈ જે કરવાનું હોય તે ન કરતા હોય અને અભિમાન કરતો હોય તે એને સમજાવવા માટે જ્ઞાની એને નિષેધ પણ કરે. આત્મામાં સ્થિરતા થવા માટે વ્રત વગેરે કરવાના છે. પણ એને તો લક્ષ જ ન હોય તે સ્થિરતા ક્યાંથી થાય? વ્યવહારસંયમથી એનું બૂરું તે થવાનું નથી. પુણ્ય તો બંધાશે. એટલે મહાપુરુષો એને નિષેધ કરતા નથી. પણ જેને આગળ વધવું છે તેને ટકોર કરે છે, કે ભાઈ! આટલાથી તારું કામ થશે નહીં. જ્ઞાનીને સમયે સમયે છૂટવાની ભાવના હોય છે. જ્યારે નિવૃત્તિ થાય, ક્યારે નિવૃત્તિ થાય, એવું જ્ઞાનીના હૃદયમાં હોય છે. બહારથી વધારે ઉપાધિ દેખાય, પણ લક્ષ એમને છૂટવાનો હોય છે. સર્વવિરતિને લક્ષ હોય છે. બહારથી કર્મના ઉદયને લીધે કરવું પડે છે. “આત્માનુશાસન માં કહ્યું છે કે જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે દેહ શું કામને છે? તો કે હજુ ચારિત્રમેહ છે તે ખપાવવા દેહ જરૂર છે. જ્ઞાનીને સંસાર ગમતે નથી, પણ કર્મને લીધે બાહ્ય કારણે રોકે છે. તીર્થકર ભગવાનને પણ ઓછામાં ઓછા આયુષ્યને ચોથો ભાગ ઘેર રહેવું પડે છે. [વ. ૬૭૦] ૨૩૦ પૂજ્યશ્રી–જ્ઞાનીની પ્રવૃત્તિ પરમાર્થના લક્ષ વગરની હોતી નથી. પરમાર્થને માટે જ જ્ઞાની પુરુષ જીવે છે. કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાનીનું ખાવું, પીવું બધું ધર્મ છે. મુનિપણને ઉદય આવશે તે દિવસને ધન્ય છે! જેને સંસારમાં ડગલે પગલે દુઃખ છે એવું લાગ્યું હોય અને શોધતો હોય કે એ શાથી જાય? તેને કહે છે કે આત્મજ્ઞાન હોય તો એ દુઃખ મટે. બીજું કઈ આત્મજ્ઞાન સિવાય જન્મમરણ છોડાવે એવું નથી. બીજા વ્રતનિયમ ઘણા કરે, પણ આત્મજ્ઞાન વગર પુણ્ય ભગવાઈને જતું રહે છે. પહેલામાં પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. જે કંઈ કરવું તે આત્મજ્ઞાન માટે. એ જ્ઞાનીની શિખામણ ભૂલવા જેવી નથી. વતનિયમ હોય પણ એકડા વગરનાં મીંડાં છે. અભવ્ય જીવ Page #294 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૭૯ પણ વતનિયમ પાળે, તલ જેટલા કકડા કરે તેય ક્રોધ ન કરે, તેથી નવગ્રેવેયક સુધી જાય છે, પણ એ આત્મજ્ઞાનને લક્ષ બંધાયા વગર કરે છે. કષાય એછા કરે તેટલું વધારે પુણ્ય બંધાય, તેથી દેવનાં સુખ વગેરે મળે, પણ એ રહેવાનું નથી. દેખાઈને જતું રહેવાનું છે. ખાલી હાથે પાછો આવે. આત્મા ભુલાઈ જાય છે અને હું વ્રત કરું છું, હું તપ કરું છું એમ જીવ અભિમાન કરે છે. ખરી રીતે પહેલું આત્મજ્ઞાન થાય પછી વ્રતનિયમ આવે તે તે કર્મને છેદવાનાં શસ્ત્રો છે. પછી પંચ મહાવ્રત પાળે તે તે નકામું ન જાય, પણ આત્મજ્ઞાનના લક્ષ વગર કરે તે માત્ર પુણ્ય બાંધે. આત્મજ્ઞાન ચોથે ગુણસ્થાને થાય છે, શ્રાવકપણું પાંચમે અને પછી છઠે મુનિપણું આવે છે. ન કરવું એમ નથી, પણ આત્મજ્ઞાન કરીને જેટલું કરે તેટલું નિજેરાનું કારણ થાય. પાપ કરતાં પુણ્ય સારું છે. જેમ કેઈ તડકામાંથી છાયામાં આવે તે સારું છે. જેટલું કરવું હોય તેટલું લક્ષ સહિત કરવું. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. ” એ વગર વ્યવહાર કંઈ કામને નથી. જ્યાં સુધી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ છે ત્યાં સુધી કમને નિવેડે ન આવે. પુણ્ય બંધાય, પણ જે કરવાનું છે તે ન થાય. આત્મજ્ઞાનીને આશ્રિત હોય તો એને આત્મજ્ઞાન થાય. એ આત્મજ્ઞાનીને વેગ ન હોય તે આત્મજ્ઞાન થવું દુષ્કર છે. એ યોગ ન હોય ત્યારે એવા પેગની ભાવના કરવી, આત્માથી જીવ એવી ભાવના કરે કે મને સદ્દગુરુને રોગ ક્યારે થશે ? “પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરેલ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર.” ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, વ્રત પાળે, પણ ભૂલ રહી જાય છે. જીવ અનંતકાળથી ઠગાતે આવે છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ.” મારે સ્વચ્છ વર્તવું નથી. એ સ્વચ્છેદથી મોક્ષ થાય એવું નથી. એ સ્વછંદ સદગુરુને ગે રોકાય. એવા યુગની ભાવના કરવી કે મને કોઈ સદ્ગુરુને ચોગ કયારે થશે ? કર્મના ઉદયે મુનિપણું આવ્યું હોય પણ યથાર્થ જ્ઞાન ન આવ્યું હોય અને ઉપદેશ તે કરે પડે, તો શું કરવું? તે કે સરુષના યોગની ભાવના કરવી, મતમતાંતરમાં ભરાઈ ન જવું, એ ઉપદેશ કરે. પિતે પુરુષની ભક્તિ કરે અને બીજા જીવોને તે ભક્તિ કરવાને ઉપદેશ કરે. લાંબે ટૂંક બીજે ઉપદેશ ન કરે. સાચી વસ્તુની ભાવનાથી ઉપદેશ કરે તેથી એવી ભાવના સામા જીવને થાય. સાચ આવે તે બધું થાય. સંપુરુષ પ્રત્યે ભાવ થાય, આજ્ઞાઆરાધન થાય એવી ભાવનાથી ઉપદેશ કરે. દુષમકાળ કહેવાનું કારણ સપુરુષની ભક્તિ, ગુણગ્રામ એ મળતાં નથી. આપણું કલ્યાણ જ્યાં આત્મજ્ઞાન છે ત્યાંથી થશે. આત્માથે ભૂલવા જેવું નથી. એ એવું કહ્યું, ગમે તે કરીએ તે આત્માર્થે કરવું. આત્મા સધાય એવું હોય તે કરવું. આત્મા ચિંતામણિરત્ન જેવું છે. જે માગે તે મળે Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધામૃત પણ એને માગતાં જ આવડતું નથી. આત્મજ્ઞાન થયા પછી મોક્ષ તરત થઈ જાય એમ નથી. કર્મ બાકી હોય તે ભવ લેવા પડે. આત્માર્થ એટલે રાગદ્વેષમાં ન જવું. સમભાવ રાખો. ગમે તે તપ કરીને મારે રાગદ્વેષ કાઢવા છે, એવો લક્ષ હોય તે સફળ થાય. નહીં તે તપસી તે લપસી પડે. [વ. ૬૭૨] ૨૩૬ શ્રી રા. આ અગાસ, શ્રાવણ વદ ૧૨, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવ લખે છે કે સુંદરદાસના ગ્રંથ વાંચવા, એકબીજાને પૂછવું. એ ગ્રંથી મુમુક્ષુને શૂરવીરતા આવે એવું છે. ગુરુમહિમા, નવધાભક્તિ વગેરે અને એક શૂરાતન અંગ “સુંદરવિલાસ'માં આવે છે, તે વારંવાર વિચારવા લાગ્યા છે. સામાન્ય જીવોની અપેક્ષાએ તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી માયા એટલે મેહ હોય છે. પણ જે સંસારની માયાથી પર આત્મા છે તે સંજવલન વગેરે બધા કષાયને ક્ષય કરી શકે છે. મેહને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ” એવી દશા દેહ છતાં થઈ શકે છે. પણ સામાન્ય જીવોને એ દશા દેહની ચેષ્ટાથી જણાય નહીં. અંતરાત્મગુણને એને પરિચય નથી. એથી તદ્દન અજાણ્યા છે, તેથી અનુમાન પણ કયા આધારે કરે? ખાટું પડે. સમ્યગ્દર્શન થયું હોય તો ખબર પડે. જેમ કષાય ઘટાડે તેમ તેમ ખબર પડે. અગ્યારમા સુધી સત્તામાં કષાય રહે છે. કષાય ઉદય આવે એ ખબર પડે, પણ સત્તામાં હોય તેની ખબર ન પડે. જ્ઞાનીના ગે બધા કષાય સંક્રમી જાય. અનંતાનુબંધીનું અપ્રત્યાખ્યાનીરૂપ સંક્રમણ થઈ જાય. તદ્દન એમ નિયમ નથી કે કાયા ત્યાં સુધી માયા. ઘણા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી ઘણા વર્ષ સુધી દેહમાં રહે છે. આત્મા બળવાન હોય તો કષાય સત્તામાંથી બહાર ન આવે. ઉદય–અભાવી ક્ષય કરે. મુનિ શ્રેણી માંડે ત્યારે અગ્યારમે ચઢે ત્યાં એને મેહનીયને ઉદય નથી પણ સત્તામાં છે. જીવ ભયને લઈને પણ કષાય નથી કરતે, જેમકે કષાય કરીશ તો નરકે જઈશ, કષાય કરીશ તો ધર્મ વગોવાશે, એવા ભયથી નથી કરતે. અભવ્ય જીવ પણ દ્રવ્યલિંગી મુનિ થાય છે. તેના કેઈ તલ તલ જેટલા ટુકડા કરે તેય જરાય ક્રોધ ન કરે, પણ એનામાં અનંતાનુબંધી વગેરે બધાય કષાય પડયા છે. જરાક અંદર કષાયનું મળી હોય તે તે ઊગી નીકળે. કષાય નિર્મૂળ કરે ત્યારે કષાય ઉદય ન આવે. અંદર પડયા રહે તો પછી વધી પણ જાય. અનંતાનુબંધી પણ બાંધી નાખે છે. જેમ અગ્નિનો તણખો છેડો પણ હોય તે આખા વનને બાળી નાખે છે. કષાયરહિત થવાય છે. દેહ હોવા છતાં માયારહિત અથવા કષાયરહિત થવાય છે. મનુષ્યદેહમાં પુરુષાર્થ કરી કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. સામાન્યપણે “કાયા ત્યાં સુધી માયા” એમ કહેવું સાચું છે. ઘણું કરીને એવું જ હોય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૮૧ સુંદરદાસે શૂરાતન અંગે લખ્યું છે તેમાં બહુ ઉલાસપૂર્વક લખ્યું છે. કષાયાદિને કાઢવા શૂરવીરપણું બતાવ્યું છે. મારે કામ ક્રોધ સબ ભ મોહ પીસી ડારે, ઈન્દ્રિ હુ કતલ કરી કિયો રજપુતો છે, માર્યો મહામત્ત મન, મારે અહંકાર મીર, મારે મદમછર દૂ, ઐસો રન રૂતો છે; મારી આશાતૃષ્ણ પુનિ પાપિની સાપિની દોઉ, સબકે સંહાર કરિ નિજ પદ પદૂત હૈ, સુંદર કહત ઐસો સાધુ કોઈ શૂરવીર, વૈરિ સબ ભારિકે નિશ્ચિત હોઈ સૂતા હૈ.”(૭૨) (એ પદ એક જણ આગળ બોલે પછી બીજા ઝીલે એમ ઘણીવાર બોલાવરાવ્યું.) પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી પાસે આણંદથી હું આવતો હતો તે વખતે એક યોગી મળ્યા. તે પણ મારી સાથે અહીં પ્રભુશ્રીજી પાસે આવ્યા. પ્રભુશ્રીજીને જોઈને એણે કહ્યું કે આખા હિંદુસ્તાનમાં હું ફર્યો, પણ આવા યોગી તે કઈ ઠેકાણે જોયા નથી. બિલકુલ ઠરી ગયેલા છે. એવા મહાપુરુષને જેને સમાગમ થયે છે તેણે તે શૂરવીર થવાનું છે. કૃપાળુદેવ કહેતા કે ચોથા આરાના મુનિ છે. એવા મુનિને આપણને ઘણા દિવસ સમાગમ થયે છે. આ કાવ્ય શૂરાતન ભરેલું છે. મડદાને જીવતા કરે તેવું છે. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સૂવાનો અધિકાર નથી. શૂરવીર થવું છે. આપણે કષાયને જીતવા છે. ખરે પુરુષાર્થ એ કરવાનો છે. ત્યાગ તે શૂરવીરપણું છે. જેને સમજણ આવી તે ફરશી લઈ ઊભો રહે. જે કમ આવે તેને છેદે. ઉદાસીનતા, શાંત ભાવ છે એ ફરશી છે. કરવું પડશે. આત્મા અનંત શક્તિને ધણું છે. જે અનંતકાળથી રઝળાવનારા છે, તે બધાને છેદી નાખવા છે. પહેલામાં પહેલું કામ છે. એ કામ જીવને અનંતકાળથી રઝળાવે છે. સ્પર્શેન્દ્રિય એક ઈન્દ્રિય છે, તે અનંતકાળથી જીવને છે. કામનું પહેલું માથું કાપી નાખવું, તે એને લહેર થાય. પછી પરિગ્રહ કશું ન જોઈએ. આખા સંસારને મોહ કામને લઈને છે. પછી ક્રોધને મારી નાખે. કામને વશ હોય તો પોતાનો નાશ કરે, ક્રોધથી ય પિતાનો નાશ કરે. એ બધાને કાપી નાખ્યા. કામ ક્રોધ સારા છે એવું મનમાં ન રાખવું. કામમાં કાયરતા છે. એને મારે તે શૂરવીર થાય. પછી લોભને માર્યો. બધાને મદદ કરનાર લોભ છે. જગતમાંથી કશું જોઈતું નથી. પછી કામ ક્રોધ શું કરે? છેલ્લામાં છેલ્લે લોભ જાય છે. લાભ ગયો કે વીતરાગ થાય. એ લેભ છોડવા દાન કરવાનું છે. જેને લઈને સંસારને વેલે વધે છે. કામ ક્રોધ લેભને મારી નાખવા છે. મેહ એ અજ્ઞાન છે. મહિને માર્યો એટલે સમ્યગ્દર્શન થયું. લેભમોહને તે દળી જ નાખ્યા. તેથી બાકી રહે નહીં. આ બધા મોહને પિષનાર ઇન્દ્રિયે છે તેની કતલ કરી નાખી કે ફરીથી ઈન્દ્રિય કશું માગે નહીં. એ એ ક્ષત્રિય થયે છે. બધાનું મૂળીઉં મત્ત મન છે. મનને આધારે ઇન્દ્રિયો છે. ઉન્મત્ત મન છે, તેને જીવ પિષે છે. મનની સામે પડવાનું છે. તેને મારી નાખવાનું છે. મહા મત એટલે ગાંડું થયેલું મન છે, તે આત્માની બધી સંપત્તિ લૂંટી લે છે. કરેલા કામમાં ધૂળ નાખી દે છે. તેને મારી નાખ્યું. અહંકાર માટે અમીર છે, તેને પણ મારી નાખ્યો. પછી આઠ પ્રકારના મદને માર્યા. મત્સર એટલે ઈર્ષ્યા, અદેખાઈ તેને લઈને ઘણાં પાપ બાંધે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ બેધામૃત છે. એ મને પણ મારી નાખ્યો એ રણમાં ઝઝુમ્યા. આશા, તૃષ્ણા બે સાપિણી સમાન છે. તે છાનીમાની કર્મ બંધાવે છે. આશાતૃણુ પાપ વધારનારી છે. તેને પણ મારી નાખી. એ બધા શત્રુઓનો સંહાર કરી આત્મસ્વરૂપમાં સ્થિર થયા એટલે નિશ્ચિત થઈને સૂતા. સુંદરદાસ કહે છે કે એ કેઈ સાધુ શૂરવીર છે તે બધા શત્રુઓને મારી પછી નિશ્ચિત થઈ સૂતો છે. એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સૂવાનો અધિકાર નથી. “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂવે.” (૬૯૩). [વ. ૬૭૭] ૨૩૨ શ્રી રા૦ આ૦ અગાસ, શ્રાવણ વદ ૧૦, ૨૦૦૯ - પૂજ્યશ્રી–એક મુમુક્ષુને આમ સામાન્ય વૈરાગ્ય હતું અને કુટુંબનું કામ આવી પડયું. એમના ચિત્તમાં સ્થિરતા (ચેન) રહે નહીં. આ સંસારથી કેમ છુટાય ? એવા વિચારે કૃપાળુદેવને લખી જણાવ્યા. વિસ્તારથી કંઈક લખે તે સારું એમ એમણે લખ્યું હતું. તેથી કૃપાળુદેવ ખુલાસો કરે છે. ૨. વિસ્તારથી ન લખી શકવાનું કારણ એક તે ગૃહસ્થપણાને ઉદય છે. મુખ્ય માર્ગ ઉપદેશક છઠ્ઠ ગુણસ્થાનક છે. ગૃહસ્થપણામાં ધર્મની વાત બહુ ન થાય તો સારું એ ભાવ કૃપાળુદેવને રહે છે. જ્યાં સુધી મુનિ થવાને ઉદય ન આવે ત્યાં સુધી મુખ્યમાર્ગ ઉપદેશ નથી. હું ને ૧૩મું એ બે ગુણસ્થાનક ઉપદેશોગ્ય છે. - ૩. સામાન્યપણે બીજાને લાભ થાય તો જ્ઞાની પુરુષ ઉપદેશ સંક્ષેપથી ન કરે. લાભ થતો હોય તે ખુલ્લા દિલથી પણ કહે. જ્ઞાની પુરુષોને ત્યાગ હોય તે વખતે પણ બે કારહુથી સંક્ષેપથી વતે છે, તે કહે છે – (૧) એક તે પોતાનું કહેવું બીજાને સમજાય એવું ન હોય, અથવા તે સમજનારની યોગ્યતા ન હોય. બાધ ઝીલવા જેટલી સામા જીવની યોગ્યતા ન હોય અને પ્રશ્ન પૂછે, તે સામાન્યપણે કહે. કૃપાળુદેવને કઈ એ પૂછયું “અનંતાનુબંધીનું સ્વરૂપ શું ?' કૃપાળુદેવે કહ્યું: એ સાંભળવાની તમારી યોગ્યતા નથી.” પિતે અનંતાનુબંધીમાં વર્તતે હોય અને જ્ઞાની પુરુષ કહે તે એને લાગે કે મારા ધર્મને નિષેધ કરે છે. તેથી જ્ઞાની પુરુષ સંક્ષેપમાં કહે અથવા મૌન રહે. કેઈ કર્મગ્રંથની વાત છે કે કેટલી પ્રકૃતિએ જાય ત્યારે કેવળજ્ઞાન થાય ? હવે એને ઉત્તર કહે તે પેલાની ગ્યતા ન હોય તેથી સમજાય નહીં. તેથી જ્ઞાની. પુરુષ સંક્ષેપમાં કહે. ઘણા છો એવા હોય છે કે જ્ઞાની પુરુષ કહે તે સાંભળે, પણ આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. એક કલાક સુધી બંધ કર્યો હોય, પણ પૂછે તે કંઈ યાદ ન રહે. એવું હોય તે જ્ઞાની માથાફેડ વધારે ન કરે. (૨) બીજું કારણ, જ્ઞાનીને એવાં કમને ઉદય હોય તેથી ત્યાગ ન આવે. તેમને કોઈ ત્યાગ વગેરેને પ્રશ્ન પૂછે તે જ્ઞાની મૌન રહે અથવા કહેવું હોય તે ટૂંકામાં પતાવી Page #298 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૮ ૩ દે, કારણ કે એને મનમાં એમ થાય કે પિતે તે ત્યાગ કરતા નથી અને બીજાને ઉપદેશ કરે છે. મુખ્યમાર્ગને વિરોધ થાય એવું લાગતું હોય તે મૌન રહે અથવા ટૂંકામાં કહે. જ્ઞાની પુરુષને ટૂંકામાં જ કહેવું એવું કંઈ નથી. પણું જીવની યોગ્યતા ન હોય તે શું કરે? ૪. બહારથી ગમે તેવું દેખાતું હોય, પણ જેવા ભાવ તેવું ફળ આવે છે. બધું છોડીને સાધુ થયો હોય પણ આત્મદષ્ટિ થવી બહુ મુશ્કેલ છે. પિતાની પરિણતિ તપાસવી. પિતાના ભાવ તપાસીને સુધારે, એવું તે મુનિ થયા હોય છતાં કોઈક જ કરે છે. સાધુપણામાં પણ પિતાના દેષ જઈ ટાળવા મુશ્કેલ છે, તે પછી ગૃહસ્થ અવસ્થામાં તો કેટલું મુશ્કેલ હોય ? લેકે સાધુ કહે પણ સાધક અવસ્થા પર લક્ષ રહે મુશ્કેલ છે. સગાંવહાલાં બધું છેડયું, પણ મન જે બહાર ફરતું હોય તો વેષ કંઈ કર્મ અટકાવી શકે નહીં. પિતાનાં પરિણામ તપાસી દેને દૂર કરવા એ સાધુપણું છે. જ્યારે દેહ છૂટી જશે? તેની ખબર નથી. માટે પ્રમાદ ન કરતાં બને તેટલું આમહિત કરી લેવું. મોક્ષનું કામ બહુ અઘરું છે. મુનિપણામાં તે બની શકે, પણ ગૃહસ્થ અવસ્થામાં તો કેટલાંય કામ હોય તેની વચમાં રહી આત્માને આંચ ન આવે તેમ રાખવો એ બહુ અઘરું છે. એ કૃપાળુદેવ જ કરી શક્યા છે. મોક્ષનું કામ હાથમાં લેવું બહુ અઘરું છે. સમયે સમયે કર્મ બંધાય છે, તે ક્ષણે ક્ષણે પુરુષાર્થ કરવો જોઈએ ને? માટે કામ કેટલું જબરું ભારે આપણે લીધું છે, તે વિચારવું અને તેમ કરવું. મનમાં કેવા વિચાર આવે છે? પીપળાના પાનની પેઠે મન ચંચળ છે– ભટકે છે. એ કેમ સ્થિર થાય? કેવી કેવી ટેવ પડી છે? તે બધું વિચારવું. મુમુક્ષુએ તે કઈ વસ્તુ વગર ન ચાલે એવું ન રાખવું. તપાસે, વિચાર કરે, તે ખબર પડે કે મને આ ખાળે છે. પોતાને વિચાર કરે તે ખબર પડે. કપડાને ડાઘ પડ્યો હોય તે ખરાબ લાગે છે, પણ આત્મા મેલે થાય છે એ ખરાબ લાગતું નથી. ૫. ટૂંકામાં કૃપાળુદેવે કેટલું બધું કહી દીધું? જીવને કલ્યાણ કરવું હોય તો શું કરવું, તે કહે છે. પિતાની શક્તિ ગોપવવી નહીં, પરમાર્થના કામમ–બંધન ઉકેલવામાં વાપરવી. છૂટવું છે, ફરી ન જ જન્મવું, હવે આત્માને ઉદ્ધાર કરે છે, એ લક્ષ રાખીને જેટલી શક્તિ હોય તેટલે પુરુષાર્થ કરે. લેક મૂકે પિક, મારા આત્માનું કરવા દે. લેકમાં સારું દેખાશે, ખાટું દેખાશે, એમ ન કરતાં મારો હવે છેલ્લે દિવસ રહ્યો છે, માટે મારે આત્માનું કામ કરી લેવું. એવું કરવાનું છે. લોકો વખાણે પણ તેથી શું? જીવને કાંઈ એવું કેવળજ્ઞાન જેવું જ્ઞાન પ્રગટ્યું નથી. એટલે હું કંઈ જાણતા નથી એમ કરી પુરુષાર્થ કરે. જેમ મહાવીરસ્વામી કેવળજ્ઞાન થતાં સુધી ઊંધ્યા નહીં, તેમ પુરુષાર્થ કરવાને છે. પિતે પિતાને સમજાવી, જ્ઞાનદર્શનચારિત્રના વિચાર આવે એ માટે રાતદિવસ ફિકર ચિંતા કરવાની છે. આત્મા પર આવરણ વધે નહીં, પણ ટળે એ જ કરવાનું છે. એવું ક્યારે થાય ? અંતર પરિણતિ પર વૃત્તિ થાય તે થાય. જ્ઞાની પુરુષ કહે છે તેમાં એક ઘડીવાર પણ ચિત્ત રાખતા નથી. ખરું કામ તે મનુષ્યભવમાં આત્માની નિર્મળતા કરવાનું છે, તે મૂકી બીજામાં ડહાપણું કરે છે. તે ડહાપણ મૂકી પિતાનું કરવું. સમયે સમયે શું થાય છે, તેની તપાસ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ બધામૃત રાખવી. રાતદિવસ જ્ઞાનદર્શનચારિત્રમાં વૃત્તિ જાય એવું કરવું. એને માટે સત્સંગ જોઈએ. સત્સંગ ન હોય તે સશાસ્ત્ર જોઈએ. સરલતા, જ્ઞાની પ્રત્યે બહુમાનપણું, અપૂર્વતા હોય તે શાસ્ત્ર અને પરિણામ પામે. પિતાના દેષ ન જુએ ત્યાં સુધી જીવ ઠગાય છે. સરલતા હોય નહીં અને શાસ્ત્ર વાંચે તે લકે તે કહે કે અહો ! આ તો આખો દિવસ વાંચ વાંચ કરે છે! તેથી એ માનમાં ચઢી જાય. જ્ઞાની પુરુષ કહે છે તેવી સરલતા હોય, દંભ વગેરે ન હોય, તે ઠેઠ સુધી પહોંચે. ઇન્દ્રિયને જય હોય તો સલ્લાએ પરિણમે. ઇન્દ્રિયના જય સહિત સન્શાસ્ત્ર વાંચવું. પિતાને વૈરાગ્ય હોય, સત્સંગ કરે, સશાસ્ત્ર વાંચે તો ઉપર કહેલે મોક્ષને પુરુષાર્થ થાય. સત્સંગથી જીવને દઢતા થાય છે. એને ગવેષી ઉપાસે. “સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ.” (૪૧) એવી રીતે સત્સંગને ઉપાસ્યો હોય તેમાં કંઈ જ્ઞાનીની આજ્ઞા થઈ હોય તે આજ્ઞા ઉપાસે તે એ ગમે ત્યાં હોય પણ સત્સંગને જ ઉપાસે છે અને સત્સંગને ઉપાસે તે આત્માને ઉપાસે છે. એ બધાં શાને સાર છે. સત્સંગનું માહાત્મ કૃપાળુદેવે કેટલું કહ્યું છે! સસંગે જે કરવાનું હોય તેની પકડ થવી જોઈએ. લૌકિક અભિનિવેશ છેડી જેટલું બળ હોય તેટલું જ્ઞાનદર્શનચારિત્રમાં વાપરવું. ૬એ લૌકિક અભિનિવેશ શું ? તે લખે છે. એનું ચિત્ત લેકે જેને ઈચ્છે છે તેમાં ચોટે તે પિતાને વિચાર ક્યાંથી આવે? મન જે બીજામાં રેકાય તે પુરુષાર્થ કરવાનું ક્યાંથી બને? પિતાના કુળના વિચારો આવતા હોય, જાતિનો મોહ રહ્યા કરતું હોય તે આત્માના ગુણે પ્રગટે નહીં. કારણ એથી પરમાર્થના વિચારો પર આવરણ આવે છે. પિતાનું વિશેષત્વ એટલે બીજાથી હું ઊંચો છું એમ માનવું એ વાત ન છોડે તે ગુણ કેમ પ્રગટે? કુળધર્મ સજજડ થાય તેમ કરે તે એને ગુણ ક્યાંથી પ્રગટે? બધાને એલંઘી ગયા તે અપૂર્વદશાને પામ્યા. ભક્તિ સાચી હોય તો જ્ઞાની પ્રત્યે દષ્ટિ જાય અને જ્ઞાનીના અપૂર્વ ગુણ દેખાય, તેથી એને સ્વછંદ રોકાય અને તેથી એને અપૂર્વ ગુણ પ્રગટે. એ ભક્તિ તે ન હોય અને લૌકિક અભિનિવેશની ભક્તિ હોય તે અપૂવ ગુણ કેમ પ્રગટે? એ ન પ્રગટે. એમાં વિચારની જરૂર નથી. સહેજે સમજાય એવું છે. ૭. જેને કંઈ આત્માનું કામ કરવું હોય તેને આ શિખામણ લખી છે. કૃપાળુદેવ લખે છે કે જેમ જેમ તમારી જિજ્ઞાસા વધશે, તેમ તેમ કોઈ વખતે લખીશુ. વિસ્તારથી પત્ર લખવાની વિનંતિ હતી, તેથી વધારે લખ્યું છે, ખેંચ કરો લખ્યું છે. એ જીવને કંઈ વિરાગ્ય છે એમ જાણ આ બધું લખ્યું છે. [ વ. ૬૭૮] ૨૩૩ શ્રી રા. આઅગાસ, શ્રાવણ વદ ૮, ૨૦૦૯ પૂજ્યશ્રી– શાને કહેતા હશે ? પાંચે પરમેષ્ઠિનું ટૂંકું રૂપ તે ૩% છે. બધાયને સાર “સહજાન્મસ્વરૂપ છે. આત્માને સંભારી બધું લખે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૮૫ આ સંસારના વ્યવહારનું સ્વરૂપ એવું છે કે એમાં હર્ષશેક થતાં વાર ન લાગે. જેમ દરિયામાં મજા આડાઅવળી થયાં જ કરે છે, તેમ સંસારમાં હર્ષ કે શેક થયા જ કરે છે. એવો સંસાર છે. એક તો પિતાની વૃત્તિ ચંચળ છે અને બીજા નિમિત્તે એવાં છે. એકલે બેઠા હોય તોય ખાવાપીવાના, સૂંઘવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના એમ બધા આડાઅવળી વિચાર કરે. એવા સંસારમાં જે સમદશાથી રહ્યા છે તેમને ધન્ય છે. બીજાને માટે પણ જીવને હર્ષ શેક થયા કરે છે. સંસારના પ્રસંગો એવા છે કે હર્ષ કે શાક, સારું ખોટું થયા જ કરે છે. જ્ઞાનીને જડ તે જડ ને ચેતન તે ચેતન લાગે છે, તેથી હષક ન થાય. ઈષ્ટઅનિષ્ટપણું કરતાં કર્મ બંધાય છે. એવા સંસારમાં જે સમભાવ રાખીને ચાલે છે, તેમને ધન્ય છે. આત્માભણી દષ્ટિ થાય તે સમભાવ થાય, નહીં તે રાગદ્વેષ થયા વિના રહે નહીં. “સર્વ આત્મમાં સમદષ્ટિ ઘ આ વચનને હૃદયે લખો.” તે જ કરવું છે. જેમ જ્ઞાની પુરુષ વર્તે છે તેમ જ આપણે કરવું છે. જ્ઞાનીની દષ્ટિ જેને થાય તેને સમ થાય. દ્રવ્યદષ્ટિથી વસ્તુ સ્થિર છે. પર્યાયદષ્ટિથી અસ્થિર છે. સંસારમાં બધે હર્ષશોક દેખાય છે. લખનાર અને જેના પર પત્ર લખ્યો છે તે બેય જુદે જુદે સ્થળે છે. મુંબઈને મેહ. મયી સ્થળ કહ્યું. તેમાં કૃપાળુદેવ જાણે કંઈ લેવાદેવા ન હોય તેમ હર્ષશેક રહિત રહ્યા હતા. ખરી ભક્તિ જ્ઞાનીની દશાને વિચાર કરે એ છે. અમે કમે જ્ઞાનીની દશામાં પહોંચવું છે એ લક્ષ રાખવાનું છે. મુમુક્ષુએ શું કરવા જેવું છે, તે કૃપાળુદેવે પત્રોમાં કહ્યું છે. આપણે ચીવટ રાખીને જરૂર સાંભળવું. દષ્ટિ ન ફરે ત્યાંસુધી કલ્યાણ થવાનું નથી. જ્ઞાનીની અપૂર્વતા લાગવી જોઈએ. આત્મસિદ્ધિ જેવી તેવી છે? અક્ષરે અક્ષરે લબ્ધિ પ્રગટે એવું છે. તે આ જીવ ઊંઘતે ઊંઘતો, બીજા વિચાર કરતા કરતા બોલે છે. વિ. ૭૯] ર૩૪ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ કિ. ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–નિરાવરણજ્ઞાન હોય તેને આત્મા આત્મારૂપે પરિણમે, પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાંસુધી પિતે પિતાપણે પરિણમે નહીં. જે જ્ઞાનમાં દેહાધ્યાસ મહ્યો છે, અહંભાવ મમત્વભાવ મટયા છે, ઉપયોગ આત્મામાં રહે છે, તે નિરાવરજ્ઞાન છે. ઉપગ બીજામાં જાય ત્યાં પિતાપણે પરિણમે નહીં. નિરાવરણશાનમાં દેહાધ્યાસ નથી. કૃપાળુદેવે લખ્યું છે કે “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (૨૨૫). દેહાધ્યાસ જે જ્ઞાનમાં છૂટી ગયેલ છે અને સ્વભાવમાં ઉપયોગ પરિણમે છે તે નિરાવરણુજ્ઞાન છે. જગતને જેવું ન જેવું એમાં સુખદુઃખનું કારણ નથી. મેહ મટે તે સાચું સુખ પ્રાપ્ત થાય. એટલે મેહ મટો તેટલો જીવ સુખી છે. દેહાધ્યાસ જેટલો ગમે તેટલે સુખી છે. ગમે તેટલા પદાર્થોને જાણે છતાં “હું ને મારું એને થાય નહીં. જ્ઞાન ઓછું કે વધારે હોય પણ એમાંથી વિભાવ નીકળી જાય તે સુખી થાય. આત્મા જ્ઞાનસ્વરૂપે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ધામૃત પરિણમે છે, ત્યાં અહંભાવ મમત્વભાવ ન થાય. ગમે તેટલા ભવ દેખાય પણ મારા ભવ છે એમ થાય નહીં. ૨. સભાગભાઈએ પૂછેલું કે જ્ઞાની ફાનસને ફાનસ જાણે તેમ બીજા પણ જાણે, તે, પછી જ્ઞાનીને જ્ઞાની ઓળખે તેમ બીજા છે પણ શા માટે ન જાણી શકે ? કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુનાં નેત્ર જ્ઞાનીને ઓળખી લે છે. જીવમાં મુમુક્ષતા હોય તે જ્ઞાની ઓળખાય. પણ અજ્ઞાની જ્ઞાનીનાં વચન બોલતો હોય તેથી સામાન્ય મુમુક્ષુ પણ એમાં ભૂલે પડી જાય. પોપટ હોય તે રામ કહે અને તુલસીદાસ પણ રામ કહે. શબ્દ તે એક જ છે, પણ આભજમીનને ફેર છે. એક તો કઈ “હે પ્રભુ બોલતો હોય અને એક ગામેફેનમાં બેલાતું હોય તેમાં ફેર છે. જેને જ્ઞાની પ્રત્યે પ્રેમ છે તેને જ્ઞાનીનાં વચમાં પ્રેમ હોય, જેમ તુલસીદાસને રામનામ પ્રાણુ જેવું પ્રિય લાગે અને “પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ ” (મે. ૨૬). એની એ વાત જ્ઞાની રેજ કહેતા હોય તેય એ નવું લાગે. પ્રભુશ્રીજી જડ ને ચેતન એ એની એ વાત જ વારંવાર કહેતા. કોઈ પૂછતા કે વારંવાર એનું એ શું કહો છો? પ્રભુશ્રીજી કહેતા કે એ જ છે, બીજું નથી એટલે શું કહીએ ? આશય સમજી શકે એવા છે જ્ઞાનીને ઓળખી શકે. જ્ઞાની અજ્ઞાનીને ભેદ સમજ બહુ મુશ્કેલ છે. અભયકુમારને રાત્રે એક સ્વપ્ન આવ્યું કે પાંચસો હાથી છે, તેને નાયક એક ભૂંડ છે. પછી સવાર થઈ ત્યારે પાંચસો મુનિએ અને તેઓના નાયક આચાર્ય તે ત્યાં આવ્યા. અભયકુમારે તેમને જોયા. જતાં જ એને તે સ્વપ્ન યાદ આવ્યું કે સાચી વાત છે. આ પાંચસો મુનિએ ભવ્ય છે અને તેઓને નાયક આ આચાર્યું છે તે અસવ્ય લાગે છે. માટે પરીક્ષા કરવી. એમ વિચારી તે ઘેર આવ્યા. પછી કેલસા મગાવી નેકરને કહ્યું કે આના નાનાં નાનાં જીવડાં હોય એવા કટકા કરી મુનિઓ ઉતર્યા છે ત્યાં દરવાજા બહાર દિવસ આથમતી વખતે પાથરી આવે. જે ભવ્ય હશે તેને આ જીવાત જેવું લાગશે તેથી બહાર ચાલશે નહીં. પછી નોકરે તે પાથરી આવ્યા અને એક નેકરને ત્યાં બારણું આગળ બેઠેલે રાખ્યો કે કોણું બહાર આવીને ચાલે છે તે જોજે. પછી રાત્રે મુનિઓ ઉઠીને લઘુશંકા માટે જવા મંડયા પણ જીવાત લાગવાથી પાછા ફર્યા. પણ જે આચાર્ય હતા તે તે બરડ બરડ બોલતું હતું છતાં રાત્રે કેણ દેખનાર છે?' એમ કરી ચાલ્યા ગયા. પછી તે વાત અભયકુમારે જાણી. બધા મુનિઓને કહી દીધું કે તમે બધા મેક્ષને માટે વિચાર કરીને કરજે. એમ ચેતાવ્યા. પરીક્ષામાં એવી જેની શક્તિ હોય, તીવ્ર મુમુક્ષુ હોય, તે જ ઓળખી શકે. સાંભળનારને જ્ઞાનીનાં વચનથી જાગૃતિ આવે, આત્મા કંપી ઊઠે અને વિચારણા જાગે કે હું શું કરું છું? હું તો બીજું કરું છું અને આ જ્ઞાની તે બીજું કહે છે. અજ્ઞાની જ્ઞાનીનાં વચને બેલે તેથી સામાન્ય જીવ ભૂલથાપ ખાય. અજ્ઞાનીને બાહ્ય વસ્તુ પર જ ખાસ બોલવું એ લક્ષ હોય છે અને જ્ઞાની ગમે તેવું અઘરું વચન બેલે તે આત્મા પર જાય છે. અજ્ઞાની બીજી વસ્તુમાં તણાઈ જાય છે કે ફલાણાને Page #302 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૮૭ એમ કહ્યું અને એને આમ કહું. કૃપાળુદેવ પાસેથી સાંભળેલું કહીએ છીએ એમ પ્રભુશ્રીજી કહેતા. અમારે ઘરનું કહેવું નથી, એમ કહેતા. અજ્ઞાનીનાં વચનમાં જે અહંભાવમમત્વભાવ હોય તેની બીજાને ખબર ન પડે, પણ જ્ઞાની જાણે કે આ ઉપરઉપરનું છે. જેને તીવ્ર મુમુક્ષતા આવી છે અથવા જ્ઞાનીને વિશેષ સમાગમ થયે છે તે છેતરાય નહીં, પ્રાચે છેતરાય નહીં એમ કહ્યું છે. ૩. જ્ઞાની ગમે તે શબ્દ કહેતા હોય તે પણ એમાં ત્યાગવૈરાગ્ય ઝળકી આવે છે અને પેલાને તો કંઈ પાયો નથી, તેથી ક્યાંય બીજે ઢળી જાય તેની ખબર ન રહે. આમ કહીશું તે બરાબર ગોઠશે, એમ તેને હોય છે, પણ જ્ઞાનીની વાણી તો નિ:શંકપણે અનુભવ સહિત નીકળે છે. જેવું જાણ્યું, અનુભવ્યું, તેવું જ કહે છે. જેણે આત્માને જાણ છે તેને તે તરત ખબર પડે કે આ અનુભવની વાણી છે અને આ ઉપર ઉપરની છે. પ્રભુશ્રીજી દષ્ટાંત આપતા કે ઘર માં કઈ માણસ મરી ગયું તે વખતે એક તો ઘરનાં માણસ રડે અને તેના કરતાં વધારે બહારના બીજા માણસો રડતાં હોય, છાતીમાથાં ફૂટતાં હોય, ડૂસકાં ભરતાં હોય, તેમ છતાં તે બન્નેમાં ઘણે ભેદ હોય છે. તેમ જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. એમને આત્માની સાથે સંબંધ છે. ૪. જ્ઞાનીને જીવોનું કલ્યાણ થાય તેવા શબ્દ સહેજે જ્યુરી આવે છે. બીજાના શબ્દો આત્માના લક્ષવાળા છે કે નહીં? તે જ્ઞાની એળખી જાય. એટલી દશા જોઈએ. એમાં આખું જગત ઠગાય છે. ૫અજ્ઞાનદશા અને જ્ઞાનદશા શું છે? તેનો જેને અંતરમાં ભેદ પડયો છે તેને જ્ઞાની અને અજ્ઞાનીને ભેદ સહેજે સમજાય છે. અજ્ઞાનદશામાં દેહાદિમાં જે જે મોહ હતો તે “હું દેહથી ભિન્ન છું” એમ થતાં મોહ જેને વિરામ પામ્યો છે તેને શુષ્કજ્ઞાનીનાં વચન બ્રાંતિ ન કરે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ ન છેતરાય. મધ્યમદશાને મુમુક્ષુ છેતરાઈ જાય. આત્માર્થ તરફ જેનો લક્ષ થયો હોય તેને આત્મા સંબંધી કશું કહે છે કે નથી કહેતો? એ લક્ષ હોય છે. આત્માથે સાથે ત્યાગવૈરાગ્ય વિશેન હોય તેને બીજા વચન ગમે નહીં. ઉત્કૃષ્ટ મુમુક્ષુને જ્ઞાનનાં વચનની પરીક્ષા કરી શકે એટલું બળ છે તેથી ભૂલે પડે નહીં. જ્ઞાનીની વાણીમાં ડોળ હોતો નથી. સત છે તે કલ્પનાથી પર છે. જ્યાં સુધી કલ્પના છે, ત્યાંસુધી સને સ્પર્શ થયો નથી. જ્ઞાની પુરુષથી અજ્ઞાનીની વાણું છાની રહેતી નથી, ખુલ્લી પડી જાય. બધું હોય પણ શ્રદ્ધાની ખામી હોય તે કંઈ કામનું નથી. ઉપરથી ગમે તેવું હોય પણ શ્રદ્ધા ન હોય તો કાગળનાં ફૂલ જેવું છે. એ ફૂલ સારાં દેખાય પણ સુગંધ રહિત છે, નકલી છે તેથી કંઈ કામનાં નથી. તેમ શ્રદ્ધા વિના બહારથી ગમે તેવું હોય, પણ કંઈ કામનું નથી. જ્ઞાનીનાં વચનની પરીક્ષા કરવાનું જેને બળ સ્થિર થયું છે, તે શુષ્કજ્ઞાનીની વાણીથી ભૂલ ન પડે. ૬. પહેલી વાત જે ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય તે જ્ઞાનીની વાણી એળખી શકે. હવે જ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે છે એમ કહે છે. બધા જ્ઞાનીઓની એવી શક્તિ હોતી નથી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આધામૃત કે જ્ઞાનીની વાણીની પરીક્ષા કરી શકે. જેને પ્રજ્ઞાસહિત સમ્યક્ત્વ હાય તેને જ ખબર પડે છે. કૃપાળુદેવે ચિદાનંદજી સંબ`ધી ‘ સ્વાદયજ્ઞાત 'ની પ્રસ્તાવનામાં લખ્યુ છે કે, “તેએ મધ્યમ અપ્રમત્તદશામાં પ્રાયે હતા.” (૨૨). જ્ઞાની નથી એાળખાતા તેનું કારણ એ કે ત્યાગવૈરાગ્ય વિશેષ નથી. જીવામાં એટલી શક્તિ નથી. માટે પ્રભુશ્રીજી કહેતા કે આ જ્ઞાની, ફલાણા જ્ઞાની એમ ન કરશે, કૃપાળુદેવને વળગી જાએ.. મધ્યસ્થ રહેવું, નહીં તેા ભૂલા પડશે।. ૭. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બધા ભેદ પાડયા છે તે ઉપમાવાચક હશે ? એમ ડુંગરશીને લાગવાથી કૃપાળુદેવને લખ્યું. તેના ઉત્તરરૂપે કૃપાળુદેવ લખે છે. મતિજ્ઞાન એટલે પાંચ ઇન્દ્રિય અને મનથી જ્ઞાન થાય તે. એના ઉપર વિશેષ વિચાર તે શ્રુતજ્ઞાન છે. એ એય જ્ઞાન દરેક જીવને એછાવત્તા પ્રમાણમાં હોય છે. એ સભ્યસહિત ન હોય ત્યાંસુધી મિથ્યાજ્ઞાન છે અથવા કુજ્ઞાન છે. અવિધજ્ઞાન પણ સમ્યગ્દન રહિત હોય તેા તે વિભંગ અથવા કુઅવધિ કહેવાય છે. સમ્યક્ત્વસહિત હોય તે અવધિજ્ઞાન કહેવાય. મનઃ૫ વજ્ઞાન તા સમ્યક્ત્વ વિના થાય જ નહી, અવિધજ્ઞાન અને મનઃપય વજ્ઞાન આત્માથી સીધી રીતે રૂપી પદાર્થને જાણે છે. એના સંબંધ રૂપી પદાથ`થી જ છે. મતિ શ્રુત એ બે જ જ્ઞાન હાય તેાય કેવળજ્ઞાન થાય છે. અવિધ, મન:પર્યંત્ર એ એ જ્ઞાન ચારિત્રની વિશુદ્ધતાથી પ્રગટે છે. અવધિજ્ઞાન એ પ્રકારે છે: (૧) ભવપ્રત્યય એટલે નારકી અને દેવાને જન્મતાં જ થાય છે તે. (૨) ગુણપ્રત્યય એટલે ક્ષયાપશમ નિમિત્ત મનુષ્ય અને તિય ́ચને પુરુષાથ થી થાય છે તે. આ કાળમાં એટલી સ્થિરતા થવી મુશ્કેલ છે તેથી એ જ્ઞાન દેખાતાં નથી. ૮. સામાન્ય સ્થિરતા એટલે આત્મજ્ઞાન સહિત ભગવાને કહ્યા પ્રમાણે વ્રત સમિતિ પૂર્વક વર્તે એવું ચારિત્ર પણ દુર્લભ છે. તે પ્રમાણે સ્થિરતા કરવી, મનને રાકવું, સ્થિર કરવું દુભ છે, તા પછી વિશેષ સ્થિરતા તેા કયાંથી થાય ? એવી ચેાગ્યતા જીવામાં નથી તેથી અવધિ, મન:પવ નથી પ્રગટતા. પણ એ જ્ઞાન છે, કલ્પિત નથી. એટલી વિશેષ સ્થિરતા થવી દુર્લભ છે. ચારિત્રમેહ જીવેામાં વિશેષ હાય છે. વખતે કોઈ સકિત પામે, પણ ચારિત્રમેાહ મટાડવાવાળા જીવે દુર્લભ છે. આત્મામાં સ્થિર રહેવુ એ આ કાળમાં દુર્લભ છે, તેા પછી ઉત્કૃષ્ટ ચારિત્ર તેા કયાંથી હોય ? એ જ્ઞાન દેખાતાં નથી માટે નથી એ માન્યતા બરાબર નથી. આત્માનું અચિંત્ય માહાત્મ્ય છે. જેમ જેમ આવરણુ ખસે તેમ તેમ જ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પણ આત્માને પ્રગટે એવું છે, તેા પછી ખીજા જ્ઞાન કેમ ન પ્રગટે. ૯. શાસ્ત્રને પરમાર્થ ન જાણતા હેાય તે બધા કલ્પનાથી બાહ્ય વ્યાખ્યા કરે છે, શાસ્ત્રો પણ જ્ઞાની દ્વારા સમજવાનાં છે. પેાતાની કલ્પનાથી ન સમજાય. જ્ઞાનીપુરુષ દ્વારા જાણે કે અવિધજ્ઞાન કાને કહે છે? મન:પર્યંત્ર જ્ઞાન કાને કહે છે? એમ જો સમજે તે એ જ્ઞાન છે એમ એને લાગે. આ કાળમાં એ જ્ઞાન પ્રગટે એવી સ્થિરતા થવી દુલ ભ છે પશુ એ કલ્પિત નથી. અત્યારે એવા જ્ઞાનવાળા દેખાતા નથી તેથી એ જ્ઞાનેા નથી એમ Page #304 -------------------------------------------------------------------------- ________________ ર૮૯ વચનામૃત-વિવેચન ન કહેવું. એટલી સ્થિરતા આ કાળમાં થતી નથી તેથી એ દેખાતાં નથી. કેવળજ્ઞાન થાય એવું ચારિત્ર આ કાળમાં દેખાતું નથી. ૧૦. ત્રણ વસ્તુ કહે છે–પ્રદેશ, પરમાણુ અને સમય. એમાં સમય એ સૂમમાં સૂક્ષ્મ કાળ છે. એ જીવને સમજાવો બહુ મુશ્કેલ છે. જીવને ઉપગ અસંખ્યાત સમયવર્તી છે તેથી એક સમયનું જ્ઞાન ન થાય. એવી રીતે પરમાણુ પણ બહુ સુક્ષમ છે. છે તો રૂપી પણ આંખે દેખાય એવું નથી. નાનામાં નાનો ભાગ તે સમય જે જ્ઞાનીએ કહ્યો છે તે કેવળી જાણે છે. એ પુદ્ગલને ચૂમમાં સૂક્ષ્મ ભાગ પરમાણુ કહેવાય છે. આત્મા અરૂપી પદાર્થ છે તે અત્યારે દેહપ્રમાણ છે પણ વધારેમાં વધારે વ્યાપે તો આખા લેકમાં વ્યાપે તેટલા અસંખ્ય પ્રદેશવાળો છે. પ્રભુશ્રીજી કહેતા કે કેટલીય વાર જીવ નરમાં ગયે પણ એક પ્રદેશ પણ એને ઘસાયે નથી. કાળના અસંખ્યાત અણુ છે. પુદ્ગલપરમાણુ સામાન્ય ગતિથી આકાશના એક પ્રદેશથી બીજે પ્રદેશે જાય તેટલા કાળને સમય કહે છે. પ્રદેશ છે તે અરૂપી આકાશને નાનામાં નાને ભાગ છે. આ વાત કષાયક્ષય વિના સમજાય નહીં. આત્માની શક્તિને રેકનાર મિથ્યાત્વ અને કષાય છે. ઉપગ અત્યંત નિર્મળ થયા વિના એ વિચારી શકાય નહીં. કષાય દૂર થાય તો જ્ઞાન નિર્મળ થાય અને નિર્મળજ્ઞાન એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશને જાણે છે. કષાય ગયા પછી કેવળજ્ઞાન થાય. મન:પર્યવ અને અવધિ બેયના વિષય પુદ્ગલ પદાર્થ છે. પણ અવધિ કરતાં મન:પર્યવમાં વિશુદ્ધિ વિશેષ છે. જ્યાં સુધી એક પ્રદેશ, એક પરમાણું અને એક સમયનું જ્ઞાન ન થાય ત્યાંસુધી કષાય છે. જીવ કષાય રહિત થાય એ માર્ગ કહ્યો છે. કષાય જેમ જેમ મંદા પડે તેમ તેમ ઉપગ સૂમ થતો જાય. શુભેચ્છાથી માંડીને અગી સુધી–આઠે કર્મથી મુક્ત થાય, મન વચન કાયા અલગ થાય, ત્યાં સુધીમાં અનેક ભૂમિકામાં છે. ચૌદ ગુણસ્થાનક વગેરે. તેને આત્માથી જીવ આરાધે છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” એ આત્માથનાં લક્ષણ કહ્યાં. એવા એ કબીર, સુંદરદાસ વગેરે સાધુપુરુષ હતા. આત્માર્થને જ એમને લક્ષ હતો. જ્ઞાની અને જ્ઞાનીની વાણીનું એાળખાણ જ્ઞાનીને થાય છે, એમ જે આગળ જણાવ્યું હતું તે માટે આ એક અભિપ્રાય આપે. કબીર વગેરે આત્માથી હતા, શુભેચ્છાથી ઉંચી ભૂમિકાવાળા હતા. તે વિશે વિશેષ હાલ જણાવવાનું નથી. અત્યંત આત્મસ્થિતિ થાય એવો પુરુષાર્થ એ કરતા હતા એમ એમના વચન પરથી જણાય છે. ઈચ્છાગ, સામગ અને શાઅયોગ એમાંથી એમણે ઈચ્છાયોગ માંડયો હતે. ખંભાતમાં કૃપાળુદેવ હતા તે વખતે ત્યાં સુંદરદાસનું પુસ્તક હતું. તે વિષે કહ્યું કે સુંદર દાસનું પુસ્તક સુંદર છે, પણ એમાં ક્યાં ભૂલ છે તે અમે જાણીએ છીએ. ૧૨. ડુંગરશીને યથાર્થ વિચાર થવા એવા કેવળજ્ઞાન વગેરેના પ્રશ્ન પૂછતા. સર્વાર્થ૩૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સિદ્ધિમાં કેવો છે તે બધા અવધિજ્ઞાનથી તીર્થકરના સમવસરણને ત્યાં રહ્યા રહ્યા દેખે છે, ઉપદેશ સાંભળે છે, પ્રશ્ન પૂછે છે અને કેવલી ભગવાન તેમને ઉત્તર આપે છે. કેવળજ્ઞાન સંબંધી વિચાર કરવાયોગ્ય છે, ભાવના કરવાગ્ય છે. “પરમગુરુ નિગ્રંથ સર્વદેવ. આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એ મંત્ર બેલતી વખતે જે એ વિચાર, ભાવના થાય તે જીવને સ્વરૂપ પ્રત્યે રુચિ થાય. આ જ કેવળજ્ઞાન છે એમ માની ન લેવું. શ્રી ડુંગરને એમ રહે છે કે તીર્થંકરની સભામાં કેવલી જેવી દશાવાળા છે. કેવળજ્ઞાન સુધી પહોંચે તે કેવળજ્ઞાન સમજાય. ભૂત ભવિષ્યને જાણે તે કેવળજ્ઞાન એ કેવળજ્ઞાનની વ્યાખ્યા નથી. ભૂતભવિષ્યને અવધિ, મન:પર્યવ પણ જાણે છે. એ તો જેવી પણ જાણી શકે. લેકાલેકને જાણે તે કેવળજ્ઞાન નિશ્ચયથી નથી, પણ સ્વરૂપમાં નિરંતર રહેવાય એ કેવળજ્ઞાન નિશ્ચયથી છે. લેકાલકને જાણે તે કેવળજ્ઞાન વ્યવહારથી કહેવાય છે. મૂળ વસ્તુને બતાવનાર નિશ્ચયનય છે, વ્યવહાર પરને આધારે છે. કેવળજ્ઞાન એટલે નિરાવર જ્ઞાન. જ્ઞાનાવરણ ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પછી એને ઉપગ ચંચળ ન રહે. આત્મામાં સ્થિર રહે. કેવળજ્ઞાન કે આત્મસમાધિ લેકોને સરખું લાગે તેથી ભેદ પાડવા કાલકને જાણ નાર કહ્યું. કેવળજ્ઞાન મહાવીરસ્વામીને થયું અને બીજા જીવોને એમની આજ્ઞા આરાધતાં થયું છે, તે તે ઠીક છે. કૃપાળુદેવે લખવાથી શ્રી ડુંગરે કેવળજ્ઞાન સંબંધી આ બધી વિચારણા કરી છે. કેવળજ્ઞાન એટલે ત્રણે કાળનું જ્ઞાન એ લૌકિક વ્યાખ્યામાં ઘણું વિરે લાગે છે તેનું સમાધાન નીચે લખે છે. ૧૩. કેવળજ્ઞાન એટલે આમાં અત્યંત શુદ્ધ અવસ્થાને ભજે તે. કાલેકને જાણવાને જે કેવળજ્ઞાનનો આલય છે, તેમાં પરવસ્તુ પર લક્ષ કરાય છે અને નિર્મળ આત્મા કરે હેય તે રાગદ્વેષ રહિત થઈ રહેવું એ કેવળજ્ઞાન છે, એ વ્યાખ્યા પુરુષાર્થ પ્રેરક છે. પિતાની નિર્મળતા એ જ સાધ્ય છે. જગતનું જ્ઞાન એ લક્ષમાં રાખવાગ્યા છે. કેવળજ્ઞાન થશે તે બધું દેખાશે. કેવળજ્ઞાન કલ્પિત નથી, પણ કેવળજ્ઞાનનું માહાત્મ બાહ્ય વસ્તુઓથી થાય તે કરતાં– “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” એવી વ્યાખ્યા કરે તે પિતાને વિશેષ જ્ઞાન થાય. રાગદ્વેષ ઘટાડવાને પુરુષાર્થ જીવ કરે એ માટે કેવળજ્ઞાન કહ્યું છે. ખરે પુરુષાર્થ એ છે. પરવસ્તુને અધ્યાસ થઈ ગયેલ છે તે ટાળે અને આત્મા નિર્મળ થાય તો પછી આગળ શું છે, તે એને સમજાય. જ્ઞાની કેવળજ્ઞાન શાને કહે છે ? તે રાગદ્વેષ મૂકી નિર્મળતા કરે ત્યાર પછી એને સમજાય. ૧૪. કેવળકેટ સંબંધી જે વિચારે શ્રી ડુંગરે કર્યા છે, તેને અભિનિવેશ ન થઈ જાય, તે માટે સ્યાદ્વાદથી વિચારવા કહ્યું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ર૦૧ [વ ૬૮૦]. ર૩૫ શ્રી. રાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૯, ૨૦૦૯ પૂજ્યશ્રી—ચત્ર સુદ ૧૦ને દિવસે મહાવીરસ્વામીનો જન્મદિવસ છે. તે દિવસે કૃપાળુ દેવે આ વિચારણા કરી છે. “સવિ ઇવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉલ્કસી.(દેવ૦ નાત્રપૂજા.) એવું થાય છે ત્યારે જિનનામકર્મ બંધાય છે. ત્રીજે ભવે એવી ભાવના કરે કે આ જે કર્મથી બળી રહ્યા છે, બચવા જતાં પાછા તેમાં જ પડે છે, તેઓને હું તારું. એવી ભાવના કરવાથી જિનનામકર્મ બંધાય છે. આ પત્ર ચિત્ર મહિને લખે, પછી આસો મહિને આત્મસિદ્ધિ લખી છે. કેવી દશા પામીને આત્મસિદ્ધિ લખી છે તે આ પત્ર પરથી જણાય છે. અખંડસ્વરૂપમાં રમણતા એટલી બધી થયા પછી આત્મસિદ્ધિ લખી છે. એથી એમાં મહાવીરનાં જ વચન છે. સહજસ્વભાવે આત્મસિદ્ધિમાં કહેલું છે. ઠેઠ સુધી કામ આવે એવી છે. બધાથી મૂકાવી આત્મા પર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. આ પત્ર સાથે આત્મસિદ્ધિને સંબંધ છે. - ૧. મુમુક્ષુ જીવને મોક્ષ સિવાય બીજી ઈચ્છા હોય નહીં. કૃપાળુદેવને મોક્ષની ઇચ્છા પણ નથી, કેમકે સ્વરૂપમાં સ્થિર રહેવાય છે. મોક્ષની ઈરછા એનું નામ મુમુક્ષતા કહેવાય. આત્માર્થી થયા પછી મોક્ષની રુચિ હતી, તે અખંડ સ્વરૂપ એટલે પરમાત્મસ્વરૂપમાં રમણતા થવાથી ન રહી. છેવટે મોક્ષની ઈચ્છા પણ મૂકવાની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતો” એ જ મોક્ષ છે. શુદ્ધતા થવાથી મોક્ષની ઈચ્છા જતી રહી. “બિના નયન રમે વર્ષે લખ્યું (૨૫૮). તેમાં લખ્યું કે એ કલ્પના નથી, આ કાળમાં પણ એ અભંગ વસ્તુ પમાય છે. એ જ મોક્ષ છે. “દેહ છતાં જેની દશા, વતે દેહાતીત” જે આત્મામાં રહે છે તેને મોક્ષ જ છે. તો પછી મોક્ષની ઈચ્છા કરવાની શી જરૂર છે? કંઈ નથી જોઈતું. એ જ પરમાનંદ છે. ૨. શરૂઆતમાં મુમુક્ષુદશા હતી ત્યાં સુધી “માત્ર મોક્ષઅભિલાષ” એ દશા હતી. એથી આગળ વધતાં ભગવાનથી અભેદતા થઈ, ત્યાર પછી મોક્ષની ઈચ્છા ન રહી. જ્ઞાનીએએ જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, તેમાં એમને અખંડ રમણતા થઈ, શુદ્ધસ્વરૂપમાં રમણતા થઈ તેથી મોક્ષની ઈચ્છા કયાં રહે? કેવલ નિજ સ્વભાવનું, અખંડ વર્લે જ્ઞાન; કહિએ કેવલજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ” દેહ છતાં મેક્ષ છે. ભગવાન અને ભક્તને ભેદ નીકળી જઈ અભેદ સ્વરૂપમાં લીનતા થઈ. ભગવાનની ભક્તિ કરતાં પરાભક્તિ થવાથી ભગવાનથી ભિન્નતા હવે રહી નહીં. જેવા ભગવાન તેવું જ પિતાનું સ્વરૂપ, એવી જેને અભેદભાવના થઈ છે, પરમાનંદસ્વરૂપમાં રમતા થઈ છે તેને હવે કંઈ લેવું દેવું નથી. ૩. છતાં જગત પ્રત્યે દષ્ટિ દેતાં એમને દયા આવે છે. જગતમાં જે સુખ શોધવા જાય છે તે દુઃખી થાય છે, જગતના સુખમાં લાભ હોતા નથી. જ્ઞાનીએ જે દશા પ્રાપ્ત Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ બધામૃત કરી છે તે સુખરૂપ છે એ સાચી વાત છે. જીવને સુખી કર હેય તે આ રસ્તો છે કે જ્ઞાનીની ભક્તિ દ્વારા અભેદ દશા પ્રાપ્ત કરવી. એટલા બધા મથી રહ્યા છે, છતાં જ મોક્ષને માર્ગ પામતા નથી. કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ માને ભારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ ” મોક્ષમાર્ગ હાથ ન આવવાથી ક્યાંય જીવ રખડી પડે છે. કંઈ ને કંઈ સાધન તે જીવ કરે છે. “વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પચેં.” એવા જીને સદ્દગુરુનો વેગ હેાય તે એમને બધો પુરુષાર્થ કામમાં આવે. પિોતે અજ્ઞાની છે અને પિતાની મતિક૯૫નાએ વર્તે છે. જોકે કલ્પનાથી મોક્ષ માને છે, તેથી ભ્રાંતિમાં ભટક્યા કરે છે. શું પ્રાપ્ત કરવું તેને ખ્યાલ નથી. કેઈ તે નિશ્ચયનયનાં પુસ્તકો વાંચતાં આત્મસ્વરૂપ વિના કશું નથી, એમ એકાંત માની આગ્રહ કરે છે, કેઈ જેગ સાધે છે અને પ્રકાશ વગેરે જોઈ રાજી થાય છે. કેઈ કિયાજડ થઈ રહ્યા છે, એમ આડાઅવળી પુરુષાર્થ જીવ કરે છે, તે જોઈ જ્ઞાનીને દયા આવે છે. તેથી કહે છે કે પિતાની મેળે સ્વચ્છ દે તમે જે કરે છે તેથી મોક્ષ નથી. સદ્દગુરુ વગર ઠેકાણું ન પડે. તનતોડ મહેનત, પુરુષાર્થ કરે છે તેમ છતાં મોક્ષમાર્ગને પામતા નથી તે જોઈ જ્ઞાની પુરુષને દયા આવે છે, તેથી કહે છે કે હવે પિતાને સ્વચ્છેદ મૂકી સદ્દગુરુને શરણે આવે તે સારું. સદૂગુરુને રોગ નથી એટલી જ એમને ખામી છે. વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોય. ” આ કાળમાં મોક્ષમાર્ગ ખુલે કર્યો છે. હવે જેને એ માગે માર્ગે મોક્ષે જવું હોય તે જાઓ. ૪. વીર એટલે શું? નાની ઉંમરમાં એમણે લખ્યું કે “વદે રાયચંદ વીર.” (૧). નામ તો ભગવાનનું વર્ધમાન છે તે મહાવીર કેમ કહ્યા? બધાં ઘાતિક કાપી નાખ્યાં તેથી મહાવીર. કર્મની સાથે લડે તે વીર. વર્તમાનમાં વીર છે તેને ભૂલીને બે હજાર વર્ષ પહેલાં થયેલા વીર, તેમને શોધવા જાય છે, પણ તે ક્યાંથી દેખાય? ઠેકાણે ઠેકાણે કૃપાળુ દેવે એ જ લખ્યું છે કે પ્રત્યક્ષ સદ્દગુરુ વિના કલ્યાણ ન થાય. એમને તે રડવું આવતું કે આટલે પુરુષાર્થ કરે છે છતાં કંઈ થતું નથી. મહાવીર શુદ્ધાત્મા હતા. એ શુદ્ધાત્મસ્વરૂપ પિતે પ્રાપ્ત કર્યું છે તેથી કહે છે કે મહાવીર તે હવે નથી, તે હવે કઈ પ્રત્યક્ષ સદગુરુને શેળે. વીર કહે કે મહાવીર કહે એક જ છે. મૂળ નામ વર્ધમાન હતું પણ પુરુષાર્થને લઈને મહાવીર નામ પડયું. તેમ આ કાળમાં કોઈ એ પુરુષાર્થ કરે તે તે મહાવીર છે. કૃપાળુદેવ કહે છે કે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો આત્મસ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે ત્યાંથી પ્રાપ્ત થાય એવું છે. જીવને શું જોઈએ છે તેની ખબર નથી, સાચા સુખની ભાવના પણ જીવને નથી થઈ. પિતાને શું કરવા જેવું છે, આરાધવા જેવું છે તે જ્ઞાનીને વેગે ખબર પડે. મહાવીરસ્વામી, મહાવીરસ્વામી એમ કહે પણ કંઈ ખબર Page #308 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૯૩ ન હોય. બહાર દેખાય એમાં જીવ રાજી થાય છે. સ્થાનકવાસી મહાવીર સ્વામીના ફોટામાં મુહપત્તી બાંધે છે. ૫. જીને પુરુષનું ઓળખાણ છે નહીં, તેથી કહે છે કે એ દુષમકાળના દુર્ભાગી છે ! અહીં આવો. દુષમકાળમાં મોક્ષમાર્ગ પામવો બહુ દુર્લભ છે. જેટલું વીર્ય કમાવામાં મજશોખમાં વાપરે છે તેટલું પરમાર્થમાં વાપરે તે સર્વ કર્મને ક્ષય કરે. કૃપાળુદેવ કહે છે કે આ કાળમાં તમે જમ્યા છે, તેમાં તમારાથી પિતાની મેળે તરાય નહીં, માટે આ હોડીમાં બેસી જાઓ એટલે તરી જશે. કલ્યાણ કરવું હોય તો સાચું શરણ લેવું જોઈએ. આજ્ઞામાં ધર્મ છે. એ આજ્ઞા પડી મૂકી સ્વચ્છેદે જીવ વર્તે છે, તો કયાંથી કલ્યાણ થાય ? ૬. “જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હોય, તો તેથી તૃષા છીપે” (૪૬૬) તેમ મહાવીર ભૂતકાળમાં થઈ ગયા, તે કંઈ કહેવા આવે નહીં, પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે એવા પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ છે. કૃપાળુદેવ પાસે અમૃત છે તેથી કહે છે કે અમૃત પીવું હોય તે આવો. જેને ગરજ હોય તે આવે. સંસારથી ત્રાસ પામ્યા છે અને દુઃખ લાગ્યું હોય તે આ બાજુ આવે એટલે અમૃત પીવાડીએ. જેને પરમાર્થ પર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે. * તનસે મનસે ધનસે સબસે, ગુદેવકી આન સ્વઆત્મ સં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ગમે તેટલા રેગ થયા હોય, પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખે સાગર છે. ખૂટે એવું નથી. માટે તમે આ બાજુ આવો. એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે. સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. તમે આત્મસુખ જાયું નથી તેથી બળે છે. અમે અમૃતસાગર છીએ માટે અહીં આવો તે ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. જેને કંઈ મેક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે. તેવા છોને કૃપાળુદેવ બોલાવે છે કે અહીં આવે. ૭. જેને કલ્યાણ કરવું છે તેને કલ્યાણ મળશે. દેવલોકમાં જે ક૯૫વૃક્ષ છે તે તે મેક્ષ ન આપે. અમે મોક્ષના કપવૃક્ષ છીએ. હે જીવ! અહીં આવો. જ્ઞાની કલ્પવૃક્ષ જેવા છે. મોક્ષનાં જે જે સાધન જોઈ એ તે જ્ઞાની પાસે બધાં મળે. ૮. હે રામને ભજનારાઓ ! રામને ભજવા હોય તે અહીં આવે. હે મહાવીરને ભજનારાઓ ! મહાવીરને ભજવા હેય તે અહીં આવે. ક્ષણમાં રાગ, ક્ષણમાં દ્રષ, એ સંસાર છે; પણ અમારામાં ઊંચું નીચું થતું નથી. “જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃગુવત્ છે.” (૨૧૪). રામ, વીર બધા પરમાત્મસ્વરૂપમાં લીન થયા છે અને અમે પણ પરમાત્મસ્વરૂપ થયા છીએ, તેથી આ કાળમાં અમે જ રામ અને અમે જ મહાવીર છીએ, એમ બેધડક કહીએ છીએ. આ કાળમાં કૃપાળુ દેવ અપવાદરૂપ પુરુષ થયા છે. જ્ઞાનનું ઓળખાણ થવું બહુ મુશ્કેલ છે. દયાને લઈને જ્ઞાની કહે છે. પ્રભુશ્રીજી કહેતા “ક્યા કહીએ? કહ્યા વિના બને ન કછુ, જે કહિયે તો લજજઈએ.દેહ છતાં દેહાતીત દશા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ બેધામૃત એમણે પ્રાપ્ત કરી છે. બધાને તારવા સમર્થ છે. ૯. કેઈને એમ લાગે કે અભિમાનમાં ચઢી ગયા છે, પણ એમ નથી. પહેલેથી જ એમને એમ હતું કે યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે.” એ સિવાય બીજી પૃહા એમને નહતી. અને એ સંપૂર્ણ સ્વરૂપ જેને પ્રગટ હોય તેનાથી જ થાય છે. માત્ર દયા આવવાથી આ લખ્યું છે. અમે આ અભિમાનથી લખ્યું નથી એમ પોતે કહે છે. જીવોને દુઃખી થતાં જોઈને દયા આવવાથી પિતાની આ દશા પ્રગટ કરી છે. પ્રભુશ્રી જી કહેતા કે જીવ કૃપાળુદેવને શરણે આવે તે જોઈ અમને આનંદ થાય છે. કૃપાળુદેવને શરણે જે જીવો આવે તે અમારા માથાના મુગટ જેવા છે. જ્ઞાનીનું ઓળખાણ થવું બહુ દુર્લભ છે. સુલભ હોત તે બધાને મોક્ષ થઈ ગયું હોત. ઓળખાણ થાય તો પ્રેમ આવે. આ મનુષ્યભવ દુર્લભ મળે છે તે લુંટાઈ જાય છે. કેઈક ક્ષણમાં એને સમકિત થઈ જાય, કોઈક ક્ષણમાં કેવળજ્ઞાન થઈ જાય. તેની કંઈ કિંમત સમજાતી નથી. સમકિત થાય, જાગૃતિ વિશેષ થાય તેમ કરવાનું છે. દેહનાં કામ કરવાં પડે પણ ભાવે બીજે રાખવો હોય તે રખાય. મન જ બધું ભૂંડું કરે છે. એને પુરુષમાં જોડી દેવાનું છે. મનુષ્યભવ ક્ષણે ક્ષણે વહ્યો જાય છે, પણ જીવ વિચારતા નથી કે મારે ભાવ ક્યાં ઢળે છે? પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડયા છે. ડહાપણ કર્યા વગર એમના એમ પેલી પાર જતા રહો. જ્ઞાની પુરુષની શ્રદ્ધા છે તે સમકિત છે. કૃપાળુદેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ, એમ પુરુષપ્રતીતિ થઈ તો તે સમકિતની ગણત્રીમાં છે. પુરુષપ્રતીતિ, વચન પ્રતીતિ, આજ્ઞારુચિ એ બધાં સમકિતનાં કારણે છે. “પ્રભુ પ્રભુ” રઢ લગાડવાની છે. વિ. ૬૮૪] ૨૩૬ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–વિહારવૃંદાવનમાંથી એક કડી યાદ રહી હોય તે લખી છે. અન્ય પુરુષ એટલે જેને વિવેક પ્રગટ થયો નથી, એવા પુરુષને આ જગત બધું સારું લાગે છે. અન્ય પુરુષ એટલે જગતના લોકોને જગતને વ્યવહાર માહામ્યવાળ લાગે છે. જગતમાં વ્યવહાર સાચવ એમ કહે છે, પણ વૃંદાવન કહે છે કે આ જગત જ નથી, તે પછી વ્યવહાર શે સાચવવો ? “ સકલ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન.” પાયખાના જેવું છે, એંઠવત્ છે એમાં શું સાચવવું? જગતના બાજે એટલે છે કે એના માટે આખી જિંદગી ગાળે છે, પણ આત્મા બગડી જશે તેને ખ્યાલ નથી. ૨૩૭ [વ. ૬૮૭] પૂજ્યશ્રી–કૃપાળુદેવ કહે છે કે કંઈ લખવા કરવા પ્રત્યે, સંસારનાં કામ પ્રત્યે વૃત્તિ Page #310 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન નથી. આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે વૃત્તિ રહે છે, તેથી બીજા પ્રત્યે વૃત્તિ નથી, ભેદજ્ઞાનની પ્રગટતા હોય તેને એવી દશા હેય છે. જ્ઞાનીને “હું કરું છું એમ ન થાય. જ્યારે પિતાના ભાનમાં ન હોય ત્યારે જીવને હું કરું છું” એમ થાય છે. જ્ઞાનીને એવું હોય નહીં. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” પરમાર્થમાર્ગમાં જેના વિશ્વાસે વતી શકાય તે આપ્તપુરુષ છે. એવા જ્ઞાનીને વ્યવહારનું કામ પ્રારબ્ધને લઈને હોય, તે ને એ પુરુષ છે એમ કેવી રીતે ઓળખાય? બધા સાંભળવા મળે તે ઓળખાણ કરાય, પણ આ તો ધંધા વગેરેમાં પ્રવર્તે છે તો કેમ ઓળખાય? જ્ઞાની હોય અને રાતદિવસ સંસારમાં પ્રવર્તતા હોય તે આ જ્ઞાની પુરુષ છે એમ કેવી રીતે ઓળખાય? કયા લક્ષણથી ઓળખાય? એમ કૃપાળદેવ સોભાગભાઈને પૂછે છે. બહારની ચેષ્ટા પરથી તે કંઈ ઓળખાય એવું નથી. જેમ ભાગભાઈ એ બોટાદવાળા મણિલાલને કહ્યું કે મુંબઈમાં જ્ઞાની પુરુષ છે. પણ કૃપાળુદેવે એને આવવા ના લખી (૪૧). કારણ ત્યાં જાય ત્યારે જુએ કે એ તે વેપારી છે, એ શાના જ્ઞાની? એમ ભાવ પલટાઈ જાય. એણે જેવા જ્ઞાની કલ્પ્યા હોય તેવું હોય નહીં, તેથી મુમુક્ષુઓના સત્સંગે જે ભાવ થયા હોય તે પણ નાશ થઈ જાય. બહુ અઘરું છે. પોતાની ક૯૫ના મૂકે અને જ્ઞાની ગૃહસ્થ અવસ્થામાં પણ હોઈ શકે છે, એવું વિચારીને નક્કી કર્યું હોય તો એાળખાય. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે, બીજાને ખબર પડે એવું નથી. જ્ઞાની અંતરમાં કેવી રીતે વર્તે છે, તે મુમુક્ષુને ખબર પડે, બીજા જ તે સામા આઘા જાય કે આ તે વેપારી છે. જેને ઉદાસીનપણું વર્તે છે, અહંભાવ મમત્વભાવ સમ્યકત્વ થવાથી છૂટી ગયા છે, માત્ર ચારિત્રમોહના ઉદયથી સંસારની પ્રવૃત્તિ થાય છે, અનંતાનુબંધીની પ્રકૃતિથી રહિત છે, એવા જ્ઞાની એમ જાણતા હોય કે આ એવું પ્રારબ્ધ છે જે મુમુક્ષુઓને સંદેહને હેતુ છે તેમણે કેમ વર્તવું તો મુમુક્ષુઓને હાનિ ન થાય? ગૃહસ્થ અવસ્થામાં જ્ઞાનીએ કેમ વર્તવું? એમ કૃપાળુદેવ પૂછે છે. જ્ઞાની સાચવી સાચવીને વર્તે છે. આ કાળના જ ધર્મ કેમ પામે? એને વિચાર કરી આ બધું લખ્યું છે. એમની કેટલી બધી કાળજી! [વ. ૬૮૯] ૨૩૮ શ્રી. રાવ આ૦ અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૮ - પૂજ્યશ્રી–મરણના પ્રસંગે એટલે કે યુવાન મરી જાય ત્યારે લાગે કે સંસાર અસાર છે, અનિત્ય છે, અશરણ છે. ખેદના સંગમાં ખેદ કરે તે કર્મ બંધાય, માટે એને બીજે રસ્ત લે. મેહથી ખેડ કરે તો કર્મ બાંધે. એ જ ખેદ જે વૈરાગ્ય સહિત હોય તે છૂટે. મેહ સહિત ખેદ હોય તે કર્મ બંધાય છે. મારાપણું જેને થતું હોય તે વિચારવાની હોય તે વિચારે કે મારું શાનું? મારું કરીને કેઈ મોક્ષે ગયા નથી. વિચારવાન હોય તો વારંવાર એ પ્રસંગે સંભારે, તેથી Page #311 -------------------------------------------------------------------------- ________________ બોધામૃત વૈરાગ્ય ભણી વૃત્તિ તે કરી નાખે છે. મારે કશામાં મારાપણું માનવું નથી. મારાપણું જે અંતરંગમાં લાગતું હોય તે ત્યાગ કર. આનું ફળ ખેડું આવશે. જે એવા ભાવ ભરતી વખતે આવ્યા તે સમાધિમરણ ન થાય. મરણ આવશે ત્યારે કઈ બચાવે એમ નથી. આ બધા સંગ છે તે તુચ્છ છે. આત્માથી સૌ હીન.” આ અનિત્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. મારું મારું મનાતું હોય તો તું એને મરણ પહેલાં છોડ. આખી જિંદગી મારું મારું કરીશ, તોય તારું થવાનું નથી. મારું મારું કરવાથી મારું થવાનું નથી, એમ વિચારવાન વિચારે છે. કેઈ કેઈને શરણે રાખે એમ નથી. માથે મરણ છે. જેટલો મોહ વસ્તુઓમાં થાય છે તેટલે અવિચાર છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આત્મા છે. એને મૂકી બીજાને લેવા જાય છે. એજ એનું મિથ્યાત્વ છે, ગાંડપણ છે. મેહ ગયા વિના મોક્ષ થાય નહીં. અનંતકાળ સુધી ભ્રમણ કરાવે એવો મોહ છે. દુઃખી થવું હોય તે મોહ કરે. સમજીને મેહ છેડી દે. કેઈપણ પ્રકારે મેહથી દૂર થવું. એના જે એકે સુખને રસ્તો નથી. એવા વિચારથી વિચારવાન વિરાગ્યભાવ કરે છે. વિચાર કરે તે બધાને એવું જ લાગે. મરણ એ વૈરાગ્યનું કારણ છે. માથે મરણ છે તેય જીવ મોહમાં ફસાઈ રહ્યો છે, તે મરણ ન હોત તો તો ધર્મને કેઈ સંભારત પણ નહીં. ભેગભૂમિના મનુષ્યોને મરણને વિચાર આવતો નથી. આપણે કેઈને મરતાં દેખીએ, ત્યારે લાગે કે માથે મરણ છે. એવા વખતે પણ વિરલા ચેતે છે. ચેતવાના પ્રસંગે થોડીક વાર સ્મશાનવૈરાગ્ય પ્રાપ્ત થઈ નાશ પામી જાય છે. હળુકર્મીને ધર્મ સાંભરે છે. નહીં તે એવા પ્રસંગે ભૂલી જાય છે. મરણને ડર લાગે તે અધર્મને રને જીવ ચડે નહીં. નહી તો સાધુ થાય અને માગી ખાતો હોય તો પણ કંકાસ કર્યા વિના રહે નહીં. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે” (આ. ૧૪) કેઈન મરણપ્રસંગ આવે ત્યારે આત્માનું કલ્યાણ થાય એવો નિશ્ચય કરો. કેઈ ઘડપણમાં, કોઈ બાલઅવસ્થામાં, કેઈ યુવાવયમાં, કેઈ પાંચ વર્ષે, કોઈ પચીસ વર્ષે એમ મરી જાય છે. ગમે ત્યારે મરણ આવે છે, એથી ચેતવાનું છે. ઘણું મહાપુરુષ એવા થઈ ગયા છે કે વહેલો દેહ છોડી ગયા પણ આત્માનું કામ કરીને ગયા છે. તીર્થકર જેવા ત્રણ જ્ઞાનના ધર્તા ત્રીસ વર્ષની યુવાવયમાં સંસાર છોડી ચાલી નીકળ્યા. મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મકલ્યાણ કરી લેવું, એ સુખનું કારણ છે. મારું કોઈ નથી એમ વિચારવું. મરણના પ્રસંગમાં ખેદને પલટાવી જ્ઞાનીના વચનમાં વૃત્તિ રાખવી. જ્ઞાનીના વચને વિચારવાં. [વ. ૬૯૧] ૨૩૯ શ્રી. રાત્રે આ અગાસ, શ્રાવણ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–નિશ્ચયથી વેદાંતની રીતે અને વ્યવહારથી જિનની રીતે એમ બેય પ્રકારે Page #312 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૯૭ વિચાર થઈ શકે છે. વર્તમાનમાં આ ક્ષેત્રેથી નિર્વાણની પ્રાપ્તિ થાય કે નહીં? એ વિષે વેદાંત અને જિન શું કહે છે? તે લખશે, એમ કૃપાળુદેવ શ્રી ડુંગરને લખે છે. આ કાળમાં ૧ નિર્વાણ, ૨ કેવળજ્ઞાન, ૩ મન:પર્યવજ્ઞાન, ૪ અવધિજ્ઞાન, ૫ પૂર્વજ્ઞાન, ૬ યથાખ્યાતચારિત્ર, ૭ સૂક્ષ્મસં૫રાયચારિત્ર, ૮ પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ૯ ક્ષાયિક સમ્યકત્વ અને ૧૦ પુલાલબ્ધિ એટલે ચક્રવર્તીના લશ્કરને પણ નાશ કરી શકે તેવી લબ્ધિ –એ દશ બેલ વિચ્છેદ કહ્યા છે. એક મુમુક્ષુ–ક્ષાયિક સમ્યક્ત્વ પણ આ કાળમાં ન હોય? પૂજ્યશ્રી—એમ શાસ્ત્રમાં આવે છે. દશ બાલ વિચ્છેદ કહ્યા હોય, તેમ છતાં વિચારવા ઘટે છે. મોક્ષ ન હોય એમ કહ્યું, પણ મેક્ષ શું? એ વિચારવાનું છે. બધાનો ભાવ સમ્યક્ત્વ થયા પછી સમજાય છે. પ્રભુશ્રીજી કહેતા કે જ્ઞાની જાણે છે. આપણાથી થાય એટલે વિચાર કરે, પણ દ્વાર ખુલ્લું રાખવું કે જ્ઞાની જાણે છે. વિચાર કરવાની ના નથી કહી. સમતિ થાય એ ક્ષયે પશમ તે બધાને છે, પશુને પણ છે, પણ જ્ઞાનીનાં વચન નેને જીવ વિચાર નથી કરતે. આ બધાને નિર્ણય થાય એવું કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બધું ખુલ્લું કહી દીધું. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” “કેવળ નિજ સ્વભાવનું, અખંડ વતે જ્ઞાન, કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” લેકે કલ્પનાથી અર્થ કરે છે. ચૌદપૂર્વન જ્ઞાન એ લબ્ધિ છે. જેમ જેમ લબ્ધિ પ્રગટે તેમ તેમ બધું જણાય, આત્મામાં બધું છે, જેમ જેમ આત્મા નિર્મળ થાય તેમ તેમ બધું જણાય. | કઈ ઉત્કૃષ્ટ આધકારી જવ હોય તે આ કાળમાં કેટલા ગુણસ્થાન સુધી મોક્ષમાર્ગે જઈ શકે? તે શ્રી ડુંગરે વિચારીને લખવું એમ કૃપાળુદેવ લખે છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનું છે. મોક્ષ નથી એમ કરવાનું નથી. શું કરવાથી મોક્ષમાર્ગે આગળ વધાય? તે વિચાર કરવાની જરૂર છે. બધાય પ્રશ્નો લખીને કહેવું એ છે કે સ્વરૂપસ્થિરતા શાથી થાય છે? એ વિચારીને કરવાનું છે. અંબાલાલભાઈએ પ્રભુશ્રીજીને કરમાળા પત્ર લખ્યું હતું કે તમે કૃપાળુદેવના સમાગમમાં હતા તે કરતાં હમણાં વિશેષદશા વધી છે? કેમ વતીએ તે વિશેષદશા વધે ? સસંગે ચઢેલી દશા હોય તે જે સત્સંગ ન કરે તે ઉતરી પણ જાય. વિશેષ વિશેષ સતસંગ કરે તો વિશેષદશા વધે. સત્સંગ કરવો, એ કરીને આત્માનો લક્ષ રાખવે. વિ. ૬૯૨] ૨૪૦ શ્રી રા. આ અગાસ, કાર્તિક સુદ ૩, ૨૦૧૦ - પૂજ્યશ્રી–ખુશાલભાઈ અંબાલાલભાઈના સાળા હતા. એ વિશેષ બિમાર હતા તેથી અંબાલાલભાઈ ત્યાં ગયા અને ખબર પૂછી. બીજા તે બધા જતા રહ્યા પણ અંબાલાલભાઈ ત્યાં થોડી વાર બેઠા. સાધારણ જ ખબર પૂછવા જાય અને એક મુમુક્ષુ જાય તેમાં ઘણો ફેર છે. અંબાલાલભાઈ ત્યાં બેઠા અને ખુશાલભાઈના ભાવ કેવા રહે છે, તે જેવા ૩૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ મેધામૃત લાગ્યા. ખુશાલભાઈ ને ચુવાન સ્ત્રી હતી અને પુત્ર હતા. એએ જ્યાં ફરે ત્યાં ખુશાલભાઈની દૃષ્ટિ જાય. અબાલાલભાઈને થયું કે એમના ઘેાડા દિવસમાં દેહ છૂટી જશે અને એમના ભાવ તા એવા રહે છે. એમનું હિત થાય એવું કંઈક કરવું. પછી એ ઘેર ગયા અને તેમને સમજવા માટે વિસ્તારથી મેટેા કાગળ લખીને માકલ્યા. સાથે કૃપાળુદેવને કાગળ લખ્યા ત્યારે કૃપાળુદેવે આ પત્ર ખુશાલભાઈ ઉપર લખ્યો. પછી “ શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિ થમાના સદાય આશ્રય રહે. હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ, શ્રી, પુત્રાદિ કાઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું'' એ ભાવ એમને દૃઢ થઈ ગયા. હું શુદ્ધચૈતન્યસ્વરૂપ છું, કદી નાશ પામવાને નથી એમ રહેતા રાગદ્વેષ ઓછા થાય. આમાના દેહ નથી, સ્ત્રીપુત્રાદિ પણ આત્માનાં નથી. આ તે બધાં લફરાં વળગ્યાં છે. જે જ્ઞાનીએ કો છે તે માગે મારે વૃત્તિ રાખવાની છે એમ રાખવું. કંઈક વૈરાગ્ય હાય તેા બીજેથી વૃત્તિ ઊઠી આત્મા ભડ્ડી જાય. સત્પુરુષ પ્રત્યે પ્રીતિ છે અને તેમના વચન પ્રત્યે પ્રીતિ છે, તે હિત કરનાર છે. અઠ્ઠાણું પુત્રા ભગવાન પાસે ગયા ત્યાં ‘મનુષ્યભવ દુભ છે’ એમ સાંભળતાં સાધુ થઈ ગયા. કારણ કે આત્માનું કલ્યાણ કરવું એવી તેમને ગરજ હતી. બધા મહેમાન છે એટલુ' થાય તે પુરુષ મારુ'તારુ' મધુ' નીકળી જાય. મનુષ્યભવ ભગવાને ઉત્તમ કહ્યો છે તે શાથી ? એને કાઈ દિવસે વિચાર કર્યાં છે? માક્ષે જવું હાય ! એક મનુષ્યભવથી જવાય છે. બીજી ગતિમાં મેાક્ષ ન થાય. મનુષ્યભવની ઉત્તમતા લાગી નથી. મનુષ્યભવમાં મેક્ષે જવું છે. મનુષ્યભવ ઉત્તમ કામ કરવા મળ્યા છે. તીર્થંકર આદિએ જે ઉત્તમ કામ કર્યુ તે જીવ કરે તેા મેાક્ષ થાય અને એના મનુષ્યભવ ઉત્તમ કહેવાય. લેકે જેને ઉત્તમ કહે તેને જીવ ઉત્તમ માને છે અને ભગવાને જેને ઉત્તમ કહ્યુ' તે કામ કરવાનું પડયું રહે છે. તીથ કરાને માટા મેાટા મહેલે હતા છતાં છેડીને ચાલ્યા ગયા. મેાક્ષ સંબંધી અનંતસુખમાં જીવ રહે તેટલા માટે મનુષ્યભવ છે. સાંભળે તેા ભાવના થાય. આત્મા સબંધી સાંભળવાનું છે, વિચારવાનુ છે, અભ્યાસ કરવાના છે, ભાવના કરવાની છે. ભાવના કરે તેા “ આતમભાવના ભાત્રતાં જીવ લહે કેવલજ્ઞાન ૨,” કેવળજ્ઞાન થાય. મનુષ્યભવ વગર મેાક્ષ ન થાય. જો મનુષ્યભવ જતા રહ્યો તે પાછું લક્ષ ચેારાશીમાં ભટકવુ' થાય. મનુષ્યભવ દુલ ભ છે તેનુ' કારણુ સમ પુણ્યપાપ હોય ત્યારે મનુષ્યભવ મળે છે. વધારે પુણ્ય થઈ જાય તેા દેવ થઈ જાય. અને વધારે પાપ થાય તે નરકે જતા રહે. કઈક ઓછું પાપ થાય તા તિય 'ચમાં જતા રહે. આપણે કચાં ઊભા છીએ ? કયાંથી આવ્યા છીએ ? અવ્યવહારરાશિમાંથી જીવ વ્યવહારરાશિમાં આવ્યા, ત્યાંથી ભટકતા ભટકતા આ મનુષ્યભવમાં આવ્યા છે. જે લપસી પડે તે કયાંય જઈ પડે. અનંતવાર મનુષ્યભવ મળ્યા છતાં પણ સફળપણું થયું નથી. કરવાનું હતું તે ન કર્યું. આ ભવ એવી રીતે ન જાય એ લક્ષ રાખવે. ખીજું કમાવા વગેરેનુ તેા વગર ઈચ્છાએ પણ પુણ્ય હશે તા મળશે. જેવા પાપના ઉદય આવે તેવા પુણ્યના ઉદય પણ આવે છે. પણ શું કરવાનું છે ? તેનું કંઈ Page #314 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૨૯૯ ઠેકાણું નથી. બધા લેકે કરે તેમ આપણે પણ કરવું એમ જીવ કરે છે. જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ તે આપણી સાથે આવશે. વારંવાર સમાધિમરણની ભાવના કરીએ. જ્ઞાની પુરુષોના વચનોમાં જેટલું ચિત્ત રહેશે તેટલે ધર્મથી જીવ રંગાશે. આત્માની ભાવના કરવા મનુષ્યભવ મળ્યો છે, તેને બદલે ધનની, કુટુંબની ભાવના કરે છે. હું શુદ્ધ આત્મા ક્યારે થઈશ ? એ ભાવના કરવાની છે. શું કરવાથી સુખી થવાય ? એ સત્સંગે જણાય છે. ત્રણ ભવથી કેઈ અપૂર્વ ભક્તિથી પુણ્યનો સંચય કરતાં કરતાં સપુરુષ તીર્થંકર થાય છે. જેને સારા થવું હોય તેણે મનમાં નકકી કરવું તે તેવું થવાય. ધ્યેય નકકી કર્યું હોય તે તેવા થવાય છે. ભાવના એ અપૂર્વ વસ્તુ છે. પણ જીવને કિંમત નથી. પૈસાની, હોશિયારીની, કુટુંબની કિંમત છે. ભાવના કેમે ક્રમે જીવ સુધારતો જાય તે સારો થાય. એ ભાવના જેવું ધ્યેય હોય તેવી થાય છે. જેવી ભાવના તેવું ક્રિયાનું ફળ આવે છે. પ્રશ્ન–-ભાવને કેવી કરવી ? પૂજ્યશ્રી–“માત્ર મોક્ષઅભિલાષ” એ સિવાય બીજી કશી ઈચ્છા ન કરવી. મિક્ષ શું હશે? તીર્થકર આદિ મોક્ષે ગયા, તેમણે પ્રથમ શું કર્યું હશે ? એ વિચાર કરી ભાવના કરવી. બીજા પૈસાટકાની ભાવના જેવી જીવને છે તેવી આત્માની નથી. મેક્ષ જીવને સાંભરતું નથી. નિમિત્તાધીન જીવે છે. એક જ લક્ષ રાખે કે મોક્ષ પોષાય એવું જ કરવું છે, તે મોક્ષ થાય. એક દિવસ પણ કષાયથી ગયે તો નિષ્કષાયભાવ લાવતાં વધારે સમય લાગે. રાગદ્વેષ રહિત નિષ્કષાયભાવ લાવવો છે. થયું તે થયું પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. “ખેદ નહીં કરતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” છૂટવું હોય તે છૂટવાની કળા તે શીખવી પડશે. પહેલામાં પહેલી રુચિ કરવાની છે. સંસાર ને સંસારનાં કારણે પ્રત્યે રુચિ છે તે પલટાવી મોક્ષ અને મોક્ષનાં કારણે પ્રત્યે રુચિ કરવાની છે. મેક્ષની રુચિ જાગે તો પછી ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ રુચિ ન પલટાય. રુચિ રુચિમાં ફેર હોય છે. સાચી મોક્ષની રુચિ જ્ઞાનીને વેગે થાય છે. અંતરાત્મા જાગે ત્યારે મોક્ષની રુચિ જાગે. અંદર ભૂખ લાગી હોય તે બેસી રહે નહીં, પણ ઉપાય કરે છે, તેમ જેને સાચી રુચિ જાગી હોય તે મોક્ષને ઉપાય કરે છે. કલ્યાણ જેને કરવું છે તેને હું કંઈ જાણતું નથી એવો પહેલામાં પહેલે દઢ નિશ્ચય કરે, પછી જ્ઞાની પાસે જવું તે જરૂર મેક્ષ થાય. સાચી રુચિ જગાડવાની જરૂર છે. પૈસા જતા હોય, કંઈ ન મળતું હોય, તે પણ મેક્ષ સિવાય કશું ઈચ્છવું નથી, એવી ભાવના કરવાની છે. [વ. ૬૮૪] ૨૧ શ્રી. રાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૩, ૨૦૦૯ પૂજ્યશ્રી–પરમાર્થ જેને પામે છે તે આત્માથી છે. સાચા ગુરુ કરે તે પરમાર્થ પમાય. મોક્ષને માર્ગ એક જ હોય એવો એને લક્ષ હોય છે. બીજી ઈચ્છા એને ન હેય. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બધામૃત “કામ એક આત્માર્થનું, બીજે નહી: મનરોગ.” મેક્ષ સિવાય બીજી ઈચ્છા એને ન હોય. જ્ઞાનીને બેધ લઈ સુવિચારણા પ્રગટાવે તે આત્માથી કહેવાય. - કૃપાળુદેવે પ્રશ્ન પૂછેલો કે આ કાળમાં મોક્ષ હોય કે ન હોય ? તે સંબંધી શ્રી ડુંગરે સોભાગભાઈ પાસે લખાવ્યું કે વેદાંતમાં હા કહી છે અને જૈનમાં આ કાળમાં મોક્ષ ન થાય એમ કહ્યું છે. આ કાળમાં સંઘયણનું બળ ઓછું છે તેથી આ કાળમાં કેવળજ્ઞાન નથી, નિશ્ચયથી જોઈએ તો કેવળજ્ઞાનની આ કાળમાં હા કહેવાય અને વ્યવહારથી ખરાબ નિમિત્તો છે તેથી ના કહેવાય એમ લહેરાભાઈએ લખાવ્યું. કૃપાળુદેવ તે વિષે કંઈક સ્પષ્ટતાથી લખે છે. આત્મસિદ્ધિમાં બધા ઘણા ખુલાસા કર્યા છે. વર્તમાનમાં કેવળજ્ઞાનનો અર્થ જૈનીઓમાં ચાલે છે તે જ છે કે બીજો છે? એમ કૃપાળુદેવ પૂછે છે. વેદાંત, સાંખ્ય, બધાય કેવળજ્ઞાન માને છે પણ દરેક જુદે અર્થ માને છે. ભ્રાન્તિ ગઈ ત્યાં કેવળ આત્મા રહ્યો એમ વેદાન્ત માને છે. સાંખ્ય એમ માને છે કે જ્ઞાન એ જ ઉપાધિ છે અને બધાય ગુણ છૂટી નિર્ગુણ થઈ જાય તો મોક્ષ થાય છે. કેવળજ્ઞાન થતાં મતિ શ્રત આદિ જ્ઞાનના પર્યાય ભેદ છે તે છૂટી જાય છે અને એક કેવળ જ્ઞાન જ હોય છે. શાસ્ત્રમાં જે જ્ઞાનના ભેદ પાડયા છે તે કેવળજ્ઞાન થાય ત્યારે ન રહે. એક અખંડ આત્મા રહે છે. કૃપાળુદેવ કહે છે કે તમને કંઈક વિશેષ વિચાર કરવા આ લખ્યું છે. મન વચન અને કાયા કેવળજ્ઞાન થાય ત્યારે હોય છે, પછી અગી થાય ત્યારે ન હોય. કેવલીભગવાન આહાર લે છે એમ તાંબર માને છે, તે આહાર વખતે કેવલીને ઉપગ આહારમાં રહે છે કે લોકાલેક જાણવામાં? કેવળજ્ઞાન તે નિરંતર હોય છે. આહારમાં ઉપયોગ જાય ત્યારે જાણવાનું પડયું રહે ને ? એક વખતે બે ઉપગ તે હોય નહીં. વિચાર કરવા માટે આ બધું લખ્યું છે. કેવળજ્ઞાનના બે ભેદ છે : ૧. લેગ સહિત કેવળજ્ઞાન અને ૨. અાગી કેવળજ્ઞાન. એમ કેવળજ્ઞાનમાં ભેદ શા માટે પાડયા છે? કંઈક જુદું હોય તો ભેદ પાડવા પડે, પણ કેવળજ્ઞાન તે નિર્વિકલ્પ છે તેમાં ભેદ પાડવાનું કારણ શું ? એને વિચાર કરે, એમ કહે છે. “કર વિચાર તે પામ.” એમ કહ્યું છે. પૂજ્યશ્રી-મહાપુરુષનું કેટલું બળ છે, તે બતાવવા માટે મેહને સ્વયંભૂરમણસમુદ્રની ઉપમા આપી છે. પહેલો લવણસમુદ્ર બે લાખ ચેાજન પહોળો છે એના કરતાં બીજે કાલેદધિસમુદ્ર ચાર ગણે પહોળો છે. દ્વીપ પછી સમુદ્ર એમ બમણ બમણું થતાં થતાં અસંખ્યાત દ્વીપસમુદ્રો પછી છેલે સ્વયંભૂરમણસમુદ્ર છે, તે બધા દ્વીપસમુદ્રની પહોળાઈને સરવાળો કરીએ અને તેમાં ઉપરથી એક લાખ જન ઉમેરીએ એટલે પહોળે છે. તે Page #316 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૦૧ હાથે કરીને કેઈથી ન તરી શકાય. કદાચ તરે તો પણ મહત્ત્વયંભૂરમણ સમુદ્ર તરવાને છે, તે બહુ મુશ્કેલ છે. એ મોહને પાર આવે નહીં. અનંતકાળથી જીવ મોહમાં છે. જ્ઞાની મોહને હાથથી એટલે પિોતે જાતે તરીને કહે છે કે તમે એ રસ્તે આ. કરવું તે પિતાને પડશે. પ્રભુશ્રીજી કહેતા કે “કરશે તારો ભા !” આ શરીરનું કામ તે કઈ કરી આપે. આત્માનું કામ તે પોતે જ કરવું પડશે. કેઈ કરી આપે નહીં. તીર્થકર સ્વયં બુદ્ધ કહેવાય છે. તેમણે આલંબન લીધા વગર દીક્ષા લીધી, મેહને દૂર કરવા વિચાર કર્યા, કેવળજ્ઞાન પામ્યા, તેમનું બળ અગાધ છે. એવા ભગવાનને નમસ્કાર છે. નમસ્કારમાં કંઈ કામના નથી, નિષ્કામ ભક્તિથી કરે છે. . સહજ વિચારને અર્થ એટલે જ્ઞાનીને કંઈકે પૂછીએ એમ સહજભાવે લખેલા પ્રશ્નોવાળે પત્ર પ્રાપ્ત થયો છે, એમ કૃપાળદેવ સેભાગભાઈને લખે છે. અત્યારે જે ઉદયમાં આવ્યું તે પતાવવું છે. ગમે તે ઉદયમાં આવે તે સમભાવે વેદવું છે. ગૃહસ્થઅવસ્થાને ઉદય છે, તે વહેલે ભેગવાઈ જાય તો સારું. આ વ્યવહારમાં રહી એકધારાએ પ્રારબ્ધ વેદતાં પરમાર્થ સંબંધી પ્રવૃત્તિ કરવી કૃત્રિમ લાગે છે. તેથી પહોંચ પણ તમને લખી નથી. સભાગભાઈને નિરાશા ન આવી જાય, તે માટે દયા આવવાથી આ પત્ર લખ્યો છે. નહીં તો પરમાર્થ સંબંધી લખવું તે કૃત્રિમ જેવું લાગે છે. મહાપુરુષે કેવળજ્ઞાન થતાં સુધી મૌન રહે છે. મેહ છે ત્યાં સુધી કંઈ કરવું નથી, એમ કરી ઊંધ્યાય નહીં, શરીરની સંભાળ પણ ન લીધી, રાત્રિદિવસ પુરુષાર્થ કર્યો એવા ભગવાનને યાદ કરી આ પત્ર લખે છે. તેવા અમારે થવું છે એમ મનમાં છે, પણ દયા આવવાથી આ પત્ર લખ્યો છે. સૂક્ષ્મસંગ એટલે ચાર કષાય, નવ નેકષાય અને એક મિથ્યાત્વ એ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ધનધાન્યાદિ બાહ્યપરિગ્રહ દશ પ્રકારે છે; એ બન્ને પ્રકારના સંગ જેણે તજી દીધા છે તે ભગવાનને નમસ્કાર છે. બાહ્ય સંગ ત્યાગી અત્યંતર સંગ ટાળવા મુખ્ય પુરુષાર્થ કરવાનું છે. જીવને સંગ છોડવો ગમતું નથી અને છોડ્યા વિના છૂટકે નથી. ક્રમે ક્રમે અસંગ થવાનું છે. જે મહાપુરુષેએ કર્યું તે જ કરવાનું છે. મહાપુરુષોનાં જીવનચરિત્ર તપાસતાં કહી ન શકાય એવું આશ્ચર્ય ઊપજે છે. પ્રશ્ન–પુરુષાર્થ શે સંભારો? ઉત્તર–મહાપુરુષેએ જે પુરુષાર્થ કર્યો, મેહમાં ફસાયા નહીં, તે. પડવાનાં કારણે માંથી પુરુષાર્થ કરી, શુકલધ્યાન પ્રગટ કરી કર્મને બાળી નાખ્યાં. ખરે પુરુષાર્થ તો એમની પાસે જે સામગ્રી (શક્તિ) હતી તે નિષ્ફળ ન જવા દીધી. શક્તિ વાપરે તે શક્તિ વધે. કર્મનો ઉદય એવો છે કે એની સાવધાની ન રહે તે મેહમાં તણાઈ જાય. કૃપાળુદેવને ધર્મ સંબંધી કોઈ જાણે નહીં એવી રીતે રહેવું હતું. સમજ્યા સમાયા. જેમ બને તેમ શમાવું છેજેટલું શમાવે તેટલું સમાય. જેમ જેમ રિદ્ધિસિદ્ધિ વિશેષ થાય છે તેમ તેમ વિશેષ ગોપવે છે. ભગવાન મહાવીરે કેવળજ્ઞાન થતાં સુધી જાણવા ન દીધું. એક ભિક્ષકની Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ બધામૃત પિઠે ફરતા હતા. કૃપાળુદેવને મહાપુરુષો કેમ વર્યા, તેમણે મોહને કેવી રીતે જી? એ બધું ખ્યાલમાં હતું. એટલા જ્ઞાન સાથે એટલી ઉપાધિ અને પાછી ગૃહસ્થ અવસ્થા છે તે મુઝવણ કરાવે છે. જીવને જે કંઈ અવલંબન છે તેમાં વૃત્તિ રાખીને રહે તે ન પડે. સ્મરણ મળ્યું છે, તેમાંથી વૃત્તિ બહાર જાય તે કર્મ બંધાય છે. જેને સાધના કરવાનું છે તેને બીજાના તરફ જોવાનું નથી. “ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય.” મહાપુરુષોએ એટલી શક્તિ હોવા છતાં ગોપવી રાખી, આત્માનું કામ કર્યું. એ પુરુષાર્થ સંભારતાં કૃપાળુદેવને રોમાંચ ઉલસે છે. [વ. ૭૦૦] ૨૪૩ શ્રી. રાઆ. અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ શરીર કેવું છે? મેહનું છે. માટે અસંગભાવના રાખવી યોગ્ય છે.” પૂજ્યશ્રી–એટલું આ, શાસ્ત્રના સાર જેવું છે. મેહનીયકર્મથી શરીર પ્રાપ્ત થાય છે, પણ એ આત્માનું નથી. દેહપરને મોહ છે એ જ મેહનીયમને પિષવાનું કારણ છે. માટે અસંગદશા રાખવી. [વ. ૭૦૨]. ૨૪૪ શ્રીરાવ આ૦ અગાસ, અષાડ સુદ ૬, ૨૦૦૯ પૂજ્યશ્રી–સ્વાદુવાદ માર્ગ છે. જ્ઞાન એકાંતે માને, ક્રિયા એકાંતે માને, તે અયથાર્થ છે. એક જ માર્ગ નથી. જ્ઞાન અને કિયા બેયની જરૂર છે. એકાંતે માને તે મિથ્યાત્વ છે. સત્ય પુરુષાર્થ જીવ કરે તે જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી જાય. કપિત વિધિનિષેધ એટલે જેમાં આત્માનું હિત ન હોય, એવા વિધિનિષેધને છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું છે. એકલી ક્રિયા કરે તેાય કલ્યાણ થાય નહીં. શુષ્કજ્ઞાની થાય તે પણ કલ્યાણ થાય નહીં. ધર્મ કરે છે તે સાવધાની વગર ન થાય. એની જરૂર છે. સમય વર્તે સાવધાન. રામદાસ પરણવા ગયા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે “સમય વર્તે સાવધાન.” તે વખતે રામદાસ ત્યાગી થઈને ચાલી નીકળ્યા. તેમ આત્મભાવને વિચાર કરવાનો લક્ષ રાખ એગ્ય છે. અનુપચંદભાઈને સમાધિમરણ થવા આ પત્ર લખેલ છે. આત્માથી જીવ થયો હોય તે જ વિચારવાન કહેવાય અને તે આત્માર્થને જ લક્ષ રાખી પુરુષાર્થ કર્યા કરે. કેવળજ્ઞાન થતાં સુધી તે પુરુષાર્થ કરવાનું છે. જ્ઞાની પુરુષોએ એક આત્માને માટે જ સર્વ ક્રિયા કરવાની કહી છે. જે કરું તે આત્માને માટે જ કરું છે. તે લક્ષ થાય તે ભૂલ ન પડે. મરણ તે ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. “પગ મૂક્તાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે.” (૨-૩૫). એમ કહ્યું તો તે માટે ઘણે જ ઉપગ રાખવાનું છે. પ્રારબ્ધ હશે તેમ થશે પરંતુ ઉપગપૂર્વક વખત ગળાય તો નવાં Page #318 -------------------------------------------------------------------------- ________________ વચનામત-વિવેચન કર્મ બંધાય નહીં. ક્રિયામાં જીવને અભિમાન થાય છે કે મેં કર્યું, હું કહું છું પરંતુ તે તે પ્રારબ્ધ પ્રમાણે થયા કરે છે. “મેહનવરને માન સંગાથે વેર જે” એટલે “હું પણું હોય ત્યાં પ્રભુ ન હોય. ક્ષણેક્ષણ સુધારી લેવી એટલે મરણ સુધી જ જશે, કારણ કે જે જે કરવામાં આવે છે તેની રહસ્યભૂત મતિ મરણ સમયે આવી જાય છે. રૂઢિધર્મ પ્રમાણે સર્વે સાધન કરે છે, પરંતુ તેમાં જ્ઞાની પુરુષ કલ્યાણ જતા નથી. કલ્યાણ એ જ કે કષાયે ઘટે. પરમાર્થભાવ એટલે સમ્યફભાવ. તે પણ કવચિત્ કવચિત કઈ વિરલા જીવોને હોય છે. જે તે ભાવને માટે જ જીવન જીવે છે તેવા મુનિઓથી પણ બે ઘડીથી વધારે શુદ્ધભાવમાં રહી શકાતું નથી. હીંચકાની માફક પ્રમત્તમાંથી અપ્રમત્તમાં એમ થયા કરે છે અને એ જ ખરે પુરુષાર્થ છે. પૂજ્ય પ્રભુશ્રીજી આગળ સ્તવન બેલાનું હતું તે બંધ રખાવી પ્રશ્ન પૂછયો કે સમ્યગ્દષ્ટિ જીવ ભક્તિ શા માટે કરે છે? જવાબમાં પછી તેઓએ કહ્યું કે એક માણસને ફાંસીની સજા થઈ હોય પરંતુ જે એક હજાર રૂપિયા દંડ ભરે તે ફાંસી માફ થાય, એમ કહેવામાં આવે તે હજાર રૂપિયા ખુશી થતે થતું ભરે છે. જો કે હજારનું નુકસાન તે છે, છતાં ફાંસીની સજા માફ થઈ તેથી દંડ ભરીને ખુશી થશે. તેમ સમ્યગ્દષ્ટિને શુદ્ધ ધ્યેય હોય છે પરંતુ તેમાં ન ટકી શકે તેથી શુભમાં રહે છે. પરંતુ તે ભક્તિ વગેરે સાધન કરતા હોવાથી અશુભમાં જ નથી. ખરી ઉદાસીનતા તે જ્ઞાનીની જ છે. સમ્યગ્દર્શન થાય ત્યારે તે આવે છે. કોઈને દૂધના ઉભરાની માફક ક્ષણિક વૈરાગ્ય આવી જાય અને માને કે મને ઘણે વૈરાગ્ય રહે છે, પણ જ્ઞાની તે સ્વીકારે નહીં. તેવું તે અનંત ભવથી થયા કર્યું છે. પણ જ્ઞાનીની આજ્ઞામાં વતે તો મનુષ્ય દેહનું સાર્થક થઈ શકે તેવું છે. ઘણા પુણ્ય આપણને જોગ મળે છે તે વૃથા જવા દે નહીં તે આપણા હાથની વાત છે. બાહ્યક્રિયાના વિધિનિષેધ એટલે મુનિ વગેરેએ અમુક પ્રકારે રહેવું, તેમણે અમુક જગ્યાએ ચોમાસું કરવું, પૂજા આમ જ કરવી, કરાવવી વગેરે વાતોમાં બાહ્ય લક્ષ રાખી વખત પસાર કરે છે. મારે આત્મા માટે જ કરવું છે એ લક્ષ જ્ઞાની પુરુષના આશ્રય વગર થઈ શકે તેમ નથી. કોઈને એમ લાગે કે અધ્યાતમી પુરુષો તો એમ જ કહે કે કંઈ કરવાનું નથી, એમ તેમની વાતને એકાંતિક ગણુ લક્ષમાં લે નહીં તે કલ્યાણ થાય નહીં. મહાપુરુષને જીવે ઉપર કેટલી કરુણા હોય છે ! માત્ર અનુકંપાબુદ્ધિએ તેમણે નિરાગ્રહથી, નિષ્કપટતાથી, નિભતાથી અને હિતાર્થે લખ્યું છે. આ પત્ર તેમના ઉપર જ લખેલ છે એમ ગણવાનું નથી. બધું આપણા માટે જ કહ્યું છે એમ સમજવું. ૨૪૫ શ્રી. રા૦ ૦ અગાસ, કારતક સુદ ૧૧, ૨૦૦૯ વિ. ૭૦૭) પ્રશ્ન–વૈજનાથ કોણ હતા? પૂજ્યશ્રી—વૈજનાથ કાઠિયાવાડના એક એગી હતા. પણ એમને આત્મસાક્ષાહાર Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધામૃત નહતો. એમણે કહેલું કે કૃપાળુદેવ પૂર્વભવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિષે કૃપાળુદેવે કહ્યું કે “એમણે તમને મિથ્યા કહ્યું નથી.” (૨૧૨) વૈજનાથ શ્વાસોચ્છવાસ રેકતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાને ભવ જાણી શકતા. પૂર્વભવમાં કૃપાળુદેવ નેપાળમાં રાજકુમાર હતા, એમ કહેલું. આત્મા જાણ્યા વગર મોહ એ છે ન થાય, કોઈ પણ પ્રકૃતિ ક્ષય ન થાય. મેહ જેથી મંદ થાય તે તરવાનું સાધન છે. બધા ગુણસ્થાનકો જેમ જેમ મેહ ઘટે તેમ તેમ વધે છે. એમ કહ્યું નથી કે અવધિજ્ઞાન થાય કે અમુક ભાસ થાય ત્યારે અમુક ગુણસ્થાન આવે. ભક્તિ વગરનું જ્ઞાન શા કામનું? જગતના ભાવ ખાવું પીવું, મોજશોખ ન ગમે ત્યારે ભગવાન ગમે. સમ્યજ્ઞાન હોય તે સહજે વૈરાગ્ય રહે. મિથ્યાત્વ હોય તો વૈરાગ્ય પણ ઉલટો સંસાર વધારે. સમજ્યા તે સમાયા. કૃપાળુદેવને કેટલું જ્ઞાન હતું ! પણ કઈ જાણે નહીં. સમજે તે શમાય. વાતચીત કરવાનું એને ગમે નહીં. આત્મભાવ રાખે તે કર્મ ન બંધાય. વિ. ૭૧૦] ૨૪૬ શ્રી રા. આ. અગાસ, શ્રાવણ વદ ૧, ૧૯૯૮ ૧. સર્વવ્યાપક જ્ઞાન અપેક્ષાઓ. સત એટલે હેવારૂપ. તેમાં જીવ અજીવ બધાં દ્રવ્ય સમાય. ચિત્ એટલે ચિતન્ય, જ્ઞાનદર્શનારૂપ. તેમાં સંસારી અને મુક્ત સમાય. આનંદ એટલે આત્મિક સુખવાળા. તેમાં સમાધિસ્થ ગીથી માંડીને સિદ્ધ સુધીના જ્ઞાનીઓ સમાય. એમ એક રીતે અર્થ થાય. અથવા સચિદુઆનંદ એટલે દર્શનજ્ઞાનચારિત્ર (સુખ) જેમાં છે એ પદાર્થ શુદ્ધાત્મા હું એક છું. ઉપરના ગુણે પિતાના આત્મામાં શી રીતે ઘટે છે? વેદાંતમાં એક આત્મા કહ્યો છે. શુદ્ધ અનુભવમાં આત્મા પોતાના સ્વરૂપ સિવાય અન્ય કેઈનો અનુભવ કરતા નથી. અન્ય વસ્તુનું હોવાપણું ન હોવાપણું એને કંઈ કાર્યકારી નથી, એ અપેક્ષા એ આત્મા એક છે. આ વાક્યમાં કહેલું પોતાનું સ્વરૂપ વિચારવું, ધ્યાવવું. શબ્દ વેદાંતના વાપર્યા છે, પરંતુ ભાવ સ્યાદ્વાદપૂર્વક સમજવાને છે. ૨. એમ વિચારતાં કે આત્મા અનુભવમાં આવે છે? તે કહે છે–અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચેતન્યઘન આત્મસ્વરૂપ પ્રગટ અનુભવાય છે. સંક૯૫વિકલ્પ વગેરે સર્વને આત્માથી પર જાણ દૂર કરે પરંતુ તેને જાણનાર ને અનુભવ કરનારો આત્મા છે તેને કઈ રીતે બાદ કરી શકાતો નથી. ઉપગમય આત્મા છે. તે દર્શનઉપયોગ અને જ્ઞાનઉપગ એમ બે પ્રકારે છે. ઉપગ એ આત્માનું લક્ષણ છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે. આત્માન સમાધિસુખમાં સ્થિર થઈને “આત્મા છે એ પ્રથમપદને નિશ્ચય કર્યો. અત્યંત પ્રગટ અનુભવાય છે તેથી આત્મા છે. ૩. તે આત્મા નિત્ય છે. કોઈ પદાર્થના સંગથી ઉત્પન્ન થતા નથી અને કેઈ અન્ય પદાર્થમાં મળી જતો નથી એમ ઉત્પત્તિ અને નાશ રહિત હોવાથી આત્મા નિત્ય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૦૫ ૪. જાંતિપણે પરભાવને કર્તા છે, તેના ફળને ભોક્તા છે. પ. ભાન થયે સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે. એમ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મો કર્યા છે, આત્મા કર્મને ભક્તા છે, મોક્ષ છે, એ પાંચ પદનું સ્વરૂપ કેવી રીતે સમજવું તે બતાવ્યું. ૬. હવે મોક્ષને ઉપાય શ કરે તે કહે છે. સદ્દગુરુ, સત્સંગ, સસ્સારા, સદુવિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. એમ છ પદની શ્રદ્ધા કરવી. તે અત્યંત સાચા છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ૭. તે આત્મા સંસાર અવસ્થામાં કેવો છે અને તેની શુદ્ધદશામાં કે હેય તે બતાવે છે–જેવા ભાવ કરે છે તેવાં કર્મ બાંધે છે. તે ભેગવવા માટે તેવા ભવ ધારણ કરવાના આવે છે અને તેથી તે માટેનાં સ્થાને પણ નિર્માણ થયેલાં છે. એ એની સંસારદશા છે. ૮. “નિજસ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજસ્વભાવે નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે.” એ એની મોક્ષદશા છે. એમ પિતાના શુદ્ધસ્વરૂપમાં નિરાવરણપણે સ્થિર થવું તે કેવળજ્ઞાનદશા છે. ૯. તે દશાની યથાર્થ પ્રતીતિ સહિત પરિણમવું તે સમ્યક્ત્વ છે. તેને પ્રકાર કહે છે–નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. બીજું ક્ષપશમ સમકિત તે જ્યારે અનુભવમાં હોય ત્યારે તીવ્ર પ્રતીત હોય, અન્ય કાર્યમાં રોકાય ત્યારે મંદ પ્રતીત હેય, નિદ્રા આદિમાં વિસર્જનપણે હોય અને ફરી સ્મૃતિ થતાં સ્મરણરૂપ થાય. એમ ફેરફાર થવામાં સમ્યકૃત્વમોહનીયને ઉદય એ મુખ્ય કારણ છે. ત્રીજું ઉપશમ સમકિત તેમાં સત્તામાં આવરણ હોય પરંતુ સમ્યફવાહનીયને પણ ઉદય ન થાય. સાતે પ્રકૃતિને ઉપશમ થાય છે, પણ તે અલ્પકાળ રહે છે. ચોથું સાસાદન સમ્યકત્વ. ચાર અનંતાનબંધીમાંથી કોઈ એકનો ઉદય થતાં સમ્યકત્વથી પડવાને વખત આવે ત્યારે મિથ્યાત્વમોહનીયને ઉદય ન થાય ત્યાંસુધી સમ્યકત્વને કંઈક સ્વાદ આવે તે સાસ્વાદન કે સાસાદન સમ્યક્ત્વ બીજે ગુણસ્થાનકે હોય છે. મિશ્રમેહનીયને ઉદય આવે તે ત્રીજું મિશ્ર ગુણસ્થાનક કહેવાય, પણ તેમાં પ્રતીતિ ડામાડેળ હોય છે તેથી ગણત્રીમાં લીધું નથી. પાંચમું વેદક સમ્યક્ત્વ-તે સમ્યક્ત્વથી પડવાનું નથી, ઉત્તરોત્તર શુદ્ધ થતાં બાકી રહેલા અ૫ પુદ્ગલ વેદીને લાયક સમકિતરૂપે થવાનું છે. સમ્યફત્વ એટલે શુદ્ધસ્વરૂપની તથારૂપ પ્રતીતિ થાય, તે કેવળજ્ઞાનનું બીજ છે. કારણ કે તે સમ્યક્ત્વથી અહં મમત્વાદિ હર્ષશેકરૂપ ચારિત્રમોહને કેમે કરીને ક્ષય થાય છે. વિ. ૭૧૦]. ગુડિવાડા, પોષ સુદ ૩, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વવ્યાપી છે. કાલેકવ્યાપક, શુદ્ધસ્વરૂપી, - ૨૪૭ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ બોધામૃત અત્યંત નિર્મલ, સર્વ પરસંગથી રહિત, બધી વસ્તુઓને બાદ કરતાં રહે એવો અખાધ્ય અનુભવ તે આત્મા છે. અથવા સર્વને જાણે, સર્વ પદાર્થને અને તેને સ્વરૂપને જાણે તે આત્મા છે. આત્માનું લક્ષણ ઉપગ છે. આત્મા સુખસ્વરૂપ છે. જીવ સિવાય બીજા દ્રવ્યોમાં સુખ ન મળે. આત્મા ઈન્દ્રિયોથી જણાય એવું નથી, આંખથી દેખાય કે કાનથી સંભળાય એ નથી; એ તે સ્વસંવેદનગોચર છે. આત્મા ત્રણે કાળ રહે એવે છે. આમા નિત્ય છે એમ શાથી કહેવાય ? આત્મા ઉત્પન્ન થતું નથી. અસંચગી છે, તેથી નિત્ય છે. આત્મા વિભાવમાં વર્તે તે કર્મને કર્તા કહેવાય અને સ્વભાવમાં વતે તે સ્વભાવને કર્તા કહેવાય. જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય તે સ્વભાવમાં રહે. સહજ સ્વરૂપમાં નિરંતર સ્થિર રહેવું એનું નામ મોક્ષ છે. તે મોક્ષનાં સાધન સદ્દગુરુ, સલ્લાસ, સુવિચાર, સંયમાદિ છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, તે કર્મને ભક્તા છે, મેક્ષ છે, મોક્ષને ઉપાય છે. આ છ પદ સાચાં છે. જીવ કર્મ બાંધે છે તે જોગવવાનાં ક્ષેત્રો પણ છે. નિશ્ચયથી આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. નિજસ્વરૂપમાં આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તે સ્વરૂપની પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. તે પ્રતીતિ નિરંતર રહે તેનું નામ ક્ષાયિક સમ્યક્ત્વ છે. કવચિત મંદ, કવચિત્ તીવ્ર એમ ફેરફાર થાય તે ક્ષપશમ સમ્યકત્વ છે. થોડીક વાર શુદ્ધ પ્રતીતિ રહે તે ઉપશમ સમ્યકત્વ છે. ક્ષાયિક સમ્યફત્વ થવાનું હોય છે તે વખતે વેદક સમ્યક્ત્વ હોય છે. પડતી વખતે સાસાદન સમ્યકત્વ હોય છે. - જીવને સમ્યગ્દર્શન થાય ત્યારે તેને પછી હર્ષશેક ન થાય. સંસારમાં “હું, મારું” થાય નહીં. જે ભાવપૂર્વક ચારિત્રને આરાધે તે મેક્ષ પામે. સ્વરૂપ-રમણતાનું નામ ચારિત્ર છે. [વ. ૭૧૮ આત્મસિદ્ધિ ૨૪૮ મૈસુર, માગશર સુદ ૫, ૨૦૦૮ - પૂજ્યશ્રી–આત્મસિદ્ધિશાસ્ત્ર જ આપણે બોલીએ છીએ તે આત્મસિદ્ધિ આ જમાનામાં લખાયેલ છે. માગધિભાષામાં ઘણાં શાસ્ત્રો છે, પણ તે સમજવા જેટલી જીવની બુદ્ધિ નથી. તે માટે કૃપાળુદેવે જીવને સમજાય એવું આ લખ્યું છે. આત્મસિદ્ધિમાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભક્તા છે, આત્માનો મોક્ષ થઈ શકે છે અને તેના ઉપાયે છે–આ છ પદનું વિસ્તારપૂર્વક વિવેચન કરેલું છે. આમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ આવી જાય છે. પ્રભુશ્રીજીએ કૃપાળુદેવ ઉપર એક પત્ર લખે કે સમગ્દર્શન થાય એવું કંઈક આપો. તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે છ પદને પત્ર લખી મોકલ્યો અને તે મુખપાઠ કરવા આજ્ઞા કરી. પછી સેભાગભાઈ ઉપર પણ મોકલ્યું. જ્યારે કૃપાળુ દેવ ૧૫રમાં ખંભાત પધાર્યા ત્યારે ભાગભાઈ પણ ત્યાં આવેલા ત્યારે પ્રભુશ્રીજીની પ્રેરણાથી સૌભાગભાઈએ વિનંતિ કરી કે આ છ પદને પત્ર યાદ નથી રહેતે માટે કંઈક ગાવાનું હોય તે મઢે થાય. એ વાતને વીસેક દિવસ થયા બાદ કપાળ કલાક Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ વચનામૃત-વિવેચન દેઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ આત્મસિદ્ધિ નડિયાદ મુકામે લખી, ત્યારે સોભાગભાઈ પ્રભુશ્રીજી, અંબાલાલ અને માણેકલાલ એ ચાર જ જણ માટે ચાર નકલ કરવાની અંબાલાલભાઈને આજ્ઞા કરી હતી. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે જેટલે ત્યાગવૈરાગ્ય હોય તેટલું જીવનું કલ્યાણ થાય. જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં અજ્ઞાની હાથમાં આવે છે. કેઈક ઠેકાણે અને કઈક જ વેળા જ્ઞાનીપુરુષ હાથમાં આવે છે. તે જ્યારે મળશે ત્યારે કલ્યાણ થશે. કેઈક જ એવા છે કે શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે. તેઓ કહે છે કે બંધ મોક્ષ એ બને મનની કલ્પના છે. આત્માને બંધ મોક્ષ હોતા જ નથી. આત્મા સિદ્ધ સમાન છે, એમ માત્ર મુખથી બેલે છે અને તે છે પાછા મોહમાં. એમ વર્તનારા શુષ્કજ્ઞાની છે. કેઈક છે માત્ર ક્રિયાને જ વળગી રહ્યા છે અને કહે છે કે ક્રિયાથી જ મેક્ષ છે. એમ કહેનારા કિયાડ છે. એ બેયમાં જીવનું કલ્યાણ થાય એવું નથી. ભગવાને કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા બેય હોય તો મોક્ષ થાય, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સશુરુ લક્ષણ યોગ્ય. ” એ લક્ષણે જેમાં હોય તે સદ્ગુરુપદને ચગ્ય છે. વિનયથી મોક્ષ છે. સ્વચ્છેદે ચાલી કઈ મોક્ષે ગયા નથી. આત્માથી છે તે મોક્ષના માર્ગમાં છે અને મતાથી છે તે મોક્ષમાર્ગની બહાર છે. મતાથનાં લક્ષણો કહ્યાં પણ તેમાં સર્વથી મેટાં લક્ષણે એ છે કે “ નહીં કપાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ ભતાથી દુર્ભાગ્ય.” આત્મસિદ્ધિશાસ્ત્ર માત્ર ગાવાનું જ નથી, પણ વિચારવાનું છે. આત્માથીનાં લક્ષણે કહ્યાં, પછી એમાં છ પદની વાત શરૂ થાય છે. પહેલાં શિષ્ય શંકા કરે છે કે “આત્મા નથી.” પાછું સદ્ગુરુ તેનું “આત્મા છે' એમ સમાધાન કરે છે. એવી રીતે આ છ પદ શંકાસમાધાનરૂપે સમજાવ્યાં છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ' જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કઈ શાસ્ત્ર નથી. તેનું જીવને માહાસ્ય નથી. આત્માને જાણવા માટે કેટલી બધી ગડમથલ કરી છે. આત્મા છે, નિત્ય છે, કરે છે તે જોગવવું પડે છે અને ઉપાય કરી મોક્ષે જાય છે. આત્મા જાણવાની ગરજ જાગે તે આ જગતનું દુઃખ પણ સારું છે. પાંચમા આરામાં સમ્યક્ત્વ થાય તે પાંચમે આરે પણ સારો છે– આરો સા રે મુજ પાંચમ, જિહાં તુમ દરિસણ દીઠ વાલહેસર.” (ય. ૧૯) આત્માની શ્રદ્ધા કરવા માટે છ પદ કહ્યાં છે. મોક્ષમાર્ગે ચઢાવે એવાં છે. સમ્યગ્દર્શનનાં મુખ્ય નિવાસભૂત છે. એક વાર આત્મસિદ્ધિ મેઢે કરવી, પછી વિચારવી. સત્સંગ કરે ખરે લાગ આવ્યું છે. આ લાગ ફરી મળવાનું નથી. આયુષ્ય કયારે છૂટશે તે ખબર નથી, માટે કરી લેવું. મારે જગતનાં સુખ નથી જોઈતાં પણ આત્મા એાળખવાને છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ બધામૃત ઘણુંય ખાધું, ઘણું પીધું પણ કલ્યાણ થયું નથી. આત્માને મિત્ર થાય, આત્માને મેક્ષ માગે વાળે તે અંતરદયા છે, પોતાની ખરી દયા છે. બધેથી ફરી હવે આત્માનું કામ કરી લેવાનું છે. નહીં તે ફરી એવો મનુષ્યભવ નહીં મળે. કૃપાળુદેવે ઘણું કામ થઈ જાય એવું કહ્યું છે. સાગરમાંથી ગાગર ભરાય એવું એ આત્મસિદ્ધિશાસ્ત્ર કૃપાળુદેવે આપણને આપ્યું છે. શાસ્ત્ર ઘણાં મતિ શેડલી, મન મોહન મેરે; શિષ્ટ કહે તે પ્રમાણુ રે, મન મોહન મેરે. ” (બીજી દષ્ટિ) આત્મસિદ્ધિમાંથી મારે આત્મા પ્રગટ કરવાનું છે એ લક્ષ રાખે તે ઘણું કામ થાય એવું છે. ખરા સુખને માર્ગ બતાવે છે. [વ. ૭૧૯]. ૨૪૯ શ્રી. રાવ આહર, ફાગણ વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્માથી અને મુનિથાભ્યાસી એટલે આત્માર્થીના લક્ષણવાળા અને મુનિમાર્ગે ચાલવાને અભ્યાસ કરનારા. જીવની જેટલી યોગ્યતા હોય તેટલી સપુરુષની કૃપા થાય છે. આત્મસિદ્ધિ તમારે એકાંતમાં અવગાહવાયેગ્ય છે એમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવે લખ્યું છે. એક ભાઈ અવગાહવું એટલે શું? પૂજ્યશ્રી—ઊંડા ઉતરવું. અવગાહના એટલે જ્યાં સુધી પદાર્થ હોય ત્યાંસુધી વ્યાપવું. જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે? તેની શોધ કરવા આ આત્મસિદ્ધિશાસ્ત્ર અલૌકિક દષ્ટિએ વિચારવાયેગ્ય છે. જગતને ભૂલીને મુખ્ય કામ આત્મસિદ્ધિ અવગાડવી. પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ લઈને જંગલમાં એકાંતમાં જતા અને ત્યાં ગાઈને સ્વાધ્યાય કરતા. મોહનલાલજી મહારાજ ત્યાં છાનામાના જઈને ઝાડને એથે ઊભા રહી સાંભળતા અને કંઈક ગાથા શીખી લીધી. એટલી ગરજ હતી. જ્યાં ઈન્દ્રિયે વશ રહે, માત્ર એક આત્માને લક્ષ રહે, એકતાર થવાયત્યાં આત્મસિદ્ધિ અવગાહવી જોઈએ. આત્મસિદ્ધિમાં આત્મા જ ગમે છે. કૃપાળુદેવને ઘણા ભવનું જે જ્ઞાન હતું તે બધું વલોવી, “આત્મસિદ્ધિરૂપી માખણ કાઢયું. દર્શન પટે શકાય છે, આ પર્ સ્થાનક માંહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ” આત્મસિદ્ધિ વિચારે તો બધા સંશય મટી નિ સંશય થઈ જાય. પ્રત્યક્ષ સન્દુરુષની જેને શ્રદ્ધા નથી તેને ગ્રહણ ન થાય. જેને શ્રદ્ધા થઈ હોય તેને જ એ આત્મસિદ્ધિ સમજાય. પુરુષ જે મારા પ્રત્યે કેઈએ ઉપકાર કર્યો નથી. મરતાં સધી એ ન ભૂલું. જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી. સંસારની કલ્પના છેડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું. આત્મસિદ્ધિ વાંચવા જેટલી શ્રદ્ધા જોઈએ, નહીં Page #324 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૦૯ તે શંકા કરે કે “સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.” એમ કહે છે, પણ આ કાળમાં તે મોક્ષ નથી. ઉપકારનો ઉપકાર એળવવો એ દોષ છે. લોકોને દેખાડવા નહીં પણ લેકસંબંધી ભય ત્યાગી પછી “આત્મસિદ્ધિ” શ્રી દેવકરણજીએ અવગાહવી, એમ કૃપાળુદેવે લખ્યું છે. દરેક જીવને એટલી તૈયારી આત્મસિદ્ધિ અવગાહવામાં જોઈ એ. સપુરુષની આજ્ઞામાં જ મારું કલ્યાણું છે એટલું માન્ય કરવું. એમની આજ્ઞામાં વર્તવું છે, એ દઢ નિશ્ચય કરી વર્તે તેને જ્ઞાન સમ્યફપરિણામી થાય છે. જ્ઞાન કેમ પરિણામ પામતું નથી તેને આ ઉત્તર છે. ખરેખરી વાત કહી બતાવી છે. બધાને કામની છે. જ્ઞાનીની આજ્ઞાએ વર્યા સિવાય કદી જ્ઞાન થાય નહીં. પિતાની મેળે જ્ઞાન ન થાય. આત્મસિદ્ધિ તે અપૂર્વ વસ્તુ છે. વૈરાગ્યની ખામી છે. સાચી વસ્તુને બધાય જ્ઞાનીઓ સાચી કહે છે. બધા જીવોને સપુરુષ પ્રત્યે જ્ઞાની પુરુષ કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થાય, વૈરાગ્ય થાય એમ કરવું. પ્રશ્ન-આત્મસિદ્ધિ તે બોલીએ છીએ, પણ જ્ઞાન કેમ પરિણમતું નથી ? ઉત્તર–“જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના ચેગ વિના સમજાતું નથી.” સટુરુષને યોગ હોય તો સમજાય. મનને ચેકખું રાખવા કાળજી નથી. અસત્ વાસનાનું બળ છે તેથી પુરુષાર્થ ન રાખે તે કંઈનું કંઈ થઈ જાય. માટે ચેતતા રહેવું. સારાં નિમિત્તે રહે ત્યારે જીવ ઉપર સારા સંસ્કાર પડે છે, પણ એ પાછું ભૂલી, જે સવપ્ના જેવું છે. તેને સાચું માને છે. ખાવા બેસે ત્યારે અહો! આ ખાવાનું કેવું સારું છે! વૈરાગ્યની વૃદ્ધિ થવાને બદલે વૈરાગ્યને ઈ બેસે છે. લોકો એમ કહે કે સત્સંગમાં કેમ જવાય? સત્પરુષ ગમે તેવા હોય પણ લકે તો બીજી બીજી વાતો કરે. એ લોકોથી દબાઈન જતાં, આત્માનું કલ્યાણ કરવું છે, એમ વિચારી સત્સંગ કરવા જવું. “લેક મૂકે પિક, તું તારું કરી લે” એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગથી મારા આત્માનું કલ્યાણ થશે એવું માહાસ્ય જોઈએ. તરવાના કામી ઘણા છે, પણ પુરુષને એગ તેમને બાઝતે નથી એમ સભાગભાઈએ કૃપાળુદેવને લખ્યું હતું. જ્ઞાની પુરુષે તો એમ માને છે કે હું પામર શું કરી શકું?” અહંભાવ છેડવાને છે. આ જીવ “હું કરું છું” એમ અહંભાવ કરે છે. માત્ર એક આત્માનું કલ્યાણ કરવા દેહ મળે છે, એ મુમુક્ષુ જીવે લક્ષમાં રાખવું. ભલે માંદે હાય, પણ આત્માનું હિત થતું હોય તે સારું છે. યોગ્યતા વિના આત્મસિદ્ધિ ધ્યાનમાં આવતી નથી. [વ. ૭૨૧] રપ૦ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ પૂજ્યશ્રી-સભાગભાઈને આત્મસિદ્ધિ મેઢે કરવાની આજ્ઞા થઈ તે જોઈ ડુંગરસીને પણ કરવાનું મન થયું. તેથી આજ્ઞા માગી. કૃપાળુદેવે આજ્ઞા તે આપી પણ બીજી પ્રત Page #325 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ૩૬૦ ઉતારવાની ના કહી. તે વખતે કેટલી મેંઘી આત્મસિદ્ધિ હતી! જે અગ્ય જીવ હોય તેના હાથમાં જાય તે આશાતના થાય, જ્ઞાની પુરુષની નિંદા થાય. જ્ઞાની પુરુષને એવો ભાવ નથી કે આ જીવનું કલ્યાણ ન થાઓ, પણ એમને દયા છે, તેથી એને નુકસાન ન થાય એમ કરે છે. આપણે પણ એ વિચારવાનું છે કે આત્મસિદ્ધિ અચોગ્ય જીવના હાથમાં ન જાય. કેટલાક લ્હાણું કરે છે, પણ લહાણુમાં એ ક્યાંય જાય. આશાતના થાય, બહુ વિચારવા જેવું છે. કેઈએ તત્વજ્ઞાનની લહાણી કરી. તે પુસ્તક કેઈ એક સાધુના હાથમાં આવ્યું. કૃપાળુદેવે મહાનીતિમાં લખ્યું છે કે “પ્રતિમાને પૂજું '' (૧૯-૩૬૬). તે જ વાક્ય પુસ્તક ખેલતાં તેની નજરે ચઢયું. તે વાક્યને તેણે એમ કર્યું કે “પ્રતિમાને પૂજું નહીં.” એમ બધાં તત્ત્વજ્ઞાનમાં લખી દીધું. પછી લહાણી કરનારને ખબર પડી ત્યારે એણે બધાં પુસ્તક પાછાં લઈ લીધાં. અનધિકારી જીવના હાથમાં જવાથી એવું જ થાય છે. બધું ફેરવી નાખે. “ તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગશે.” (આઠમી દૃષ્ટિ) ગ્ય જીવ હોય તેને એ ગ્રંથ આપવાગ્યા છે. હરિભદ્રાચાર્યે પણ ગદાષ્ટસમુચ્ચયમાં એમ લખ્યું છે. તેમ આત્મસિદ્ધિ માટે પણ છે. જ્ઞાની પુરુષોની બહુ દીર્ધદષ્ટિ હોય છે, કે કેઈને નુકસાન ન થાય. કોઈને “આત્મસિદ્ધિ આપવી હોય તે આજ્ઞાથી આપવી. આજ્ઞાથી કંઈ પણ આગળ વધવા જેવું નથી. વિ. ૨૨) ૫૧ - પૂજ્યશ્રી—શરીરમાં અસાતા થઈ હોય પણ કેઈ સગાવ્હાલાં દુઃખ લે? કોઈન લે. સગાંવહાલાને અને શરીરને મેહ છેડવાનું છે. એ અસાતા વખતે ઝટ છૂટે. શરીરને તે સડન પડન અને વિધ્વંસન સ્વભાવ છે માટે એને વિશ્વાસ કરવા જેવું નથી. કેણ જાણે ક્યારે પડી જશે! આત્મા મરે નહીં. ઘડીકમાં વેદના વધી જાય તે દેહ છૂટી જાય. મોહ સાથે લઈને પરભવે જવું નથી. બધું મનમાંથી કાઢી નાખવું. મહાવીર ભગવાને દીક્ષા લીધી ત્યાર પછીથી શું કરતા? મેહને ક્ષય કરવાને પુરુષાર્થ કરતા હતા. એને માટે રાતદિવસ ઝૂરતા. માંદગીમાં વેદના વખતે મેહ મંદ કરવાનો વિચાર કરે. થોડીવણ વેદના તે દરેકને હોય. વેદનારહિત શરીર નથી. જ્યારે શરીર છેડવાનું નકકી જ છે તે પછી તે પહેલાં શરીર, કુટુંબ વગેરે ઉપર મોહ છોડ. વેદના વખતે વિચાર કરે તે સહજે વૈરાગ્ય થાય. વૈરાગ્યસહિત વિચાર થાય તે મેહ મંદ થાય. મોહથી દૂર થવું. જ્ઞાની પુરુષનાં વચને જીવને ચેતાવે છે. વેદનામાં નવરાશ હોય તે વિચારમાં વાપરે તે સમકિત પામે. અનાથિમુનિ જેવાને સમકિત થયું. Page #326 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન આત્મસિદ્ધિ ચમત્કારી વસ્તુ છે. બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે. મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે. વિશેષપણે વિચારવા ભાગભાઈને ભલામણ કરી છે. વિ. ૭૩૬] ૨૫૨ પૂજ્યશ્રી–આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનની તારતમ્યતા પ્રમાણે કર્મબંધ પણ થાય છે. તીવ્ર જ્ઞાનદશા આવે તે બંધ થાય નહીં. કેવળજ્ઞાન થતાં પ્રથમ પાર્શ્વનાથ ભગવાનને કમઠે ઉપસર્ગ કર્યો હતો. ભગવાને બધું જોયા કર્યું. ગજસુકુમારને માથે અંગારા બળતા હતા તે જોતા હતા. એ નેમિનાથ ભગવાન પાસે શીખી આવ્યા હતા કે સુખદુઃખને શરીર સાથે સંબંધ છે, આત્મા તો પરમાનંદરૂપ છે. આત્મસ્વભાવને નાશ ન થાય. આત્મા બળે એ કે નાશ પામે એ પદાર્થ નથી. રાગ દ્વેષનાં બળવાન નિમિત્તો છતાં રાગદ્વેષ કે અસ્થિરતા પણ જેના ચિત્તમાં થતી નથી એવા પુરુષ છે. “જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પરુને નમસ્કાર છે.” (૭૭૯). દેહાતીતદશાવાળા પુરુષે કેમ રહેતા હશે? એવા વિચાર આવે તો પિતાનું ખરું સ્વરૂપ શુદ્ધસ્વરૂપ છે તે સમજાય. એ શુદ્ધસ્વરૂપમાં રાગદ્વેષ નથી, જ્યાં અસંગપણનો વિચાર આવે ત્યાં નિર્જરા થાય. નહીં તે ચિત્ત બીજાતીજામાં કે સંકલ્પવિકલ્પમાં તણાઈ જાય તે કર્મ બંધાય. રાગદ્વેષને સર્વથા ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન થાય. “શુદ્ધભાવ મુજમાં નથી” એ પિતામાં નથી પણ ભગવાનમાં તો છે ને? તેમાં વૃત્તિ રાખે તે નિર્જરા થાય. મહાપુરુષમાં ખરે શુદ્ધભાવ છે. ત્યાં જે ચિત્ત દઢ થયું તે નિજા થાય છે. [વ. ૭૪૧]. ૨૫૩ - પૂજ્યશ્રી–જેવા થવું હોય તેવામાં ચિત્ત રાખવું. સર્વજ્ઞ થવું હોય તે કોઈ પણ કામ કરતાં પહેલાં સર્વજ્ઞને સંભારે, સર્વજ્ઞ થવાને લક્ષ રાખ. લૌકિક વિચારે પરમાર્થને ખાળે છે, એથી પરમાર્થ લાભ અટકી જાય. વિકલ્પ એ એક જીવને અંતરાય છે. લેકે ગમે તેમ કહે પણ આત્માને લાભ થતું હોય તે કરી લેવું. લોકોને સંસાર ગમે. પરમાર્થમાર્ગ એથી ઊલટે છે. લૌકિકભાવ મૂકી આગળ વધવાનું છે; નહીં તે સત્સંગ થાય નહીં. લેક મૂકે પિક, મારે મારા આત્માનું કરવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે ભાલાને વરસાદ વરસતે હોય તોય સત્સંગ કરે અને મોતીને વરસાદ વરસતો હોય તેય કુસંગ ન કરે. નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ક્ષેત્ર હોય તે વખતે જીવમાં સપુરુષને વેગ બહુ ઠરે છે અને પરભવમાં પણ સાથે આવે. “ એનું સ્વપ્ન જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે. ” Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ બધામૃત છેડા પણ સત્સંગ મહાપુરુષને થાય તે બહુ શાંતિ થાય. સત્સંગ થાય અને બે હૃદયમાં ઠરે તે પછી એને સમકિત થતાં વાર ન લાગે. ગુરુગમ જોઈએ. આપણે આ બધું સમજવાનું છે. આત્માને લાભ થતો હોય તે પછી લેકે ગમે તે કહે, પણ આત્માનું કામ કરી લેવું. નિવૃત્તિમાં લાભ થયેલ હોય તે મરતી વખતે પણ સાંભરી આવે. [વ. ૭૫૧] ૨૫૪ પૂજ્યશ્રી–આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત કહ્યાં છે– “ સ્વછંદ મત આગ્રહ તજી, વર્તે સશુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ” તે નિજ સ્વભાવનો, અનભવ લક્ષ પ્રતીતઃ વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. વર્ધમાન સમતિ થઈ ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ. ” પહેલા સમકિતમાં જે સદૂગુરુને બોધ થાય તેની પ્રતીતિ થાય, અને પછી તેને વિચાર કરે, તે પહેલું સમકિત છે. આજ્ઞાની અપૂર્વતા અને આપ્તપુરુષની ભક્તિ એ પણ પહેલું સમકિત છે. એમાં જ્ઞાનીની આજ્ઞાથી જ મારું કલ્યાણ છે, જ્ઞાની મને આજ્ઞા કરે તે જ મારે કરવું છે એવી આજ્ઞાની અપૂર્વતા હોય છે, પિતાની ઈચ્છાએ સ્વચ્છેદે વર્તવાનું મૂકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તે પ્રથમ સમકિત છે. પ્રથમ સમકિત છે તે બીજા સમક્તિનું કારણ છે, પરમાર્થની અશે અનુભવથી પ્રતીતિ તે સમકિતને બીજો પ્રકાર છે. આત્માનું મનન કરતાં, આત્માને નિદિધ્યાસતાં એટલે ભાવના કરતાં તેમાં અંશે અનુભવ થાય છે. તે બીજો પ્રકાર છે. ત્રીજા સમકિતમાં વિકલ્પ રહિત થાય છે. જો કે શ્રતનું અવલંબન તે ૧૨માં ગુણ સ્થાન સુધી છે. અણુ માંડે ત્યાં પણ વિતર્ક એટલે જ્ઞાનીના વચનનું-શ્રુતનું અવલંબન હોય છે. પૃથકુત્વ-વિતર્ક-વિચાર શુકલધ્યાનમાં મેહનીય ક્ષય થાય છે અને એકવ-વિતર્કઅવીચાર શુકલધ્યાનમાં એટલે ૧૨માં ગુણસ્થાને બધાં ઘાતિકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટાવે છે, ત્યાં સુધી જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો છે તે એને આધારભૂત છે. પહેલી પુરુષપ્રતીતિ એટલે જ્ઞાની સાચા છે, એનાં વચને સાચાં છે, એની આજ્ઞા જ મારે ઉપાસવી છે એવી રુચિ પહેલા સમકિતમાં થાય છે, બીજામાં જ્ઞાનીનાં વચનને વિચાર, મનન થાય તેથી અજ્ઞાન દૂર થાય છે અને આત્મા આ જ છે એવું સમજાય છે. ત્રીજામાં નિર્વિકલ્પતા છે. પરમાર્થે સમકિત કહ્યું તેમાં અંશે પરમાર્થને અનુભવ છે. ત્રીજી દશા મને ક્યારે આવશે? એવી ભાવના કરવાગ્યા છે. ત્રણે સમકિતની ભાવના રહ્યા કરે કે મારે એ દશા આણવી છે, તે સમકિત થાય. Page #328 -------------------------------------------------------------------------- ________________ વચનામૃતવિવેચન ૩૧૩ [વ. ૭૫૪] ૨૫૫ શ્રી. રાવ આ૦ અગાસ, આસો સુદ ૬, ૨૦૦૮ પૂજ્યશ્રી–આ અવસર્પિણ કાળમાં આયુષ્ય, પુણ્ય ઓછાં છે. જેમ જેમ કાળ જાય છે, તેમ તેમ બધા હીન પુણ્ય જીવ થતા જાય છે. ભગવાનની આજ્ઞા માં બધું સત્ય શમાયા છે, પણ આ કાળના જીને કેમ સમજાય? કેટલાંક શાસ્ત્રો નાશ પામ્યા, કેટલાંક અનેક પ્રકારના કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સૂત્રે મૂળથી ખંડવાં. ધ્યાન કરવાથી કેવી દશા પ્રાપ્ત થાય છે, તે પ્રતિમા જેવાથી ખ્યાલમાં આવે. પ્રતિમા જોતાં જીવને સમ્યગ્દર્શન થાય છે, તેને એક પથરા તરીકે માનીને મૂકી દીધી. ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનું કારણ એવી ભગવાનની ધ્યાનસ્થ પ્રતિમા તેને એલંઘી એનું કારણ કે સદ્વિચાર નહીં અને આરાઘકપણું નહીં. જે ભગવાને કહ્યું તે જ આચાર્યોને કહેવું છે. મુનિ હોય તે પણ ભગવાનના કહેલા આશયથી જ કહે છે. પરમાર્થથી મુનિના અને ભગવાનનાં વચનોમાં અભિન્નતા હોવાયેગ્ય છે. સ્વાદુવાદમાગને ન સમજવાથી ઘણા એકાંત પકડી આગ્રહ કરવા લાગ્યા. જ્યાં જીવને આગ્રહ, મતમતાંતર થાય છે ત્યાં ત્યાં પરમાર્થમાર્ગમાં તકરાર થતી જાય છે, ભિન્ન ભિન્ન થતું જાય છે. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે” (પ૬૮) સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે બોધિ છે. દરેક તીર્થંકરના વખતમાં એક શાસનદેવ અને એક શાસનદેવી થાય છે. દેવ શાસનની પ્રભાવના કરે છે. આ કાળમાં હીન પુણ્ય જ છે. પુણ્ય હોય તો દેવે ઉન્નતિ કરે. કેઈ મહાપુરુષે કૃપાળુદેવ જેવા પ્રગટે ત્યારે શાપનની ઉન્નતિ થાય છે. કૃપાળુદેવનું આયુષ્ય ઓછું, નહીં તે શ્વેતાંબર, દિગંબર બધાને એક કરી નાખત. પણ પાછા પ્રભાવના કરવા બીજા પુરુષ પણ સાથે જોઈ એને? કઈ પુસ્તક લખનારા, કેઈ ઉપદેશ કરનારા એમ બીજા પુરુષે પણ જોઈએ, તો પ્રભાવના થાય. ઘણું તે કૃપાળુદેવને ઓળખી પણ ન શક્યા. વિ. ૭૫૫] ૨૫૬ જાલેર, ફાઇ સુદ ૩, ૨૦૦૮ મહાપુરુષને જગતનું સ્વરૂપ દુઃખરૂપ લાગે છે. એ વ્યાકુળતા કેમ મટે? જગતમાં અનંતાનંત છ છે, તેમાંથી કોઈક મોક્ષે જાય છે. ઘણુ જ છૂટવાની ઈચ્છા છતાં છૂટી શકતા નથી, સંસારમાં જ રહે છે. એ વિચારથી વૈરાગ્ય આવે છે. વિચાર હોય તે વૈરાગ્ય આવે, પણ સમાધાન થવું દુર્લભ છે. જગતનાં દુઃખ જોઈને ઘણાને એમ થાય છે કે આ દુઃખ કેમ જતું નથી? પણ એનું સમાધાન કેઈક જ પામે છે. ઘણા બધથી, શ્રતથી સમાધાન થાય છે. રેગનું કારણ ન જાણે અને દવા કરે તે કેમ મટે? તેમ જ દુઃખનું કારણ ન જાણી તેના ઉપાય કરે તે દુઃખ કેમ મટે ? દુઃખ તો કોઈને ગમતું નથી. પણ ભેગવ્યા વિના છૂટકે નથી. જેથી રોગ ટળે એવી દવા કરવી. સંસાર રોગરૂપ છે. અકલભૂલી જીવ છે. છૂટવાની ઈચ્છા હોય તે માર્ગ મળે. છૂટવાનો રસ્તો જીવને સારો લાગતે Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ બધામૃત નથી અને બંધાવાના રસ્તામાં રસ લાગે છે. ખૂબ પુરુષાર્થ કરતો હોય પણ રસ્તે બીજે હોય તે ઠેકાણું ન પડે. જીવ મુઝાઈ જાય છે કે મને મારગ નથી મળતું. જીવ દિશા ભૂ છે. આણંદ આ બાજુ હોય અને પેલી બાજુ જાય તે કેમ આવે? તેમ દુઃખનું કારણ અને ઉપાય જાણ્યા વિના દુઃખ મટે નહીં. દુઃખ મટાડવાના ઉપાય કરતાં છતાં ન મટે ત્યારે અનેક પ્રકારના વિકલપ થયા કરે છે. સુખની ઇચ્છા અને દુઃખને દૂર કરવું એવું બધાને હોય છે, પણ એ હાથમાં નથી. દુઃખ મટાડવાના ઉપાય કરે છે, છતાં દુઃખ કેમ મટતું નથી ? એમ જીવોને વિચાર આવે છે. જેને મન હોય તેને સંકલ્પવિકલ્પ થયા કરે અને જેને મન નથી તે દુઃખને અવ્યકતપણે સહે છે. મનનો દુરુપયેગ કરે ફરી મન ન મળે. સુખ બધાને જોઈએ છે. આત્મા છે ત્યાં બધું છે. સુખના વિચારો જીવને થાય છે, પણ સુખને માર્ગ પુરુષના હાથમાં છે. “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા” (૭૬). સત્પરુષથી કલ્યાણ છે. વિચારવાનને છૂટવાની ઈચ્છા જાગે છે. સાચે માર્ગ હાથમાં આવે ત્યારે મોક્ષ થાય. દુઃખનું મુખ્ય કારણ અજ્ઞાન છે. તેની જીવને ખબર નથી. અજ્ઞાનને લઈને આ બધું દુઃખ ઊભું થયું છે, માટે એને પહેલાં દૂર કરવું. એમ વિચારી જેણે પુરુષાર્થ કર્યો તે મોક્ષે ગયા. મોક્ષમાર્ગે ચઢશે તે વહેલું કે મોડે મેક્ષે જશે. જીવને શરીરનું દુઃખ લાગે છે, સગાંવહાલાં દુઃખી હોય, માંદાં હોય તેનું દુઃખ લાગે છે. એ બધું મટી સુખ થાય એમ ઈચ્છે છે. એને માટે ઔષધ કરે છે, એ માટે પણ દુઃખ તે જતું નથી. પૈસા નથી તેથી દુઃખ માને, પણ પૈસા મળે ત્યારે દુઃખ તે જતું નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ એ દુઃખનાં કારણ છે. પૈસાથી મનની શાંતિ નથી. જીવ મનના દુઃખથી દુઃખી થાય છે, શરીરના દુઃખથી દુઃખી થાય છે અને બહારની ઉપાધિથી પણ દુઃખી થાય છે. જગત જે ઉપાય કરે છે તેથી દુઃખ નથી જતું તે રસ્તે બીજો હોવો જોઈએ એમ વિચારવાનને લાગે છે. વિચારવાન જીવો પણ થોડા છે. જગતમાં સુખ નથી, દુઃખ છે. એ દુઃખ ટાળવા શોધ કરનારા કોઈક વિરલા જ નીકળે છે. ઘણા વિચારવા જેવો જગત દુઃખી છે, તેને સુખી કરવું એમ વિચારતાં ધર્મથી સુખ થાય છે એ તેમને લાગ્યું પણ તેમાં ભેદ પડયા. એ મતભેદ જોઈ ઘણું છો નાસ્તિક થઈ ગયા. દુઃખનું મૂળ કારણ શું? એ વિચારવાનું ચૂકી ગયા. મિથ્યાત્વને લઈને ઘણા અવળા વિચારે ચઢી ગયા. આપણે આટલાં વર્ષ સુધી શોધ કરી તપ કર્યું માટે આપણે જાણી ગયા એમ વિચારી બીજાને ઉપદેશ કરવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે ધર્મ કરે, ધમ કરે, પણ શા માટે ધર્મ કરે એ લક્ષ ચૂકી ગયા. - જે પુરુષો મેક્ષે ગયા તેમણે સાચે માર્ગ બતાવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ સાચે માર્ગ છે. એ માર્ગથી બધાંય દુઃખ મટી મોક્ષ મળે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૧૫ પહેલાં સમ્યગ્દર્શન કહેવાનું કારણ એ કે સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. મિથ્યાત્વ દૂર થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તે વખતે જેટલે ક્ષયોપશમ હોય તેટલું સમ્યજ્ઞાન અને જેટલી સ્થિરતા હોય તેટલું સમ્મચારિત્ર છે. સમ્યગ્દર્શન એ પહેલો પાયો છે. જેટલી મોક્ષની રુચિ છે તેટલું સમ્યગ્દર્શન છે. મેક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. એથી સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર પ્રત્યે ઉલ્લાસ પરિણામ થાય છે. સમ્યગ્દર્શનથી જે સત્ય જાણ્યું તે ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. આત્માને અનુભવ છે તે જ સુખને સમુદ્ર છે. તેમાં જે લીનતા તે સમ્યક્રચારિત્ર છે. જ્ઞાની અને તેમનાં વચને એ બેય જીવને સમ્યગ્દર્શનનાં કારણ છે. પુરુષના બધે સંસાર દુઃખરૂપ લાગે તે પછી સમ્યગ્દર્શનથી એ દુઃખ મારે છોડવું છે એમ ઉલાસ આવે છે. જ્ઞાનીના સમાગમથી અને તેમના વચનેથી જીવની વૃત્તિ સ્થિર થાય છે. તેનું ફળ ચારિત્ર આવે. સ્થિરતા થવામાં બે વસ્તુ છે–-વીતરાગ શ્રત અને ઉલ્લાસભાવ. સમ્યદર્શન જેને થયું હોય તેને પુરુષ અને સન્શાસ્ત્ર અને ઉપકારક છે. મુખ્ય સન્દુરુષ છે. - તથારૂપ જે શ્રમણભગવાન તેની પ્રાપ્તિ દુર્લભ છે. ઘણું પુણ્ય જીવે કર્યું હોય ત્યારે મહાપુરુષને વેગ થાય છે. મહાપુરુષ કેમ વર્તે છે? એ સમજાય ત્યારે ઓળખાણ પડે છે. કોઈને કર્મને લઈને બીજી પ્રવૃત્તિ હોય, પણ તીવ્ર મુમુક્ષુ તેની પરીક્ષામાં ભૂલો ન પડે. પુરુષ અને સત એ બેની જરૂર છે. સદ્ભૂત તે ઘણુય વાંચે છે, છતાં કલ્યાણ કેમ નથી થતું? જે મહાપુરુષો કષાયથી રહિત થયા તેમણે શ્રત ઉપશમને અર્થે પ્રરૂપ્યાં છે, પણ કષાયવાળા જીને તે કષાયરૂપે પરિણમે છે. પુરુષના જેગે જે ઉલાસ આવે છે તે મોટા શાસ્ત્રોમાંથી પણ ન આવે. જ્ઞાનીનાં વચને આત્માને સ્પશીને નીકળે છે. મોટા પંડિતેને પૈસા આપીને રાખ્યા હોય, પણ તેથી ઉલાસ ન આવે. મહાપુરુષની દુર્લભતા છે. મહાપુરુષના યોગે અલ્પકાળમાં પણ ઘણે લાભ થાય છે. મોટા ચક્રવતી પણ રાજ્ય છોડીને ગયા. આત્માનું કલ્યાણ કરવું છે એ તેઓને ચાટી ગયું. સારા કાળમાં ઘણા મહાપુરુષે વિચરતા. તે વખતે પણ સત્સંગ દુર્લભ હતો. જેને સત્સંગ મળે તેણે બધું છોડીને મહાપુરુષ સાથે રહેવું. સર્વસંગપરિત્યાગની શક્તિ ન હોય તો તેની ભાવના રાખીને શક્તિ પ્રમાણે દેશ ત્યાગ કરવો. એવા મહાપુરુષો અપ્રતિબદ્ધવિહારી હોય છે. તેમના યોગે દિવસે દિવસે સારી વૃત્તિ થતી જાય છે. તેમના જ્ઞાનના અતિશયપણાથી, શાંતિથી, વીતરાગતાથી, ચારિત્રથી અને નિવૃત્તિથી છાપ પડે છે. એથી મુમુક્ષુને શુભ ભાવ થાય, એથી સ્થિર વૃત્તિ થાય અને તેથી શુદ્ધભાવ થાય છે. - નિરંતર એવા પુરુષોને વેગ હોય તો શાસ્ત્રની જરૂર નથી. પણ એમ બનવું મુશ્કેલ છે, તેથી સારા શાસ્ત્રમાં વૃત્તિ રાખવી એ જીવને જરૂરનું છે. સારા ભાવ રહેવા માટે સલ્લાસ છે. એ વાત જીવનરૂપે આવે ત્યારે જીવને શાંતિ થાય. શ્રત એટલે જ્ઞાની પુરુષ પાસે સાંભળ્યું હોય તે. શ્રતમાં શ્રવણની મુખ્યતા છે અને શ્રેણીબદ્ધ કેમપૂર્વક લખ્યું હોય Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ બધામૃત તે શાસ્ત્ર છે. શાસ્ત્રને આશય જ્ઞાની પાસે સમજાય છે. કૃપાળુદેવને પ્રભુશ્રીજીએ પૂછ્યું કે સૂયગડાંગવાંચું ? કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષ દ્વારા એ શીખવાનું છે. ૪ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સશુરૂગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ” પ્રત્યક્ષ સદ્દગુરુનો વેગ ન હોય તો સુપાત્રને શા ઉપકારી છે. મહાપુરુષએ શા લખ્યાં છે એનું કારણ કે પુરુષનો યુગ ન હોય ત્યારે જીવને કામ આવે. પુરુષની ગરજ સારવા શાસ્ત્ર લખાયાં છે, પણ પુરુષને ભૂલવા નથી લખાયાં. મૂળ ભગવાને કહ્યાં છે તે મૂળશાસ્ત્ર છે. ગણધરેએ બાર અંગ રચ્યાં છતાં પિતે તે ભગવાનની પાછળ પાછળ ફરતા. બારે અંગમાં ભગવાનનાં બધાં વચને આવી જાય છે. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુગ સમજાવે કે આત્મા નથી મરતે તો અવળું સમજે કે હિંસા કરવાથી આત્મા ક્યાં મરે છે ? મેઢે વાતો આત્માની કરે અને તે મેહમાં, તે શુષ્કજ્ઞાની છે. આ પ્રમાણે સુપ્રતીત થાય તે સમ્યગ્દર્શન છેઃ હિંસારહિત ધર્મ, અઢાર દૂષણરહિત દેવ, નિગ્રંથ ગુરુ. એ ત્રણ તની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. જેને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયે હોય તેની શ્રદ્ધા થાય તે મોક્ષ થાય. તેના અનુકરણથી એટલે ભગવાને વીતરાગદર્શનમાં કહ્યા પ્રમાણે વર્તવું. વીતરાગ ભગવાને જેવું તત્ત્વનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે, તેવું કઈ પણ દર્શનમાં નથી. [વ. ૭૫૬] ૨૫૭ શ્રી ર૦ આહાર, ફાગણ સુદ ૩, ૨૦૦૮ પૂજ્યશ્રી–જેનમાર્ગ સ્વાદુવાદ છે. જે દ્રવ્ય છે તેને છે એમ માને છે અને જે નથી તેને નથી એમ માને છે. જડ અને ચેતન બે વસ્તુઓ છે. જડ ને ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય. સમ્યક્ઝારિત્રથી કમની નિવૃત્તિ થાય છે. જીવ સંકોચ વિકાસનું ભાજન છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષમાં વર્તે છે. પરના નિમિત્તે રાગદ્વેષ થાય છે, પણ એ એને સ્વભાવ નથી. “દેહ તે હું એમ થઈ રહ્યું છે, એ મોટી ભૂલ છે. પુદ્ગલના ગુણે આત્માના નથી. [વ. ૭૫૭] ૨૫૮ પૂજ્યશ્રી–ભગવાનની વાણી ચાર પ્રકારે છે–(૧) દ્રવ્યાનુગ, (૨) કરણાનુગ, (૩) ચરણનુગ, (૪) ધર્મકથાનુગ, દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્યમાં મુખ્યપણે બધી આત્માની વાતે આવે છે. કરણાનુગમાં કમ સંબંધી વાત આવે છે. ચરણાનુગમાં ચારિત્રની વાત આવે છે. ધર્મકથાનુગમાં જીવનચરિત્રે વાર્તારૂપે આવે છે. પાંચ પરમેષ્ઠી છે તે બધાયમાં પૂજવાયેગ્ય તે ‘સહજાન્મસ્વરૂપ છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૧૭ સાગરમાંથી ટીપું રહે તેટલાં શાસ્ત્રો આ કાળમાં રહ્યાં છે. ગહન વાતે લેકે ભૂલી ગયા છે. સ્થૂલ સ્કૂલ વચને રહ્યાં છે. આ કાળમાં મેક્ષ નથી એમ ન ચિંતવવું. જેને ભવનો ભય લાગે તે ભગવાનના એક વચનને પણ ઉત્થાપે નહીં. ભવભીરુ જે ખંડનમંડન કરતા નથી. ખંડનમંડન કરવાથી ભગવાનનાં વચને વિરાધાય. ૨૫૯ વિ. ૭૬ ૬] શ્રી ર૦ આહાર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પંચાસ્તિકાય ( ત્રણ દિવસ ફાગણ વદ ૩ સુધી ) ૐ સર્વત્તાય નમઃ, નમઃ સશુર પૂજ્યશ્રી–પહેલાં સર્વશને અને સદ્ગુરુને નમસ્કાર કરે છે. ગુરુના બોધથી ભિન્ન આત્મા મનાય છે. આ દેહથી હું ભિન્ન છું એમ સદ્ગુરુને બધે મનાય છે. કર્મને લઈને બીજું બધું છે, કર્મને લઈને આત્મા ઢંકાય છે. એને છોડવા સદ્દગુરુને બેધ છે. એ ઉપકારને લઈને મથાળે સદ્ગુરુને નમસ્કાર કર્યો છે. ૧. સર્વને ઈન્દ્ર જેવા પણ નમસ્કાર કરે છે, તે પણ તેઓને માન ન થાય. તે સર્વને દેવે પણ નમસ્કાર કરે છે. જેના ઉપદેશથી બધાય નું કલ્યાણ થાય, જેના વાક્યમાં કઈ પણ પ્રકારને દોષ નથી એવા અતિશયવાળી અરિહંત ભગવાનની વાણી છે. અનંત દો ટળી અનંત ગુણે પ્રગટયા છે. હવે એમને સંસાર નથી. એવા ભગવાનને નમસ્કાર. ભગવાનનાં વચને ત્રણે લેકને કલ્યાણકારી છે, કારણ કે સર્વજ્ઞ ભગ વાને કહ્યું છે કે કેઈ ને હણવા નહીં. એવા દયાના ઉપદેશથી બીજા જીવને દુઃખ ન થાય. મહાપુરુષો થાય છે તે જગતને કલ્યાણકારી હોય છે. સારા નિમિત્તથી જીવને કલ્યાણ થાય છે. એમણે ભવના બીજને આત્યંતિક નાશ કર્યો છે. ભગવાનના દર્શન કરીને એમના ગુણેમાં વૃત્તિ રાખવાની છે. ભગવાનના અનંત ગુણો છે. પોતાનું માન દૂર કરવા નમસ્કાર કરવાના છે. ૨. ભગવાને અનંત કૃપા કરીને જે વાણી વરસાવી તે જેટલી આપણી પાસે આવી તેટલું આગમ કહેવાય. જીવની પાસે મૂડી પ્રેમની છે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસે.” પ્રેમ ભગવાન ઉપર થાય તો આગમનું રહસ્ય આવીને હૃદયમાં વસી જાય. ભગવાનમાં શું છે તે બધું ખબર પડે. આગમની ઉત્પત્તિ કેવળજ્ઞાનથી થઈ છે. પંચાસ્તિકાય એ દ્રવ્યાનુયોગ છે. એ સાંભળી કલ્યાણ કરવું છે એવી ભાવના કરવાની છે. ભગવાનના વચનથી સમ્યગ્દર્શન થાય છે અને પછી મોક્ષ થાય. ભાવથી કલ્યાણ છે. ૩. જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ આકાશ એ પાંચ અસ્તિકાય છે. દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે. દરેક દ્રવ્યમાં અનંત ગુણ અને અનંત પર્યાય હાય છે. ઘણા પ્રદેશમાં વ્યાપે તેથી અસ્તિકાય કહેવાય છે. એથી આખે લેક થયો છે. એ સાંભળી આત્માને ભૂલી જવાને નથી. સર્વથી પિતાનું સ્વરૂપ ભિન્ન છે એમ જણાવવા એ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ બેધામૃત કહ્યાં છે. અર્થસમય એટલે (૧) પુદ્ગલ પદાર્થોને સમૂહ (૨) છ દ્રવ્યને સમૂહ અથવા (૩) એ શબ્દો સાંભળી આત્માનું જ્ઞાન થાય તે પણ અર્થ સમય છે. લેક છ દ્રવ્યયુક્ત છે. પાંચ અસ્તિકાય અને કાળ મળી છ દ્રવ્ય થાય છે. લોકની બહાર માત્ર આકાશ છે. ધમસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો ત્યાં નથી તેથી અલેકમાં કોઈ જઈ શકે નહીં. આકાશ અરૂપી છે. જે વસ્તુને અવકાશ આપે તે આકાશ છે. ૪. જીવને સ્વભાવ ઊર્ધ્વગમન છે. સમતા રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. ” પાંચે ઈન્દ્રિય પુગલને ગ્રહણ કરે છે. મન અરૂપી રૂપી બનેને જાણે છે. સંસારી જીવને વધારે સંબંધ પુદ્ગલની સાથે છે. ધર્મ-અધમ ગતિ–સ્થિતિમાં સહાય કરે છે. આકાશ તદ્દન નિર્મળ છે. એનું કામ અવકાશ આપવાનું છે. બધાને આધાર જીવન ભાવ છે. ભાવ પુદ્ગલને આકર્ષે છે. નહીં તે પરાણે કંઈ ન આવે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે. જીવને સ્વભાવ જાણુવાને છે. તે નિરંતર જાણ જાણ કરે છે. કર્મને આધીન હોવાથી સાધન હોય તો જાણે. કર્મ બંધાયાં છે તે અનાદિકાળથી છે. જીવ ક્યારેય કર્મ રહિત ન હતો. પિતાની સ્થિતિ પરાધીન લાગે તે સંતેષ ન થાય. વૈરાગ્ય આવ્યા વિના વૃત્તિ આત્મામાં ન રહે. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” અજ્ઞાનમાંથી જાગે તે આત્માને રંગ લાગે. શ્રુતજ્ઞાનના બળથી આખા લેકનું જ્ઞાન થાય છે. જીવને પુદ્ગલનું અભિમાન છે. પુદ્ગલ એક પરમાણુરૂપ છે, પણ તેવા અનંતાનંત પરમાણુઓ છે. તેના વિવિધ પ્રકારે સ્કંધ થવાથી બહુ પ્રદેશ અસ્તિકાય કહેવાય છે. જીવને પુદ્ગલને અધ્યાસ પડી ગયો છે. આખા લેકમાં આ છ દ્રવ્ય છે. - પ. અનેક ગુણ અને પર્યાય સહિત અસ્તિત્વવાળું તે દ્રવ્ય છે. એક પરમાણુમાં પણ અનંત ગુણે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ લેકનું સ્વરૂપ છે. પાંચે અસ્તિકાયને કાળની સહાય લેવી પડે છે. જીવ અને પુદ્ગલ એ બે અટપટા સ્વભાવવાળા છે. ૨. પાંચે અસ્તિકાયના પર્યાય સમયે સમયે પલટાય છે. અસ્તિકાય પાંચ છે અને પરિણમન સ્વભાવવાળ કાળ છે, તે સર્વજ્ઞ ભગવાને જે છે. ૭. આત્માને કર્મ સિવાય કઈ નડે નહીં. કર્મને લઈને જીવને અનેક અવસ્થાઓ થઈ છે, પણ કર્મરૂપ થયો નથી. જુદે છે. કર્મને નાશ થાય ત્યારે પિતાનું ભાન થાય. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી.” (૬૯) મોક્ષ, સમ્યગ્દર્શન, કેવળજ્ઞાન પિતાની પાસે છે. ભાન નથી. તે થવા સદૂગુરુની જરૂર છે. ૮. છ પદાર્થ અસ્તિત્વવાળા છે, દ્રવ્ય છે. આત્માની સત્તા છે. તેને જાણવાને ગુણ છે. બધાય પદાર્થોની સત્તા જુદી જુદી છે. એ સત્તામાં અનંત ગુણપર્યાય છે. ઉત્પાદન વ્યયવ દરેક સત્તામાં છે. દરેકમાં સામાન્યપણું અને વિશેષપણું છે. ચેતના બે પ્રકારે છે. સામાન્યપણે વસ્તુને જાણે તે દર્શન અને વિશેષપણે વસ્તુને જાણે તે જ્ઞાન. Page #334 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૧૯ ૯. છ દ્રવ્ય પરિણામી સ્વભાવવાળાં છે. પિતપિતાના સ્વભાવરૂપે પરિણમે છે. ઉત્પાદન વ્યયપ્રવથી દરેક દ્રવ્યનું અસ્તિપણું જણાય છે. જેમાં અસ્તિત્વ હોય તેમાં ઉત્પાદવ્યયધ્રુવ હોય જ. પિતાના પર્યાય એક પછી એક દ્રિવે છે તેથી દ્રવ્ય કહેવાય છે. ૧૦. પર્યાય ફરે છે પણ વસ્તુ એની એ રહે છે. જેમ બાળક હોય તે યુવાન થાય તેથી બાળક મરી ગયો એમ ન કહેવાય. તેમ દરેક વસ્તુમાં ઉત્પાદવ્યયધ્રુવ થાય છે. વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ–વ્યય-ધ્રુવ છે. તે ઉપર ચૌદ પૂર્વ લખાયાં હતાં. આત્માના વિશેષ ભેદ જેવા ભગવાન સર્વરે કહ્યા છે તેવા બીજા કેઈએ કહ્યા નથી. કેટલીક વસ્તુઓ એવી છે કે ભગવાનની શ્રદ્ધાથી માન્ય કરવાની છે. ૧૧. “હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમયે તે સૌ સમય, ભેદ અવસ્થા જય. અવસ્થા પલટાય છે. બધાને સાર કૃપાળુદેવે મૂક્યો છે. આશય સમજાવે મુશ્કેલ છે. એ છ દ્રવ્ય કોઈએ ઉત્પન્ન કર્યા નથી અને કેઈ નાશ પણ ન કરી શકે. જે અવસ્થા ઉત્પન્ન થઈ તે ઉત્પાદ, જે અવસ્થા દૂર થઈ તે વ્યય અને જે અવસ્થા સ્થિર રહી તે ઘવ. ૧૨. વસ્તુ હોય તે અવસ્થા હોય છે. અવસ્થા વગર વસ્તુ ન હોય. દ્રવ્ય અને પર્યાય જુદા નથી. દ્રવ્યને ઓળખવા પર્યાય જોવાય છે. એક સમયે એક પર્યાય હોય. ૧૩. દ્રવ્ય એટલે બધાય ગુણેને સમૂહ. બધાય ગુણોનું એકઠું નામ દ્રવ્ય છે. દ્રવ્યથી ગુણ જુદા છે એમ નથી, પણ સમજાવવા માટે જુદા કહેવાય છે. ૧૪. કઈ પણ પદાર્થને જાણવા માટે સાત પ્રકાર છે. આત્મા પિતાના દ્રવ્ય ક્ષેત્રકાળભાવની અપેક્ષાઓ છે, પરના દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ નથી. પિતાની અને પરની અપેક્ષાએ અસ્તિ નાસ્તિ બેઉ એક સમયે છે. તે કહી શકાય નહીં માટે અવક્તવ્ય છે એમ સપ્તભંગી થાય છે. વસ્તુને સમજવા જ્ઞાની પુરુષોએ કેટલા વિચાર કર્યા છે. બહુ વિચાર કરીને કહ્યું છે. ૧૫. જે દ્રવ્ય હોય તેને નાશ ન થાય અને જેને અભાવ છે તે ન હોય. એક સમયે જુદા હોય તે સદા જુદા જ હાય. સમસ્ત પદાર્થો અનાદિ અનંત છે. કેવળ નાશ કે ઉત્પાદ નથી. ફેરફાર થાય છે તે ગુણના પર્યાયમાં થાય છે. પર્યાયને લઈને હર્ષશેક થાય છે. મરણથી શેક થાય છે, પણ જીવ નિત્ય છે અને પરમાણુ પણ નિત્ય છે. પર્યાયરૂપ અવસ્થામાં મેહ છે તેથી ખેદ થાય છે. તે અવસ્થા હોવાથી પોતાને સ્વાર્થ સધાતે હતે તે સધાતું નથી તેને ખેદ છે. દ્રવ્યના ગુણ તો તે જ રહે છે, માત્ર ગુણના પર્યાયમાં ફેરફાર થાય છે. મોક્ષને કામી થતાં તે માટે પ્રયત્ન કરે તે પરમાર્થ કહેવાય છે. જ્ઞાની પણ કમ ક્ષય કરવા જીવે છે તેને સ્વાર્થ અથવા પરમાર્થ કહેવાય છે. ૧૬. જીવ પહેલે છે. તે ચેતનાથી ઓળખાય છે. જે જાણે છે તે જીવ છે. મહાવીર ભગવાન કેઈ એક ગામે પધાર્યા. તે ગામમાં બ્રાહ્મણની એક ખાલી યજ્ઞશાળા હતી. ભગવાને બ્રાહ્મણને કહ્યું, આ યજ્ઞશાળામાં હું માનું રહું? બ્રાહ્મણે કહ્યુંઃ યજ્ઞશાળા ખાલી Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ બધામૃત જ છે માટે ભલે રહો. પછી ભગવાન ત્યાં ચોમાસું રહ્યા. ત્યાં દેવે વાંદવા આવતા તે દેખી બ્રાહાણને વિચાર આવ્યો કે જગતમાં જાણવા યોગ્ય શું છે? તે આ પુરુષને પૂછું. પછી તે ભગવાન પાસે આવ્યો અને પૂછ્યું કે “આત્મા છે ? તે શું છે?” ભગવાને કહ્યું કે તને હું બોલું છું એમ થાય છે? એ “હું છું” એમ થાય છે તે જ આત્મા છે. બ્રાહાણને તરત “આત્મા છે' એમ શ્રદ્ધા થઈ ગઈ. જ્ઞાનીનાં વચનથી આત્માની ઓળખાણ થાય છે. ૧૭. જી બધી ગતિમાં છે. મારણ છે તે અવસ્થા છે, પણ જીવ મરી જતો નથી. જીવની અવસ્થા પલટાય છે. જેમ દેવમાં જાય ત્યારે અવધિજ્ઞાન થાય. એ પલટાયું ને ? મનુષ્ય હતું. ત્યારેય જીવ હતું અને દેવ થયે ત્યારેય જીવ છે. જીવ છે તે ધ્રુવ છે. જીવની અવસ્થાઓ ફરે છે. ૧૮. જેમ નાટકમાં એકને એક માણસ રાજા બની આવે, પછી તે જ રાણી બની આવે. એમ જીવની અવસ્થા પલટાયા કરે છે. પર્યાયદષ્ટિથી જેવાથી રાગદ્વેષ થાય છે. દ્રવ્યદષ્ટિથી જુએ તે દ્રવ્ય પર લક્ષ રહે ને રાગ ન થાય. માટે દષ્ટિ ફેરવવી. દ્રવ્યાર્થિક નયથી કંઈ ઉપજતું વિનશતું નથી. એક સમયે એક પર્યાય હોય, બાકીના પર્યાય સત્તારૂ૫ રહે. એક જીવમાં નિગદથી સિદ્ધ સુધીના પર્યાય છે, છતાં જે વખતે જે ગતિ હોય તે પર્યાયરૂપ કહેવાય છે. ૧૯. જે દ્રવ્ય ન હોય તેની ઉત્પત્તિ ન થાય અને જે હોય તેને નાશ ન થાય. જીવ કદી નાશ ન પામે એવી અટપટી વસ્તુ છે. તે સ્યાદ્વાદથી સમજવાયોગ્ય છે. પર્યાય-ગતિ બદલાય છે તેને જીવ નાશ થયે, ઉત્પન્ન થયો કહેવાય છે તે કમજનિત વિભાવથી છે. મનુષ્ય મર્યો, દેવ ઉપ એ બધા કર્મ જનિત વિભાવપર્યાય છે. અન્ય જીવ ઉપજતું નથી, પણ જીવની અન્ય અવસ્થા ઉપજે છે. બે અવરથામાં આધારરૂપ જીવ હતો તે તે તે જ છે. જીવનું અસ્તિત્વ સળંગ છે પણ પર્યાય તેને ભિન્ન ભિન્નરૂપે બતાવે છે. જીવન, મરણ, પર્યાયની અપેક્ષાથી છે. આત્મા દ્રવ્યરૂપે ટંકેત્કીર્ણ છે. સંસારી જીવ પર્યાયને જુએ છે તેથી દુઃખી થાય છે. દ્રવ્યદષ્ટિને ભૂલી ગયા છે. જગતને દ્રવ્ય અને પર્યાય બને દષ્ટિથી જુએ અને સમતા રાખે. પર્યાય વિના વ્યવહાર ન ચાલે અને દ્રવ્યદષ્ટિ વિના સમતા ન રહે. “જગત આત્મારૂપ માનવામાં આવે” (૩૦૧). જગતમાં જડ ને ચેતન બને છે. જે જેના અથી છે તે તેરૂપ લક્ષ રાખે છે. આત્મા છે તો જગત જેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી જગત નિત્ય છે, પર્યાયથી બધું પલટાય છે. નામકર્મને લઈને શરીર ઉત્પન્ન થાય છે. ૨૦. આઠે કર્મને અભાવ થાય તે પછી ચાર ગતિરૂપ સંસારમાં ન જાય, સિદ્ધ થાય. રાગદ્વેષથી કર્મ બાંધે છે, પણ રાગદ્વેષ ન કરે તે સિદ્ધ થાય. જ્ઞાન, સમ્યકત્વ દેખાતું નથી તેથી તેનું માહાસ્ય લેકેને નથી. ક્રિયા જપતપનું માહામ્ય છે. “અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણુએ છીએ.” (૨૫૫). એ દ્રવ્યદષ્ટિ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૨૧ ૨૧. ભાવ એટલે વસ્તુનું હોવાપણું, વસ્તુનું ન હોવાપણું તે અભાવ, ભાવાભાવ એટલે જે અવસ્થા છે તેને અભાવ થ અને અભાવભાવ એટલે પહેલાં જે અવસ્થા નહોતી તે પ્રગટ થવી. એમ સંસારમાં જીવની અવસ્થા ફરે છે. ૨૨. છ દ્રવ્ય કઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. એ છ દ્રવ્યોનો સમૂહ તે લેક છે. જેમાં એકથી વધુ પ્રદેશ હોય તે અસ્તિકાય, પરમાણુ સ્કંધ થવાની અપેક્ષાએ કાય છે. કાલ એક પ્રદેશી છે તેમાં અન્ય સાથે મળવાનો સ્વભાવ નથી, તે કાલાણુ અસ્તિદ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. આકાશ અનંત છે. તેમાં ક્યાં સુધી જાય તેની સીમા તે જોઈએ. તેનું કારણ ધર્મ–અધર્મ દ્રવ્ય છે. ૨૩. કાળનું અસ્તિત્વ છે. જીવ અને પુદ્ગલના પર્યાયમાં ફેરફાર થાય છે તે કાલને નિમિત્તે થાય છે. કાળ એ અરૂપી દ્રવ્ય છે તેથી દેખાય નહીં, પણ ક્રિયા કરે છે તેથી કાળ છે એમ ખબર પડે છે. જડ અને ચેતન પોતપોતાના ભાવે પરિણમે છે તેને એકરૂપે જીવ ગ્રહણ કરે છે એ ભૂલ છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, જોક્તા છે, મોક્ષ છે, મોક્ષને ઉપાય છે–આ છ પદ દઢ કરે તે પોતાનું હોવાપણું લાગે. શ્રદ્ધા દુહા મોટી વસ્તુ શ્રદ્ધા છે. આત્મા આત્મભાવમાં લીન રહે તે સમ્યગ્દર્શન છે. કાળના બે ભેદ છે–નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. જવઅજીવમાં ફેરફાર થવાથી જણાય છે તે વ્યવહારકાળ છે. તે ઉપરથી નિશ્ચયકાળ હેવાનું અનુમાન થાય છે. પરાવર્તન એ નિશ્ચયકાળનું લક્ષણ છે. ૨૪. કાળ છે તે પુદગલથી જુદે છે. એમાં પુદ્ગલનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ નથી. છયે દ્રવ્યમાં અગુરુલઘુગુણ છે. કાલમાં પણ સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ થાય છે. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેથી લેકમાં કાલને લઈને જે પરિણતિ થાય છે તેને લઈને અલેકમાં કાલદ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણતિ થયા કરે છે. કાલ સ્વપર પરિણતિ કરનાર છે. ૨૫. વ્યવહારકાળનાં નામ આપ્યાં છે. અસંખ્યાત સમય થાય ત્યારે ૧ નિમેષ એટલે આંખ મીચીને ઉઘાડીએ એટલે કાળ થાય. ૧૫ નિમેષ = ૧ કાઠા, ૨૦ કાઠા = ૧ કળા, ૨૦ કળા = ૧ નાલી અથવા ઘડી. ૨ ઘડી = ૧ મુહૂર્ત, ૩૦ મુહૂર્ત = ૧ દિવસરાત્રી. વ્યવહારકાલ પુગલના પરિણમનને આધારે છે, નિશ્ચયકાલ સ્વાધીન છે. કેવલી ભગવાને જેમ છે તેમ કહ્યું છે. શ્રદ્ધાનું માહાભ્ય છે ૨૬. અઢી દ્વિપમાં સૂર્યચંદ્ર વગેરે બાહ્ય નિમિત્તથી કાળ માપી શકાય છે. અઢી દ્વીપની બહાર જ્યોતિષ બધા સ્થિર છે. વિમાનિક દેવમાં નિરંતર પ્રકાશ છે અને નારકમાં નિરંતર અંધારું છે. પરંતુ અવધિજ્ઞાનથી અને આયુષકર્મના પરમાણુ પરથી કાળનું જ્ઞાન ત્યાં પણ થાય છે. છ દ્રવ્યનું સામાન્ય વર્ણન કરીને હવે દરેકનું વિશેષ વર્ણન કરે છે– - ૨૭ છવદ્રવ્યનું વર્ણન ૭૩મી ગાથા સુધી કેવી રીતે કરશે તે આ ગાથામાં સાંકળીઆરૂપે ટૂંકામાં કહ્યું છે. જીવ છે તે જાણે છે, તે ચારે ગતિમાં ભમે છે અને મોક્ષે ૪૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ આધામૃત *૩૧૧ પણ જાય છે. ઉપયેાગલક્ષણવાળા, પ્રભુ, કર્તા, ભેાક્તા, દેહપ્રમાણ અને અરૂપી એવા જીવ છે. ૨૮. જીવનું ખરું સ્વરૂપ—જીવ જ્યારે આઠ કથી છૂટી જાય છે ત્યારે તે ચે ઢાકને છેડે જઈને સ્થિત થાય છે. ત્યાં બધુ જાણે છે, દેખે છે અને ઇન્દ્રિયાથી પર એવા અનત સુખને પામે છે. ઊધ્વગમન સ્વભાવ હાવાથી ધર્માસ્તિકાય છે ત્યાંસુધી ઉંચે જઈને સ્થિર થાય છે. સિદ્ધોને પરસ્પર વ્યવહાર કરવાના અવકાશ જ નથી. સ્વરૂપા નદમાં મગ્ન છે. ૨૯. અર્હત્ અવસ્થામાં પણ ક્રમ છૂટવાથી પોતાના શુદ્ધસ્વરૂપના સ્વામી થાય છે. સ્વાત્માના અનુભવમાં મેાક્ષસુખ રહેલું છે. જે મધુ' જાણી જોઈ શકે તે જ ત્રણ લેાકની અને ત્રણ કાળની વાત કહી શકે. ‘જગતકર્તા ઈશ્વર નથી' એમ ભગવાને કેવળજ્ઞાનથી જોઈને કહ્યું છે. આપણે કહીએ તે આગમ અને અનુમાનથી છે. જીવ એ પ્રકારના છે~~ ૧. સંસારી, ૨. સિદ્ધ ૩૦. સ'સારી જીવા ખળ, ઇન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છ્વાસ એ ચાર પ્રાણુથી જીવે ' છે. મનખળ, વચનમળ, કાયમળ અને પાંચ ઇન્દ્રિય ગણતાં ૧૦ પ્રાણ પણ થાય છે. તેમાંથી એકેન્દ્રિયને ચાર, એ ઇન્દ્રિયને છ એમ વધતાં વધતાં સન્નિપ’ચેન્દ્રિયને દશ પ્રાણ હાય છે. ૩૧. ‘અગુરુલઘુ' જુદા જુદા અર્થમાં વપરાય છે— (૧) અગુરુલઘુનામક—શરીરને બહુ ભારે કે બહુ હલકુ ન થવા દે તે. (૨) ગેાત્રકમ ના નાશથી સિદ્ધને અગુરુલઘુ’ ગુણ પ્રગટે તે. (૩) દરેક આત્માના જેટલા પ્રદેશેા હાય, શુષ્ણેા ઢાય, તેટલા જ કાયમ રહે તે. અહીં ત્રીજા અર્થાંમાં અગુરુલઘુ શબ્દ વપરાયા છે. ૩૨. સ’સારી જીવા અનંતા છે અને દરેકના અસંખ્યાતા પ્રદેશ છે. કેવલીસમુદ્ધાત વખતે કેાઈક જીવે આખા લેાકમાં પેાતાના પ્રદેશેાને ફેલાવે છે. કાઈક જીવા કેવલીસમુદ્ધાત કર્યા વિના પણ મેક્ષે જાય છે. મિથ્યાત્વ, કષાય અને યેાગ સહિત જીવા સસારમાં છે. તેથી રહિત થયા તે સિદ્ધ થાય છે. ૩૩. પદ્મરાગમણિ દૂધમાં નાખે તે બધું દૂધ લાલ દેખાય છે, તેમ દેહમાં આત્મા રહે છે તે દેહસંચાગે દેહપ્રમાણુ થઈ ને રહે છે. સ્વતઃ ફેલાવાના સ્વભાવ નથી. નામક ને લઈને જીવના પ્રદેશે।ના સ કેચ વિસ્તાર થાય છે. સમુદ્દાત વખતે પણ નામકમની શક્તિથી ફેલાય છે. બાકી તેા દેહપ્રમાણુ જ રહે છે. ૩૪. ચારે ગતિમાં જીવ ભટકે છે, છતાં જીવ તા તેના તે જ છે. કમ ખ ધનના ભાવ થાય ત્યારે કમ ચાટે છે. અને તેથી આત્મા મલિન થાય છે. “ભાવકમ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીયની સ્ફુરણા, ગ્રહણુ કરે જડપ.” ૩૫. સિદ્ધ ભગવાન પ્રાણને લઈને જીવતા નથી. તે તે! અશરીરી છે. મેાક્ષમાં જીવછે તેનું સ્વરૂપ શબ્દમાં આવે એવું નથી. “ અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” ૩૬, સંસારમાં ઉત્પન્ન કરવા વગેરેની કલ્પના છે તે પર્યાયની અપેક્ષાએ છે. સિદ્ધ ભગવાન તા પર્યાયા િકનયથી પણ કઈ અન્ય ભાવાદિના કર્તા નથી, ભક્તિપૂજાનું નિમિત્ત Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ વચનામૃત-વિવેચન બનવાનું પણ તેમને કંઈ પ્રયજન નથી. દ્રવ્યથી દરેક જીવ સિદ્ધસ્વરૂપ છે. “તું છે મોક્ષસ્વરૂપ.” ૩૭. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત, પર્યાયની અપેક્ષાએ અશાશ્વત, સ્વભાવે પરિણમે તેથી ભવ્ય, અતીત મિથ્યાત્વ રાગાદિરૂપે ન પરિણમે તેથી અભવ્ય, પિતાના સ્વરૂપથી અશૂન્ય, પરસ્વરૂપ નથી તેથી શૂન્ય, કેવલજ્ઞાન હેવાથી વિજ્ઞાન અને મતિ શ્રત આદિ જવાથી વિજ્ઞાન એ ભાવે સહિત હેવાથી સિદ્ધજીવનું અસ્તિત્વ છે. ૩૮. ચેતના ત્રણ પ્રકારે-જ્ઞાનચેતના, કર્મચેતના અને કર્મફલચેતના. ૩૯. સ્થાવર છ મુખ્યપણે કર્મ ભેગવે છે તેથી તેમને મુખ્ય કર્મફતચેતના છે, ત્રસ જીવ મુખ્યપણે કર્મચેતના વેદે છે. સિદ્ધ ભગવાન જ્ઞાનચેતના જ વેદે છે. ૪૦. ઉપયોગના બે ભેદ છે. વસ્તુને સામાન્યપણે જાણે તે દર્શન ઉપગ અને વિશેષપણે જાણે તે જ્ઞાનઉપયોગ. એ બને ઉપગ જીવ માત્રને હોય છે. પૂજ્યશ્રી—આ કોની વાત ચાલે છે? આપણી. કેઈક જીવની નથી. જ્ઞાનદર્શન એ આપણું ધન છે ૪૧. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ, કુમતિ, કુશ્રુત અને વિભંગ એ જ્ઞાનના આઠ પ્રકાર છે. આત્માને સમજવા માટે ભેદ પાડ્યા છે. જ્ઞાનેપગ અને દશને પગ એ બન્ને સાથે જ છે. ૪૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ દર્શન ચાર પ્રકાર છે. પ્રથમ સમયે દશન, બીજે સમયે જ્ઞાન, એમ સાથે જ છે. ૪૩. જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ. જુદા નથી. ૪૪. સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. જુદા માને તે અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હોય તેથી દ્રવ્યને અભાવ થાય. ૪૫. ગુણ અને દ્રવ્યમાં નામ વગેરેથી ભેદ છે પરંતુ પ્રદેશભેદ નથી. ૪૬. ગુણ ઘણા છે, દ્રવ્ય એક છે. ગુણ ભિન્ન ભિન્ન વિષયવાળા છે. જ્ઞાન જાણવાનું કામ કરે, દર્શન દેખવાનું કામ કરે, ચારિત્ર સ્થિરતા કરાવે છે. એમ દરેક ગુણ જુદા જુદા કહેવાય છે. ૪૭. આત્મ જ્ઞાનવંત કહેવાય છે પણ તે અભેદ અપેક્ષાએ છે. ધનવંત એવું નામ છે તે ભેદ અપેક્ષાએ છે. ૪૮. જ્ઞાનથી આત્મા ભિન્ન નથી. જ્ઞાન ભિન્ન થાય તે આત્મા જડ થાય અને જ્ઞાન પણ જડ થઈ જાય. ૪૯ જ્ઞાન અને આત્મા જુદા હતા પછી સંયોગસંબંધ થયો એમ નથી. કારણ તે પહેલાં અજ્ઞાન અને આત્મા એક થતાં જડભાવને પ્રસંગ આવે. જ્ઞાન આત્મામાં છે. આવરણું ખસે ત્યારે પ્રકાશે. બહારથી આવતું નથી. ૫૦. ગુણગુણીના અભેદને સમવાય સંબંધ કહે છે. એક હોય ત્યાં બીજું હોય જ. Page #339 -------------------------------------------------------------------------- ________________ ३२४ મેધામૃત એ ચારે પ્રકારે આત્મા અને જ્ઞાન અભેદરૂપે જ છે. ૫૧. પુદ્ગલ પરમાણુમાં રૂપ રસ સ્પર્શાદ હાય છે તે અભેદરૂપે છે. પર. જેમાં ભેદ નથી તેમાં ભેદ પાડીને કહે તે વ્યવહારનય છે. ૫૩. દ્રવ્યે આત્મા અનાદિ અનંત છે. સ’સારીપોંય સાસિાંત પણ છે. સિદ્ધપર્યાય સાદિ અનત છે. દ્રવ્યાકિનયથી તે આત્મા શુદ્ધ જ છે. આપણે શુદ્ધ થવાનુ છે તે પર્યાયાથિકનયથી છે. ૫૪. પર્યાયની અપેક્ષાએ ફેરફાર થાય છે તેનુ કારણુ નામકમ' છે. ૫૫. ચારે ગતિમાં નામકમથી જીવને શરીર ઉત્પન્ન થાય છે. પ૬. પાંચ પ્રકારના ભાવેા છે. કમ ઉપશમે ત્યારે ઉપશમભાવ, કર્માંના ક્ષય થાય ત્યારે ક્ષાયકભાવ, કર્મોના ક્ષયાપશમથી જે ભાવ થાય તે ક્ષયેાપશમભાવ, કર્માંના ઉદયથી જે ભાવ થાય તે ઔદિયકભાવ અને જેમાં કમની અપેક્ષા નથી તે જીવત્વ, ભવ્યત્વ વગેરે પારિણામિકભાવ છે. ઔદિયકભાવમાં કમ ના રસ આત્મામાં ઝળકે છે તે જ નવીન બંધના હેતુ છે. ૫૭. પૂ'ક'ને વેદતા જીવ જેવા પ્રકારે ભાવ કરે છે, તેવા પ્રકારે પેાતાના તે ભાવાના તે કર્તા થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે. ૫૮. કમ વિના જીવને રાગાદિ ઉદયભાવ ન હોય અથવા ઉપશમ, ક્ષયાપશમ ક્ષાયકભાવ પણ ન હોય. તેથી ભાવ કકૃત પણ છે, ૫૯. ભાત્ર જો કકૃત છે તે પછી આત્મા કને! કર્તા કેવી રીતે થાય છે? ઉત્તર—આત્મા પેાતાના ભાવ સિવાય અન્ય ક'ઈ કરતા નથી. ૬૦. વિભાવભાવ થાય ત્યારે જીવને કમ બધાય છે. ગમે તેવા કમ'ના ઉત્ક્રય હોય પશુ પેાતાને રાગદ્વેષમાં ન પરિણમવું હાય તે કાઇ પરિણમાવે નહીં. ૬૧. જીવ છે તે જરૂપે ન પરિણમે અને જડ છે તે જીવરૂપે ન પરિણમે. વ્યવહારમાં જે કહેવાય છે તેનાથી વીતરાગનુ' કહેવું જુદું છે, તે સમજવા જેવુ' છે. ૬૨. જીવ પાતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેથી જ કર્મ બંધાય છે. ૬૩. કમ ક્રમ કરે અને આત્મા ભાવ કરે તા તેનું ફળ કેણુ ભોગવે ? શું સમજે જડ કમ કે ફળપરિણામી હોય ?” ૬૪. આખા લેાક પરમાણુઓથી ભરપૂર છે. ૬૫. આત્મા વિભાવરૂપે પિરણમે ત્યારે કમ પુદ્ગલા માત્મપ્રદેશમાં ચાટી જાય છે. જીવની સાથે અવગાઢપણે રહે એવું જે પુદ્ગલનુ સ્વરૂપ તે કમ છે. જે આત્મા સાથે દૂધ અને પાણીની પેઠે રહે તે કમ છે. ૬૬. કવગણુાના એવા સ્વભાવ છે, તેથી જીવના ભાવ પ્રમાણે પરિણમીને ફળ આપે છે. ૬૭. તે કમ અખાધાકાળમાં રહી પછી ઉદય આવે છે. કમ ઉદય આવે તે સુખદુઃખરૂપ Page #340 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩રપ ફળ આપે છે. ૬૮, આત્માને સ્વભાવ વેદક છે. તેને લઈને કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે. ૬૯. જીવ પુદ્ગલને નિમિત્તે રાગદ્વેષ કરી પરિભ્રમણ કરે છે. ૭૦. મિથ્યાત્વમેહને ઉપશમ અથવા ક્ષય થવાથી વીતરાગકૃત સમજાય છે. ઉપશમભાવ, ક્ષાવિકભાવ અને પરિણામિકભાવ એ મેક્ષનાં કારણ છે. યોપશમ સવળો વપરાય તો મોક્ષનું કારણ થાય છે. ૭૧-૭૨. અનેક પ્રકારે આમ જીવનું વર્ણન કર્યું છે. ૭૩. બંધમાં ચાર વરતુ છેઃ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. એ ચારેથી મુક્ત થાય ત્યારે જીવ સીધી ગતિથી ઉદર્વગમન કરે છે. બીજે દેહ ધારણ કરવા જાય ત્યારે પણ જીવ ગગનશ્રેણી અનુસાર ઉપર નીચે અને ચાર દિશામાં ગમન કરે છે. ૭૪. હવે પુદ્ગલદ્રવ્યનું વિશેષ વર્ણન કરે છે. તેના ચાર ભેદ છે. ૭૫. આખી વસ્તુ તે સ્કંધ, તેથી એ છો તે અંધદેશ, અર્ધથી એ છો તે સકંધપ્રદેશ અને અવિભાગી તે પરમાણુ. ૭૬. પરમાણુના મળવા-છૂટવાથી એમ પુદ્ગલ અનંતભેદે પરિણમે છે. તેના સ્કૂલસ્થૂલ આદિ છ ભેદ છે. આ સંસારરૂપી નાટકશાળામાં આ રૂપરસગંધપર્શ શબ્દવાળાં પુદ્ગલો નાચે છે. મહિને લઈને, કર્મને લઈને આત્મા પણ નાચે છે. કર્મરહિત આત્મા કંઈ કરતો નથી, ૭૭. પરમાણુ છે તે ભાષાવર્ગણાના ક થઈ ને શબ્દના તરંગો ઉત્પન્ન કરે છે તેથી શબ્દ સંભળાય છે. ૭૮, પરમાણુ સકંધ થવાથી મૂત બને છે અને શબ્દનું કારણ બને છે. એક હોય ત્યારે ઇન્દ્રિયગોચર થતું નથી અને અશબ્દ છે. ચાર ધાતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ પરમાણુઓ મળવાથી બને છે. ૭૯. સ્થૂળ છે અથડાય ત્યારે શબ્દ ભાષાવર્ગણાના તરંગરૂપ બને છે. તે વગણ પરમાણુના કંધરૂપે હોય છે. તે દ્વારા શબ્દ સર્વત્ર ફેલાય છે. ૮૦. એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ કંધપણે રહી શકે છતાં તે પરમાણુને બાધ ન આવે. ખરો અવકાશ તો તે પિતાના ગુણેને જ આપે છે. સ્કંધમાંથી છૂટવાનો વખત આવે ત્યારે તેમાંથી નીકળી જાય તેથી કંધના ખંડનું અથવા ભેદનું કારણ છે. ભેદ અને સંઘાતથી અંધ ઉપજે છે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે. સૂર્ય ચંદ્રની ગતિ આદિથી કાળ મપાય છે. જીવને ભ્રમ છે કે પુદ્ગલે મને પકડ્યો છે, પરંતુ ખરી રીતે જીવે પુદ્ગલને પકડયું છે. છેડે તે છૂટે. ૮૧. કંધમાં તફાવત હોય છે, ત્યાં તેને કરનાર પરમાણુના ગુણેના પર્યાયમાં ફેર હોય છે. જેમ કે ભેંસનું દૂધ, ગાયનું દૂધ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું નિમિત્ત પામીને પુદગલના વર્ણાદિ ફરે છે. જેમકે ઘઉં અમુક ક્ષેત્રે, અમુક મસમમાં અમુક દ્રવ્ય મળતાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ બધામૃત થાય. વસ્તુને સ્વભાવ હોય તે જીવને પુરુષાર્થ કામ આવે. ૮૨. પુદ્ગલ સ્કંધની મુખ્ય ૫ વર્ગણ છે (૧) આહારક વર્ગણાથી દારિક, વિક્રિયિક અને આહારક શરીર બને, (૨) કામણવર્ગણાથી કાર્પણ શરીર બને, (૩) તિજસ વર્ગણાથી તૈજસશરીર બને, (૪) ભાષાવર્ગણાથી અવાજ બને, (૫) મનવગણાથી મનની રચના અને છે. રાગદ્વેષરૂપ વિભાવ અવસ્થા છે તે પુદ્ગલને કારણે છે. પુદ્ગલને સંબંધ છૂટવાથી સિદ્ધમાં તે નથી. આત્માને શુદ્ધ સ્વભાવ પુદ્ગલની રચનામાં ગુપ્ત રહ્યો છે, તેને ભિન્ન કરે. ગુરુના વિશ્વાસે મનન કરતાં વસ્તુ હાથ લાગે છે. ૮૩. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અરૂપી છે ને સાથે જ છે. ધર્માસ્તિકાય ગતિમાં નિમિત્તરૂપ છે. એ કંઈ પરાણે ચલાવે નહીં, પણ જે ચાલે તેને ચાલવામાં સહકાર કરે. એ વિના કેઈ ગમન કરી શકે નહીં. સિદ્ધ ભગવાન પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગયા. ૮૪. દ્રવ્યને પિતાના ગુણમાં સ્થિર રાખે તે અગુરુલઘુ ગુણ છે. ૮૫. ગતિ કરનારા પ્રત્યે જીવ અને પુદ્ગલ છે. ૮૬. ગતિમાનને સ્થિર થવામાં અધમસ્તિકાય સહાયક છે. ૮૭. લેકનું માપ એ બે અચળ દ્રવ્યથી થયું છે. તે વિના લોક પરિમિત ન બને. ૮૮. ધર્મ અધર્મ જડ હોવાથી અત્યંત ઉદાસીન છે. (પવન ધજાને હલાવે છે તેમાં પવન પ્રેરક છે.) સ્થિર પાણીમાં માછલાં હાલે ચાલે તેમાં પાણી ઉદાસીન કારણ છે. માછલાં પિતાના ઉપાદાન કારણથી ચાલે છે. ૮૯. જેની ગમનક્રિયા છે તેને જ વળી સ્થાન પણ સંભવે છે, તેથી જીવપુદ્ગલ પોતપોતાના પરિણામો વડે જ ગતિસ્થિતિને કરે છે. તેમાં ધર્મ અધર્મ એ બે દ્રવ્ય ઉદાસીન સહકારી કારણે છે. ૯૦. અનંત અનંત જીવો છે, તે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આકાશ સર્વ જીવોને અને બીજાં દ્રવ્યને અવકાશ આપે છે. ૯૧. લેકાકાશમાં બધાં દ્રવ્યું છે. ચારે તરફ અલકાકાશ અને વચમાં કાકાશ છે. જ્યાં બીજા દ્રવ્ય નથી તે અલકાકાશ અનંત છે. આકાશનું કામ અવકાશ આપવાનું છે. જેમાં છ દ્રવ્ય રહ્યાં છે તે લેક છે. યે દ્રવ્યો આપણામાં છે. ૯૨. અલકાકાશમાં ગતિ નથી. ત્યાં ધર્મ અધર્મ દ્રવ્યો નથી. ૭. તેથી સિદ્ધભગવાન લેકના અગ્રભાગે રહ્યા છે. ગમનનું કારણ આકાશ હોત તે સિદ્ધભગવાન ઉદર્વગમન સ્વભાવવાળા હોવાથી અલેકમાં પણ ગમન કરત. ૯૪. જે ગમન તથા સ્થિતિનું કારણ આકાશ હોત તો કાકાશ વધી જાય. ૫. તેથી ધર્મદ્રવ્ય ગમનનું કારણ છે અને અધર્મદ્રવ્ય સ્થિતિનું કારણ છે, એમ સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનથી જાણીને ઉપદેશ્ય છે. તે આગમ અને અનુમાનથી વિચારતાં જણાય છે. “વરતુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ.” Page #342 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૯૬. ધર્મ અધર્મ કાકાશમાં વ્યાપીને રહ્યાં છે. નિશ્ચયથી દરેક પિતાપિતાની સત્તામાં રહ્યાં છે. ૯૭. રૂપ રસ ગંધ સ્પર્શ જેમાં હોય તે મૂર્ત છે, બાકી અમૂર્ત છે. ૯૮. જીવ સ્વભાવથી નિષ્ક્રિય છે પરંતુ પુદ્ગલના સંબંધથી ક્રિયાવાન થાય છે. ૧૩માના અંત સુધી વેગનું ચલાયમાનપણું છે, તેથી આત્માના પ્રદેશ કંપે છે. કર્મસહિત જીવ પુદ્ગલને પણ ચલાવે છે. કાળના નિમિત્તે જીવ અને પુદ્ગલ કિયા કરે છે. ૯. સૂમ પુદ્ગલમાં પણ શક્તિ છે કે તે સ્થૂલતાને ધારણ કરે તે ઈન્દ્રિયગ્રાહ્ય થઈ શકે. પુદ્ગલ સિવાય બાકીનાં દ્રવ્ય અમૂર્ત છે. ચેતના ગુણ જીવમાં જ છે. બાકીનાં જડ, અચેતન છે. ૧૦૦. નિશ્ચયથી કાલદ્રવ્ય છે, તેના સમય સમય પર્યાય થાય છે. જે જીવ અને પુદ્ગલના પરિણમનથી જણાય છે, તે વ્યવહારકાલ છે. ૧૦૧. મૂળ પર્યાય એક સમય. સમયને સમૂહ તે સ્થૂલકાળ આવવી વગેરે છે. કાલ દ્રવ્ય નિત્ય છે. પર્યાય એક એક સમયવર્તી છે અને સ્થૂલ પર્યાય લાંબા છે. ૧૦૨. પાંચ દ્રવ્યે અસ્તિકાય કહેવાય છે અને કાળદ્રવ્ય અસ્તિ છે પણ કાનથી, કારણ કે એના અણુઓ જુદા જુદા છે, તેથી અસ્તિકાય કહેવાતું નથી. ૧૦૩, બધું રાગદ્વેષ ઓછા કરવા જાણવું છે. છ દ્રવ્યોને વિચાર કરે તે કાલ આદિમાં મારાપણું ન થાય. ભગવાનનાં વચને રાગદ્વેષ ઓછા કરવા સાંભળવાનાં છે. ૧૦૪. જે એ લક્ષ રાખે છે તે મોક્ષે જાય છે. અનંતકાળથી પરિભ્રમણ કર્યું છે પણ હવે રાગદ્વેષ ન કરે તે મોક્ષે જાય. અહીં પદ્રવ્ય-પંચાસ્તિકાયના વર્ણનરૂપ પહેલે અધ્યાય પૂર્ણ થશે. હવે બીજે - અધ્યાય નવપદાર્થના વર્ણનરૂપ કહે છે. ૧૦૫. ભગવાન મહાવીરને મસ્તક નમાવી નવતત્વરૂપે જીવના પ્રભેદ કહે છે. ૧૦૬. ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય અને ભગવાનનું કહેલું તત્ત્વ જે જાણતો - હાય અને વિષયે પ્રત્યે જેને ઉદાસીનતા હોય તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. મનવચન. કાયાની ક્રિયા તે વાસ્તવ્ય ચરિત્ર નથી. રાગદ્વેષ રહિત સમતારૂપ આત્માના સ્વરૂપમાં * ઝળકવું તે ચારિત્ર છે. કષાય રહિત તે ૧૨મેથી છે, પરંતુ તે પહેલાં પણ કષાયને ઉદય થાય તેને આત્મા તરફ લક્ષ રાખીને શમાવે છે તે ચારિત્ર છે. ૧૦૭. આત્મપ્રતીતિ તે સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મસ્થિરતા તે સમ્યક્ઝારિત્ર. ૧૦૮. મોક્ષમાર્ગમાં આ નવ તત્ત્વ જાણવા પ્રજનભૂત છે. ૧૦૯. પહેલા તત્વમાં જીવ છે, તે બે પ્રકારના-સંસારી અને સિદ્ધ. અને ચૈતન્ય લક્ષણ છે. સંસારી જીવ શરીર સહિત અને સિદ્ધ જીવ શરીર રહિત છે. ૧૧૦. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેની કાયા છે તે પૃથ્વીકાય, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આધામૃત અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય કહેવાય છે. એ જીવાને એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. તે દ્વારા તે સુખદુ:ખ વેદે છે. જીવસ'શ્રિત એટલે જીવસહિત છે. ૧૧૧. અગ્નિકાય અને વાયુકાય કરે છે તેથી ગતિત્રસ કહેવાય છે. કોઈ જીવ અગ્નિ કાય અને વાયુકાયમાંથી નીકળીને સીધા મનુષ્ય ન થાય. ૧૧૨. વાસ્તવિક રીતે તેા એ પાંચે સ્થાવર-એકેન્દ્રિય જીવા જ છે. ૧૧૩. ઘણા લાકે સ્થાવરકાયમાં જીવ છે તે જાણતા નથી, પરંતુ ઇંડામાં અને ગ'માં જીવ મૂર્છિત અવસ્થામાં વધે છે તેમ ત્યાં પણ જીવ છે. ૧૧૪. શંખ, કાડાં, છીપ, કૃમિ વગેરે જીવે રસ અને સ્પને જાણે તે એઇન્દ્રિય છે. ૧૧૫. કીડી વગેરે રસ, સ્પર્શી, ગધને જાણે તે તેઇન્દ્રિય કહેવાય છે. ૧૧૬. ડાંસ, માખી વગેરે રૂપરસગધસ્પર્શ ને જાણે તે ચાઇન્દ્રિય છે. ૧૧૭, પંચેન્દ્રિય જીવ ચારે ગતિમાં છે. ૧૧૮. દેવમાં ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ ને વૈમાનિક એ ચાર મુખ્ય પ્રકાર છે. મનુષ્યના બે અને નારકીના સાત મુખ્ય પ્રકાર છે. એકેન્દ્રિયથી ચેાઇન્દ્રિય સુધી બધા તિય ચ છે અને પચેન્દ્રિય તિય ચ પણ ઘણા પ્રકારના છે. ૧૧૯. બાંધેલા આયુષ પ્રમાણે જીવની ગતિ થાય છે. ૧૨૦. બધા સ‘સારી જીવ એમ ચાર ગતિમાં ફર્યાં કરે છે. તે દેધારી છે. અને સિદ્ધ ભગવાન દેહ રહિત છે. સ’સારી જીવેામાં પાછા બે ભેદ છે તેથી કેાઈ ભવ્યપણે અને કેાઈ અભયપણે પરિણમી રહ્યા છે. એ બધુ જાણવાનું કારણ જીવતત્ત્વની શ્રદ્ધા કરવા માટે છે. ૧૨૧. ઇન્દ્રિયા જીવ નથી પણ જાણનારા એવા જે આત્મા તે જીવ છે. ૧૨૨. જેને જાણપણું છે, જે દેખે છે, તે જીવ છે છ દ્રવ્યમાં જે જાણનારો છે તે જીવ છે. ૧૨૩. એમ બીજા પણ બહુ પર્યાયે! વડે જીવને જાણીને હવે જ્ઞાનવિહીન ચિહ્નવડે અજીવને પણ જાણે.. ૧૨૪. જીવ સિવાય ખીજા બધાં દ્રન્ચે ‘મને દુઃખ થાય છે’ એવું જડને ન થાય. અજીવ છે. એ દ્રબ્યામાં જાણપણું નથી. ૧૨૫. જૈન છચે દ્રવ્યને સત્ માને છે. વેદાંત કહે છે કે એક આત્મા સત્ય બાકી જગત મિથ્યા છે. આત્મા અનત છે તે સર્વને વેદાંત એક જ બ્રહ્મ માને છે. એમ જૈન અને વેદાંતમાં મહાન ભેદ છે. ૧૨૬. મેલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે સર્વ પુદ્ગલ છે. જ્યાં જોઈ એ ત્યાં માયાના રંગ—પુદ્ગલાલ તમાસા છે. ૧૨૭. નિશ્ચયથી આત્માના ગુણ વિચારવા, જડના ગુÈા વિચારવા ને ભેદ સમજવા. ભેદજ્ઞાન કરવું. જીવનું સ્વરૂપ વચનથી કહી શકાય એવુ નથી. “ અનુભવગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.” Page #344 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૨૯ ૧૨૮. સિદ્ધ થાય ત્યારે જીવ શુદ્ધ થાય છે. અશુદ્ધભાવથી કમ બંધાય છે, કમ જીવને સારી માઠી ગતિ કરાવે છે. ૧૨૯ ગતિની પ્રાપ્તિથી શરીર મળે છે. પછી પાંચ ઈન્દ્રિય અનુક્રમે મળે છે. ઈન્દ્રિ કુલના ગુણેને ગ્રહણ કરે છે. તે નિમિત્તે રાગદ્વેષ કરી જીવ કર્મ બાંધે છે. ૧૩૦. એમ સંસારચક્રમાં વારંવાર જન્મમરણ કરને ફર્યા કરે છે. બધાય સંસારી જીવ અનાદિથી સંસારમાં છે. ભવિ જીવને સંસાર અનાદિસાંત અને અવિને અનાદિઅનંત સંસાર છે. ૧૩૧. શુભાશુભ ભાવનું કારણ અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા છે. ૧૩૨. શુભભાવ શુભ પરમાણુ ગ્રહણ કરાવે છે અને અશુભભાવ અશુભ પરમાણુ ગ્રહણ કરાવે છે. ૧૩૩. કર્મનું ફળ મૂર્ત છે, કેમકે તે મૂર્ત વિષયોને મૂર્ત સ્પર્શાદિ દ્વારા ભોગવતાં મૂત એવા અશુદ્ધભાવરૂપે નિયમથી અનુભવાય છે, તેથી કર્મ ભૂત છે એમ અનુમાન કરાય છે. ૧૩૪. મૂર્વકમ મૂર્તવમાંશુને સ્પર્શે છે અને મૂત મૂર્ત વડે બંધાય છે. અમૂર્ત એ જીવ મૂર્તકર્મ સાથે અને મૂર્તકર્મ જીવ સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહના પામે છે. ૧૩૫. જેને પ્રશસ્ત રાગ અને અનુકંપાયુક્ત પરિણામ વર્તે છે તથા ચિત્તમાં કાલુપતા નથી, તે જીવને પુણ્ય આવે છે. ૧૩૬. અહંત-સિદ્ધ-સાધુમાં ભક્તિ, ધર્મમાં પ્રવૃત્તિ અને ગુરુ આદિકને અનુસરવું તેને પ્રશસ્તરાગ જ્ઞાનીઓ કહે છે. ૧૩૭. પ્રશ્ન--અનુકંપા એટલે શું? પૂજ્યશ્રી–ખરી અનુકંપા તો કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ, ભખેદ, પ્રા/દિયા અથવા અંતરયા એ છે. એ મોક્ષનું કારણ છે અને લૌકિક અનુકંપા છે તે પુણ્યનું કારણ છે. ૧૩૮. કષાયના તીવ્ર ઉદયથી ચિત્ત ડહોળાઈ જાય તે ક્ષોભ છે. કષાયરૂપ પવનથી ચિત્તરૂપી દરિયે ખળભળે છે. તે કષા મંદ હોય ત્યારે ચિત્તની પ્રસન્નતારૂપ શુભભાવ થાય છે. ૧૩૯ આશ્વવન બે પ્રકારે: પા પાસ્ત્ર અને પુણ્ય આસ્રવ. જગતના જીવો આત્માને ભૂલીને ક્રિયા કરે છે તે પ્રમાદ છે. ચિત્તમાં કલેશ કર, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લુખ્ય થવું, બીજા જીવોને દુઃખ આપવું, બીજાના અવર્ણવાદ બોલવા વગેરે અશુભભાવથી પાપ આવે છે, તેથી પાપ બંધાય છે. પાપથી છૂટે તો રસ્તો મળે. યત્ના ને ઉપયોગથી વાતે તો પાપથી છૂટે. ૧૪૦. આહાર, ભય, મૈથુન, પરિગ્રહમાં ઇન્દ્રિયોને આધીન વર્તન્યાય અન્યાય ન વિચારે તો વિશેષ પાપ બાંધે. કૃષ્ણ નીલ કાપત લેશ્યાથી પાપ બંધાય. આરૌદ્ર ૪૨ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ બેધામૃત ધ્યાન કરે અને પાપકાને ધર્મ માને તે વિશેષ પાપ બંધ. ૧૪૧. એ બધાને જીતવાનો પ્રયત્ન કરે તે પાપ-આસવ રોકાય તે સંવત છે. વિષય, કષાય અને સંજ્ઞા એ શત્રુઓ છે એ જીતાશે તે લાભ થશે. ૧૪૨. જે વસ્તુને યથાર્થ જાણે છે અને જે રાગદ્વેષ નથી કરતા તે મહાપુરુષને શુભાશુભ અસવ રોકવારૂપ સંવર થાય છે. ૧૪૩. મનવચનકાયાની પ્રવૃત્તિ રોકે, પાપમાં કે પુણ્યમાં ન પ્રવર્તાવે તેને સંવર થાય છે. ૧૪૪. મનવચનકાયાના વેગને રોકી તપ કરે તેને નવાં કમ ન બંધાય અને ઘણી નિર્જરા થાય છે. ૧૪૫. જેને રાગદ્વેષ મોહ નથી તેને સંવર થાય છે. પછી આત્મધ્યાનમાં લીનતા થાય ત્યારે ઘણુ કમની નિર્જરા કરે છે. ૧૪૬. રાગદ્વેષ દૂર થયા વિના આત્મધ્યાન ન થાય. સાથે માન્યતા સાચી જોઈએ. જે ન હોય તેને જીવ માની બેસે છે. હું કાઉસગ કરું છું, ધ્યાન કરું છું, પણ શું કર્યું ? ઉપગ પરમાં છે. પિતાના સ્વરૂપનું ભાન ઓળખાણ નથી. સમક્તિ નથી ત્યાં ખરી સમાધિ નથી. મનવચનકાયાની બાહ્યપ્રવૃત્તિને રોકીને અગ્નિશિખાની જેમ જ્ઞાનમાં સ્થિર થવું તે ધ્યાન છે. જ્યાં શુદ્ધભાવ છે એવા પંચપરમેષ્ઠિમાં ભાવ રાખવાના છે. ધ્યાન એટલે આત્મા સ્થિર થાય તે. “શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ.” ૧૪. ઉદયગત કર્મ અનુસાર રક્ત થઈને જીવ જે શુભાશુભ ભાવને કરે છે, તે વડે તે વિવિધ કમપુદ્ગલથી બંધાય છે. ૧૪૮. યોગ નિમિત્તે કમ ગ્રહણ થાય છે અને ભાવનિમિત્તે બંધાય છે. અહીં મનવચનકાયાના વ્યાપારથી આત્માના પ્રદેશનું ચલાયમાન થવું તે યોગ છે અને રાગદ્વેષમહયુક્ત આત્માનાં પરિણામ તે ભાવ છે. ૧૪૯. ઉદયાગત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર આઠ પ્રકારના કમ બાંધવાના પ્રત્યય છે, તેમાં પણ આત્માના રાગાદિ ભાવ હેતુ છે, કેમકે રાગાદિના અભાવમાં પ્રત્યયો બાંધી શકતા નથી. ૧૫૦. હેતુના અભાવમાં નિયમથી જ્ઞાનીને આસવનિરોધ થાય છે અને આસવનિરોધથી કર્મોને નિરોધ થાય છે. ૧૫૧. જ્યારે કર્મોના અભાવથી આત્મા સર્વજ્ઞ અને સર્વલકદશ થાય છે, ત્યારે ઈન્દ્રિયાતીત અનંત અવ્યાબાધ સુખને પામે છે. ૧૫૨. દર્શનજ્ઞાન–ઉપગથી ભરપૂર આત્મા અસંગ છે એવું ધ્યાન જ્યારે થાય ત્યારે આત્મસ્થિરતા થાય છે. ૧૫૩. સંવર થાય તે જ નિર્જરા થાય. ભાવમક્ષ ૧૩મે અને દ્રવ્યમોક્ષ ૧૪મે થાય. કેવળજ્ઞાન થયા પછી છ મહિનાની અંદર મોક્ષે જવાના હોય તો સમુદુઘાત કરવો Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ વચનામૃત-વિવેચન જ પડે. વધુ કાળ હોય તો કરે કે ન પણ કરે. અહીં નવતત્વની વાત પૂર્ણ થઈ. હવે બાકીની ૨૦ ગાથા ચૂલિકારૂપ છે. ૧૫૪. જીવને સ્વભાવ જ્ઞાનદર્શન સ્વરૂપ છે. જ્ઞાનને તદ્દન ઘાત કરે એવું કોઈ કમ નથી. સંપૂર્ણજ્ઞાન અવરાઈ ન જાય. જ્ઞાનદર્શન સંપૂર્ણ પ્રગટે ત્યારપછી આવરણ ન થાય. જ્ઞાનદર્શન પિતાનું સ્વરૂપ છે. - ૧૫૫. જેમ પાણીમાં બીજી વસ્તુઓ આવવાથી મલિન દેખાય છે, છતાં પાણી તે પાણીરૂપે જ રહે છે તેમ આત્માને સ્વભાવ તે નિર્મલ છે. પોતાના સ્વભાવમાં રહે તે મુક્ત થાય. “સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવું” (ઉ. છા. ૫). સમ્યગ્દર્શનથી પિતાનો સ્વભાવ પ્રગટે, પછી સંવરનિર્જ કરતે જીવ કર્મબંધથી મુક્ત થાય છે. ૧૫૬ પરને લઈને શુભાશુભ ભાવ થાય છે અને તેથી કર્મ બંધાય છે. સ્વભાવમાં જીવ રહે તે મોક્ષ થાય. શુભાશુભભાવ તે સંસાર છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મક્ષસ્વભાવ.” શુભાશુભમાં ચારિત્રથી ભ્રષ્ટ છે. ચારિત્ર એટલે સ્થિરતા. સમ્યગ્દર્શન થાય પછી ચારિત્ર આવે છે. ચારિત્ર આવે પછી સાધુને સિદ્ધદશાનું જ ચિત્ત પ્રવર્તે છે. કથી ઉમે અને ૭મેથી દડે એમ થયા કરે, પછી બળ વધે ત્યારે એણે માંડે. શુભાશુભભાવ છે તે ચારિત્રથી ભ્રષ્ટતા છે. ચારિત્રના ઘણું ભેદ છે. આ વાત કરી તે નિશ્ચયનયની છે. ૧૫૭. ધર્મક્રિયામાં જેટલે અંશે રાગ તેટલે અંશે પુણ્ય, જેટલા અંશે વીતરાગભાવ તેટલા અંશે નિર્જરા જ્ઞાની છે તે સ્વરૂપસ્થિરતા માટે બને તેટલે ઉદ્યમ કરે છે. જેનું ફળ પુણ્ય કે પાપ આવ તે પરચરિત્ર છે. ૧૫૮. જે અસંગ થયા છે, મારું જગતમાં કશુંયે નથી એવું જેને થયું છે, જેને સ્વભાવ જાણવા–દેખવાને છે તે સ્વચારિત્ર આચારનાર જીવ છે. ૧૫૯. પિતાના સ્વરૂપમાં પોતાના ગુણપર્યાયને અનુભવ કરવો તે જ સ્વસમય, સ્વચારિત્ર, સંયમ, તપ, ધ્યાન બધું એક છે. સ્વચારિત્રમાં આવવા નિશ્ચયનયની પ્રધાનતા કરવી પડે, વ્યવહારનય ગૌણ કરે પડે. “સર્વ જીવ છે સિદ્ધસમ” એ દષ્ટિથી જુએ તે કોના પર રાગ અને કોના પર દ્વેષ? હું શુદ્ધ છું. પરને જવાનું બંધ કરે તો પોતામાં સ્થિર થાય. સ્વસમય તે જ મોક્ષમાર્ગ છે. ૧૬૦. વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમત.” જે વ્યવહારથી નિશ્ચયમાં પહોંચાય તે ખરો વ્યવહાર છે. વ્યવહાર સાચો હોય પરંતુ તે દ્વારા હેતુ સધાય તે સફળ, નહીં તે નિષ્ફળ કહેવાય. વ્યવહાર સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્ર મનવચનકાયાની પ્રવૃત્તિને આધીન છે, સાધન છે. સાથે નિશ્ચયમોક્ષમાર્ગ છે. ૧૬. વ્યવહાર રત્નત્રયને આધારે આત્મામાં સ્થિરતા કરે ત્યાં નિશ્ચયમોક્ષમાર્ગ છે. ૧૬૨. સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્ર-તપ આદિ બધા ગુણે આત્મામાં રહે છે, બહાર નથી. ૧૬૩. સમ્યગ્દર્શન આદિનું સ્વરૂપ જાણી જીવ સમાધાન પામે છે. આત્મભાવમાં રહે તે સમાધિ છે. શમસંવેગાદિ ગુણે પણ સમ્યગ્દર્શન વિના બોજારૂપ છે, સમ્યગ્દર્શન Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ બધામૃત સહિત રત્નરૂપ છે. “સમ્યક’ શબ્દ સાંભળતાં જ આત્માને રોમાંચ થાય તેને સમ્યગ્દર્શન થાય, એમ દેવચંદ્રજી કહે છે. સાચી વસ્તુ જેમ છે તેમ ભગવાને કહી છે, તે ભવ્યથી મનાય છે. અભવ્યથી મનાતી નથી. ૧૬૪. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે. રાગદ્વેષ હોય ત્યાં સુધી બંધનું કારણ છે. સમ્યગ્દર્શન આદિ સહિત શ્રેણીમાં વર્તાતાં હતાં ત્યાં પણ બંધ થાય છે. જ્યાં સુધી શુભાશુભ ભાવ છે ત્યાં સુધી કર્મક્ષય ન થાય, પુણ્ય બંધાય છે. પરવસ્તુને સંગે છે તે બંધનું કારણ છે. ૧૬૫. જે જીવ અજ્ઞાન વડે એમ માને કે શુદ્ધ એવા અહંતાદિની ભક્તિથી જ દુઃખક્ષયરૂપ મોક્ષ થાય છે, તે તે જીવ પરસમયમાં રક્ત થાય છે. ૧૬૬. આત્મામાં લીન થયા વિના કર્મક્ષય ન થાય. રામચંદ્રજી જ્યારે લંકા પર ચઢાઈ કરીને આવ્યા ત્યારે રાવણ બહુરૂપી વિદ્યા સાધવા શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગયે અને ત્યાં પદ્માસન વાળીને તે પર મોતીના સાથિયા કરીને ધ્યાનમાં બેઠે, તેની ખબર હનુમાન આદિને પડી. પછી તેઓ વિદન કરવા આવ્યા. ઘણું વિશ્નો કર્યા. મદોદરીને માયાથી બતાવીને કહ્યું કે આ તમારી મંદોદરીને હરી જાઉં છું. તે પણ રાવણ ધ્યાનથી લેશ માત્ર ચળે નહીં. આટલું ધ્યાન કર્યું પણ એ નિર્જરા અર્થે ન કર્યું. બીજી વસ્તુની ઈચ્છા હતી. પદ્મપુરાણમાં આચાર્ય કહે છે કે આટલું જે રાવણે મોક્ષને અર્થે કર્યું હતું તે મોક્ષ થાત. વસ્તુની ઈચ્છા છે ત્યાં આર્તધ્યાન છે. . " ૧૬૭. સાધુ હોય તે મરતાં સુધી સપુરુષની સેવા કરે, પણ લક્ષ બીજે હોય તે પુય બંધાય પણ મોક્ષ ન થાય. શ્રુતકેવલી હોય અને પરમાં વૃત્તિ ગઈ તો પ્રમાદ છે. માટે “સમ જોવા મr ” એમ મહાવીર ગૌતમને કહે છે. : ૧૬૮. ચિરવિભ્રમને નિરાધ શુદ્ધ આત્મભાવ વિના થતો નથી અને જેનું ચિત્ત વિક્ષેપ પામેલું છે તેને શુભાશુભ કર્મને નિરાધ નથી. ૧૬૯. બધી ઈચ્છા રોકીને સિદ્ધસ્વરૂપની ભક્તિ કર્યા વિના, તેની સાથે અભેદભાવ થયા વિના મોક્ષ ન થાય. જેને આત્મસ્વરૂપનું ભાન છે તેનું કહેવું માન્ય થયા વિના સમ્યગ્દર્શન ન થાય. સમજણ ફેરવવાની છે. અંતર ફેરવવાનું છે.' ૧૭૦. જે સાચે છે તે સાચાને જ ભજે છે. “મૂર્તિમાનમક્ષ તે પુરુષ છે” (૨૪૯) સપુરુષ ઓળખવા મુશ્કેલ છે. “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય.” સપુરુષ પરમાત્મા છે, એમ થાય ત્યારે જ ભક્તિ ઊગે. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમધર્મ કહે છે.” (૨૫૪) માહાસ્ય ન લાગે ત્યાં સુધી ભક્તિ ન થાય. પ્રત્યક્ષ સગુરુને માટે ઉપકાર છે. સિદ્ધસમાન આત્મા છે. એમાં ભક્તિ, લીનતા થાય તે મેશનું કારણ છે. નિગ્રંથપ્રવચનમાં રુચિ તે સમ્યક્ત્વનું કારણ છે. પિતાના આત્માને જાગૃત કરવા ભક્તિ કરવાની છે. ૧૭૧. ભક્તિ વગેરેમાં પ્રશસ્તરાગથી પુણ્ય બંધાય છે. તેથી સારી ગતિ થાય છે. ૧૭૨. પરવસ્તુની ઈચ્છા છે, ત્યાં સુધી બંધ છે. ક્યાંય પણ રાગ ન કરે. વીતરાગ Page #348 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન 38 થયા વિના ભવસાગર ન તરાય. ગૌતમસ્વામીએ જ્યાં સુધી ભગવાન ઉપર રાગ રાખ્યા ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું, પશુ જ્યારે રાગ છૂટયો ત્યારે મેાક્ષ થયેા. ૧૭૩. બધાયે પ્રવચનના સાર પ’ચાસ્તિકાય’માં આવી જાય છે. “દ્રવ્યાનુયેાગનુ ફળ સભાવથી વિરામ પામવારૂપ સયમ છે,” (૮૬૬). એ કરવાનું છે. એ રહસ્ય હૃદયમાં ચાર્ટ તે! મેક્ષ થાય. ઇનમેાહ ઘટે, પાંચ ઇન્દ્રિયના વિષયામાં ઉદાસીનતા થાય અને સત્પુરુષને ચેત્ર હાય તા જ આ પંચાસ્તિકાયશાસ્ત્ર પરિણમે છે. શ્રદ્ધા પણ વિશેષ નેિમ લ દ્રવ્યાનુયાગથી થાય છે. એના મુખ્ય પાત્ર મુનિ છે, તેમ છતાં સમ્યક્ત્વ નિમલ થવાનું કારણ છે. એક વચન પણું જ્ઞાનીનું હૃદયમાં ઊતર્યું તે કલ્યાણ થઈ ગયુ. આ પંચાસ્તિ કાય સમાધિમરણુનું કારણ છે. મૂળ ગ્રંથ શ્રી કુંદકુંદાચાય ના રચેલેા છે. તે ઉપરથી પરમ કૃપાળુદેવે ગુજરાતી અવતરણ કર્યુ છે તે સરલ હેાવાથી સમજાય એવુ છે, [વ. ૭૬૭] ૨૬૦ શ્રી રા॰ આ॰ અગાસ, વૈશાખ વદ ૨, ૨૦૦૮ પૂજ્યશ્રી—જ્ઞાનીની આજ્ઞાએ ચાલવુ' પડે તેા ચાલવું, જ્ઞાનીની આજ્ઞાએ ખેલવુ’ પડે તા મેલવું, જ્ઞાનીની આજ્ઞાએ શુદ્ધ આહાર લેવા પડે તે લેવે. જ્ઞાનીની આજ્ઞાએ ઉપકÁ દિ મૂકવાં પડે તે મૂકવાં, જ્ઞાનીની આજ્ઞાએ મળમૂત્ર વિસર્જન કરવુ પડે તે નિજત ભૂમિ જોઈ ને વિસર્જન કરવું. જ્ઞાનીની આજ્ઞા મુખ્યપણે તે આત્મામાં જ રહેવાની છે. આત્મામાં ન રહેવાય ત્યારે જ્ઞાનીની આજ્ઞાએ આત્માના લક્ષ રાખીને સમિતિમાં વર્તવુ પડે તે પ્રવત વુ [૧. ૯] • અગાસ, શ્રાવણ વદ ૧, ૨૦૦૯ કહે છે. ૐની બીજા પણ બહુ ૨૬૧ શ્રી ર૦ પૂજ્યશ્રી— શાને કહેતા હશે ? વેદાંતવાળા પશુ ઘણા જીવા સાધના કરે છે અને માં બધુ આવી જાય છે.એમ પણ કહે છે. કુ પ્રાચીન શબ્દ છે. વેદાંતમાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર મળી ૩ થયા છે. એમ કહે છે. બ્રહ્મા એટલે ‘નન’ તેને એ વિષ્ણુના ૩ અને મહેશ્વરના ક્રૂ મળી ૐ શખ્સ થયા છે એમ કહે છે. જૈનમાં પચપરમેષ્ઠિને કહે છે. સિદ્ધ ‘અશરીરી’ છે તેથી તેમના જ્ઞ, ર अ તેના પછી આચાર્યના આ, ઉપાધ્યાયના ૩, મુનિના ગ્ લેતાં બધી સધિ થઈ ત્યારે ૐ થયા. પાંચેય પરમેષ્ઠિનું ટૂંકું રૂપ ' છે, એમાં પૂજવાચેાગ્ય સંવનપણુ છે. સિદ્ધ સર્વ જ્ઞ છે, અરિહંત સજ્ઞ છે, આચાય સજ્ઞપણ આરાધે છે, ઉપાધ્યાય પણ સર્વોત્તણુ છે અને મુનિ પણ સજ્ઞપણુ આપે છે. એમ પાંચ પરમેષ્ઠિને ૐ શબ્દ થયે. જેમ સહજામસ્વરૂપ કહીએ, તેમ ૐ પણ છે. એ બધામાં પૂજવાયેાગ્ય સહાત્મસ્વરૂપ છે. આરાધે ૧. તેમાં ખૂટતી ગાથાઓને અનુવાદ જે પૂજ્યશ્રીએ મુખપાઠ કરવા સમ્મત કરેલ તે ઉમેરી આ વિવેચ સ‘પૂણ આપવાનું. યાગ્ય ગણ્યું છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ બધામૃત સમયસાર નાટક”માંથી આ કાવ્ય લખ્યાં છે. સ્વભાવ જાગૃતદશા એટલે જ્યારે આત્માને જ્ઞાન જાગૃતિ થાય ત્યારે પોતાનું સ્વરૂપ જુદું ભાસે છે. ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન; બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ” એ દશાનું સ્વરૂપ આ પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે. ચિત્રસારી એટલે ચિત્રશાળા અથવા ચિત્રવાળી સૂવાની જગ્યા. એ સૂવાની જગ્યા તે જુદી છે. એમાં પલંગ છે તે પણ જુદે છે. પુરુષની પથારી પણ જુદી છે. ચાદર પણ ન્યારી છે. એ “હું છું” એમ માને એ જૂઠી સ્થાપના છે. એારડે હું, પલંગ હું, પથારી હું, ચાદર હું એમ માનવું તે જૂઠી સ્થાપના છે. તેમ શરીર, કુટુંબ, કપડાં, સંકલ્પવિકલ્પ મારાં એમ કહે છે, કરે છે, તે બધું ખોટું છે. એ જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે જુદું જુએ છે. જાગૃત, સ્વપ્ન, નિદ્રા એ દશાએથી આત્મા જુદે છે. “સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય.” પળવાર પણ એવી અવસ્થામાં ટકવું નથી. રાગદ્વેષ કરવારૂપ શ્વાસને ઘોર, વિષયની દડધામરૂપ સ્વપ્ન એ નિદ્રારૂપ અજ્ઞાનદશાના સંગથી હતાં પણ હવે જાગ્યા તેથી આત્મારૂપ દર્પણમાં મારું અનંતગુણયુક્ત સર્વાગ સ્વરૂપ દેખાય છે. એવી રીતે અચેતનભાવ ત્યાગીને ખરે સાધુ થયે. પહેલાં દેહને સંભાળતો હતો તે હવે મારા આત્માની સંભાળ લઉં છું. મિથ્યાદષ્ટિ હતું ત્યારે દેહાદિ અચેતનરૂપ પિતાને માનતે હો, હવે સમ્યગ્દષ્ટિ થયે તેથી આત્મારૂપ પિતાને માનવા લાગ્યો. દષ્ટિ ફરી તેથી હવે જાગે. હવે અનુભવ ઉત્સાહદશા કહે છે–નિશ્ચયનયથી પરમાત્મા સાથે અભેદરૂપ સિદ્ધસમાન મારું સ્વરૂપ અનાદિથી જે અવ્યક્ત હતું, તે અભેદસ્વરૂપ હવે વ્યક્ત પ્રગટ થયું. તે કર્મ રહિત અને સુખશાંતિ સહિત દેખાય છે—અનુભવમાં આવે છે. એ મારું મિક્ષસ્થાન પ્રાપ્ત થયું તેથી હવે સંસારમાં જન્મમરણ કરવારૂપે હું બહાર નહીં જાઉં. મારું શુદ્ધસ્વરૂપ જે અનુભવાય છે, તેને મૂકીને રાગદ્વેષ સહિત હવે દેહાદિ પરને મારારૂપે ગ્રહણ નહીં કરું. આત્માનું સ્વરૂપ પહેલાં પણ તેવું જ હતું, પણ વર્તમાનમાં તેનું ભાન થયું. હવે એ રૂપે જ અનંતકાળ સુધી રહેશે. અર્થાત્ હવે સ્વરૂપપરિણતિ થઈ તેને ત્રિકાળ છોડીશ નહીં. અશ્વાનસાન એટલે નિમલજ્ઞાન જે પ્રગટ થયું તે ભવિષ્યમાં પણ તેવું જ રહેશે. મલવાળું થશે નહીં. હવે સ્થિતિદશા કહે છે–એક પરિણામના બે કર્તા ન હોય. એક દ્રવ્ય હેય તે બે પરિણામ ધરે નહીં. એક ક્રિયા બે દ્રવ્ય ન કરે. બે ક્રિયાને એક દ્રવ્ય ન કરે. જીવ અને પુદ્ગલ એક જ ક્ષેત્રમાં રહેવા છતાં જડ તે જડ ને ચેતન તે ચેતન છે. બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન છે તેથી પોતપોતાના સ્વરૂપમાં પરિણમે છે. જડ કે ચેતન કેઈને નાશ ન થાય. પિતાને સ્વભાવ છેડી એકબીજામાં ભળી ન જાય. આ ત્રીજા કાવ્યને કૃપાળુદેવે એક પત્રમાં લાંબે ખુલાસે લખ્યો છે. (૩૧). ભાગભાઇને માંદગી વખતે વંચાતું નહોતું. તેથી કઈ વાંચી સંભળાવે તે ઠીક Page #350 -------------------------------------------------------------------------- ________________ વથનામૃત-વિવેચન લાગે. અંબાલાલભાઈને કૃપાળુદેવે સાયલે જવા લખ્યું હતું. અંબાલાલ મોડા પહોંચ્યા તેથી ગ્ય મુમુક્ષુ' એટલે ડુંગરસીભાઈ પાસે પત્ર વંચાવ્યો હશે. ઉપરના કાવ્યમાં જે જાગ્રતદશા, અનુભવ ઉત્સાહદશા અને સ્થિતિદશા કહી તે બધાને સાર હવે કૃપાળુદેવ ટુંકામાં લખે છે. જડના ભાવ અને ચેતનના ભાવ જુદા છે. પુદ્ગલના રૂપ આદિ ગુણ છે તેથી આમાં જુદે છે. દ્રવ્યની અપેક્ષાએ આત્મા સર્વથી ભિન્ન છે. અસંગ છે. અન્ય દ્રવ્યના પર્યાયણી પણ આત્મા ભિન્ન છે. પિતાનું અસંગસ્વરૂપે પ્રગટ છે તેને અનુભવે છે તે મુક્ત છે. ગુણસ્થાનકે પિતાનું અસંગસ્વરૂપ સમજાય છે તે પ્રતીતિરૂપ છે અને તેરમે ગુણસ્થાનકે પિતાનું અસંગસ્વરૂપ પ્રગટે છે. બધાં ગુણસ્થાનક કહ્યાં છે તે મોહ અને ગની અપેક્ષાએ છે. ચૌદમે આત્મા સર્વથા અસંગ થાય છે. ચોથા ગુણસ્થાનકથી મુક્તપણાની શરૂઆત થાય છે. કઈ પણ વસ્તુને ઓળખવા માટે સાધનચતુષ્ટય કહેવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારથી વસ્તુ ઓળખાય છે. એથી વસ્તુ ખ્યાલમાં આવે. (૧) દ્રવ્યથી અસંગપાનું એટલે બીજાં પરદ્રવ્યને પિતાના ન માને. (૨) ક્ષેત્રથી અસંગપણું એટલે આકાશમાં હોય પણ તેને પોતાનું ક્ષેત્ર માનતા નથી. પોતાના અસંખ્યાત પ્રદેશમાં જ આત્મા રહેલે છે. એ જ એનું ક્ષેત્ર છે. (૩) કાળથી અસંગપણું એટલે એક સમયે જે પિતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ રહેવાનું છે. (૪) ભાવથી અસંગપણું એટલે શુદ્ધચૈતન્યસ્વરૂપ નિર્વિકલ્પ માત્ર જ્ઞાતાદેછા રહે છે. એમ સર્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મુક્તભાવમાં મિક્ષ છે. એમ કૃપાળુદેવે હાથોંધ ૧-૭માં લખ્યું છે. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી જ એને મુક્તદશા છે. પછી બધી અવસ્થા કરે છે. ચેથેથી માંડી મુક્તદશા વર્તે છે. મિથાવથી મુકાય તેટલે એ મુક્ત થયે, ચારિત્રમેહથી મુકાય એ પણ મુક્ત થયે, જ્ઞાનાવરણીયથી મુકાય એ પણ મુક્ત થયે, યેગથી મુકાય ત્યારે સંપૂર્ણ મુક્ત થયે. જેને પોતાનું સ્વરૂપ યથાર્થ સમજાયું છે, તેને બીજાની સાથે કામ નથી. તેથી એ બોલે તે મૌન છે. “i aif gra i writત જાણ” જેને આત્મજ્ઞાન પાસે છે, તેને મૌનપણું પણ પાસે છે. એ મૌનદશા કહી તેમાં ખરી રીતે તે જ્ઞાનદશા છે. મૂળ ધાતુ મુ એટલે જાણવું. તે પરથી મૌન થયું છે. યશોવિજયજીએ જ્ઞાનસારમાં “મૌનાષ્ટક” લખ્યું છે ત્યાં મૌનનો અર્થ જાણવું જ કર્યો છે. એ શાસ્ત્રીય અર્થ છે. સાધારણ તે ન બેલવું તે મૌન છે. “આતમજ્ઞાન ત્યાં મુનિ પણું” એમ કહ્યું છે. જેને આત્મજ્ઞાન છે તે મુનિ છે, જ્ઞાની છે. “તે સાચા ગુરુ હોય.” તે પુરુષને પ્રતિબંધ, રાગ કંઈ નથી. બધા સંગની વચ્ચે રહેવા છતાં અસંગ છે. તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, મુક્ત થાય છે. આ બધી વાત કરવાની નથી. જાગી ગયા ત્યારથી જુઠી દશા છે. મિથ્યાત્વદશા અને સમ્યક્ત્વદશામાં આભ જમીનને ફેર છે. અહંભાવ મમત્વભાવ ગયે સમ્યકત્વ થાય. વિરલા જ સમ્યગ્દર્શન પામે છે. જે મહાપુરુષને વ્યવહારની દષ્ટિ ઊઠી, તેને પછી આત્મા જન્મ, મર્યો એ લક્ષ Page #351 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત ન રહે. કેઈ કાળે આત્મા દેહધારી નથી. ત્રણે કાળને વિષે દેહધારીપણું નથી. જ્યારે મોહરહિત થાય ત્યારે એને અનંત ભવ દેખાય, પણ તેમાં મારાપણું ન થાય. અખંડસ્વરૂપ પિતાનું છે. આત્મા જમે નહીં અને મરે નહીં. અવિનાશી આત્મા છે એવી દષ્ટિ જેની થઈ તેને “ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતે એવી અસર દા થાય પછી દેહની શી સગાઈ છે? એમ થાય. કેવલીને તે કેટલાય ભાવ દેખાય, પણ એ બધું એમને ભિન્ન ભાસે છે, તેથી મોહ થતું નથી. કૃપાળુદેવને ભાગભાઈએ પત્ર લખ્યો હતો કે અઠવાડિયા પછી મારો દેડ છૂટી જશે. ઉત્તરમાં કૃપાળદેવ લખે છે કે એવા વિકપમાં પડવા જેવું નથી. ત્રણે કાળને વિષે આ દેહાદિથી સંબંધ નહોતે, તેને પછી મરણનો ભય શાનો હેય? જ્ઞાની તે વારંવાર એ જ કહે છે કે જેવું પિતાનું સ્વરૂપ છે તેવું ટકાવી રાખવું. એ જીવ ભૂલી જાય છે. આત્મા દેહ નથી. સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ, વાણિયે કંઈ નથી. એ ભાવ છેડી નિજ વિચારમાં એટલે પોતાના આત્મવિચારમાં રહેવાગ્યા છે. બીજામાં દષ્ટિ દે ત્યાં મારું તારું, રાગદ્વેષ છે. આત્મવિચાર થાય ત્યાં નિવિક૯પતા છે. પ્રશ્ન-સર્વ અન્યભાવથી આત્મા રહિત છે એટલે શું ? પૂજ્યશ્રી–અન્યભાવ એટલે વિભાવભાવથી આત્મા રહિત છે. વિભાવ બે પ્રકાર છે (૧) જડનો સ્વભાવ રૂપ, રસ, ગંધ, પશે છે તે વિભાવભાવ છે. (૨) બીજા જે રાગદ્વેષ છે તે પણ વિભાવ છે. પરને પિતાનું માને, સ્વભાવને મૂકીને બીજું કરે એ ભૂલ છે. સ્વભાવ એ આત્માનું સ્વરૂપ છે. પ્રશ્ન–બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું એટલે શું ? પૂજ્યશ્રી- બારમા સિવાય બીજા જે જડ પદાર્થો છે તે બધાથી અસંગપણું. અન્યના આત્માથી પણ અસંગપણું, પ્રશ્ન–ક્ષેત્રથી અને કાળથી અસંગાપણું એટલે શું? પૂજ્યશ્રી–હું આકાશમાં રહું છું, ઘરમાં રહું છું, દેહમાં રહું છું એ ભાવ ન થાય તે ક્ષેત્રથી અસંગાપણું છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે, તે આત્માનું ક્ષેત્ર આત્મામાં જ છે. કાળથી અસગપણું એટલે પર્યાય અવસ્થા થાય છે, તેથી અસંગ પણું. અસંગ અને અપ્રતિબદ્ધ એ આત્માનું સ્વરૂપ છે. બીજું થાય છે તે પોતાનું સ્વરૂપ નથી. પ્રશ્ન-અટળ અનુ ભવસ્વરૂપ એટલે શું ? પૂજ્યશ્રી-અટળ એટલે બધાને બાદ કરતાં કરતાં જે રહે તે અથવા અટળ એટલે જે ટળે નહીં તે. પ્રભુશ્રીજી કહેતા કે આત્માને મૂકીને અહીં બા ! તે અવાશે? આત્મા ન મુકાય જ્યારથી પિતાનું સ્વરૂપ શિન ભાસ્યું ત્યારથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ. પણ હવે ન થવા દેવી. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. કપરાથી જીવ માને છે કે હું જપે, હું મૂએ, પશુ એમા કદી જન્મતેય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ અસંગપણું છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૬૭ “ કેવળ હેત અસંગ જે, બાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ.” નિશ્ચયથી અસંગ જ છે, પણ પિતાનું ભાન હોય તે. જવને વૈરાગ્ય હોય અને બધું સ્વપ્ના જેવું લાગે ત્યારે સમજાય એવું છે. એ સમજવા માટે જ ભક્તિ, શા વગેરે સાધને કહ્યા છે. “ ત્યામ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યા વિરાગમ, તે ભૂલે નિજ ભાન. ” [વ. ૭૮૦] ૨૬૨ શ્રી. રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૪, ૨૦૦૯ - પૂજ્યશ્રી–કૃપાળુદેવની કૃપા સેભાગભાઈ ઉપર થઈ છે. એમને છેવટે ભાવ ન બગડે તે માટે આ પત્ર લખ્યો છે. માથે મરણ છે એમ જાણે આપણે સાંભળવાનું છે. કાનમાં પડે તો મહાભાગ્ય છે. રાગદ્વેષ એ જ સંસાર છે. એથી જે છૂટયા છે તે છૂટવાના છે. અગ્યારમેથી પાડી નાખે એવા રાગદ્વેષ છે. રાગદ્વેષરહિત એવા ભગવાનને નમસ્કાર કર્યા છે. આ મનુષ્યભવમાં જે રાગદ્વેષરહિત થવાનું ધ્યેય રહે તે નમસ્કાર કર્યા કહેવાય. જે રાગદ્વેષરહિત થયા તે ભગવાનમાં મારી વૃત્તિ રહે. જેટલા રાગદ્વેષ છૂટયા તેટલા પ્રમાણમાં શાંતિ થાય. સોભાગભાઈને આ પત્ર લખ્યો તેથી કૃપાળુદેવને રાગભાવ હતો એમ નથી, પણ એ જ ઉદય હતે. સૌભાગભાઈને પુણ્યને ઉદય હતે. શાસ્ત્રમાં વારંવાર હે ગૌતમ, ગૌતમ, એમ મહાવીરસ્વામી કહે છે, એમ આવે છે, તેથી કંઈ ભગવાનને રાગ હશે એમ નથી. સભાગભાઈને કેટલાં વિશેષણે આપ્યાં છે! પરમ ઉપકારી–બધા મુમુક્ષુઓને ઉપકારી હતા. બધાનું હિત કેમ થાય એમ ઈચ્છતા. જગતનું કલ્યાણ કેમ થાય એ જ લક્ષ હતો. કૃપાળુદેવને વારંવાર કહેતા કે તમે દીક્ષા લે તે ઘણુ નું કલ્યાણ થાય. એવી ભાવના એમને હતી. ઉપકાર કરતા અને આત્મા સિવાય બીજો લક્ષ નહે. બીજાને ઉપકાર કરતા અને પિતાને આત્માર્થ ભૂલી જતા એવા ભાગભાઈ ન હતા. દીક્ષા ઘણીવાર લીધી પણ કલ્યાણ થયું નહીં એમ પણ સમજતા હતા. આત્માથી હતા, સરલ હતા. નાના છોકરાની સાથે પણ ભળી જાય એવા સરલ હતા. પોતાના હૃદયમાં હોય તે કૃપાળુદેવને કહી દેતા. પિતાના મનની બધી વાત સરલભાવે કૃપાળુદેવને લખતા. ઘણા જીવને ઉપકારી હતા. સોભાગભાઈએ કૃપાળુદેવને લખેલું કે આંખે બરાબર દેખાતું નથી, પણ આત્મસિદ્ધિના અર્થ એકલશે તે હું વાંચીશ. બીજા વાંચે તે મને ઉલ્લાસ આવતું નથી. હું પોતે વાંચું તો ઉલલાસ આવે. તેથી કૃપાળુદેવે આત્મસિદ્ધિના અર્થ અને બીજા પણ પત્ર મોકલ્યા. કૃપાળુદેવ કરુણાળુ હતા, તેથી પૂરી કરુણા કરી છે. તે આત્મસિદ્ધિના અર્થ તથા પત્રો બધા મુમુક્ષુઓને વિચારવાયેગ્ય છે એમ સાથે લખ્યું છે. સભાગભાઈએ વૃદ્ધાવસ્થામાં આત્મસિદ્ધિ મેઢે કરી હતી. ૪૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ બેધામૃત એક વાક્યમાં જન્મમરણ છોડવાની વાત કહી છે. જ્યારે મરણ આવશે તેની ખબર નથી. મોટા તીર્થકર જેવા જેને મહા લબ્ધિઓ પ્રગટી હતી તે પણ આ દેહને રાખી શક્યા નથી, માટે વિશ્વાસ રાખવાયેગ્ય નથી. કાચની શીશીની પેઠે ફૂટી જાય એ આ દેહ છે. દેહથી જાણે જુદા રહીને લખ્યા હોય એવા શબ્દ છે. તે લક્ષ વાંચનારને રહે તે ઘણો લાભ થાય. આત્મા અસંગ છે અને આત્માને આ મનુષ્યદેહને સંબંધ થયે તે મોક્ષ સાધવામાં અનુપમ સાધન છે. “હું દેહથી ભિન્ન છું, અસંગ છું” એ અનુભવ પ્રાપ્ત કરીને જેવું સ્વરૂપ છે, તેવું પ્રગટ કરવું છે. તો જ મનુષ્યભવ સફળ છે. જન્મમરણથી જે થાક્યો તે પછી આ દેહની પંચાતમાં ન પડે. હું કેદખાનામાં પડ્યો છું એમ લાગે તે ફરી દેહ ન માગે. દેહ તે ચારે ગતિમાં છે, પણ મનુષ્યભવમાં મોક્ષ મળે એ વિશેષપણું રહ્યું છે. દેહનો સંબંધ છે પણ આત્મા તેથી ભિન્ન છે. આત્મસ્વરૂપ આત્મા છે. એ મનુષ્યભવમાં થઈ શકે તેવું છે. નિર્મોહીપણું કરી લેવું. આત્માનું એાળખાણ થયા વિના મેહ જાય નહીં. પિતાનું ખરું સ્વરૂપ અવ્યાબાધ છે તે સમજાય તે નિર્મોહી થવાય. આત્મા અધ, અભેદ્ય છે, અવ્યાબાધસ્વરૂપ છે, અસંગ છે. બીજા મેહના ભાવથી છૂટવું અને આત્મામાં સ્થિર થવું તે નિર્મોહીભાવ છે. “ઊપજે મોહવિકલ્પથી, સમરત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૯૫૪) એ મોહ જાય ત્યારે સંસાર જાય એવે છે. ભરતને વીંટીને વિચાર આવતાં થયું કે આ રાજ મારું નહીં, રાણીએ મારી નહીં. એમ બધા મોહભાવ છૂટી ગયા તે કેવળજ્ઞાન થયું. એક સમજણ અને બીજો પુરુષાર્થ કરવાનું છે. મુખ્ય તે ભાવ ફેરવવાના છે. જીવ જે પુરુષાર્થ કરે તે કર્મ બધાં તેડી નાખે. છૂટા થવું, નિર્મોહી થવું, અસંગ થવું, એ બધા એક જ ભાવે છે. પારકી વસ્તુઓમાં એટલો બધો ખેંચાય છે કે પિતાના ઘરમાં આવતું નથી. બીજા બધા ભાવે છૂટી જાય તે ફરી જન્મવું ન રહે. જેટલા અંશે સમભાવ તેટલા અંશે મોક્ષ પાસે આવે છે. સંપૂર્ણ સમભાવ ત્યારે સંપૂર્ણ મોક્ષ. એ કરવું દરેકના હાથમાં છે. જ્ઞાનીએ કહ્યું કે આત્મા અસંગ છે, નિર્મોહી છે અને સમભાવ એનું ઘર છે, ત્યાં ગયે છૂટકે છે. એમ થાય તે બીજામાં રાજી ન થાય. જેમ બને તેમ રાગદ્વેષ છોડી સમભાવમાં આવવું. એ માટે સામાયિક કરવાનું કહ્યું છે. જીવ કરવા માંડે તે થાય. થોડે થોડે કરવા માંડે તે થાય એવું છે. જ્ઞાની મોક્ષ આપણી પાસે લાવીને મૂકે છે; તમારી વારે વાર છે. જેટલે અંશે પુરુષાર્થ મોક્ષને અર્થે કરશે તેટલે સફળ થશે. મોક્ષે જવાય એવા ભાવથી જીવ અજાયે છે. બધાય ભાવે યથાર્થ થાય તો મોક્ષ થાય. જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ અનુભવ્યું. એ અસંગ સ્વરૂપ ક્યારે પ્રાપ્ત થાય? તે કે વૈરાગ્ય આવે ત્યારે. એ પણ સત્સંગથી આવે. અસંગસ્વરૂપ અને નિર્મોહીપણું એ પિતાનું સ્વરૂપ છે. અત્યારે જીવ મેહનાં કારણે એકઠાં કરે છે. જ્ઞાનીને શું ગમે છે? એ વિચારી કરવાનું છે. જ્ઞાની જેવા કેઈ સુખી નથી. એ નિર્મોહીપણું છે. એ એમને સુખ આપે છે. મેહનીય Page #354 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૩. કમ ત્રણ પ્રકારે છે–રાગ દ્વેષ અને અજ્ઞાન. “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ, અને ઐ ક્યપ્રકાશક છે.” એ ખરું સ્વરૂપ છે. તેની ભાવના કરવાની છે. જેટલી કરશે તેટલે મોક્ષ પાસે આવશે. જીવને અસંગ. પણને પરિચય નથી, તેથી ગળે ઉતરતું નથી. સમભાવમાં આનંદ છે, સમભાવમાં રસ છે. સગાંવહાલાં બધાં ભાવ છૂટી જાય ત્યારે સમભાવ સમરસપણું આવે. એટલે દેહમાં મમત્વભાવ હોય તેટલા પ્રમાણમાં હું દુઃખી છું એવી ભાવના થાય છે. શાતાઅશાતા શરીરમાં થાય છે. દેહાધ્યાસ છૂટે તે સમરસપણું આવે. બધાં શાઓને સાર આ કહ્યો છે કે “જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે.” બધાં શાસ્ત્રને સાર અસંગપણું છે અને તે સત્સંગ વિના થતું નથી. મહાપુરુષનું હૃદય કોમળ હોય છે. કેઈ દુભાય એવું વર્તન તેમનું હોતું નથી, તેમ છતાં પણ જીવનું મન દુભાયું હોય તેથી ક્ષમાવી લે છે. ભવભવમાં જે કંઈ અપરાધ થયે હેય તે ક્ષમાવી લે છે. નમ્રભાવે ક્ષમાવે છે. દશ યતિધર્મમાં ક્ષમા મુખ્ય છે. જ કલ્યાણ કરવાનું હોય તેને આ ભાવના કરવાની છે કે કોઈ પ્રત્યે રાગદ્વેષ ન રહે. રાગદ્વેષને લઈને સંબંધ છે. રાગદ્વેષ છોડવાના છે. એ રાગદ્વેષપૂર્વક જ્યાં સુધી દષ્ટિ હોય ત્યાં સુધી જીવને ખળભળાટ થયા વિના ન રહે. સમાધિમરણ બગડી જાય. આત્મા સમાધિમરણમાં સમભાવમાં રહે છે. મરણની કસોટીમાં પાસ થઈ ગયે તે પછી બધે પાસ થાય. જ્યારે આત્મદષ્ટિ થાય ત્યારે બની શકે એવું છે. “સર્વાત્મમાં સમદષ્ટિ ઘ” એટલું હૃદયમાં કોતરી રાખવાનું છે. ટૂંકે પત્ર છે, પણ એમાં અગાધ વસ્તુઓ મૂકી છે. આ બધા રત્ન જેવા શબ્દો મૂક્યા છે. જ્ઞાની પુરુષોને જે અનુભવ છે, તેના સારરૂપે આ લખ્યું છે. એને ઘૂંટીને પી જવું. ભક્તિ વગર જ્ઞાન પ્રગટતું નથી. વાતે વડાં ન થાય. આત્મા જેટલે વળશે તેટલું કામ થશે. વિ. ૭૮૦]. ૨૬૩ શ્રીરાવ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૯ પૂજ્યશ્ર–કલ્પનામાં પણ ન આવે એવી દશા છે. જીવને ક્ષણવાર પણ રાગદ્વેષ વગર રહેવાતું નથી અને આ નિરંતર રાગદ્વેષ વગર રહે છે. એ વંદનગ્ય છે. વીતરાગનું શરણુ લેવાનું કારણ આપણે એવા થવું છે. રાગદ્વેષ છે ત્યાં સંસાર છે. આત્માની શુદ્ધતા તે મોક્ષ છે. નમસ્કાર કરવાથી આપણી વૃત્તિ ત્યાં જાય છે. | સર્વ જીવ પ્રત્યે સભાગભાઈને ઉપકાર કરવાની વૃત્તિ છે. કેઈન પણ આત્માને હિત થાય એવું કરે તે પરોપકાર કહેવાય. જેને આત્મા સિવાય બીજી ઈચ્છા નથી એવા ભાગભાઈ છે. માયાવાળે જીવ સારું સારું બીજાને દેખાડે, પણ સરલ જીવ તે મનમાં જેવું હોય તેવું કહે Page #355 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત સોભાગભાઈને માંદગી હતી તેથી લખાતું નહોતું, તેથી તેમના પુત્ર પાસે લખાવતા. એ બોલતા અને એમના પુત્ર ચંબકલાલ લખતા. સેભાગભાઈએ લખાવ્યું હતું કે “આત્મસિદ્ધિના અર્થ મને મોકલજે. આંખે ઓછું દેખાય છે, તેથી જ્યાં સુધી આંખે તેજ વધારે ઝાંખુ ન પડે ત્યાં સુધી આત્મસિદ્ધિના અર્થ મારે વાંચી લેવાના છે. બીજા પણ ઉપદેશવચનેવાળ પડ્યો હોય તે મોકલજે. તેથી કૃપાળુદેવે મોકલાવ્યા હતા. આત્મસિદ્ધિના અર્થ મુમુક્ષુ જીવે નિરંતર વિચારવાયેગ્ય છે અને કૃપાળુદેવના પત્રો છે તે પણ વારંવાર મનન કરવાગ્યા છે. એમાં જ જીવન ગાળવું. બીજા શા આવડે કે ન આવડે, પણ એ તે કરવું જ. ઋષભદેવ વગેરે તીર્થકરોએ કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. દેહ તો બધાને છોડવા પડયા છે. લક્ષ એ રાખ કે અસંગ થવાનું છે. શુદ્ધસ્વરૂપને લક્ષ કરવાનું છે તે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી થઈ શકે. નરકગતિમાં જાય તે ત્યાં દુઃખ છે, તેથી કંઈ કરવાનું સાંભરે નહીં, તિર્યંચમાં જાય ત્યાં પણ કંઈ ભાન નથી, દેવગતિમાં જાય છે ત્યાં ઘણું સુખ છે તેથી કર્યું હોય તે પણ ભૂલી જાય છે. ત્યાં પણ કંઈ થઈ શકે નહીં. માટે મનુષ્યદેહ છે ત્યાં સુધી હું અસંગ છું, સર્વ પર ભાવથી મુક્ત છું એમ વારંવાર અસંગપણની ભાવના કરવાની છે. કેઈને પરિગ્રહ કે સંગ થયું હોય તે મૂકવાનું છે. મહ દૂર કરી નિર્મોહીપણું કરવાનું છે. * મેહ જીવને ભાન ભૂલવે છે. મેહ જવા સપુરુષના બોધની જરૂર છે. આત્મા છે તે જ દેવ છે. સાચા વસ્તુ એને અડી, તે પારસને લટું અડે તે સોનું થાય તેવું થાય. “ એનું એ જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્યને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીને સંગ રે.” (૧૬૮) એવું થઈ જાય. અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ છે. આત્માને કંઈ બાધા થાય તેમ નથી. એ આત્માના ગુણે જાણી લીધા તે પછી જગતમાં એને મોહ ન થાય. નમિરાજાને મિથિલા બળતી દેખાડી, પણ મારું કંઈ બળતું નથી એમ લાગ્યું. આત્મા સુધી પહોંચે એવી કોઈ વસ્તુ નથી. આત્માને કઈ છેદે ભેદે તેમ નથી. આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે. તેની જીવને ખબર નથી. એની જે શ્રદ્ધા થઈ જાય તે પછી મોક્ષ. આત્મામાં માતારું કશું છે નહીં. એ બધા ભાવ છોડવાના છે. મોહમાં ન તણાય તો અવ્યાબાધસ્વરૂપ આત્મા છે, આત્માથી જે ભિન્ન છે તે બધું હીન છે. “આત્માથી સૌ હીને.” ખરેખરી નિજર કરવાનું સાધન તે આત્મસ્વરૂપમાં લીનતા છે. કસોટીના પ્રસંગમાં જે ધીરજ રહે તે કેવળજ્ઞાન થાય, બધું થાય. જ્ઞાની શ્વાસેવાસમાં કેટી કમ ખપાવી દે છે. આત્મામાં વૃત્તિ ગઈ ત્યાં બધું છૂટી જાય છે. કંઈ બીજા ભાવ ન રહે. એ નિશ્ચય આપણે કરવાને છે કે દેહ છૂટ હોય ત્યારે છૂટશે, પણ આત્મા અસંગ છે. આ શરીર જુદું છે. પરમાણુ માત્રને આત્માને સંગ નથી. “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા” * નિર્મોહી કુટુંબનું દષ્ટાંત આપેલું. જુઓ “પત્રસુધા,” પત્રક ૩૪૦ Page #356 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૪૧ એ ભાવ જે ટકી રહે તે સમાધિમરણ થાય, ફરી જન્મવું ન પડે એવું થાય. જેટલી જેટલી મેહને આધીન વૃત્તિ થાય છે, તેટલે તેટલે મેક્ષ આઘે જાય છે. આત્મા શુદ્ધ પણે રહે તે મેક્ષ. આત્મા અસંગ છે એવી શ્રદ્ધા થઈ હોય તોય કામ કાઢી નાખે. વેદના વખતે મેહમાં વૃત્તિ ન જાય તે શ્રદ્ધા ન છૂટે, નહીં તે તે વખતે શ્રદ્ધા છૂટી જવા જેવું થાય છે. પહેલાં અભ્યાસ કર્યો હોય તો મેહ ન થાય, સમભાવ રહે. કઈ પ્રત્યે વેરવિધ ન થાય, સમદષ્ટિ રહેવી જોઈએ. “સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હદયે લખે. “જ્યાં વૃત્તિ ગઈ ત્યાં જમવું પડે. જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં ભવ ઊભા થાય છે. મોહ જે કઈ શત્રુ નથી. પિસાટકાની કાળજી રાખે છે. તે સાથે આવશે નહીં. સમાધિમરણ કરવું હોય તે આ કરવું પડશે–“માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડયા વિના છૂટકે થે નથી, તે જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કરે ગ્ય જ છે એમ સમજવું. ” (૧૮૬). આપણે સાંભળ્યું કે આ કરવાથી સમાધિમરણ થાય તે અત્યારથી કરવા માંડયું. જ્ઞાની પુરુષે આત્માનું સ્વરૂપ એવું જોયું, એ અનુભવ કર્યો અને પછી એ વચન લખ્યાં છે. આત્મા તે નિર્મોહી છે. જે શ્રદ્ધા થઈ જાય તે માયા મોહ એને જોર કરે નહીં. માટે પહેલી શ્રદ્ધા કરવાની છે. એ થાય તે ચારિત્રમોહ ખસે. દર્શનમેહ વ્યતીત થઈ ઊપ બધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.” દેહમાં જ્યાંસુધી મોહ હતા ત્યાંસુધી ચારિત્રમેહ રહ્યો, પણ હવે દેહ ઉપરથી મોહ એ છે થયે, તેથી ચારિત્રમોહ ઓછો થવા માંડ્યો. બે પ્રકારનું સમરસપણું છે. એક તે બીજાને દેખાય એવું, પણ યથાર્થ નહીં. અને બીજું આત્મા અસંગ છે, નિર્મોહી છે, એમ રહે તે યથાર્થ સમરસપણું છે. મિથ્યા સમતા નહીં પણ યથાર્થ સમતા થાય તેને સમાધિમરણ થાય. - કૃપાળુદેવે છેલ્લી ક્ષમાપના માગી છે કે તમને કંઈ બેટું લાગ્યું હોય અથવા કંઈ અપરાધ થયેલ હોય, તે બધું નમ્રભાવથી ક્ષમાવું છું. આખા પત્રનો સાર છેવટે કહી દીધું છે. કેઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચીકાશવાળે છે. માંડ માંડ, કેટલાં તપ કરે ત્યારે એ છૂટે ! રાગમાં મીઠાશ છે. તે ડાઘ જેવી છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તેય એ જાય નહીં. કોઈ પ્રત્યે દ્વેષ કિંચિત પણ ન રહે એવું કરવાનું છે. કેઈ પ્રત્યે રાગદ્વેષ કરવાનું નથી. કલ્યાણ કરવું હોય તે આ નિશ્ચય વર્તાવ ઘટે છે. “ સર્વ જીવ છે સિદ્ધસમ” એવી દષ્ટિ રાખવી તે રાગદ્વેષ ન થાય. તેમ વર્તવા પુરુષાર્થ કરે તે આત્માનું કલ્યાણ, મોક્ષ થશે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર બેધામૃત [વ. ૭૮૧] ૨૬૪ શ્રીર૦ આ૦ અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ પૂજ્યશ્રી-સમાધિમરણ થવા માટે અને ઠેઠ મોક્ષ થાય તે માટે આ “પરમ પુરુષ દશાવર્ણનવાળો પત્ર કૃપાળુદેવે લખે છે. સભાગભાઈને સમાધિમરણ થવા આ પત્ર લખ્યો છે, તે જાણે આપણે માટે જ લખે છે એમ જાણી સાંભળ. તે વખતે તે ભાવના થશે કે નહીં, પણ અત્યારે તે ભાવના કરી લેવી. જે આ લક્ષણે કહ્યાં છે તે રૂપ મહાપુરુષની દશાને લક્ષ મરણ વખતે રાખ. જગતમાં કંચન અને કામિની એ બે કહેવાય છે. એની પાછળ આખું જગત ગાંડું થઈ ગયું છે. મહાપુરુષની દશા તો કંઈ જુદી છે. એ બીજા પ્રકારની છે. સેનાને મહાપુરુષે કાદવ સમાન જાણે છે, એ સાંભળી આપણે સેનાને લેભ છોડ. સેના પ્રત્યે જીવને માહામ્ય છે, પણ એ કર્મ બંધાવે એવું છે. જેમ કાદવ ધૂળ છે તેમ આ સેનું પણ ધૂળ છે, માટી છે. આ પીળી માટી જેવું છે, એવું લક્ષમાં રાખવું. એમાં મેહ છે. તે મટાડી સત્પષ પર કરવાનો છે. આપણને સેનાને લેભ હોય તો તે છેડવાને છે. સોનું પતે ન પહેરતો હોય, તોય એને મહત્તા લાગે છે. બીજા કેઈને ઘરેણાં પહેરેલાં જુએ તે એને થાય કે બહુ સારું ચળકે છે. એને એનું માહાન્ય છે તેથી એમ થાય છે. તે બધે મેહ છે. એ મેહ છોડવાનું છે. નરેશપદને નીચપદ માને તે નિર્મોહી પુરુષનું લક્ષણ છે. કેઈને અમલદારી વગેરે હોય તે લેકો વખાણે પણ એ નીચપદે છે, અર્ધગતિનાં કારણ છે. રાજેશ્વરી તે નરકેશ્વરી, કર્મ બંધાવનાર છે, તેથી નીચપદ છે. કેઈની સાથે પ્રેમ, પ્રતિબંધ, ઓળખાણ કરવી તેને મહાપુરુષે મરણ સમાન જાણે છે. નેહ કરે તે કર્મ બંધાય છે તેથી ફરી જન્મવું મરવું પડશે. અઘરામાં અઘરું નેહપાશ તે એ છે. “સંગ અને સનેહપાશનું ત્રેડવું અતિશય વસમું છતાં પણ કરવું, કેમકે બીજે કઈ ઉપાય નથી.” (હા. ૩–૧૫). રાગદ્વેષ મેટાં બંધન છે. જેને જન્મમરણ વધારવાં હોય તે આ પ્રતિબંધ કરે. કૃપાળુદેવ “અમને કેઈન ઓળખે તો સારું” એમ ઈચ્છતા. મોટાઈ છે તે ગાર જેવી છે, ત્રણ પ્રકારનાં ગારવ–રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ કહેવાય છે. રસગારવ હોય તે એમ થાય કે અમે તે એવું ન ખાઈએ, સારું સારું જ ખાઈએ. રિદ્ધિગારવ હોય તો એમ થાય કે અમારા જેવા મેટા કેઈ નથી. સાતાગારવ હોય તે એમ કહે કે મને નખમાંય રોગ નથી. એ બધું જીવને કમ બંધાવે છે અને હલકે પાડે છે. મેટાઈવાળાને દુઃખ થાય છે. ચંદ્રસૂર્યનું ગ્રહણ થાય છે, પણ તારાઓનું થતું નથી. મહાપુરુષે મેટાઈથી ભય પામે છે. ચિદાનંદજી જેવા જંગલમાં નાસી ગયા. પ્રભુશ્રીજી કહેતા કે “લઘુતા મેરે મન માની” અનેક પ્રકારના ચમત્કાર, કિમિયા લોકોને સારા લાગે છે. મહાપુરુષને એ ઝેર જેવા લાગે છે. ઝેર જેમ પાસે હોય, પણ ખાય નહીં તેમ રિદ્ધિસિદ્ધિને ઝેર જેવી જાણે છે. પરમાર્થને નામે પાછી જીવ મોટાઈ કરે છે, ત્યાં ઠગાય છે, માટે ચેતવે છે, લેઢાનું સેનું કરતાં આવડતું હોય તે તેને ઝેર જેવું જાણે. એ આત્માને નુકસાન કરનારું છે. કેઈ કળા સિદ્ધ થઈ હોય તેને મહાપુરુષે Page #358 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન અશાતા જેવું જાણે કે આપણે ભાવ પૂછશે એમ જાણી અનેક કળાઓ શીખે, પણ મહાપુરુષ એને તાવ જેવી ગણે. કેટલી ઊંચી દશા છે! પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે અમે લાત મારીને કાઢી મૂકી છે. જોકે મોટા કહે, વખાણે એવી ઈચ્છા થાય તો મહાપુરુષે એને અનર્થકારક જાણે છે. પૂજાવાની હસ છે તે બધી આત્માને નુકસાન કરનારી છે. જગતના છે જેને ઈચ્છે છે તેનાથી આ વિપરીત છે. જગતના જીને શરીર ઉપર મહ છે. પુદ્ગલની છબી એટલે શરીરના પર્યાય, રૂ૫ રસ ગંધ વર્ણ જેઈને મેહ પામે છે, પણ મહાપુરુષ એને રાખનું પડીકુ જુએ છે. શરીર પોતાનું કે બીજાનું, આખરે રાખેડી થશે. રાખનાં પડીકાં છે. નાંખી દેવા જેવાં છે. આપણી નજર ન પહોંચે એટલા ઊંચા મહાપુરુષે છે. જગતના ભેગવિલાસ, ખાવુંપીવું, બધું દુઃખરૂપ લાગે છે. મુમુક્ષુને ભેગ રેગ જેવા લાગે છે, કેઈ જાળમાં ફસાવે એવું લાગે છે. તેથી ભેગને છોડવા ઈચ્છે છે. જ્યારે દીક્ષા આવે, ક્યારે દીક્ષા આવે, એમ થતું હોય અને ઘરમાં રહેવું પડે તે દુઃખ લાગે છે. ભગવાન મહાવીરને બે વર્ષ રહેવું પડયું હતું. બધા જ બહાર જઈ ઘેર ખાવા થાય ત્યારે કયારે ઘેર જઉં, જ્યારે ઘેર જઉં એમ કરે છે પણ મહાપુરુષને તે ઘર ભાલા જેવું લાગે છે. મુનિપણામાં રહેવું સારું લાગે છે. ઘરનાં, કુટુંબનાં કામ એમને મૃત્યુ જેવાં લાગે છે. જગતને રૂડું દેખાડવા તે જીવે ઘણું કર્યું. એ બધી વાસનાઓ છે તે જ સંસાર વધારનાર છે. તેથી સંસારનાં કામો કાળ જ્યાં લાગે છે. લેકેમાં લાજ આબરૂ વધે તે લાળ જેવી લાગે છે. લાળને કોઈ લાંબી કરવાના ઈછે. તેમ લેકમાં નામના થાય એમ મહાપુરુષે ઇછતા નથી. કોઈ વખાણ કરે તેય શરમ આવે કે મારાં વખણું શા માટે કરે છે? મોહની મીઠાશ બધી એમની જતી રહી છે, તેથી વખણાવા ઈચછતા નથી. લીંટ પર માખી બેઠી હોય તે તેની પાંખ તેમાં ચાટી જાય છે, તેમ કીર્તિથી સંસારમાં જીવ ચોટી જાય છે, તેથી કીર્તિને સારી ન માને. પુણ્યના ઉદયને વિષ્ટા સમાન હેય માને. સમ્યગ્દષ્ટિને દેવનાં સુખે બળતરા જેવા લાગે છે. પુણ્યથી આત્માનું શું હિત થાય? મનુષ્યભવ મળ્યો છે તે પુણ્યને ઉદય ભેગવતાં નકામ જાય. જેની દષ્ટિ ફરી ગઈ છે, તે સંસારનાં સુખને ઈચછે નહીં. મોક્ષને જ છે. કૃપાળુદેવને અવધાન કરતાં લાગ્યું કે આ બધું કલ્પિત છે, તેથી છોડી દીધું. સત્સંગ વિના જીવને કંઈ ખબર ન પડે. અજાણ્યો ને આંધળે બેય બરાબર છે. નરકે જવું હોય તે રાજ્યાધિકાર ઈચ્છવા. જન્મમરણ ઊભા થવાનું કારણ પ્રતિબંધ જે કર્યો છે, તે છે. મોટાઈ કંઈ કામની નથી. રિદ્ધિસિદ્ધિ વગેરે ઝેર છે, લેકે મને વખાણે એવી ઈચ્છા થાય તે ભુંડું થવાનું છે, એમ જાણવું. જેને બાળીને રાખ કરવાની છે, એવી જે કાયા તેના ઉપર મહ કરે તે રાખના પડીકા પર મોહ કરવા જેવું છે. જેને મેહનાં કારમાં મુઝવણ થાય તે મુમુક્ષુ છે. મોહનાં કારણે જ ભેગમાં હોય છે, તેમાં મુઝાય તે મુમુક્ષુ છે, નહીં તે બુભુક્ષુ છે. ઘરમાં રહેવું પડે, રહેવાનું મન ન હોય છતાં રહેવું પડે તે એને ભાલા જેવું જાણે. કયારે મુનિ થાઉં, ક્યારે મુનિ થાઉં, એમ થાય. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ બધામૃત ઘરનાં કામ કરવાં પડે તેને મરણ સમાન જાણે, સ્વરૂપને ભૂલીને કરવું પડે તે મરણ જેવું જ છે. નાકને મેલ હોય તે ક્યારે ખંખેરું, એમ થાય. તેમ પુરુષને કીતિ નાકના મેલ જેવી લાગે છે. કીતિને ક્યારે ખંખેરું, એમ થાય છે. પુયને એ વિષ્ટા જેવું જાણે છે. વંદન કરવા ગ્ય આ પુરુષ છે. કૃપાળુદેવ સોભાગભાઈને લખે છે કે સગાંસંબંધીઓ કેમ ધર્મ પામશે, તેની ચિંતા કરવાની જરૂર નથી. જે કઈ પુરુષને આરાધશે તે સત્યને પામશે. પુરુષ સાચા મનાય તે સંસાર બેટે મનાય. પુરુષની ભક્તિ કરે તેનું ફળ આત્મજ્ઞાન આવે, પણ એકદમ આવે નહીં. જેમ જેમ પુરુષ ઓળખાય તેમ તેમ અનંતાનુબંધી મંદ થાય છે. રસ્તે એ છે. સહુરૂષને વળગે તે આત્મજ્ઞાન થયા વિના રહે નહીં. અને છોડી દે તે પછી રખડે. કૃપાળુદેવે ચતુરલાલજીને કહ્યું હતું કે તમે અમારી આજ્ઞાએ વશે તે ગમે ત્યાંથી ખેંચી લઈશું. અને જે આજ્ઞા મૂકી દીધી તે તમે જાણે. જ્ઞાની પુરુષ પ્રત્યે ભાવ થયે છે તે મેડું વહેલું કલ્યાણ થશે. આત્માનું કામ જેને કરવું છે તેને પારકી પંચાત છેડવાની છે. સમાધિમરણ કરવાનું છે તેણે બધા, કુટુંબ વગેરેના વિકલ્પ છોડવા. “હું પામર શું કરી શકું, એ નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” જે કોઈ જ્ઞાનીની આજ્ઞા આરાધશે તેનું કલ્યાણ થશે. આનું કલ્યાણ કરે, ફલાણાનું કલ્યાણ કરું, એમ કલ્યાણ થાય નહીં. અહંકાર થાય. પિતાપણું અંદરથી કાઢી શાંતિ કરવી, અત્યારે કરી રાખે તો સમાધિમરણ થાય. આપણે પણ સમાધિમરણ કરવું હોય તે એ રસ્ત છે. જેમ સગાં પ્રત્યે પ્રેમ છે તેમ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થશે તેટલું કલ્યાણ આપણું થશે. પ્રશ્ન–અસ્થિમજજા એટલે શું? " પૂજ્યશ્રી–અસ્થિ એટલે હાડકાં અને મિજજા એટલે ચરબી. અસ્થિમિજજા રંગાશે એટલે હાડોહાડ રંગ લાગશે, તેટલું કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુર બસેં.” છોકરાઓ ધર્મ પામશે કે નહીં, એમ ચિંતા કરવી નહીં. જેમ જેમ પુરુષાર્થ કરશે તેમ તેમ કામ થશે. ભલે અત્યારે ન જણાય પણ સત્સંગ કરતો હોય તે તેનું ભવિષ્યમાં ફળ થશે. આપણને ખબર ન પડે, પણ નિત્યનિયમ ન કરતો હોય, ભક્તિ ન કરતે હાય, પણ સત્સંગ કરતો હોય તે તેનું ફળ ભવિષ્યમાં મળે છે. બધાથી આગળ ચાલ્યો જાય! એવું થઈ જાય. અંતઃકરણનો પ્રેમ જીવે વેરી નાખ્યા છે. ત્યાંથી ઉઠાવી સપુરુષ પર પ્રેમ કરે તો મોક્ષ થાય. જ્ઞાની પુરુષને યોગ હોય તેને થોડા વખતમાં ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થાય છે. મરણ વખતે કોઈ વિકલ્પ કરવા જેવા નથી. મરતી વખતે વ્યવહાર સંબંધી શું થશે, તેને વિચાર ન કરે અને પરમાર્થ સંબંધી પણ આ કુટુંબીઓ વગેરે કેમ ધર્મ Page #360 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૪૫ પામશે, એવી ચિંતા ન કરવી. મરણ વખતે અસંગદશા કામની છે. એ ન દેય તે પરમપુરુષની દશા ઉપર કહી છે તેની સ્મૃતિ કરવી કે મહાપુરુષએ કેવું કર્યું છે! એ દશાના અવલંબનથી શુદ્ધાત્મામાં સ્થિતિ થાય છે. શુદ્ધાત્માનું અવલંબન હોય તે જીવને શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે. વિકલ કરીએ તે ઉલટું આપણું બગડે. આ સમજ જે હોય તે કઈને માટે ફિકર ન થાય. જેટલું પૂર્વપ્રારબ્ધ બાંધ્યું હોય તેટલું મળે છે. કૂતરાને પણ ખાવા મળે છે, પણ જીવને તૃષ્ણા છે. તૃષ્ણાને ખાડે જેમ જેમ નાખે તેમ તેમ વધે છે, ત્યાગ કરવાથી જ પુરાય છે. જ્ઞાની કહે તે પ્રમાણે કરવા માંડવું, થોડું તે થે. પણ હવે શરીર વગેરેમાં મીઠાશ, મમતા રાખવા જેવી નથી. પરમાર્થને પુરુષાર્થ કરવાનું છે, વ્યવહારનું તે પ્રારબ્ધ પ્રમાણે થાય છે. વ્યવહારપરમાર્થ સંબંધી ચિંતા છોડી છે છતાં ચેતાવ્યા છે. વ્યવહારના પરમાર્થના બધા વિકલપિ છોડવાના છે. છેવટે કોઈ વિકલ્પ ન રાખ. મારું તારું, ઘર કુટુંબ, છોકરાં હૈયાં, બધું ભૂલી જવું. સાચી વસ્તુ જાણી તે બીજી કોઈ વસ્તુને ઈટ માનવી નહીં. આજ સુધી જે કંઈ જાણું, ભણ્યા તેનું ફળ વિરતિ આવે, વૃત્તિ વિરામ પામે, વીતરાગદશા આવે એ જ જ્ઞાનનું ફળ છે. ચૌદ પૂર્વનું જ્ઞાન છે તે પણ જ્ઞાન છે, પણ મૂળ જ્ઞાન એટલું જ કે આત્મા શુદ્ધ ચિતન્યસ્વરૂપ છે. ચૈતન્ય સ્વરૂપ તે મારું છે. જન્મમરણ એ દેહને, પણ મને નહીં. હું તે અસંગ છું. એટલું જાણ્યું તે એમાં બધાં શાસ્ત્ર સમાયાં. વારંવાર એ ભાવના કરવી કે હું દેહ નથી, વેદના વગેરે શરીરના ધર્મ તે મારા નથી. આત્મા અસંગ સ્વરૂપ છે, જન્મતે નથી, મરતો નથી એ મૂળજ્ઞાન છે. “મૂળમાર્ગમાં કહ્યું છે કે “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સઢ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આમ બધાથી ભિન્ન છે, ઉપયોગી છે, અવિનાશી છે. એટલે બોધ પરિણામ પામે એટલું કરવાનું છે. બધાં શાસ્ત્રો ભણીને એ કરવાનું છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સર્વેથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ.” દેહ હું એમ થયું છે, તે મટી હું આત્મા છું એમ પ્રતીતિ થઈ તે સમ્યક્ત્વ અને નિરંતર તે પ્રતીતિ રહે તે ક્ષાયક છે. અસંગ આત્મા છે એમ સ્થિરતા રહે તે ચારિત્ર છે. એટલું પરિણામ પામે તે સમાધિમરણ થાય. મોટા મુનિઓ ન કહે એવી વાત કહી છે. સર્વ દુઃખને ક્ષય કરે હોય એટલે મોક્ષે જવું હોય તેણે કેવા ભાવ કરવા જોઈએ, તે બધું આ પત્રમાં બતાવ્યું છે. બધાનો સાર કૃપાળુદેવે સોભાગભાઈને કહી દીધું. મેક્ષે જવું હોય તો આ માર્ગ છે. મહાપુરુષોમાં એવી શક્તિ છે કે સાગરને ગાગરમાં શમાવી દે. એવું આ પત્રમાં છે. વૈરાગ્ય હોય તો સિદ્ધાંતબાધ સમજાય, ઉપદેશબોધ ઘણે થયે હોય તે સિદ્ધાંતબોધ સમજાય છે. ४४ Page #361 -------------------------------------------------------------------------- ________________ ધામૃત ભાગભાઈને એમ થયેલું કે અંબાલાલને સુધારસ સંબંધી કઈક કહું. કૃપાળુદેવે મુંબઈથી અંબાલાલને લખ્યું કે સભાગભાઈ તમને યાદ કરે છે, માંદા છે, તેથી ત્યાં જાઓ. અંબાલાલને કાગળ મળતાં સાયલા જવાનો વિચાર થયો પણ કંઈક કામ હેવાથી બે ત્રણ દિવસ મોડા ગયા. તે વખતે સભાગભાઈને વધારે માંદગી હતી. સભાગભાઈએ અંબાલાલભાઈને કહ્યું કે મારે તમને કંઈક કહેવાનું હતું પણ તમે મોડા આવ્યા, હવે મને વખત નથી. વિ. ૭૮૨] ૨૬૫ શ્રીરા. આ. અગાસ, અષાઢ વદ ૭, ૨૦૦૯ પૂજ્યશ્રી–પ્રભુશ્રીજી કહેતા કે જેણે કૃપાળુદેવને માન્યા છે, તેના અમ દાસના દાસ છીએ. એવું કૃપાળુદેવને પણ રહેતું. આખા જગતના શિષ્ય થવાની કૃપાળુદેવને બુદ્ધિ છે. દેહને મૂકીને દરેકને જવાનું છે, છતાં દેહમાંથી ભાવ છૂટ નથી. “હું દેહ છું, હું દેહ છું એમ થયું છે. જડમાં એમ અહંપણું કરે છે. આંટી પડી છે, તે ઉકેલવા જ્ઞાની પોકાર કરે છે કે તમે ભુલ્યા છે, ભૂલ્યા. જુદા જુદું માને. દેહમાં મારાપણાની બુદ્ધિ એ જ એને જન્મ-મરણ, અને એજ ફરી બીજે દેહ પ્રાપ્ત કરાવે છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મેટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” એમ કૃપાળુદેવ લખે છે. મેટા મુનિઓને પણ દુર્લભ એવું સમાધિમરણ સભાગભાઈ એ કર્યું. સમાધિ ઈચ્છનાર મુનિને પણ છેવટની સમતા રહેવી કઠણ પડે છે. કૃપાળુદેવ માથે હતા એટલે એમને સમાધિમરણમાં બળ મળ્યું. એ પ્રત્યક્ષ સત્પરુષની બલિહારી છે. અંબાલાલભાઈ છેવટે ભાગભાઈ પાસે હતા. તે વખતે અંબાલાલભાઈ મંત્ર બોલતા હતા. સોભાગભાઈએ કહ્યું કે “મને ધ્યાનમાં એકાગ્રતામાં વિદ્ધ થાય છે, માટે બેલવાનું બંધ રાખે. આ સોભાગને બીજું હેય નહીં.” પરમકૃપાળુદેવે પ. પૂ. પ્રભુશ્રીજીને કહેલું કે તમને પણ ભાગભાઈ જેવું સમાધિમરણ થશે. પૂજ્ય પ્રભુશ્રીજી પણ છેવટના દિવસમાં બિમાર રહેતા તે વખતે શ્રી ૦ ૦ ૦ ૦ ત્યાં હતા. પ્રભુજીશ્રીને મૂછગત ધારીને એમણે “આતમભાવના ભાવતાં જીવ લહે કેવલજ્ઞાન રે” એ મંત્ર બોલવા માંડયો, એટલે પ્રભુશ્રીજી તરત બેઠા થઈ ગયા. નાસીકમાં મેં કહ્યું કે “ભક્તિને વખત થયો” ત્યારે પૂજ્ય પ્રભુશ્રીજીએ કહ્યું કે “અમે તે આખે દિવસ ભક્તિમાં જ છીએ.” જ્ઞાની પુરુષનાં દર્શન થયાં એ પણ મહાભાગ્ય છે. એમના ગુણે સંભારવા. એમનાં વચને જે ધર્મસંબંધી હોય તે સંભારવાં એમ કૃપાળુદેવ સભાગભાઈના કુટુંબીઓને લખે છે. મુમુક્ષુઓને સોભાગભાઈ ઉપકારી હતા. સોભાગભાઈને ગુણે જઈને કૃપાળુદેવ રાજી થતા, એમની દઢતા, સરલતા, પરમાર્થ સંબંધી ગરજ જોઈને કૃપાળુદેવ બહુ આનંદ પામતા. કૃપાળુદેવને એમણે રાજી કર્યા હતા. એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ વચનામૃત-વિવેચન ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.” (૭) જે વસ્તુ ક્ષણિક છે, મેળા જેવી છે, તેને ખેદ છે? સાથે કશું ન આવે. મળ્યું હેય તેય શું અને ન મળ્યું હોય તેય શું? મૂકીને જવાનું છે. સંસારનું સ્વરૂપ જાણ્યું છે એવા જ્ઞાની પુરુષને પણ અમુક ગુણસ્થાનક સુધી સત્સંગીના વિયોગે ખેદ થાય છે. ગૌતમસ્વામીને પણ મેહ રહ્યો હતો. | મનમાં જેવું હોય તેવું સોભાગભાઈ કૃપાળુદેવને કહેતા. મનમાં ફિકરચિંતા જે હોય તે બધું કહી દેતા. કશે આંતર રાખે નહીં. ઘણા મુમુક્ષુઓને મુશ્કેલી હોય તે કૃપાળુ દેવને કહી શકે નહીં. તેથી સભાગભાઈ પાસે કહેવરાવતા કે આને આમ અને આને આમ છે. જેને કૃપાળદેવની ઓળખાણ થઈ છે તેને તે લાગે કે કૃપાળુદેવ જેવા આ કાળમાં કયાંથી ! તેથી બીજાને એ સંબંધી વાત કરે તે તેને લક્ષમાં આવે કે કૃપાળુદેવ જેવા કે નથી. પણ કુપાળુદેવ કહેતા કે તમે અમારા સંબંધી કંઈ કઈને કહેશે નહીં. કૃપાળુદેવને ભાગાભાઈએ સાયલે આવવા આમંત્રણ આપ્યું હતું. કુપાળુદેવ સાયલે આવતા હતા. સાથે સોભાગભાઈ હતા. વચમાં નદી આવી. ત્યાં સોભાગભાઈએ સગરામમાંથી ઉતરીને કૃપાળુદેવને કહ્યું કે આ ઉગતા સૂર્ય અને નદીની સાક્ષીએ આજથી તમે મારા ગુરુ છે. તમારી જ માળા લઈને બેઠો છું. હવે તમારે જેમ કરવું હોય તેમ કરજે. કૃપાળુદેવ સેભાગભાઈની હયાતીમાં જે ત્રણ વખત સાયલે પધાર્યા હતા. સં. ૧૯૫૧માં પર્યુષણ વવાણિયે કર્યા બાદ બીજી વાર સાયલે પધાર્યા તે વખતને આ પ્રસંગ છે. [વ. ૭૮૩] - ૨૬૬ શ્રી રા. આ. અગાસ, ભાદ્રપદ વદ ૪, ૨૦૦૯ પૂજ્યશ્રી–સેભાગભાઈને દેહ છૂટી ગયા પછી થોડા દિવસે આ બીજે પત્ર એમના દિકરા ઉપર લખ્યું છે. કલેશ દુઃખ કોઈને ગમતું નથી. સુખને જીવ ઈચ્છે છે, પણ ખરું સુખ તે મેક્ષમાં છે “સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” (૫૬. એ કોઈકને સૂઝે છે, આત્મજ્ઞાન થાય તે એને આત્મા સુખરૂપ લાગે. “ કયા ઈછત બેવત સબે, હૈ ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ” (હા. ૧-૧૨). ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. ઈચ્છા થઈ ત્યાં આખે સંસાર ઊભે થાય છે. જીવ સુખને છે છે, પણ ઈચ્છા છોડ્યા વિના ખરું સુખ આવતું નથી, જીવને ખરા સુખને ખ્યાલ નથી, તેથી ભાવના પણ થતી નથી. અનંત જન્મમરણ જીવે કર્યા છે અને કરે છે, તે આત્મજ્ઞાન વિના ન છૂટે, એવી જીવને ખબર નથી. એની જે ગરજ જાગી હેત તે કમને નાશ કરી મોક્ષે જતો રહ્યો હોત. પછી ફરી જન્મવું ન પડે. ફરી જનમવું નથી એવું દૃઢ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ બેધામૃત થાય તે દેહ ન ધરે, એટલે દુઃખથી છૂટે. જીવ દુઃખને સુખ માને છે. મિક્ષ કરી હોય તે સાચી ઈચ્છા જોઈએ. એ સાચી ઈચ્છા થાય તે એનાં જન્મમરણ ટળી સુખ પ્રાપ્ત થાય. [વ. ૮૧૯]. ર૬૭ શ્રીરાઆ. અગાસ, ચૈત્ર સુદ ૧૧, ૨૦૦૮ - પૂજ્યશ્રી—“ એક નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” આત્માથી જ પુરુષનું અવલંબન લઈ વિષય કષાયને હઠાવે છે. એવું શુરવીરપણું આવે તો મોક્ષપાટણ સુલભ જ છે. પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ છે તે એ કે દેખવું, સાંભળવું, સુંઘવું, સ્પર્શ કરે, ચાખવું. ચાર કષાય છે: ક્રોધ, માન, માયા, લેભ. એ બન્નેનું ભેજું નામ વિષયકષાય છે. એ જ્યારે વિશેષ વધી જાય, ત્યારે વિચારવાની જવને ખેદ થાય છે કે આ મારે નથી કરવું અને કેમ થાય છે? નહીં કરવાની ઈચ્છા છતાં પૂર્વ કર્મને લઈને જીવ એમાં તણાઈ જાય છે. ત્યારે વિચારવાન જીવ પોતાની નિંદા કરે કે આ તું શું કરી રહ્યો છે? મનુષ્યભવ શા માટે માન્ય છે ? જ્ઞાની પુરુષોએ શું કહ્યું છે ? અને તું શું કરી રહ્યો છે? તારે આ કરવા જેવું નથી. કમ બંધાય છે તેથી ફરી જન્મમરણ કરવાં પડશે. જેમ કોઈ મારુસ બીજાની નિંદા કરે તેમ આ વિચારવાન પિતાને નિદે છે, અને તિરસ્કારે છે કે મારે વિષયકષાયવૃત્તિ નથી જોઈતી. હે જીવ, તું આવો કેમ બની ગયું છે ! તું જ્યાં સુધી વિષયકષાય ન મૂકે ત્યાંસુધી તારું મોટું પણ ન જોઉં. એમ પિતાને તિરસ્કારે. મહાવીરસ્વામીએ એક મેહનીય કમ ક્ષય કરવા સાડાબાર વર્ષ સુધી પુરુષાર્થ કર્યો હતો. અને હે! જીવ, તું ઢીલ કેમ પડી જાય છે? આમ વિચારી આત્માને શૂરવીર બનાવે છે. પછી તે વિષયકષાયને નથી જ કરવા, એમ હઠ કરીને ઉદય આવે ત્યારે હઠાવે છે. એ વિષય ને કષાય જાય નહીં ત્યાં સુધી જપે નહીં. તેમ ખેદ કરીને અટકી રહેતા નથી. ખેદ કરે, પણ “આપણાથી એ જીતવાનું કામ ન થાય” એમ અટકી રહેતા નથી. પરંતુ શૂરવીર થઈને જીતે છે. વિષયકષાય એજ સંસાર છે, સંસારમાં જીવ ગોથાં ખાય છે. ભૂલ પડે છે. કરવાનું પડયું રહે છે. આત્માથી હોય તેને લાગે કે આ શું કરું છું? વિષયકષાયને પોષવા મનુષ્યભવ નથી; એને જીતવા માટે મનુષ્યભવ છે. વિષયકષાયને હઠાવવા. ખેદ કરીને અટકી ન જવું. પરમાર્થ પામ હેાય તે “કરે સત્ય પુષાથી એ લક્ષમાં રાખવું. એથી જ આત્માથી જ તરીને પાર પામ્યા છે. પુરુષાર્થ કરતાં પડે, ફરી ઊભો થાય, ફરી પડે, ફરી ઊભું થાય, એમ કરતાં કરતાં બધાય જાય છે. વિષયકષાયને આધીન જીવ થઈ જાય છે, કારણ કે પૂર્વ અધ્યાસ છે. એ વિષયકષાયમાં વૃત્તિ રંજિત થઈ જાય છે. છૂટવાની ઈચ્છા હોય તે ખબર પડે કે માર્ગ ક્યાં અને હું કયાં? હાય! લપસી પડ્યો એમ લાગે. પછી જાગૃત થાય. વિચારવાની એટલે મુમુક્ષુ છે, જ્ઞાનીનાં વચન સાંભળે, વિચારે છે તે. અનાદિથી જીવ વિષયષાયમાં પડ્યો છે. તેને મિત્ર માને છે. વિષયકષાયને Page #364 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૪૯ જીતવા ઊભું થયે છું અને આ મને જીતી જાય છે, એમ વિચારતાં મુમુક્ષુને ખેદ થાય છે. પછી બળ કરીને વિષયકષાયને છેડે છે. વિષયકષાયથી પાછા ફરી આત્મામાં રહી જય પામ્યા છે. વિષયકષાયને પક્ષ ન કર. મુમુક્ષુને એ ફાવે નહીં. સામા પડી જીતવા. આ પત્ર મુખપાઠ કરવા જેવો છે. કૃપાળુદેવે આ એક ટૂંકે પત્ર લખ્યું છે, પણ કે લખે છે! મુખપાઠ કર્યો હોય તે વારંવાર ફેરવી, હૃદયમાં એ ભાવે સ્થિર કરવા. [વ. ૨૫-૮૨૬] ર૬૮ શ્રી. રા. આ અગાસ, જેઠ સુદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–બે વસ્તુ કહે છેઃ સત્કૃત અને સત્સમાગમ. સસમાગમથી બહુ લાભ થાય. એનું વિશેષપણુ છે. સત્કૃતનાં વચને જ્ઞાનનાં વચને છે. જીવને હિતકારી હોય તે જ કહે છે. શાસ્ત્રમાં તે સામાન્યપણે હોય છે, પણ સત્કૃત એને જેવાં વચનો જોઈએ તેવાં કહે છે. તેથી વધારે હિતકારી છે. મહાપુરુષનાં વચને, તેમનું કિ ચેષ્ટિતપણું, સપુરુષની વૃત્તિ એ બધાનું સત્સમાગમમાં વિશેષપણું છે. શાસ્ત્રોમાં બધાને માટે સામાન્યપણે કહેવાયું હોય છે, પણ પ્રત્યક્ષ પુરુષના યેગે જે વચને કહેવાય છે તે ખાસ પિતાને માટે કહેવાય છે. શાસ્ત્રોમાં પિતાની વૃત્તિ ઉપર આધાર છે. જે અર્થ થાય તેવો કરે. અને પુરુષનાં વેચન હોય તેમાં પુરુષને આધારે સમજવાનું હોય છે. શાસ્ત્ર ગુરુ પરંપરાથી સમજવાયેગ્ય છે. સદ્ભુત પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ એ પરિચય થવામાં અંતર છે. મુખ્ય અંતરાય તે જીવને અનિશ્ચય છે. નિશ્ચય કરે તે મળ, વિક્ષેપ, પ્રમાદ જતા રહે. દઢ નિશ્ચય કર્યો હોય તે કામ કર્યા વિના છેડે નહીં. ગમે તેટલાં વિદને આવે પણ મારે આ કામ કરવું જ છે એમ થાય તે પછી કર્યા વિના ને રહે, વિઘથી ખળે નહીં. વિ. ૮૨૭] પ્રશ્ન-ઉતાપની નિવૃત્તિ એટલે શું? પૂજ્યશ્રી–જન્મ જરા મરણ એ મુખ્ય ઉતાપ છે. મારે મરવું જન્મવું પડશે એ થ નથી. જ્ઞાની જાણે છે. ઉપર બતાવ્યાં તે ત્રણ મોટાં દુખ છે. એ દુઃખ લાગે તો નિવૃત્તિ કરવા માંડે. “હું દુઃખી છું' એમ લાગતું નથી. જ્ઞાની કહે છે કે આ લોક ત્રિવિધ તાપથી બળે છે, પણ એને એમ લાગતું નથી, ઊંઘે છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ બેધામૃત [[વ.૮૪૩] ૨૦૦ ગઢ સિવાના, ફાગણ સુદ ૨, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી ભગવાનનો આશ્રય કરે. મરણની છેલ્લી અણી સુધી પણ છેડવા જેવું નથી. મહાપુરુષનું એક વચન પણ ગ્રહણ કર્યું તો તેને મોક્ષ થાય એવું છે. પોતે અણસમજણવાળે હોય પણ જેણે આત્મા જાયે છે તેનું વચન મને માન્ય છે એટલું થયું તે કલ્યાણ થાય. જ્ઞાનીનું એક વચન ગ્રહણ કર્યું તે સાચા માગે એટલે મોક્ષમાર્ગે ચઢી જાય. ઘણે લાભ છે. જીવને પુરુષને નિશ્ચય થાય અને પછી તેને આશ્રયે ચાલે તે કલ્યાણ થાય. અબુધ અને અશક્ત ને પણ એક વચનથી મોક્ષ થઈ જાય. સંસાર દુઃખને દરિયો છે તેમાં આ જીવને જ્ઞાની પુરુષને આશ્રય મળે તે પાર થાય. જ્ઞાની પુરુષને આશ્રય મળે તે મોક્ષ જ મળશે, એવું દઢ રાખવું. મરતી વખતે પણ જ્ઞાની પુરુષને આશ્રય છોડે નહીં. દ્વાદશાંગીને સાર એ છે કે દેહાદિભાવ છોડીને, જે થાય તેને જાણનાર હું છું, દેહ છૂટે પણ હું નહીં મરું, એમ દેહાધ્યાસ છે. એથી કલ્યાણ છે. શરીરની શોભા કરે છે અને માને છે કે “હું સારું કરું છું.” શરીર છૂટી જાય તે મક્ષ થાય. દેહને અંગે હર્ષશેક થાય છે. મિથ્યાભાવ છે તે દેહ તે હું” એમ મનાવે, તેથી રાગદ્વેષ થયા કરે છે. બધાંય શાનો સાર એ છે કે દેહાદિસંબંધી હર્ષવિષાદ ન કરે. પિતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા છે, એવી ભાવના કરવાની છે. એ તે શા ન ભર્યો હોય તે પણ કરી શકે. બેદ કરવાની જરૂર નથી. હું નથી ભયે, હું ધર્મ નથી પામે, એમ ન કરતાં વિતરાગ ભગવાનને કહેલે ધર્મ સાચે છે, આટલે ભવ એને આશ્રયે જ ગાળો છે. એટલું થયું તે બધું કરી ચૂક્યો. વેદના વખતે વૃત્તિ મંદ પડે ત્યારે જેણે અખંડ નિશ્ચય રાખ્યું હોય એવા મહાપુરુષોનાં ચરિત્ર વિચારવાં. વૃત્તિ ભગવાનમાં રહે તે પુરુષાર્થ થાય, માથે મરણ છે માટે જેટલું થાય તેટલું કરી લેવું. [વ. ૮૪૩] ૨૭૧ શ્રી રાક આ અગાસ, વૈશાખ વદ છે, ૨૦૦૮ કપાળદેવને ધર્મ પ્રત્યે કેટલે પ્રેમ છે! શ્રીમદ્ વીતરાગોએ નિશ્ચિત કરેલ ધમ છે. વીતરાગ ભગવાને જાણ્યું કે નિશ્ચય તે આત્મધર્મ છે અને તે અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે. ચિંતવવું ન પડે. માગ્યા વગર આપે છે. એનાથી બધું મળે છે અને કશું ન છે તે મોક્ષ થાય. ઈચ્છવા જે તે મોક્ષ છે. ભગવાનના કહ્યા પ્રમાણે વર્તે તે મોક્ષ થાય. જગતના બધા પદાર્થો કરતાં વધારે હિતકારી વસ્તુ ભગવાને પ્રરૂપેલો ધર્મ છે. એ પરમ હિતકારી છે, આશ્ચર્યકારક છે, અદ્દભુત વસ્તુ છે. જગતનાં બધાં દુઃખેને નાશ કરે એટલું જ નહીં પણ ફરી તે દુખ આવે જ નહીં એવું છે. શાસ્ત્રમાં આવે છે કે એક જણે પૂછયું કે મોક્ષનું સુખ કેવું હશે? ત્યારે કહે છે કે એ તને ખબર નથી, પણ સંસા નાં દુઃખની તે ખબર છે ને ? એ દુઃખ મોક્ષમાં નથી. ધર્મ આરાધે તે અવશ્ય સુખી Page #366 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૫૧ થાય. સર્વ દુઃખ અને ચિંતાઓને ક્ષય કરનાર ભગવાને કહેલે ધર્મ છે. એ અમૃતસ્વરૂપ છે. એટલે સર્વ પ્રકારે અતિશય હિતકારી છે. એ ધર્મ શાશ્વત છે. જે જે મોક્ષે ગયા તે તે સાચા ધર્મથી આત્માની શુદ્ધિ કરતા મોક્ષે ગયા છે, જાય છે અને જશે. “એક હોય ત્રણ કાળમાં, પરમારને પંથ.” જ્યારે મોક્ષે જવું હશે ત્યારે એ રસ્તે આવવું પડશે. એ ધર્મ સર્વમાન્ય છે, સર્વોત્કૃષ્ટ છે. એ ધર્મ જયવંત વર્તો. એ ધર્મ સંસારમાંથી જીવેને મોક્ષે લઈ જનારે છે. સંસારને ક્ષય કરવા માટે વીતરાગને ધર્મ છે. એ ધર્મ પ્રાપ્ત થયે તે મોક્ષે જવું જ પડશે. એ ધર્મનું શરણ લેવા જેવું છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીય એનું નામ અનંત ચતુષ્ટય છે. ચાર ઘાતિક ક્ષય થવાથી એ પ્રગટે છે. ભગવાન અને ભગવાને કહેલ ધર્મ એ બન્નેના આધારે તરી શકાય છે. જેણે એનું શરણ લીધું તે બીજું-ત્રત નિયમ શાબ્રાધ્યયન કરવા અશક્ત હોય તે પણ મોક્ષ પામે છે. એને શરણે રહેવું છે એટલું જ હોય તેને પણ મેક્ષ થાય. ભક્તિ સાચી હોય તે તેનું ફળ મોક્ષ આવે. સાચે આશ્રય મળે તે એનું ફળ અદૂભુત આવે. પાશ્વનાથ ભગવાને લાકડામાંથી બળતા નીકળેલા સાપને મંત્ર આપે, ત્યારે સાપને લાગ્યું કે આ કેઈ સાચે પુરુષ છે. એટલું મનમાં થવાથી બધાં પાપ સંક્રમી પુણ્યરૂપ થયાં. નહીં તે સાપ નરકે જાય. નિશ્ચય એટલે સાચાને સાચું જાણવું. ભગવા નનું સ્વરૂપ ઓળખાય તે પિતાનું સ્વરૂપ પણ ઓળખાય. ભગવાનનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે, બીજું નહીં. જગતમાં પુરુષને શેધવા, બીજું કશું શેવું નહીં. બીજું શોધવા જાય તે ભૂલી પડે છે, છેતરાય છે. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે” (૭૬). એટલે વીમે ઉતારી આપ્યો છે. ખેદ ન કરે કે કયારે મોક્ષ થશે ? બને તેટલે પુરુષાર્થ કરે. ધીરજ રાખી આજ્ઞા આરાધ્યા કરવી. દેહની ચિંતા જેણે છેડી દીધી તે પૂર્ણદ્વાદશાંગી ભણી ગયે. બધું ભણીને એ જ કરવાનું છે. “જે થવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ. ” દેહાધ્યાસ છોડવાને છે. જ્યારે ત્યારે દેહાધ્યાસ છોડશે ત્યારે મોક્ષ થશે. એ જ માન્યતા કર્તવ્ય છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ ખેદ કરો નહીં. તે ધર્મ શું? તે કહે છે. “હું આત્મા છું, દેહ નથી. એટલે જ ધર્મ છે. દેહના સંબંધી રાજી ના થઈશ કે ખેદ ન કરીશ. “હું દેહ નહીં” એટલું કરી વૃત્તિ ઉઠાવી લેવી. ગજસુકુમારને નેમિનાથ ભગવાને કહ્યું કે દેહસંબંધી હર્ષવિષાદ ન કરે. એ ગજસુકુમારને ચાટી ગયું. એથી મોક્ષ થયો. આત્મા અસંગ છે, અવિનાશી છે. દેહાદિથી મારે લેવાદેવા નથી. રાગદ્વેષ તે હું નહીં. શુદ્ધચૈતન્ય હું છું. જે આત્મા છે તેવી જ વૃત્તિ રાખવી. વધારે વેદના થાય તે વીતરાગ પુરુષોની દશા સંભારવી. વીતરાગે કશું ગયું નથી; આત્માને છોડ્યો નથી. દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કર્યો તેથી મોક્ષે ગયા. “હું શુદ્ધચેતન્ય સ્વરૂપ છું’ એમ રહે તે અપ્રમત્ત થાય. ભગવાનમાં, શુદ્ધ આત્મામાં વૃત્તિ રાખવી. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ બધામૃત [વ. ૮૪૩] ર૭૨ શ્રી રા. આઅગાસ, શ્રાવણ સુદ ૨, ૨૦૦૮ ધર્મનું માહાસ્ય જેને લાગ્યું છે તે કેટલું લખ્યું છે! ભગવાન વિતરાગોએ નિશ્ચિતાર્થ કરેલે ધર્મ પરમ હિતકારી છે, અમૃતસ્વરૂપ છે. એના જેવું બીજા કશામાં હિત નથી. અદ્દભુત વસ્તુ છે, ચમત્કારી છે! આત્માને ચમત્કાર કેવો છે! એ ન હોય તે મડદું. બધે ચમત્કાર તે આત્માને છે. અનંતકાળના જન્મમરણ છોડાવે એ અદ્દભુત માર્ગ વીતરાગે કહ્યો છે. તે સર્વ દુઃખને એ નાશ કરે કે ફરી દુઃખ ઉત્પન્ન જ ન થાય. એ આ ધર્મ છે. પણ જીવને માહાસ્ય નથી. ભગવાને કહ્યું છે તે ચમત્કારી માગે છે. જીવ કેમ રહણ ન કરે? કઈ રત્ન આપે તે ગ્રહણ ન કરે? અનંત કાળ સુધી સુખી થાય એ માર્ગ છે. સર્વોત્કૃષ્ટધર્મ તે વીતરાગ ધર્મ છે. આ ધર્મને જીવે લક્ષ રાખવાગ્ય છે, એ આરાધવાયોગ્ય છે. એમાં જ જીવન ગાળવાનું છે. પછી નહીં બને. ભગવાન અને ભગવાનને કહેલે ધમ એ બન્નેના આશ્રયથી તરાય એવું છે. ભગ વાનથી ધર્મ જુદે નથી. ધર્મ તે સત્પરુષના હૃદયમાં જ છે. સંપ્રતિરાજા પૂર્વભવમાં ભિખારી હતે. કંઈ ખાવાનું મળે નહીં તેથી પછી ભૂખનો માર્યો સાધુ થયે, પણ તેને લાગ્યું કે આ સાચું છે. મને ખાવાનું મળ્યું અને મને નમઃ સ્કાર કરે છે. ધર્મ પ્રત્યે ઉલ્લાસભાવ થયા. નિશ્ચય અને આશ્રયપૂર્વક દેહ છોડ્યો ને બીજા ભવમાં રાજા થયા. માગને પ્રભાવ કેટલું છે! સાચ જે પકડયું તે મેક્ષે લઈ જાય. કંઈ સમજી ન શકે, કરી ન શકે એવા પણ આ માગને આશ્રય પકડે તે કામ થઈ જાય. એંજિનની સાથે આંકડે જોડાઈ જ જોઈએ. કંઈક જે સાચ અડે તે કામ થઈ જાય. આ માર્ગ સર્વોત્કૃષ્ટ છે એ નિશ્ચય કરે અને એના આશ્રયે જેટલું થાય તેટલું કરવું. એમાં કાળ ગાળ છે એ નિશ્ચય અને આશ્રય કર્તવ્ય છે. પરપદાર્થને પિતાના માનવા એ જ મિથ્યાત્વ છે. દેહ તે જ હું એમ થઈ ગયું છે. દેહના નિમિતે, કુટુંબના નિમિત્તે, ઘરના નિમિત્તે હુષ વિષાદ ન થાય તે દ્વાદશાંગી આખી સમજી ગયે. ખરે ધર્મ કયે છે ? ધર્મ શાને કહે છે ? તે હવે કહે છે – વીતરાગ પુરુષને ધમ જે દેહાદિ સંબંધીથી હર્ષ-વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચિતન્ય–સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું.” વીતરાગે કહ્યું છે કે દેહાદિ સંબંધી હર્ષવિષાદ ન કર. એ જે પકડાયું તે બીજા ધમ ન કરતે હોય તે ય ચાલશે. “આત્મા અસંગ-શુદ્ધ-ચેતન્યસ્વરૂપ છે” એ વૃત્તિ દઢ કરવાની છે. એ દઢ થાય તે પછી હર્ષ–ખેદ ન કરે. બીજામાં ન તણાવું એ ખરે ધર્મ છે. મહાવીર ભગવાને દીક્ષા લીધા પછી આંખ ચાળવા જેટલી પણ શરીરની સંભાળ લીધી નહતી. એ વારંવાર સંભારવા જેવું છે. આ દેહથી કામ કરી લેવાનું છે. આ દેહ પ્રત્યે Page #368 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ઉપલ હર્ષ-વિષાદ ન થાય, એટલું મને કરવા દે, પરસ્તુની ચિન્તામાં બળી રહ્યો છે, આત્માને વિચાર નથી આવતું. કલ્પના કરે કે ફલાણે શાઓ ભયે તે ધર્મ પામે. બધાં શાસ્ત્રોને સાર દેહાદિ સંબંધી હર્ષ-વિષાદવૃત્તિ ન કરવી. બધાં શાસ્ત્રો પિકારી પોકારીને એ જ કહે છે. જેણે ઘણાં શા જાણ્યાં હતાં, ઘણાં કર્યાં હતાં, તેના મુખથી નીકળેલાં અનુભવવચને છે. નિઃસ્પૃહી પુરુષે કેવા નિર્મોહી હોય છે! કશું ગયું નહીં, એમ વિચારવું. મંદ વૃત્તિ થાય ત્યાં સપુરુષનાં ચરિત્રનું સ્મરણ કરવું. આત્મા જોવા જે છે, કમ જેવાનાં નથી. મહાપુરુષનાં ચરિત્રે અદ્ભુત છે. કેઈને છેવટે વૃદ્ધાવસ્થા વખતે એમ થયું હશે, ખેદ થતો હશે તેથી કૃપાળુદેવે ખેદ ન કરવા વિષે આ પત્ર લખ્યું હશે. હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એ ભૂલ મા. એ ભાવ વૃદ્ધાવસ્થામાં, યુવાવસ્થામાં, મરતી વખતે કરે તે થઈ શકે છે. પરમ પુરુષની દશામાં વૃત્તિ રાખવી. ચાલતાં ન ચલાય તે લાકડીથી ચાલે. એમ અશકત અને અબુધ હોય તો જ્ઞાનીરૂપ લાકડી લઈ ચાલી શકે, [વ. ૮૬૦] ૨૭૩ શ્રી રા. આ અગાસ, જેઠ વદ ૯, ૨૦૦૮ પૂજ્ય–વીતરાગમુદ્રા જોઈને વૃત્તિ સ્થિર કરવી, તે રૂપાવકન ધ્યાન છે. જે અહિંતના દ્રવ્યગુણપર્યાયને વિચાર કરે, તે મોહ નાશ થાય. અરિહંતનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે. અરિહંતનું સ્વરૂપ એ આપણું સ્વરૂપ જોવાનું પણ છે. દર્શનમોહ ઘટે તે જગત અસાર લાગે. પછી સ્વરૂપાવકન થાય છે. વિપરીતતા છૂટયા પછી સ્વરૂપાવકન દષ્ટિ થાય છે. દશમેહ હોય ત્યાં સુધી સ્વરૂપાવલોકન ન થાય. તે થવા મહપુરુષને નિરંતર અથવા વિશેષ સમાગમ, જે સ્વરૂપાવકન કરતા હેય તેની પાસે રહેવું. બીજું સન્શાસ્ત્રનું ચિંતવન સત્સમાગમ અને સત્યાસ્ત્રમાં ભાવના એવી રાખવી કે હું સમ્યક્ત્વ પ્રાપ્ત થવા એ કરું છું. બધાને આધાર ગુણજિજ્ઞાસા છે. એ લક્ષ ન હોય તે એ યોગ થયો છે અને સત્યાગ્ન પણ કંઈ ન કરે. ભાવના જેટલી બળવાન હોય તેટલું એ સાધન કામ કરે છે. સાધન છે તે દાદરા જેવું છે. ભાવના મંદ પડી જાય ત્યારે સાધન હોય તેય કંઈ કામ ન થાય. સદ્દગુરુગ, સશાસ્ત્રાગ, તે નિજઉલ્લાસ હોય એવી ગ્યતા સાથે પ્રવર્તે તો સમ્યગ્દર્શન થાય. દેહદષ્ટિ છૂટી સ્વરૂપાવકન થાય. ગુણજિજ્ઞાસા એટલે શમસંવેગાદિ ગુણે પ્રગટ કરવા છે એવી ભાવના. એવા ગુણે પ્રગટે ત્યારે સમ્યગ્દર્શન થાય. અધિકારી થવું એ આપણું કામ છે. ગમે તે રોગ થયે હિય, પણ આ ગુણે પ્રાપ્ત ન થાય તે પેગ પણ અયોગ છે. નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરલપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય.” Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ બોલામૃત એ દેશે કાઢવા પુરુષાર્થ ન કરે તે આત્માથી થવાય નહીં. પાત્રતા લઇ સદૂગુરુ પાસ જવું. પાત્રતા આવ્યે છૂટકે છે. વીતરાગમુદ્રામાં દષ્ટિ નાક ઉપર હોય છે. તે વીતરાગમુદ્રા આપણા હૃદયમાં રહે, પછી એને દ્રવ્યગુણપર્યાયને વિચાર આવે. બીજી વૃત્તિઓ રોકાય ત્યારે ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં આવે છે. દર્શનમોહ ઘટયો હોય ત્યારે સ્વરૂપાવલોકન થાય છે. મહપુરુષને સમાગમ, સલ્લા અને સમ્યગ્દર્શન થવા માટેના શમસંવેગાદિ ગુણોની જિજ્ઞાસા તે દર્શનમેહને અનુભાગ ઘટવાના ઉપાયો છે. [વ. ૮૬૧]. ર૭૪ શિથિલ થઈ ગયે હોય, પ્રમાદ થયે હેય, પણ પુરુષાર્થ કરે તે (શિથિલતા, પ્રમાદ) સહજે જાય. આત્માથી હેય તેને એમ થાય કે મને બાધ પ્રાપ્ત થાઓ અને પરિણામ પામે. બોધ પરિણામ પામે તે માટે શું વિચારવું? પ્રભુશ્રી અને આત્મસિદ્ધિની સાથે એક પત્ર (૭૧૯) કૃપાળુદેવે મોકલ્યો હતો. એમાં લખ્યું છે કે આત્મસિદ્ધિ વાંચવા માટે વધારે યોગ્યતાની જરૂર છે, દેવકરણસ્વામીને આકાંક્ષા વિશેષ રહે તે આત્મસિદ્ધિ લલ્લુછમુનિની સાથે વિચારવી. સપુરુષની આજ્ઞામાં વર્તવાને દઢ નિશ્ચય હોય, આટલે ભવ એમાં જ ગાળ છે, એ નિશ્ચય હેય, એ નિશ્ચય પ્રમાણે વર્તે, તેને આરાધે, નિશ્ચય છેડે નહીં, આજ્ઞામાં જ વતે તેને બોધ પરિણામ પામે છે. વાંચીને, વિચારીને વર્તવું તે પુરુષની આજ્ઞામાં જ. એમ ન થાય ત્યાં સુધી સમ્યગજ્ઞાન પરિણામ પામે નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવું એ સહેલી વાત નથી. એની પાછળ પડે ત્યારે થાય. હવે દેહ એની પાછળ જ ગાળ છે, એમ થાય ત્યારે થાય. અહંભાવમમત્વભાવ મૂકે ત્યારે થાય. એટલી તૈયારી હોય તે આત્મસિદ્ધિ વાંચવી, નહીં તે નહીં. સદ્ગુરુને વરે એવું કરી નાખવાનું છે. [વ. ૮૬૩] ર૭૫ સમાગમની જરૂર છે. ગાંધીજીને કંઈ ક્ષપશમ એાછો ન હતો, પણ સમાગમની જરૂર હતી. નિશ્ચય કર્યા પછી જીવને પડવાના ઘણા પ્રસંગ છે. નિશ્ચય કર્યા પછી વર્તવા માંડે તે થાય છે. શિરનું સાટું કરે ત્યારે આત્મજ્ઞાન મળે. ઘણી વખત જીવની વૃત્તિ શબ્દોમાં જ જાય છે, પણ જ્યારે સ્થિર ચિત્ત હોય ત્યારે પિતાના દેશે કાઢવાનું સમજાય છે. વૃત્તિ એમાં જેકે, મારે એ કરવા જેવું છે એમ થાય, ત્યારે કામ થાય. હું બીજાને માટે ઉપદેશ કરું એમ ડહાપણ કરે તે પિતાનું કંઈ ન થાય, પુણ્ય બાંધે; પણ એની પાસે ગુણેને સંગ્રહ ન થાય. પિતાના ગુણ પ્રગટાવવાને લક્ષ હોય તે પિતાના કામમાં આવે, Page #370 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૫૫ બીજાને કેમ સારું લાગે? ખીજા કેમ રાજી થાય? એમ માહ્યર્દષ્ટિ ડાય ત્યાંસુધી પેાતાનું કંઈ ન થાય. મને જ કહે છે, અસવૃત્તિએ મારામાં છે, હું પ્રમાદમાં છું એમ લાગે, એ લક્ષ રહે તે પ્રમાદ ટાળવાનો પુરુષાર્થ કરે. અસવૃત્તિઓના નિરોધ કરવાના છે. એમાં પ્રમાદ કરવા જેવું નથી. [. ૮૬૪] ૧૭૬ છેલ્લું પુદ્ગલપરાવર્તન હૈાય ત્યારે જીવને સત્પુરુષના ચાગ પ્રાપ્ત થાય છે. પછી મેષ મળે, પેાતાના દોષ ઓછા થાય, તેા જ ષ્ટિ ખૂલે. યાપને ઘાતે એવા સાધુ હાય તેના પરિચય કરવા. અનાદિના દોષ ટાળે એવા સાધુના પરિચય કરવા. અકુશળ હોય તેને દૂરથી જ તજવા, ત્યાગ કરવા. સત્પુરુષના સમાગમની સાથે અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કરવા. એકલે અભ્યાસ નહીં, પણ સાથે પરિશીલન કરવું. શ્રવણુમનન કરી પરિશીલન સુધી પહેાંચવાનું છે. એ વસ્તુ પેાતાની થઈ જાય, એવું કરવાનું છે. કેાઈ સદ્ગુરુ હાય તેા ભગવાન એળખાય, સૃષ્ટિ ખૂલે, મેહાંધ મનુષ્યે સેવા સુગમ માને છે, પણ અગમ અનૂપ છે. એવું સેવન મને આપજો. એમ આન ધનજી કહે છે. કેવળજ્ઞાન થાય ત્યાંસુધી સેવન કરવાનું છે. વિભાવ છેાડી સ્વભાવમાં રહેવું એ જ ખરી સેવા છે. દર્શનમેાહ દૂર થવાથી મેાક્ષના માર્ગ શરૂ થાય છે. એક સ્તવનમાં આખા માક્ષમાગ મૂકી દીધા છે. [વ. ૮૬૬ ] २७७ શ્રી॰ રા॰ આ અગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી—દ્રવ્યથી સત્તા જુદી નથી, એક જ છે. જ્ઞાનીનાં વચનામાં તલ્લીન થવાનું છે. વારંવાર આપણને તે સાંભર્યાં કરે તેવું કરવાની જરૂર છે. દ્રવ્યાનુયાગ દ્રવ્યદૃષ્ટિ થયે સમજાય એવા છે. સમ્યગ્દન હાય તેા દ્રવ્યાનુયાગ સમજાય. સયમની વૃદ્ધિનું કારણુ પણ દ્રવ્યાનુયાગ છે. આત્મા આત્મભાવમાં સ્થિર થાય ત્યારે દ્રવ્યાનુયાગ પરિણમ્યા કહેવાય, પાતે પાતારૂપે રહે તે દ્રવ્યાનુયાગનું મૂળ છે. મહાપુરુષનાં વચના પરમ ગભીર છે. ગમે તેવાં વચના હોય તે પણ કામ આવે એવાં હાય છે. ધમ કથાનુયાગમાં જે વચનેા કહ્યાં હાય, ગણિતાનુયાગની વાતા હાય, ચરણાનુયાગની વાતા હૈાય એ બધું કામનું છે. અને છેલ્લા દ્રવ્યાનુયાગ છે તે કેવળજ્ઞાન થતાં સુધી કામના છે. બધાં વચનેના સાર આત્મા જાણવા એ છે. મૂળ વસ્તુ ઓળખવા યુક્તિ, દૃષ્ટાંતા આપ્યાં છે, એ લક્ષ રાખવે. શુકલધ્યાન દ્રવ્યાનુયાગથી થાય છે, વિશેષ ચામ્યતા હાય તા થાય છે. માહના ક્ષય થઈ કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનીનાં વચને ના આશ્રય લેવાના છે. દુઃષમકાળ છે, એમાં ખીજી વાતા સાંભળવા મળે, પણ આત્માની Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ બેધામૃત વાત કેઈ કરતે હેય એવું ન મળે. સન્શાસ્ત્ર પણ હાથમાં આવવા મુશ્કેલ છે. ધર્મની ગરજ ઓછી છે. આત્મા ઓળખે છે એવા લક્ષવાળા થડા છે. “જે સંપ્રદાયમાં આત્માથે બધી અસંગ૫ણાવાળી ક્રિયા હોય, અન્ય કેઈ પણ અર્થની ઈચ્છાએ ન હોય અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવેનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાને જેગ જાણીએ છીએ” (૪૩૦). આ વચનો જેવાં તેવાં નથી. ચેતે તે કામ થઈ જાય. દ્રવ્યાનુયોગ સમજવા માટે યોગ્યતા જોઈએ. દર્શનાહને રસ ઓછો થયો હોય, દેહને લઈને સુખદુઃખી માનવારૂપ વિપરીતતા મટી હોય, હું દેહાદિથી ભિન્ન છું એમ થતું હોય, પાંચ ઈન્દ્રિયના વિષયમાં રમણતા ન હોય, સંસારથી કંટાળ્યો હોય, જન્મમરણ છોડવાનાં છે એમ થયું હોય તેને દ્રવ્યાનુગ પરિણમે છે. પુરુષને સમાગમ હાય નહીં, તે ચારે બાજુ વિષયથી છેતરાય છે. શું કરવાથી કલ્યાણ થાય? તેની ખબર નથી. લૌકિક દષ્ટિ વમી નાખશે ત્યારે એને પરમાર્થ દષ્ટિ થશે. ત્યારે વિષયેનું આકર્ષણ ઓછું થશે. આખું જગત ઇન્દ્રિમાં સુખ માનનારું છે. “સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે.” (આ. ૧૧). હિતકારી શું? એ લક્ષમાં આવે તે કામ આવે. અહિતકારીને હિતકારી માને એ દશનમોહ છે. લૌકિક દષ્ટિ ઝેર જેવી છે, એમ લાગશે ત્યારે જ્ઞાનીનાં વચને અમૃત જેવાં લાગશે. પહેલાં આત્માથી થવું જોઈએ. “ કષાયની ઉપાતિતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણદયા, ત્યાં આત્માર્થનિવાસ. ' પછી દર્શનમોહ તર થાય. પંચેન્દ્રિય શત્રુઓને ઉપેક્ષા કરી દૂર કરવા. એ જીવને ખેંચી જાય છે. એમાં સુખ નથી એમ સમજાય પછી પુરુષને વેગ સફળ થાય. દર્શનમોહ દર થાય ત્યારે વચને પરિણમે. દ્રવ્યાનુયોગ વિચારવાનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે સંયમ વર્ધમાન થાય તે દ્રવ્યાનુગ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ રુચિ છે. જેટલી રુચિ હોય તેટલું વિય રે. આત્માનાં શાસ્ત્રોમાં રુચિ થાય તે પછી આત્મામાં રુચિ થાય અને તેથી સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ થાય છે. બીજેથી ઊઠે ત્યારે આત્મા ભણી વળે. “હું દેહાદિસ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધચતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું.” (૬૯૨). એમ થાય તો આત્મભાવના થાય. તેથી રાગદેષને ક્ષય થાય. મહાપુરુષ એટલે જેણે આત્મા જાણ્યો છે, આત્મામાં રમણતા કરે છે, તે મહાત્મા છે. “એકાંત સુખી મુનિ વીતરાગ.” જેને કઈ વસ્તુ મારી છે એમ લાગતું નથી, એવા જે અસંગ છે, તેમને આત્મા મારો છે એમ થાય છે. આત્મા ભણી દષ્ટિ જવી મુશ્કેલ છે. કમળ પાણીમાં ઉછરે છે અને તેમાં જ રહે છે, પણ પાણીને અડે નહીં. એવી રીતે જ્ઞાની જગતમાં રહ્યા હોય છે. અસંગપણે રહે છે. જુનાં કમ છેડવાનાં છે, એિ લક્ષ રાખ. આત્મારામ પુરુષ દ્રવ્યાનુયોગના પાત્ર છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૫૭ “સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” જગતના પદાર્થોમાં વૃત્તિ જાય નહીં તે સંયમ છે. સંયમ અર્થે વાંચવા વિચારવાનું છે. જગતને મેહ છોડવા માટે દ્રવ્યાનુ ગ છે. પર અને પિતાને વિવેક થાય તે પછી પરમાં વૃત્તિ ન જાય. બીજા સર્વ ભાવથી વૃત્તિ છૂટે તે આત્મામાં લય પામે. સ્વસ્થ થવું તે સમાધિ છે. “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” એ થાય તે સમાધિ થાય. મોક્ષનું કારણ પણ એ જ છે. શા અથે વાંચું છું? એ લક્ષ રાખો. કદી ભૂલવા જેવું નથી. બીજી વસ્તુઓ તુચ્છ લાગે અને આત્મામાં વૃત્તિ જાય તે સંયમ છે. આત્મા આત્મારૂપે પરિણમવા જ્ઞાનીએ જે વાત કરી તે ભૂલવા જેવી નથી. જ્ઞાનીને ઉપકાર ભૂલ્યો તો આત્મા જ ભૂલે. જ્ઞાની અને તેના આશ્રયને લક્ષ ન રહ્યો તે લક્ષ રાશીમાં ભટકવું પડે. સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, તે જ મોક્ષનું કારણ છે. આત્માને ભૂલે ત્યારે મોહના વિકલ્પ ઊભા થાય છે અને ત્યારે જ આત્માને ભૂલે છે. આ વચને લખ્યાં છે તેના હૃદયે શુકલધ્યાન રમી રહ્યું છે. [વ. ૮૬] ર૭૮ શ્રી રાક આહેર, ફાગણ વદ ૧, ૨૦૦૮ પૂજ્યશ્રી-દ્રવ્યાનુગ એટલે બધાંય દ્રવ્યો છે તેને જાણી આત્માને મુખ્ય કરે. આત્મા મુખ્ય વસ્તુ છે, તેને ઓળખવા માટે ધર્માસ્તિકાય આદિ પંચાસ્તિકાય કહ્યાં છે. “ ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન; પણ તે બને કિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” લક્ષણથી આત્મા જુદે જણાય છે. આત્માને ઓળખવા માટે જે ગ્રંથ લખાયેલા છે તે દ્રવ્યાનુયોગ છે. આત્મસિદ્ધિ, છ પદને પત્ર એ વગેરે બધાં દ્રવ્યાનુયોગ છે. મેહથી જે છૂટહ્યા છે તે મુમુક્ષુ છે અને તેઓને માટે જ એ દ્રવ્યાનુગ છે. ભગવાનની વાણીમાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે. ગણધરો એ પહેલું દષ્ટિવાદ લખ્યું, પણ આ કાળના અને એ સમજવામાં ન આવવાથી આચારાંગથી ફરી રચવું શરૂ કર્યું. દષ્ટિવાદ સમજાવવાના કારણે દ્વાદશાંગી રચી. બધું કરીને મૂળ જ્ઞાન કરવાનું છે, અને એ સદ્ગુરુના વેગે થાય છે. ચાર પ્રકારના અનુગ છે– ૧. ધર્મકથાનુગ વૈરાગ્ય થવા માટે છે, તેમાં મહાપુરુષોનાં ચરિત્રે આવે છે. ૨. ગણિતાનુગ વૃત્તિ થિર થવા માટે છે, તેમાં કર્મના ભેદ વગેરે આવે છે. ૩. ચરણાનુગ કર્મ ક્ષય કરવા માટે છે, તેમાં આચરણની વાત આવે છે. ૪. દ્રવ્યાનુગ પિતાનું સ્વરૂપ જાણવા માટે છે, તેમાં છ દ્રવ્યની વાત આવે છે. મહાપુરુષના યંગે કંઈક મહાભાગ્યે દ્રવ્યાનુયોગ હાથ આવે છે. દ્રવ્યાનુગ હાથમાં આવે પણ તે પરિણામ કેમ પામે? તે કહે છે – - દશનાહ ઘટે ત્યારે દ્રવ્યાનુગ સમજાય છે. દર્શનમહ મંદ થાય ત્યારે હિતકારી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ બેધામૃત વસ્તુ હિતકારી લાગે છે. એ થવાનું કારણ સત્સંગ અને સપુરુષને વેગ છે. કૃપાળુદેવે કહ્યું છે કે પુરુષની કૃપાદ્રષ્ટિ એ સમ્યક્ત્વ છે. જેટલી ગ્યતા હોય તેટલું પરિણમે. દશનાહ ઘટાડવા માટે શમસવેગાદિક ગુણ લાવે, પાંચ ઇન્દ્રિયેના વિષને જીતે, તે શાસ્ત્ર પરિણામ પામે, મહાપુરુષના મુખે સાંભળવા મળે તે થાય. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સશુ—ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” શ્રતમાં ખાસ કરીને દ્રવ્યાનુયે મુખ્ય છે. બધે ઉપદેશ તે અર્થે છે. જેમ જેમ સંયમ વધે તેમ તેમ દ્રવ્યાનુગ પરિણમે છે. જ્ઞાનીનું સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે, એમ અભેદતા થાય એ જ ખરો સંયમ છે. જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળ થાય તેમ તેમ રુચિ વધે છે અને વીર્ય કુરે છે, તેથી દ્રવ્યાનુગ પરિણમે છે. દ્રવ્યાનુયોગની જિજ્ઞાસાવાળા બહુ ઓછા છે. વાતોથી પરિણામ ન પામે. ઉપર કહાં તે કારણે મળે તે પરિણામ પામે. એને કિંમત નથી. જ્યાં સુધી ઈન્દ્રિયજય ન થાય ત્યાંસુધી વૃત્તિઓ બહાર રહે છે. દ્રવ્યાનુગ પરિણામ પામવા માટે ઇન્દ્રિયજય થવો જોઈ એ. આત્મામાં જ આનંદ આવે, આત્મા સુખસ્વરૂપ છે એમ લાગે, વીતરાગ થવામાં દૃષ્ટિ હેય, અસંગપણું એટલે મારું કશુંયે નથી એમ હોય, એવી પરમ અસંગતા આવે ત્યારે આત્મા ઓળખાય એવે છે. જે અસંગ પુરુષ છે, તે આ દ્રવ્યાનુયેગના પાત્ર છે. જ્ઞાનીની પ્રવૃત્તિ એક જીવને માટે હોય એમ નથી, બધાને માટે હોય છે. આ દ્રવ્યાનુગ સાંભળી, વિચારી એ કરવાનું છે. બધા ભાવમાંથી વિરામ પામવું. બધેથી વૃત્તિ છેડી જ્ઞાનીની ચેષ્ટામાં લીનતા થાય એ સંયમ છે. જ્ઞાની પ્રત્યે પ્રેમ આવે ત્યારે એ થાય. આજ્ઞામાં એકતાન થયા વિના એ ન થાય. મનનું વર્તન તે વૃત્તિ છે. વૃત્તિ ઉપર લક્ષ રાખો કે મારી વૃત્તિ ક્યાં જાય છે? કર્મ બાંધવામાં જાય છે? પાંચ ઇન્દ્રિયના વિષયમાં જાય તે કર્મ બંધાય. સારી વૃત્તિ થાય તે ભાવના કહેવાય છે. હિસાબ તે રાખવું પડે. લક્ષ રાખે તે બધેથી વૃત્તિ વિરામ પામે અને આત્મામાં રહે. એ કરવાનું છે. બધાથી વિરામ પામી આત્મા ભણી વળવું. એ સંયમ પ્રાપ્ત કરી આત્માને નિર્ણય કરવાનું છે. બીજા ભાવ ટાળવાના છે. સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” એ ભૂલીશ નહીં. ચેતવા જેવું છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત મૂછ નવ જય જે. અપૂર્વ પછી સમ્યક્ત્વ થાય. સમ્યક્ત્વનું ખરું સ્વરૂપ સંયમ અને વીતરાગતા છે. આત્મા છે તે બધું છે. પિતાનું અસ્તિત્વ ભૂલી ન જવું. પાંચ ઈન્દ્રિયોના વિષયો ઓછા કરવા. સત્સંગ વિશેષ કરે તે દેહાધ્યાસ માટે એ છે. લક્ષ આત્માને ન ચૂકવે. ગમે તે પ્રસંગ Page #374 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૫૯. આવે પણ એ ન ભૂલવું. પરભાવ બધાય રેકવા છે. જ્ઞાની જાણે છે તે મારું સ્વરૂપ છે. જીવ ભાવ તપાસત નથી. જે પરમાવ આવે તે કાઢવા છે. ખરાબ ભાવ આવે તે તરત ફરસી લઈને ઊભા રહેવું, ડેકું કાપી નાખવું. સમાધિ પામવાનું કારણ “સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” આત્મામાં રહેવું, બીજેથી પાછું હઠવું. વિભાવથી છૂટવું એમ જ્ઞાનીએ કહ્યું છે. સર્વ દુઃખ છૂટવાનું કારણ દ્રવ્યાનુગ છે. જે ખરું સ્વરૂપ છે, તેને ન ભૂલવું. મૂળ સ્વરૂપમાં લક્ષ રાખવાનું છે. બાકી સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. [વ. ૮૬૭] ૨૭ શ્રી રા. આઅગાસ, જેઠ વદ ૧૦, ૨૦૦૮ પૂજ્યશ્રી-કપાળદેવ લખે છે કે “હે આર્ય! જેમ રણ ઉતરી પારને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ તરી પારને સંપ્રાપ્ત થાઓ.” મોહ છે તે સ્વયંભૂરમણ સમુદ્ર જે દુસ્તર છે. કચ્છનું રણ પાર કરી આવ્યા તેમ મોહને પાર કરી મોક્ષે જતા રહો એમ કૃપાળુદેવ દેવકરણછ મુનિને લખે છે. ભાવ આજ્ઞા આરાધે તે મેક્ષ થાય. મનિએને બીજી ઉપાધિ ન હોય. જેને આપકાર કર હોય તેણે નિવૃત્તિ લેવી. આજ તે કોઈને નિવૃત્તિની પડી નથી. આત્મહિત શાથી થાય તે પહેલું કરવાનું છે. દર્શનમહ ઓછો થાય ત્યારે મુમુક્ષુ થવાય છે. આત્માની ગરજવાળા બહુ થડા છે. મોહ મંદ પડે તે ધર્મના કામમાં મીઠાશ આવે. બીજી વાત કરે છે પણ આત્માની વાતે ન કરે. આત્મહિત અતિ દુર્લભ છે. વિદ્વત્તા તો સુલભ છે. ધ્યાન અને શ્રતની અનુકૂળતા જે ક્ષેત્રમાં હોય ત્યાં ભગવંતની આજ્ઞા પળાય. મુનિને ધ્યાન અને સ્વાધ્યાય એ બે કરવાનાં છે. ઉલ્લાસપૂર્વક ભગવાનની આજ્ઞા આરાધવાની છે. ઢીલું પડી જાય તે સાધનો કંઈ ન કરે. વિ. ૮૭૨]. ૨૮૦ - પૂજ્યશ્રી–માર્ગાનુસારીનું પહેલામાં પહેલું લક્ષણ ન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરવું એ છે. ધર્મ જોઈતો હોય તે નીતિને પાયે દઢ કરે જોઈએ. પ્રાણ જાય પણ નીતિ ન જાય. મુમુક્ષુને કદાપિ આજીવિકા જેટલું ન મળે તો પણ આર્તધ્યાન ન કરે. મરણ કરતાં, ભૂખે મરતાં આખો દિવસ કાઢે, પણ અનીતિ ન કરે. મારે ધર્મધ્યાન કરવું છે, મનને વશ કરવું છે એમ હોય તેણે નીતિનું પ્રથમ સ્થાપન કરવું. ન્યાયપૂર્વક વર્તે તે તેને ઘણું ગુણે પ્રગટે, ધર્મધ્યાનમાં મદદ મળે, શમસંગ વગેરે ગુણ પ્રગટે, કષાય કરવાની ટેવ એને રહે નહીં. મુમુક્ષુએ કષાય જીતવાના છે. પ્રાણ જાય તો ભલે, પણ મારે અનીતિ તે ન જ સેવવી. એમ હોય તેને લેભ કષાય ઓછો થાય તેથી બીજા Page #375 -------------------------------------------------------------------------- ________________ બધામૃત કષાયે પણ ઓછા થાય. સદ્દવર્તન હોય તો જ્ઞાનીને માર્ગ પરિણામ પામે. જે રસ્તે જ્ઞાની દેરે તે રસ્તે ચાલે. ન્યાયપૂર્વક તે તેને લેભ એ છે હોય. કષાય મંદ પડયા હોય તે મેક્ષ માગ મળે એમ છે. લેભ મંદ હોય અને જ્ઞાની છોડવાનું કહે તે છૂટી જાય. જ્ઞાનીનું કહેલું સમજાવું મુશ્કેલ છે. જ્ઞાની પાસે જાય, પણ જીવ લેભ આદિ કષાય સાથે લઈને ત્યાં જાય છે. એક પુરોહિત હતે. તે શાસ્ત્રો ભણેલે, પણ કષાય મંદ નહીં. તે જ રાજાની સાથે ફરે. રાજાએ તેને પિતાની વીંટી રાખવા આપી. તે પુરોહિત વીંટી પાછી આપવી ભૂલી ગયે. સંધ્યાકાળે સરોવરના કિનારે અંજલિ આપતાં વીંટી સરી પડી, તે નીચે કમળમાં પડી, પણ બ્રાહ્મણને ખબર નહીં. ઘેર ગયા પછી વીંટી ન જોઈ તેથી બહુ વિચારવા લાગે. શોધી પણ કંઈ પત્તો ન લાગે. તેને રાજાને બહુ ભય લાગવા લાગે. ઘણો વિચાર કર્યો પણ વીંટીને પત્તો લાગે એ ઉપાય મળે નહીં. પછી એક જૈન જ્ઞાની સાધુ અહીં આવ્યા છે એવું તેને સાંભળવામાં આવ્યું. તેથી તે ત્યાં ગયે અને કહ્યું કે બાપજી, એક કામ છે. મુનિએ જાણ્યું કે આ ભવ્ય જીવ છે. તેથી કહ્યું કે ભલે કહો. પછી તેણે વીંટીની વાત કરી. મુનિએ કહ્યું કે સરોવરમાં અંજલિ આપી હતી ત્યાં કમળમાં પડી છે. સવારે કમળ ખૂલે ત્યારે જઈને જજે. પછી વીંટી મળી, તે લઈને રાજાને આપી આવ્યું. એ એક ચિતા મટી, પણ આ વિદ્યા મારી પાસે નથી, માટે એ વિદ્યા મારે શીખવી, છેતરીને પણ શીખવી એમ થયું. તે ઘેર ગયો અને કહ્યું કે હું વિદ્યા લેવા માટે જાઉં છું. તેઓ મને કહેશે કે સાધુ થા તે સાધુ પણ થઈશ, પણ વિદ્યા શીખી પાછો આવીશ. એમ કરી તે મુનિ પાસે ગયો. મુનિએ તેને દીક્ષા આપી, પછી તે શાસ્ત્રાભ્યાસ કરતે. થોડાંક વર્ષો ગયાં પછી મુનિએ કહ્યું કે ઘેર જવું છે? તેણે કહ્યું, હવે કોણ જાય? બન્યું એ ઘર. સપુરુષને વેગ હોય તે સારી વસ્તુઓ ગ્રહણ કરે અને બેટી છેડી દે. મુનિને માટે પણ આહારના નિયમ છે. કારણ કે નિર્દોષ આહાર હોય તો કષાય મંદ થાય. વર્ત. માનમાં મુનિઓને કષાય છે તેનું કારણ ભગવાનની આજ્ઞા બરાબર પળાતી નથી, તે છે. જેવું અન્ન તેવું મન થાય છે. બાહ્ય પરિગ્રહ ધનધાન્ય વગેરે છે. ચાર કષાય, નવ નેકષાય અને મિથ્યાત્વ એ ચૌદ અત્યંતર પરિગ્રહ છે. કયારે થઈશું બહાંતર નિગ્રંથ ને?” મિથ્યાત્વ અને કષાયને લઈને સંસાર છે. એ જાય તે સંસાર ન રહે. [વ. ૮૭૫] ૨૮૧ શ્રી. રા. આ. અગાસ, જેઠ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–જ્ઞાનીનાં વચને વારંવાર અપ્રમત્તપણે વિચારવાં. મારે કરવાયોગ્ય શું છે? એમ વિચારવું. હે શ્રી પુરુષકે વચનામૃત જગહિતકર.” જેને એ ઉપકાર સમજાવે છે Page #376 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૬૫ તેને માહામ્ય લાગે છે. વચનામૃતથી કેવળજ્ઞાન થાય છે. એટલું બધું માહાસ્ય છે. દર્શન મેહ હણવાને જ્ઞાનીનાં વચને છે. સંસારમાં વૃત્તિ ન જાય તો વૈરાગ્ય આવે, પાપથી પાછા હઠે. એમ પડતી વૃત્તિને સ્થિર રાખે. જ્ઞાનીનાં વચનેથી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. એથી આગળ પછી અપ્રમત્ત થાય છે. અપૂર્વ સ્વભાવને પ્રેરક જ્ઞાની પુરુષની મુદ્રા, સત્સમાગમ અને વચને છે. વધતાં વધતાં અપ્રમત્ત ગુણસ્થાન પ્રાપ્ત થઈ કેવળજ્ઞાન પામે. સપુરુષનાં વચને, મુખમુદ્રા અને સત્સમાગમ એ અગી સ્વભાવના અને મોક્ષનાં કારણે છે. [વ. ૮૭૬] ૨૮૨ પૂજ્યશ્રી–જેને કાળને કંઈ ભય નથી, આત્મા અજરઅમર શાશ્વત છે, એમ થયું તે કાળ ક્યાં રહ્યો? આત્મા ત્રણે કાળ રહેવાનું છે. જે ઉત્પન્ન થયે નથી તે મરે નહીં એમ જેને સમજાયું તેને કાળ કિકર જેવું છે. તેને મરણય નથી. તેને ત્રણે લેકનું રાજ્ય આપે તેય મૃગજળ જેવું લાગે. એનાથી તૃષા છીપે નહીં તેથી મૃગજળ જેવું છે. જગતની બધી ઈચ્છા રોકાઈ ગઈ છે. આશા એને વશ થઈ ગઈ છે, દાસી થઈ ગઈ છે. અને એ નુકસાન કરે નહીં. બીજા જીવને ભૂતડી જેવી વળગે છે. કામક્રોધ વગેરેને કેદમાં મૂકી દીધા છે. મનને જીત્યું છે, તેથી કામ વગેરે વિકાર આવતા નથી. એને ક્રોધ આવી જાય, પણ એ ક્રોધ નથી. કમ આવીને જાય છે. કેવી હોય તે બગાડી શકે નહીં. બધાથી અસંગ થયા છે. ખાવું પીવું પડે તે ભગવાનને ભૂલ્યા વગર કરે છે. પૂર્વ કમને લઈને ખાવું પીવું બધું કરવું પડે, પણ અસંગ રહીને કરે છે. જેને છેલ્લો એક ભવ બાકી હોય તેને આવી દશા હોય છે. એવા જ્ઞાનીને ઓળખવા મુશ્કેલ છે. એને ઓળખે તેને પણ એક અવતાર થાય. સપુરુષને તેમના રૂપે ઓળખવા બહુ મુશ્કેલ છે. જેને ફરી જન્મવાનું નથી એવી એમની દશા છે. મોક્ષને અર્થે મનુષ્યદેહ છે. જન્મમરણ છોડે તે જ મનુષ્ય છે, નહીં તે માતાના પેટમાં પથરા જેવો છે. એનું જ્ઞાન સર્વવ્યાપક છે. એને કેઈ અંતરાય ન થાય. થાય તે ધારે નહીં, કારણ કે મોહ નથી. કેવળજ્ઞાન થતાં પહેલાં બધી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે. આત્મા શું છે? એ જેને સમજાય તેને રિદ્ધિસિદ્ધિ ઝેર જેવી લાગે. આત્મામાં જ લહેર કરે છે. પ્રભુશ્રીજી કહેતા કે રિદ્ધિસિદ્ધિને તે લાત મારીને કાઢી મૂકી, એ તરફ લક્ષ ન આપે. અંતરમાં સુખ છે, તેથી ત્યાં જ શોધે છે, બીજે ન શોધે. [વ. ૮૭૮] ૨૮૩ - પૂજ્યશ્રી–કાર્તિકેયાનુપ્રેક્ષામાં બાર ભાવનાઓનું સારું વર્ણન છે, તે વિચારવું. આત્મા ફરે તે કામ થાય. ઉપશમ એટલે વીતરાગભાવ થાય તે અર્થે આ “કાર્તિકેયાનુ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ બધામૃત પ્રેક્ષા' ગ્રંથ લખાયે છે. પૂર્વે બાંધેલું આવે છે. તેમાં સમભાવ રાખ. સ્વરૂપમાં જ વૃત્તિ છે. એ જ કર્તવ્ય છે. એમાં ધીરજની જરૂર છે. [વ. ૮૭૯) શુદ્ધાત્મામાં સ્થિતિ કરવી હોય તે ઈનિને રોકવી. જ્ઞાનીનાં વચનમાં વૃત્તિ રહે તે શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ થવાનું કારણ થાય. જીવને ગરજ હોય ત્યારે શુદ્ધભાવ કરે છે એમ થાય છે. મોક્ષની ગરજ રાખે તે મોક્ષ ભણી વળાય. પાંચ ઇન્દ્રિયને રોકી જ્ઞાનનાં વચનમાં વૃત્તિ રાખવી. તેને જય કરે. નિરાશ થઈ જાય તે વખતે મહાપુરુષનાં ચરિત્રે સંભારવાં. નિરાશ થઈ જાય તે પરમતત્વ પામી શકે નહીં. ઉલ્લાસિત વીર્ય હોય તે થાય. ઉલ્લાસથી થોડું કરે તે પણ ઘણું આગળ વધાય તેવું થાય. ઘણું શીખવાનું છે. ઉલ્લાસ ના છેડ. ઉલ્લાસ રાખ. ગુણ પ્રગટે તે અટકી ન જવું. નિર્દોષ થવાને એ રસ્તે છે. આત્મકલ્યાણ કરવું હોય તે નિરાશ ન થવું. ઉ૯લાસ પરિણામ રાખવાં. આ ટૂંકા ટૂંકા પગે છે, પણ બહુ શીખવાનું છે, હિતકારી છે. [વ. ૮૮૨ પૂજ્યશ્રી–પુરુષનાં વચને આત્માને શુદ્ધ કરવામાં અવલંબન છે. પિતાના સ્વરૂપને ન ભૂલવું, એ પહેલું કામ કરવાનું છે. જ્ઞાનીને મનવચનકાયાના ચોગ પ્રાપ્ત છે તે બીજાનું કલ્યાણ થવા અર્થે અને પૂર્વ પ્રારબ્ધ જોગવવા અથે છે. મહાપુરુષો ઉદયાહીન વતે છે. નિષ્ફર નથી લેતા કે બીજાનું કલ્યાણ ન થાઓ. તેમ છતાં પોતાનું ન ચુકાય એ લક્ષ રાખે છે. [વ. ૮૮] પૂજ્યશ્રી–બાહ્ય દષ્ટિમાં ન તણાવું. આત્માને મુખ્ય કરી વાત કરવી. સમ્યગ્દર્શનરૂપી નયન વગર આત્મવસ્તુની વાત પામે નહીં. સમ્યગ્દર્શન વગર જીવ આંધળો છે. કલ્પના એમાં ન પડવું. સાચી વસ્તુ ન ભૂલવી. મનુષ્યભવ મળ્યો છે તે અલ્પકાળમાં છૂટી જાય એવો છે. શું ધારીને જીવ પ્રમાદ કરે છે? બીજા વિચાર ન કરતાં એવા વિચાર કરવાના છે. [વ. ૮૮૪] ૨૮૭ પૂજ્યશ્રી–સપુરુષને સમાગમ બહુ ઉપકારી છે. “જ્ઞાની જાણે છે' એમ રાખવું. મધ્યસ્થ રહેવું. જીવ આગળ આવે એટલા માટે કહેવું છે. મારા યોગ્યતા નથી તેથી Page #378 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૬૩ સમજાયું નથી, પણ જ્ઞાની જાણે છે. પુરુષના ગે પૂછવું ન પડે. સહજે સમજાય. દીવાના પ્રકાશ જે પુરુષને સમાગમ છે. એ ભાવના કરવાની છે. મનુષ્યભવ મળે છે, ઉત્તમ વેગ મળે છે, એને લાભ લઈ લે. જેને એ વેગ ન હોય તેણે ભાવના કરવી કે કયારે મળશે? બીજી કલ્પનાઓ ન કરવી, સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દુર્લભ છે. એ વેગ ન હોય તે સરખી વૃત્તિવાળા છ ભેગા થઈ જ્ઞાનીના માહાભ્યની વાત કરે તે સત્સંગમાં પણ અસંગપણું છે. મહાપુરુષને વેગ અને અસંગપણું તે પરમસત્સંગ છે. સરખી વૃત્તિવાળા ને સંગ તે પણ સત્સંગ છે. તે કર્તવ્ય છે. [ વ. ૮૮૫]. ૨૮૮ સદ્વર્તન વધે ત્યારે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવાય. સત્પરુષની આજ્ઞા ઉઠાવે છે તે પુરુષની ભક્તિ કરે છે. આજીવિકા અર્થે સદુઉદ્યમ કરવાનું છે. ગૃહસ્થ અવસ્થા હોય ત્યાં સુધી માગીને ખાવા જેવું નથી, સદુઉદ્યમ નીતિથી કરવાનું છે. ઘણું વાંચવા કરતાં જ્ઞાનીની એક આજ્ઞા આરાધાય તે ઘણે લાભ થાય. [વ. ૮૮૬ ] ૨૮૯ શ્રી. રાત્રે આ અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૮ પૂજ્યશ્રી–બળવાન નિવૃત્તિ હોય ત્યારે પવનદીશાસ્ત્ર વાંચવું. વાંચતી વખતે મનવચનકાયાની પ્રવૃત્તિ ઓછી હોય તે વધારે સમજાય. ઘણી વખત જીવ બીજી વાત કરે અને પછી ફરી વાંચે તે એમાં ચિત્ત ચાટે નહીં. વાંચતી વખતે બીજી વાત ન કરવી. મહાપુરુષોએ જે વચને લખ્યાં છે તે આત્મ-ઉપયોગમાં રહીને લખ્યાં છે. વાંચનારને પણ એ આત્મઉપયોગને લક્ષ રાખીને વાંચવાનાં છે. માત્ર કોઈ જીવને ભગવાન પ્રત્યે વૃત્તિ ડાય એ અર્થે જ્ઞાનીએ વચને લખ્યાં છે. પવનંદી વગેરે વનમાં રચાયાં છે. એવાં શાસ્ત્રો એવા ક્ષેત્રમાં જ વંચાય તે ભાવે કુરે. માટે એકાંતમાં અવગાહવાયેગ્ય છે. એક જ લક્ષ હય, મનવચનકાયા બીજા કામમાં ન વાપર, મન પુસ્તકમાં જ રાખે, બીજા આડાઅવળા વિચાર ન કરે, વચન પણ એમાં જ જેડે તે એ વચનો આત્મા સુધી પહોંચે છે. સંસ્કૃતના સંસ્કાર તે એને પરમપદ સુધી લઈ જાય છે. [વ. ૮૮૭ ] પૂજ્યશ્રી–મહાપુરુષને માર્ગ અગમ્ય છે, સરલ છે. સમજાય તે સરલ છે. “સમજ પી સબ સરલ હે” (હા. નં. ૧-૧૨) બીજેથી વૃત્તિ ઊઠે તે સરલ છે. પણ એ થવું મુશ્કેલ છે, તેથી અગમ્ય છે. સત્ છે તે સરલ છે, સુગમ છે, પણ અનંતકાળ થયે છતાં પ્રાપ્ત ન થયું તેથી અગમ્ય કહ્યું છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત એ અગમ્યને સરલ કરવું હોય તે સત્સમાગમ કર્તવ્ય છે. એક તે મહાભાગ્ય હોય અને પૂર્વને અભ્યાસ હોય તે મુમુક્ષતા આવે છે. મહાપુરુષોને પૂર્વે સેવ્યા હેય તે નિમિત્ત વગર પણ મુમુક્ષુતા પ્રગટે છે. એ ન હોય તે સદ્ગુરુ મળે ત્યારે પણ પ્રગટે છે. મુમુક્ષુ હોય તેને મેક્ષ સિવાય બીજું બધું અસાર લાગે છે. ધમણની પેઠે શ્વાસ લેતાં આ મનુષ્યભવ ચાલ્યા જશે. મુમુક્ષુતા આવે તે આત્માનું ભાન થાય અને સ્થિરતા પણ થાય. માર્ગે ચઢી જાય–જ્ઞાની કહે તે રસ્તે ચઢી જાય એવી મુમુક્ષુતા છે. સાચી મુમુક્ષુતા હેય તેય પુરુષની જરૂર છે. આજ્ઞાની જરૂર છે. તેથી આગળ વધે છે, આત્માનું ભાન થાય, સ્થિરતા થાય અને અપ્રમત્તાગ પ્રાપ્ત કરે છે. પહેલી મુમુક્ષુતા આવે એટલે મહાસક્તિથી મુઝાય, મેહમાં રાજી ન થાય અને મોક્ષને અથે પ્રવર્તે. મુમુક્ષતા હેય, સપુરુષને વેગ હેય, આજ્ઞા મળે અને તેને આરાધે તે મેક્ષ થાય. ક્યારે મારું કલ્યાણ થશે? એવી રાતદિવસ જેને ફિકર થતી હોય તેવા પુરુષને સપુરુષનો પેગ પ્રાપ્ત થ સુલભ છે, મળી આવે. આત્મકલ્યાણ થવાની રાતદિવસ ફિકર હોય તેના ઉપર ભગવાન કૃપા કરે છે. પુરુષનાં વચને સાંભળવાની ઈચ્છા છતાં એ યોગ ન મળતું હોય, તે પણ એને પુણ્ય બંધાય. આત્મા તે ચિંતામણિરત્ન જેવું છે. રાતદિવસ એની ચિંતા કરતે હોય તે તેને વેગ મળી આવે છે. સમાગમ નિરંતર કર્તવ્ય છે, એ સમજાવું બહુ મુશ્કેલ છે, એ સમજાય તે પ્રવૃત્તિમાં પણ વૈરાગ્ય રહે જેવું છે એવું મળે. પ્રભુશ્રીજી કહેતા કે ગ્યતા લાવે, એગ્યતા લાવે. ઘણું કહેતા, મુમુક્ષુતા નથી અથવા તીવ્ર મુમુક્ષુતા નથી એ મોટામાં મોટો દેષ છે. સાચી રેગ્યતા હોય તે ઘણે લાભ છે. પહેલાં જીવે એગ્ય થવું. સાચી મુમુક્ષુતા સદૂગુરુના સમાગમે થશે. “ ત્યાગ વૈરાગ્ય ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.” એટલી ત્યાગવૈરાગ્યની મૂડી જોઈશે. આ અસાર સંસારથી ક્યારે છૂટકે થશે? એવા ભાવ થતા કે તરત કેવળી મળી આવતા. એવી ભાવના હોય તે મળી આવે. [વ. ૮૮૮ ] - પૂજ્યશ્રી–આંખમાં ઉપગ હોય ત્યારે કાનમાં ન હોય. એક ઠેકાણે ઉપગ રહે છે. ઈન્દ્રિયોને જય કર્યો હોય તે સત્કૃતમાં જ એને ઉપગ રહે. આજ્ઞામાં કેટલું બળ છે! આજ્ઞા જ્ઞાનીની આરાધે તે મોહને ક્ષય કરી શકે. [વ. ૮૮૯]. - પૂજ્યશ્રી–સશ્રત અને સત્સમાગમ એ બેયમાં ઈન્દ્રિયય કરવાનું છે. બીજે વૃત્તિ ન રહે એવું કરવાની જરૂર છે. ઈન્દ્રિયને જય કરી એ “પદ્મનંદી પંચવિંશતિ” શાસ્ત્રનો અભ્યાસ કરશે તે અમૃત છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન [વ. ૯૦૧] ૨૯૩ શ્રી રાવ આહર, ફાગણ સુદ ૧૨, ૨૦૦૮ ગુરુ ગણધર ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર; ત્રતતપધર તનુ નગનધર, વંદૌ વૃષસિરમોર. ” પૂજ્યશ્રી–જે ઘણા મુનિઓના ઉપરી છે, જે ગુરુ છે, બધા ગુણેને ધારણ કરનારા છે, વ્રત અને તપના ધારણ કરનારા છે, જે નગ્ન શરીરવાળા છે અને જે ધર્મના શિરેમણિ છે, એવા જે ગુરુ છે અને પૂર્વે એવા જે ગુરુઓ થઈ ગયા છે તેઓને વંદન હે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં આખું જગત પડયું છે. ઘણુંયે ખાધું, ઘણું પીધું, પણ જીવને થાક લાગ્યો નથી. પાંચ ઇન્દ્રિયના વિષયેથી વિક્ષેપ થાય છે, તેથી જીવ પિતાના સ્વરૂપને ભૂલે છે. શાંતિ ક્યાંથી આવે ? જગતમાં શાંતિ નથી એનું કારણ છે પાંચ ઇન્દ્રિયના વિષયની કડાકૂટમાં પડયા છે. ત્યાં શાંતિ નથી. જગત દુઃખરૂપ જ છે. એને પંઠ દે તે શાંતિ થાય. અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ આત્મા છે. એને ઓળખી સ્વરૂપમાં સ્થિર થવું એ મોક્ષને ઉપાય છે. જગતમાં દેહાદેડ કરે છે, તે કરતાં અટકી દેહદેવળમાં બેઠેલે જે દેવ, તેની ઓળખાણ કરવાની છે. “જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે.” (૯૦૨). જેટલી ઉદાસીનતા આવે તેટલે મોક્ષ થાય. પાંચ ઈન્દ્રિયના વિષયમાં દેડાદોડ કરવાથી જીવ પિતાને ભૂલ્યો છે. પાંચ કુવા જેવા આ પંચેન્દ્રિયના વિષય છે. આત્માની શાંતિ કરવી હોય તે આત્માને ઓળખીને આત્મામાં સ્થિર થવું. આત્મામાં સ્થિર થયા વિના શાંતિ ન થાય. બધાને આ હિતકારી વસ્તુ છે. હું કોણ છું ? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરુ.? કેના સંબંધે વળગણું છે ? રાખું કે એ પરિહરું ? ” બીજેથી લક્ષ છૂટે તે પિતાનો રસ આવે. પિતાને નિર્ણય થયા વિના સુખ ન આવે. આખું જગત દુઃખી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ દ્વાદશાંગી લખી છે. તેને સાર પિતાનું ભાન કરવું એ છે. જગતની ઈચ્છા છેડી એક એ જ કરવાનું છે. બધાંયે શારો કરતાં દ્વાદશાંગી આત્માને આત્મા ભણી વાળે છે. તેથી એને સશાસ્ત્ર કહ્યાં છે. આત્માને શાંતિ પમાડે એવાં ભગવાનનાં વચને છે. સ્વરૂપસ્થ થવું એ સુખ, શાંતિને ઉપાય છે. બીજું કાંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા.(૭૨). સપુરુષ મળે ત્યારે તેઓને બેધ સાંભળવાને મળે છે. એથી ઉલાસભાવ આવે છે. જેને છૂટવું હોય તેણે જ્ઞાનીનાં વચને સાંભળવાં. જેથી ઉલાસ આવશે. જ્યારે ઉલ્લાસભાવ આવશે ત્યારે દેહથી ભિન્ન આત્મા સમજાશે. જ્યારે દેહથી ભિન્ન આત્મા સમજાશે ત્યારે જડથી ઉદાસ થશે. નાશવંત વસ્તુઓ મારાથી ભિન્ન છે, હું તે એક તેને જાણનારે છું એવી ભાવના કરવી. બે વસ્તુ જુદી છે, તે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ બેધામૃત જ્ઞાનીનાં વચન સાંભળે, ઉલ્લાસ આવે, પ્રીતિ થાય, વિચારણા જાગે તે સમજાય. જ્ઞાનીનાં વચન સાંભળી ઉલ્લાસભાવ રાખવે તે “ભાસે જડચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન.” પછી જડનાં પરિણામ જડ અને ચેતનનાં ચેતન લાગશે. જીવની ગ્યતા અને જ્ઞાનીને બેધ જોઈએ. જીવને પૂછવું કે તારે શું જોઈએ છે? જગત કે મોક્ષ? મોક્ષ જોઈએ છે” એમ ઉત્તર મળે તે રાગદ્વેષ ઓછા કરવા માંડવા. જ્ઞાની પુરુષનાં વચનમાં જોડાવું એ રાગદ્વેષ ઓછા કરવાને ઉપાય છે. જીવ માં પડયો છે. આત્મા તે સૌથી જુદે છે. દેહ પિતાને નથી; પિતાને હેય તે સાથે આવે, છૂટે નહીં. જ્ઞાન છે તે પિતાનું છે તે સાથે આવે છે. જીવ ભૂલેલ છે તથા “આ મારું, આ એનું” કર્યા કરે છે. આત્મા ત્રણે કાળ રહે એ પદાર્થ છે. સાચી વસ્તુ ભુલાઈ ગઈ છે. જીવની ગ્યતા હોય, સત્પરુષને સંગ હોય અને બધા સાંભળવા મળે છે તેથી ઉલાસ આવે અને કર્મને ધકકો લાગે. તેથી પ્રતીતિ આવે છે. પછી અનુભવ થાય ત્યારે આત્માને રસ ચખાય છે. આત્માને સ્વભાવ જાણવાનું છે, પણ જીવ પિતાને જાણતા નથી. જડને જાણ રહ્યો છે. આત્માની પ્રતીતિ થશે ત્યારે વૃત્તિ સ્થિર થશે. જેને લઈને બધું દેખાય છે તેને જીવ ગણતો નથી. “જાણનારતે માન નહીં, કહિયે કેવું જ્ઞાન?” જાણનારને ભૂલે છે. પ્રતીતિ આવે તે અનુભવ થાય અને અનુભવ આવે તે સ્થિરતા થાય. જ્ઞાનીનાં વચને સાંભળે, ઉલ્લાસભાવ આવે, ત્યારે કમ માર્ગ આપે છે, દશમેહ ખસે ત્યારે સમ્યગ્દર્શન થાય અને ત્યારે જ સાચી ભક્તિ કહેવાય. સમ્યગ્દર્શન થયા પછી “આત્માથી સો હીન ” એમ લાગે. દર્શનમોહ જાય ત્યારે આત્માની પ્રતીતિ થાય અને તેમાં વૃત્તિ રહેવાથી વીર્ય કુરે છે, તેથી ચારિત્રમેહ જાય અને સ્વરૂપસ્થ થાય છે. જ્ઞાનીના માર્ગમાં જેટલી સ્થિરતા થાય તેટલે ચારિત્રમોહ દૂર થાય છે. જ્યારે અસંગપણું આવે ત્યારે પરમાવગાઢ અનુભવ પ્રગટે છે. વાસના ક્ષય થવાને ઉપાય સત્સંગ છે, તે ન હોય તે સન્શાસ્ત્ર છે. કર્મને વશ થવું નથી; શૂરવીરપણું રાખવું. આપણને હિત થાય તેવાં દ્રવ્યક્ષેત્રકાળભાવ રાખવાં. મન વારંવાર સશાસ્ત્રમાં રાખવું. જેમાં અસંગભાવ છે તે નમસ્કાર કરવા ગ્ય છે. [વ. ૯૪૯] ૨૯૪ શ્રીરાઆ. અગાસ, ભાવ વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી–મેઈના મરણને પ્રસંગ સાંભરતાં જીવને વૈરાગ્ય થવાનું કારણ છે. નાવમાં એક યંત્ર આવે છે. તેને કાંટે ઉત્તરમાં જ ઊભો રહે છે. તેને ધવકાંટે કહે છે. અનેક પ્રકારની મોહજાળમાં જે છે તેને લોકસંજ્ઞા હોય છે. જેનું ફળ સંસારીપણું આવે તેથી સુખ ન થાય. Page #382 -------------------------------------------------------------------------- ________________ ચનામૃત-વિવેચન “ લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તા કહેા, શું કુટુંબ કે પિરવારથી વધવાપણું એ નય ગ્રહે ? વધવાપણું સંસારનું નરદેહને હારી જવું, એને વિચાર નહી' અહેાડા ! એક પળ તમને હવેા. "" લેાકસના જ્યાંસુધી છે, ત્યાંસુધી ગમે તેમ કરે તા પણુ દુઃખી છે અને આત્મશાંતિ જેને લક્ષ છે તે ગમે તેા ભિખારી હાય, ખાવાનું ન ઢાય, વસ્ત્ર ન હેાય, એકલેા હાય, તે પણ સુખી છે. આત્મશાંતિ જ શેાધે, તે ગમે તેવા નિધ ન હોય તે પણ સુખી જ છે. ૩૬૭ આ પત્ર તા વ્યાવહારિક છે પણ અહુ ઉપયોગી છે. લેાકસ જ્ઞા એટલે બધુ કરતાં લેાકેામાં ખાટું ન દેખાય, લેાકેા સારું કહે એ મુખ્ય હૈાય. એ લક્ષ છૂટે નહી... ત્યાંસુધી એને દુઃખ જ હોય. એના મેાક્ષ ન થાય. જેને ગમે તેમ કરીને આત્માને શાંત કરવા છે એ લક્ષ છે, તેને ગમે તેા વજ્ર ન હાય, ખાવાનું ન હાય, નિધનતા હાય પણ એનું ફળ મેાક્ષ છે તેથી સુખી જ છે. આપણે તપાસવાનું છે કે શામાં આપણે વીએ છીએ ? ગમે તેમ કરીને આત્માની શાંતિ થાય, આત્મા પોષાય, તે જ કરવાનું છે. સમાધિ જોઈતી હાય તા એમની એમ આવતી નથી, અભ્યાસ કરવા જોઈએ. લૌકિકમાં વવું અને લેાકેાત્તરભાવમાં રહેવું એમ કરવું બહુ મુશ્કેલ છે. કોઈક વિરલા કરે છે. કૃપાળુદેવે આ કરી ખતાવ્યું. અપૂર્વ વસ્તુ સાંભળવામાં આવે ત્યારે જીવને ઉલ્લાસ આવવા જોઈએ કે મને જ્ઞાનીએ કહ્યું છે, માટે મારે એમ વવું. લેાકેા કહે એમ કરવું નથી. પેાતાનાં પરિણામ તપાસવાં. લાભમાં વૃત્તિ ન જવા દેવી. જેમ બને તેમ શાંતિ રાખવી. જગત દુઃખરૂપ છે એમ જો ભાવ થાય તેા કરી જાય. મેાહને લઈ ને બધું ઇચ્છે છે. મેાટા થાઉં, ઘર બનાવું, એવી એવી ઇચ્છાઓ કરે છે, પણ જો એ વિકલ્પે ભુલાય તેા સુખ થાય, પરવસ્તુ જવાથી આત્મા દુ:ખી ન થાય. જેટલું મારાપણુ' એછું તેટલું વધારે સુખ છે. જગત બધું નાશવંત છે. બધું મૂકીને જવાનું છે. પેાતાનું છે નહીં, તેને પેાતાનું માને છે. આખી જિં'દગી મારુ મારું કરે તાય રહે નહી. અજ્ઞાનને લઈને ફિકર કરે છે. વિચાર કરે તા બધુ ખાટું છે. કલ્પિતનું એટલું બધું માહાત્મ્ય થઈ ગયું છે કે સાચી વસ્તુ એને સમજાતી નથી. બધું કલ્પિત છે તેને પેાતાનું માન્યું છે. સાચું છે એનું ભાન થાય ત્યારે સમ્યક્ત્વ થાય. આાત્મભાવ થાય તેા ફરી દેહ ન આવે. દેહની ઈચ્છાથી દેહ મળે છે. “ આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે. ” સમભાવ રહે તેા નવાં કમ ન મધે. દેહભાવ છેાડી આત્મભાવમાં આવવાનું છે. આ એક કરવાનું છે. દેહ દેખાય છે, તેમાં આત્મા છે. તે આત્માને જોવાના છે. પ્રતિમા જોઈને પણ જેવાનું શું? આત્મા. એ પડયુ' રહે છે, ‘મોક્ષમૂરું ગુરુદત્ત ’ગુરુની કૃપા છે તે માનું મૂળ છે. ખાંધેલાં હોય તે ભાગવવાં પડે. આવા મનુષ્યભવ, સત્પુરુષને ચેાગ, કયાંથી મળે? કામ ઘણું અને દિવસ ઘેાડા છે. ગમે ત્યાં રહેવાનું ઢાય પણ યથાયેાગ્યપણે રહેવાય, મારી એક ક્ષણ પણ નકામી ન જાય, એ ઈચ્છવુ જ્ઞાની યાગ્ય રીતે વતે નહી. અયેાગ્ય રીતે વત વાનુ` એને Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ બધામૃત સૂઝેય નહીં. કૃપાળુદેવને અંતરંગમાં એટલી વીતરાગતા હતી કે ખાવાનું પણ માંડ માંડ ખાતા હતા. ખાતાં પીતાં પણ આત્માને ન ભૂલ એ એમને લક્ષ હતો. એ આત્માને ભૂલતા જ નહોતા. મનમાં અસંગ થવાની ભાવના હતી. આત્માને સ્વભાવ મૂકી બીજામાં વૃત્તિ કરવાની ઈચ્છા થતી નહતી. એટલે વૈરાગ્ય હતા. સંકલ્પવિકલ્પ કરવાનું જે ચિત્તનું કામ છે તે પણ શાંત થઈ ગયું હતું, આત્મા આત્મભાવે વર્તતે હતે, સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ ભાવ વધતું જ હતું. એ કહી શકાય એવી દશા નહતી. એ દશા સમજે એવે છે નહીં. ભગવાને કરે છે એમને સહજે સાંભરી આવ્યો હતે. જડ અને ચેતન બે પદાર્થ સમજવાના છે. [વ. ૫૪] ૨૯૫ શ્રી. રા. આ અગાસ, અષાડ સુદ ૩, ૨૦૦૮ (શ્રીમદુને અંતિમ સંદેશ–અર્થ) ૩૪ શ્રી જિન પરમાત્માને નમ: ઇરછે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્માથી અનંત સુખને ઈચ્છે છે. અથવા યોગીપુરુષ એટલે જેને પરમાત્મા સાથે યોગ એટલે જોડાણ કરવું છે તે અનંત સુખને ઈરછે છે. મૂળ શુદ્ધ આત્મપદ એવું જે સગી જિનસ્વરૂપ છે તે અનંત સુખનું ધામ છે, તેને જ ગીજન ઇચ્છે છે. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ એ આત્મસ્વભાવમાં બુદ્ધિ પહોંચતી નથી. “ જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” (૧૭૨). વિચારમાં આવે એવું નથી. એ આત્મસ્વભાવ અગમ્ય છે. એને રસ્તે હવે જોઈએ. એ સ્વરૂપ પ્રાપ્ત કરવા કોનું અવલંબન લેવું? તે કે મૂળ શુદ્ધ સ્વરૂપ અગમ્ય હોવાથી જે સ્વરૂપ જિને પ્રગટ કર્યું છે તેનું અવલંબન લે તે પ્રાપ્ત થાય. જેમ જેમ ભક્તિ થાય તેમ તેમ એ સ્વરૂપ સુધી પહોંચાય છે. જિનપદનું વર્ણન તે સ્વરૂપનું ઓળખાણ થવા કર્યું છે. તે સ્વરૂપ અગમ્ય હોવાથી જિનપદના અવલંબનની જરૂર છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિનપદ અને નિજપદ એ બેમાં ભેદ નથી. જિને જે સ્વરૂપે પ્રગટ કર્યું છે અને આપણું જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એમાં ભેદ નથી, જિનપદની ભક્તિ કરતાં કરતાં એ Page #384 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૬૯ પદનું ધ્યાન આવે છે. જિનપદ અને નિજપદમાં ભેદ નથી, એ લક્ષ થવા બધાં શા કહ્યાં છે. અનંત સુખસ્વરૂપને જે ઇરછે છે તેને અનંત સુખધામ બતાવવા બધાં શાસ્ત્રો કહ્યાં છે. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રીસદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ આત્મસ્વરૂપ અગમ્ય છે; એવું જિન પ્રવચન પણ દુર્ગમ્ય છે, ગહન છે. “સપુરુષના એકેક વાકયમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૮૬). ગૌતમને ઉત્પાદ–વ્યયધ્રૌવ્ય એ ત્રણ શબ્દ કહ્યા તેથી બધાં શાસ્ત્રો રચ્યાં. એ ત્રિપદી આપણે પણ સાંભળીએ છીએ. જિનપ્રવચનને આશય છે ત્યાંસુધી પહોંચવું બહુ મુશ્કેલ છે. સ્થાવાદમાં તે અનેક અર્થ થાય છે. જેવી અપેક્ષા લે તે અર્થ થાય. કઈ અપેક્ષા ગ્રહણ કરવી? એને નિર્ણય ગુરૂગમ વિના વિદ્વાને પણ કરી શકતા નથી. “ગમ પડ્યા વિના આગમ અનર્થ કારક થઈ પડે છે” (૧૨૮). ઘણા અર્થ કરે તેય થાકે રત્નાકર મુનિ હતા તે બહુ વિદ્વાન હતા. મોહનીય કમના ઉદયથી સ્ત્રીને વશ થયા. એક વાણિયાને વિચાર થયે કે મુનિ ઉચ્ચ બુદ્ધિશાળી છે પણ કમને લઈને ભૂલ્યા છે. આપણાથી થાય એટલું કરી લેવું. પછી તે ઘી લઈને મુનિને ત્યાં આવ્યો ને કહ્યું કે હું અહીં ઘી વેચવા આવ્યું છું ને જવું છે, પણ આ એક લેક છે તેને શું અર્થ છે? મુનિએ અર્થ કર્યો, પણ તેણે કહ્યું કે મને તે બેસતું નથી. બીજે દિવસે ફરી બીજે અર્થ કર્યો, પણ તેણે કહ્યું. મને તે બેસતું નથી. એમ છ મહિના સુધી કર્યું. પછી મુનિને વિચાર આવ્યો કે એને શું અર્થ હશે? આટલા અર્થ કર્યા છતાં કેમ બેસતે નથી ? પછી ભાન આવ્યું કે હું તે સુધર્યો નથી તો બીજાને શી રીતે સુધારી શકું? વાણિયે પણ તે દિવસે ઘી વેચીને આવ્યા. ત્યારે મુનિ વિહાર કરી જવા માંડ્યા. વાણિયાએ અર્થ કરવાનું કહ્યું એટલે અર્થ મુનિએ કર્યો. વાણિયાએ કહ્યું કે આજ અર્થ બરાબર છે. બુદ્ધિથી કલ્યાણ નથી. મોહમાંથી જાગે તે કલ્યાણ થાય. સદ્દગુરુ વિના ઠેકાણું પડે નહીં. સદ્દગુરુનું અવલંબન હોય તેને સીધે અર્થ એટલે જે કરવાનું હોય તે જ હાથમાં આવે, અનંત સુખનું ધામ એ જે આત્મા છે, તે જ હાથમાં આવે. જિનનાં આગમ એને સુખખાણ અને સુગમ થાય. . ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ સંપૂર્ણ સ્વરૂપને જેઓ પામ્યા છે એવા જિનની ઉપાસના કરવાની છે. પણ જીવ સંસારની ભક્તિ કરે છે. ભગવાનની એવી ભક્તિ થાય કે બીજે ક્યાંય ચિત્ત જાય નહીં, અતિશય ભક્તિ થાય. મુનિજનની સંગતિમાં અતિ પ્રેમ હોય. સંયમ પિતાથી પળે એટલે પાળે. મનવચનકાયાની શક્તિ જેટલી હોય તે પ્રમાણે સંયમ પાળે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ મોધામૃત ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ ગ; પ્રાપ્તિ શ્રી સશુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ કેઈન પણ ગુણ દેખીને આનંદ થાય, પ્રમાદ થાય, ઈર્ષા ન થાય અને અંતમુખ યોગ રહે. જગતની વિસ્મૃતિ થાય. ગમે તેનામાં ગુણ દેખે તે રાજી થાય. હેષ નહીં વળી અવરશું” (૧લી દષ્ટિ). એ અદ્વેષ ગુણ આવતાં જ ગુણપ્રમોદ પણ આવે છે. બીજાના ગુણથી રાજી થાય; પિતાના ગુણ પ્રગટવા પુરુષાર્થ કરે. પાંચ ઈન્દ્રિયના વિષયમાં પેસે નહીં. દેહથી આપણે ભિન્ન છીએ એમ જ્ઞાનીએ કહ્યું છે, તે જ હું છું, એમ થાય. જ્ઞાનીના આધારે સ્વરૂપ જાણે. ખરું સ્વરૂપ શું છે? ત્યાં મારે પહોંચવું છે એ અંતર્મુખ ઉપયોગ છે. જે અંતર્મુખવૃત્તિ સર્વસંગપરિત્યાગ કરવાથી પણ ન થઈ શકે. “સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતું નથી”(૬૭૭). અંતમુખવૃત્તિ રાખવી આ કાળમાં મુશ્કેલ છે. એ કર્યા વિના છૂટકે નથી. કંઈક એનું માહામ્ય લાગે ત્યારે અંતર્મુખવૃત્તિ થાય. સદ્દગુરુ, જિનદર્શન અને જિનવાણી એમાં જેને વિશ્વાસ હોય તેને વસ્તુ પ્રાપ્ત થાય છે. સદગુરુ વડે જિનવાણી-જિનદર્શન સમજે તે એને વસ્તુ પ્રાપ્ત થાય, પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ સમુદ્રનું એક ટીપું હોય તેમાં સમુદ્રના ક્ષાર આદિ બધા ગુણ આવી જાય. એમ પ્રવચન સમુદ્રના એક વચનમાં ચૌદ પૂર્વ આવી જાય એવી લબ્ધિ જીવને સદ્ગુરુના વેગે પ્રાપ્ત થઈ આવે છે. ભણવા ન જવું પડે. બધાંય શાસ્ત્રો એના હૃદયમાં વસી જાય. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુકર બસેં.” જીવ પુરુષાર્થ કરે તે અનંત શક્તિ આત્મામાં છે. લબ્ધિઓ પ્રગટે છે. અભયકુમારને એવી લબ્ધિ હતી કે એક અક્ષર કહે તે આખું પુસ્તક કે આ મંત્ર યાદ આવી જાય. ભણવા જવું પડે એમ નથી. ભણવા જાય તે કયારે પાર આવે? “હું કેણ છું, ક્યાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરું ?” એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે કર્યા હોય તે આત્મજ્ઞાનના બધાં સિદ્ધાંત અનુભવમાં આવી જાય. વિચ્છેદ ગયાં નથી. બધું આત્મામાં છે. “giાં કાળા રે સઘં નારાજે સરવંજ્ઞા gi aur ” એકને જાણે તે સર્વને જાણે અને સર્વને જાણવાનું ફળ એકને જાણવું એ છે. જીવમાં ચોગ્યતા જોઈએ તે અગમ્ય વસ્તુ પણ સુગમ્ય થઈ જાય છે. સદૂગુરુ ન મળ્યા પણ ચગ્યતા પ્રાપ્ત કરવી હોય તે પ્રાપ્ત કરી શકાય છે. પછી સદ્દગુરુ મળે તે ઝટ કામ થઈ જાય. વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને ચોગ અયોગ. ૮ સદ્દગુરુને ગ મળે પણ પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિચાર રહ્યા કરે, એની ઝંખના રહ્યા કરે, એ વિષય સારા લાગે, પરિણામ વિષયી રહે તેથી ધર્મ કરતાં અધર્મ થાય Page #386 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૭૧ અને તેને વેગ થયો હોય તે નિષ્ફળ થાય. માટે પાંચ ઇન્દ્રિયના વિષયમાં વિરાગ્ય એ પહેલું કરવાનું છે. એ વિષયે અનાદિના શત્રુઓ છે, ભુલાવનારા છે. એમાં ને એમાં રહે તે કલ્યાણ ન થાય. એ વિષયને લઈને વિષમભાવ થાય છે. આખા જૈન ધર્મને આધાર પરિણામ ઉપર છે. પંચવિષયમાં રાગ દ્વેષ ન થાય એ ગ્યતા જેને નથી તેને યોગ મળે છે તે પણ અગ છે. માટે પાંચ ઈન્દ્રિયના વિષયે શત્રુ છે, તેને જીતી લેવાના છે. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ જેણે પાંચ ઈન્દ્રિયના વિષયે મંદ કર્યા હોય, ઉપરથી ડેળ દંભ કરવાની ઈચ્છા ન કરતે હોય, જેવું હોય તેવું પ્રગટ કરતો હોય, બગલાની જેમ દેખાવ ન કરતે હોય એવા સરલ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હતી નથી. જે ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે, સરળતા જે રાખે છે, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વતે છે, જે આત્મવિચાર કરે છે, જેના હૃદયમાં દયા કરુણ ભાવ હોય તેને પિતાના આત્માની દયા આવે કે અનાદિકાળથી રખડે છે, હવે એને મેક્ષે લઈ જઉં, આત્માનું કામ બીજું કંઈ કરી આપે નહીં. કમળતા એટલે માનને અભાવ. હું મેટે છું એમ, માન ન હોય, જ્ઞાની કહે તે એના હૃદયમાં ચોટી જાય. “વા વળે જેમ હેમ.” તેને જ્ઞાનીનાં વચને હૃદયમાં ઠરે છે. માન હોય તેને કંઈ ન થાય. એ ગની પ્રથમ ભૂમિકા છે. એથી આગળ વધે ત્યારે મધ્ય પાત્ર થાય. તે હવે કહે છે– કથા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. ૧૦ પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતે તે જિતેન્દ્રિય થાય. ઇન્દ્રિયાગ ટળે ત્યારે સંયમમાં રાગ થાય. “સવ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” (૮૬૬) બધાથી વિરામ પામી એની વૃત્તિ આત્મામાં વળે. જગતમાંથી એને કશું જોઈતું નથી. “સકલ જગત તે એંઠવત્ ” એંઠવાડા જેવું લાગે, “આત્માથી સૌ હીન ” લાગે. એટલા સુધી આવે ત્યારે મધ્યમ પાત્ર, મહાભાગ્ય કહેવાય છે. હવે ઉત્તમ પાત્ર કહે છે – નહિ તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહીં ભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતભ. ૧૧ જીવવાની તૃષ્ણ જેને રહી નથી. મરણ આવવાનું હોય તે મનમાં ડર ન થાય કે મારે મરવું પડશે. ક્ષેમ ન થાય. આત્મા મરતા જ નથી એમ જેને દઢ થઈ જાય તે આત્મામાં જ રહે છે. મેક્ષના ઉપાયમાં જ પ્રવર્તે છે. જ્ઞાન દર્શન સમાધિ એ જેના હૃદયમાં રહે છે, એટલું થાય તે તે મહાપાત્ર છે. સમભાવ આવે તે એ થાય— આ બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન વરૂપ પણ જાઈ. ૧ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ બધામૃત ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨ સરખી સપાટ જમીન હોય અને સૂર્ય માથે આવે તે છાયા સમાઈ જાય છે. એવી રીતે જીવ આત્મસ્વભાવમાં આવે તે મન મરી જાય. એવું ન થાય ત્યાંસુધી મેહના વિકલ્પ કરે છે. એથી જ આખો સંસાર છે. વિક૯૫ છૂટે તે બંધન ન થાય, આત્માને અનુભવ થાય. અંતર્મુખ અવલોકે તે મનના બધા સંકલ્પવિકલ્પ સમાઈ જાય. ગીઓ શું ઈચ્છે છે તે હવે કહે છે – (૩) સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે ય તે. ૧ અનંત સુખનું ધામ આત્મા, એ સિવાય બીજું કંઈ ઈચ્છતા નથી. એની જ ભાવનામાં રાતદિવસ રહે છે. એ પરમ શાંત છે. અનંત શાંતિમય અમૃતસ્વરૂપ એ આત્મા છે. એમાં જ રાતદિવસ ધ્યાનમાં રહે છે. એ ઉત્તમપદને હું પ્રણમું છું. [વ. ૯૫૬ ઉપદેશ નોંધ ૨૯૬ શ્રીરાત્રે આ અગાસ, અષાડ વદ ૧૧, ૨૦૦૮ પૂજ્યશ્રી–શૂર્ણિ એટલે બહુ વિસ્તારપૂર્વક ટીકા. બીજાનું માન ચૂરે એવી ટીકા તે શૂર્ણિ કહેવાય છે. (૯) માણસની ભૂલ થાય પણ સરલ જીવ હોય તે તે કબુલ કરે છે, તેથી ફરી એવી ભૂલ ન થાય. (૧૦) કુળસંપ્રદાય પ્રમાણે સાધુપણું, શ્રાવકપણું હોય તેથી કંઈ કલ્યાણ ન થાય. આત્મામાં ભાવ થવો જોઈએ. સમજણની જરૂર છે. વિવેક વિના કંઈ ન થાય. જ્ઞાની પ્રારબ્ધગે જે કરતા હોય તેનું આપણે અનુકરણ ન કરવું, પણ તેઓ સદાચાર પાળતા હોય તે તે પાળવા. વિવેકની જરૂર છે. “મોટા કહે તેમ કરવું, પણ કરે તેમ ન કરવું.” એ વચન પણ સાપેક્ષ છે. સહુ સારાં કામ કરતા હોય તે તે કરવાં, પણ પ્રારબ્ધ એવું હોય તેનું અનુકરણ ન કરવું. (૧૧). અવગાહના એ ક્ષેત્ર આશ્રયી છે. પ્રત્યેક સિદ્ધની અવગાહના જુદી જુદી છે. (૧૨) બહુ દુઃખ આવે અને સમભાવ રહે તો ઘણું કર્મ ક્ષય થાય છે. જ્ઞાનીને ચુંગ તે સુલભ છે, પણ પામ દુર્લભ છે. મેક્ષને માર્ગ અને મોક્ષ બેય સુખરૂપ છે, પણ પામવા દુર્લભ છે. (૧૪) સત્કૃત સેવવા માટે ઈન્દ્રિયનિગ્રહ અને એકાંત સ્થાનની જરૂર છે. કેટલાક તપ કરીને શાસ્ત્ર વાંચે છે, તેનું કારણ વૃત્તિ એમાં જ રહે અને ઉપયોગ એમાં જોડાય તે પરિણામ પામે. શ્રત છે તે કેવળજ્ઞાન થતાં સુધી કામનું છે. (૧૫) Page #388 -------------------------------------------------------------------------- ________________ વધનામૃત-વિયન ૩૭૩ જ્ઞાનીની એક આજ્ઞા આરાધે તે પણ મેક્ષે લઈ જાય. જ્ઞાની જગતને તૃણવત્ જુએ છે. આત્માની સંભાળ લેશે ત્યારે કલ્યાણ થશે. મનુષ્યભવ રત્ન જેવે છે. ખાવાપીવામાં વખત જાય તે કોડી જેવું છે. (૧૬) બ્રહ્મચર્ય એવી વસ્તુ છે કે જેથી બધા વિષયે જીતી શકાય છે. એક વિષયને છતતાં જ સૌ સંસાર.” વિચારને અવકાશ મેળવે તે થાય. વિચારને અવકાશ મેળવે તે વિચાર થાય. પા કે અર્ધો કલાક વિચાર કરવાનું રાખ્યું હોય તે તેની અસર બીજા કામ કરતાં પણ રહે છે. ભાવના હોય તે નિવૃત્તિ મળી આવે છે. આત્મા ભણી વૃત્તિ થઈ હોય તે આત્માને લક્ષ રહે. કેઈ પણ કામ કરતાં દેશ, કાળ, નિવૃત્તિ અને માર્ગને વિચાર કર. ૨૮) વ્રત લેવું હોય તે પહેલાં સ્પષ્ટ કરવું કે એવી રીતે મારે વ્રત લેવું છે અને બીજાની સાક્ષીએ લેવું. વેચ્છાએ ન વર્તવું. વ્રતમાં આગાર રાખે છે, તે પણ કામ પડે તે તેમાં પિતે અધિકારી ન થવું. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. (૨૯) “આત્મા છે” એવું પહેલાં દૃઢ કરવું. “આત્મા છે ત્યાંથી માંડીને મોક્ષના ઉપાય સુધી છ પદની શ્રદ્ધા કરવી. એની શ્રદ્ધા ન હોય તે પછી પુરુષ જરૂરના ન લાગે. મોહનીય કર્મ ઉત્કૃષ્ટ સિત્તેર કોટાકેટી સાગરોપમનું અંતમુહૂતમાં બંધાય છે. સાત હજાર વર્ષ સુધી એ ઉદયમાં પણ ન આવે. એટલામાં પાછું ક્ષય કરવું હોય તે કરી શકાય છે. બધાં કર્મોમાં મુખ્ય મોહનીય છે. એ મોહનીય ક્ષય કરવા મહાવીર ભગવાન બાર વર્ષ સુધી ઊંધ્યા નહીં, ખાધું પીધું નહીં, એક આંખ ચળવા જેટલી પણ દેહની સંભાળ લીધી નહીં. એક મહિને ક્ષય કરવા પુરુષાર્થ કરવા માંડયો. એવું આપણે કરવાનું છે. જીવ સમજે તે સરલ છે નહીં તે અનંત ઉપાયે પણ નથી. દેખાય છે તેને માટે બધું કરે છે, પણ આત્મા દેખાતું નથી તેને માટે કંઈ કરતું નથી. (૩૧). - બાલવું પડે તે રાગદ્વેષ રહિતપણે બેલવું, તે કર્મ ન બંધાય. કમ ન બંધાય એવું કરવાનું છે. ભગવાન પરમાર્થ સત્ય બેલે છે. કેઈ બેલે નહીં પણ રાગદ્વેષ કરે તે પણ કર્મ બંધાય. વ્યવહાર સત્ય ઘણુ વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યક્ત્વ થયે વસ્તુનું એાળખાણ થાય. આત્માને આત્મા અને જડને જડ જાણે. સદુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ થાય, પછી અભ્યાસ કરીને પરમાર્થ સત્ય બોલાય છે. માનને અર્થે તપ વગેરે કરતે હોય અને બહારથી આત્માથે કરું છું એમ દેખાડે તે અસત્ય જ છે. કારણ કે અંદર માનની ઈચ્છા છે તેથી અસત્ય જ છે. અંતરંગભાવને લઈને કર્મ બંધાય છે, બહાર ભલે ગમે તેવું હોય. માટે અંદરથી ચોકખા થવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે ચોખા થઈને આવે. ક્ષાયિક સમકિત હોય તે જ પરમાર્થ સત્ય બોલાય. (૩૪) Page #389 -------------------------------------------------------------------------- ________________ આધામૃત આત્મા છે તેથી દેહુ ચાલે છે. એ નીકળી જાય તે શરીર સડવા માંડે. (૩૮) અવસર આવ્યે કામ કરી લીધુ` તા કરી લીધું. નહીં તા ફરીથી આવા મનુષ્યભવ, સ્મરણમંત્ર વગેરે મળવું બહુ દુર્લભ છે. માટે આત્માનુ કામ કરી લેવાનુ છે. (૪૧) ૩૭૪ [વ. ૯૫૭ ઉપદેશછાયા] આજી, જેઠ વદ ૧, ૨૦૦૫ પૂજ્યશ્રી—શાસ્ત્રોમાં સમજ ન પડે તે આપણી બુદ્ધિ પહેાંચતી નથી એટલે સમજાતું નથી એમ ગણવુ, પશુ શાસ્ત્ર ખાટાં છે એમ ન કહેવું, કારણ કે શાસ્ત્રા રચનાર ગણુધરા હતા. જો કે તીર્થંકરાએ જેટલું કહ્યું એટલું બધું જ એમાં આવ્યું છે એમ નથી. પણુ કંઈ ખાટાં છે એમ નહીં કહેવું. જ્ઞાનીની વાણીના આશય, અભિપ્રાય આવે પણ તે પૂરેપૂરા ભાવ સહિત એમાં ન આવે. ૧૯૭ (૧) એક વખતે પૂજ્ય પ્રભુશ્રીજી અગાસ સ્ટેશન પાસે લાકડાના પીઠામાં બેઠેલા ત્યારે કાઈ ભાઈ એ કહ્યુ` કે અમુક માણસના દેહ છૂટી ગયા. તે ઉપર પૂજ્ય પ્રભુશ્રીજીએ બેધ કર્યાં, તે લખી લેવા જેવા લાગવાથી મેં લખી લીધા અને પાછળથી પ્રભુશ્રીજીને મતાન્યે. પ્રભુશ્રીજીએ કહ્યુ' કે એંઠવાડા છે. (અને કહ્યું કે નીચે લખ કે સ્વમુખે લખાવેલું છે.) એના અથ એ કે જે તે વખતના ભાવ અને આશયના હિસાબે લખાયું છે તે જેમ પકવાન વગેરે ખાધુ હાય અને એઠું' ખાકી રહે તેના જેવું છે. સિદ્ધાંતના ખાંધા સખત હાવા છતાં યતિઓનું આચરણ તદ્દન વિરોધી જોવામાં આવે છે તેમાં કંઈ તીથ કરની વાણીના દોષ નથી, પણ જીવની સમજણુને દોષ છે. તીથ કરની દેશનામાં પણ એવા જીવા હાય છે. શ્રેણિકના એક પુત્ર વારિષેણે દીક્ષા લીધી પછી તે તેના એક મિત્ર પુષ્પડાલને ત્યાં વ્હારવા ગયા. તે તરતના પરણેલા હતા. તે પેાતાની સ્ત્રીને મૂકીને મિત્રને વળાવવા આન્યા. વાષિણે તેને પાછા જવા ન; કહ્યું અને ગુરુ પાસે આવતાં બેષ સાંભળી દીક્ષાના ભાવ થતાં તરત દીક્ષા અપાવી. પરંતુ તે પેાતાની સ્ત્રીને ભૂલી શકતા નહીં. એની સ્રી એક આંખે કાણી અને કદરૂપી હતી. એમ કરતાં ખાર વર્ષ થઈ ગયાં. એક વખતે મહા વીરપ્રભુની દેશનામાં એક દેવ આવ્યા તેણે પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું હું મારવ થયાં તમારા દર્શન માટે વિરહી રહ્યો હતા. જેવી રીતે એક નવી જ પરણેલી સ્ત્રી એના ધણીની ખાર વર્ષથી રાહ જુએ અને જેવી વિહળ થાય તેમ. એ વાત સાંભળી પુષ્પદ્માલને પેાતાની સ્ત્રી કેવી ખાર વર્ષ થયાં ઝૂરતી હશે એ યાદ આવવાથી ઊડીને ઘર તરફ ચાલવા માંડયુ'. એ જોઈને વારિષેણુ સમજી ગયા અને એ પણ સાથે ગયા. પછી વારિયેણુ એના મિત્રને રાજમહેલમાં પેાતાને ત્યાં લઈ ગયા ને પેાતાની માતા ચેલાને કહ્યું' કે મારી બધી સ્ત્રીઓને કહેા કે શ્રૃંગાર સજીને અમારાં દર્શન કરવા આવે. એની ખત્રીસ સ્ત્રીએ Page #390 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૭૫ હતી તે બધી ખુશી થઈને શૃંગાર સજીને આવી. તેને બતાવીને વારિણે તેને મિત્રને કહ્યું કે આમાંથી તને જે પસંદ પડે તે સ્ત્રીને તું લઈ જા. પુષ્પડાલને થયું કે આટલી બધી રૂપવતી સ્ત્રીઓને કુમારે ત્યાગ કર્યો છે, જ્યારે હું મારી એક કાણી સ્ત્રી ઉપર મોહિત થયે છું. તેથી બેધ પામી પાછા મહાવીર પ્રભુ પાસે આવીને ફરીથી પાંચ વ્રત અંગીકાર કર્યા. (ઉપદેશછાયા ચાલુ) શ્રી રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૫, ૨૦૦૯ - પૂજ્યશ્રી–આ મારું વચન છે, હું સમજાવું છું એમ જ્ઞાની પુરુષને હોતું નથી. બીજાને રાજી કરવા લે છે એમ પણ નથી. બોલતાં એમને તાદામ્યપણું થતું નથી. કેવલી નિરંતર જાણે છે છતાં રાગદ્વેષ નથી. તેમ જ્ઞાની લે છે છતાં રાગદ્વેષરૂપ તાદાભ્યા સંબંધ છે એમ ન જાણવું. અત્યારે બધું શિક્ષણ એવું છે કે પિતાની મતિમાં બેસે તે સાચું, નહીં તે ખોટું. એવું થઈ ગયું છે. કેવળજ્ઞાનને બુદ્ધિથી માપે તે બુદ્ધિ જેટલું જ માપી શકે. કેટલાક કહે છે કે સર્વજ્ઞ નથી. અનેક મતવાદી જુદે જુદે ઠેકાણે ખળી રહ્યા છે. ન સમજાય તે જ્ઞાની જાણે છે એમ રાખવું. આપણને બેસતું નથી, પણ ભગવાને સાચું કહ્યું છે. સર્વજ્ઞ ભગવાને કંઈક હેતુથી કહ્યું છે. મારી બુદ્ધિથી અલ્પજ્ઞતાને લીધે સમજાતું નથી, પણ ભગવાને સાચું કહ્યું છે એમ જે રાખે તે આજ્ઞાવિય ધર્મધ્યાન છે. ધવલ જેવા ગ્રંથોમાં પણ ભગવાન જાણે છે એમ કહ્યું છે. કોઈ દિવસે ભગવાને કઈ વાત, કોઈ વખતે કોઈ વાત એમ બધું કહ્યું હોય તે બધાને બંધ બંધાય છે. ભગવાને જેવી રીતે કહ્યું તેવી રીતે બાંધે બાંધે એમ નથી. કમસર બાંધે. તીર્થકર જેટલું જાણે તેટલું કહી શકે નહીં. કહી શકે તેટલું જીને ધ્યાનમાં ન રહે. એમાં બધાં તીર્થંકરનાં જ વાકયો આવ્યાં છે એમ નથી. આશય તીર્થકરને અને શબ્દ બીજા પણ આવે. મૂળ ગ્રંથકર્તા તીર્થકર કહેવાય છે. ગણધરે બધા આગમને બાંધ બાંધે છે. જેમ આ ઉપદેશછાયાને બાંધે બાંધ્યે તેમ. બુદ્ધિ ફરે તે સવળું થાય. વ્રત લેવું સહેલું, પણ પાળવું મુશ્કેલ. બધી વખતે કમ સરખાં નથી હોતાં. કઈ વખતે મંદ ઉદય હોય છે અને કેઈ વખતે તીવ્ર ઉદય હોય છે. જ્ઞાનીની આજ્ઞારૂપી અંકુશ હોય તે પળાય. જ્ઞાનીની આજ્ઞા પાળનાર ડરે છે. નિરંકુશ થઈ જાય તે કેવા ભાવ થઈ જાય તેનું કશું કહેવાય નહીં. ક્યાંય જઈ પડે. આ ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, પણ એની ગ્યતા જોઈએ. નહીં તે બેઠો બેઠો સંકલ્પવિકલ્પ કરે. રેગ્યતા હોય તેટલે જે ઉપકનિયે ન થયેલ હોય અને જંગલમાં રહ્યો હોય તે આર્તધ્યાન થાય કે કંઈ વાઘ તે ન આવી જાય, સાપ તે ન આવી જાય! એક સાધુ હતું. તેણે સાંભળ્યું કે ગિરનારના પહાડ ઉપર એક ગુફામાં ચિદાનંદજી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આધામૃત મહારાજ રહેતા. માટે મારે પણ ત્યાં રાત રહેવું એમ વિચારી ત્યાં રહ્યો. રાત થઈને ત્યાં તા ધડાકા થવા લાગ્યા. એને થયું કે કયારે વહેલી સવાર થાય ને અહીંથી જઉં. આખી રાત ઊંઘ ન આવી. પછી સવાર થતાં ગામમાં ગયા. એને તાવ ચઢયો ને મરી ગયે. એ જ ગુફામાં પ્રભુશ્રીજી ત્રણ દિવસ ને ત્રણ રાત રહ્યા હતા. માહનલાલજી મહારાજ સાથે હતા. એમને કંઈ ભય નહીં. બન્ને જણ વાંચે, વિચારે, ચર્ચો કરે એમ કરી રાત પૂરી કરી નાખતા. ચેાગ્યતા વગર માટા એન્ને ઉપાડવા જાય તેા ઉપડે નહીં, પડી જાય. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નિવૃત્તિ લેવી એ જીવને હિતકારી છે. જેટલી ચૈાગ્યતા હોય તેટલું કરવું, આ ક્ષેત્ર સારુ છે એમ થાય તેા ‘મારું' થઈ જાય. પછી ખીજે એને ઊંઘ પણ ન આવે. શુક્ામાં રહેતા ઢાય અને ત્યાં કાઈ ખીન્ને આવે તે એને દ્વેષ થાય કે હું રહું છું, આ કયાંથી આન્યા ? અત્યારે તે આબુ ઉપર ગુફાઓને કેટલાક તાળાં વાસે છે. સુમુક્ષુ એટલે બધાય સમ્યગ્યેષ્ટિ એમ ન સમજવું. અષાય સમ્યગ્યેષ્ટિ હૈાય નહીં. મહાપુરુષને આ મારા શિષ્ય છે, એવા ભાવ ન થાય. ગમે ત્યાંથી એ ધમ યામા એવા જ એમને લક્ષ હાય છે. કુગુરુ શા માટે કહેવાય છે? તા કે એને શિષ્યા ઉપર મમતા છે. માબાપને છેકરા ઉપર જેટલા પ્રેમ નહાય તેટલે એને શિષ્ય ઉપર ડાય છે. કુગુરુના સ`ગથી જીવને મધુ ઊલટુ' ભાસે, વિપરીત જ ભાસે. [ઉપદેશછાયા ચાલુ] શ્રી રા॰ આ॰ અમાસ, જેઠ વદ ૩, ૨૦૦૮ (૩) પૂર્વ આરાધના કરીને આવ્યા ઢાય તેથી ઝટ ધમ ગમે, એવા જીવા આ કાળમાં ઘેાડા છે. પહેલાનાં જીવાને મહાપુરુષા મળતા તે મહાભાગ્ય લાગતું. એ જ તેએ શેષતા હતા. આરાધક જીવને ઝટ સત્પુરુષનું આળખાણ થાય છે. પૂર્વ સ`સ્કારને લીધે સહુ જ એમ ભાસે કે આ સત્પુરુષ છે. ઝટ વિશ્વાસ આવી જાય. મુમુક્ષુતારૂપી આંખ હાય તા સત્પુરુષ એળખાય. આ આંખાથી દેખાય એવું નથી. મધ્યમ સત્પુરુષ એ આત્મજ્ઞાની છે, પણ એવા ઉદય હૈાય છે કે માણસે આવે તે કરુણાથી કંઈક કહે, વાત કરે તેથી જીવને વિશ્વાસ થાય. ઉત્કૃષ્ટ સત્પુરુષ તા એટલે કે ન પશુ ખેલે, એમને કંઈ પડી નથી, કંઈક વિશ્વાસ આવે તેા વચન ગ્રહણ થાય. તી કર આદિ ઉત્કૃષ્ટ પુરુષ એવા હાય છે કે છદ્મસ્થ અવસ્થામાં ખેલૈય નહીં. એમને શિષ્ય પણ નથી હાતા. મેલે નહીં એટલે કાણુ શિષ્ય થાય ? જ્ઞાનીના ઉપદેશ શિષ્યાથે હાય નહીં. ચેાથે, પાંચમે, છઠ્ઠું એ ખધામાં સત્પુરુષ હાય છે. ચાચે તા ગૃહસ્થાશ્રમના ઉર્જાય હાય છે. તેથી કઈ વિશેષ ધમ સંબધી વાત કરે નહીં. પાંચમે ઉદાસીનતા છે અને છઠ્ઠું તે અત્યંત ઉદાસીનતા છે. એલે કે ન પણ આવે. જીવ ખીજામાં ઢળી જાય છે. અહંકાર કરે છે કે હું વ્રત કરુ છુ અને આ નથી કરતા. પેાતાને માટે વ્રત કરવાનાં છે. જ્ઞાનની આજ્ઞાથી વ્રત કરતા હાય અને ખીન્ને કાઈ Page #392 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૭૭ અજ્ઞાનીને આશ્રયે કરતો હોય તે તેની સાથે તે સરખાવવાં નહીં. જ્ઞાનીની આજ્ઞાથી ધર્મ છે. અહંકારથી કરે તે તરત ખબર પડી જાય. એને લેકેને પરિચય છે. અભિમાન કર તે બંધન થાય. ધર્મ કરવાની ભાવના થાય ત્યારે દેષ સહિત ધમ કરે તે નિષ્ફળ થાય. તે દેશે બતાવે છે– દંભ–સદ્દગુણ દેખાડે પણ સદગુણ હેય નહીં. જે દેખાવ કરે તે થતું નથી. સરલપણું જોઈએ. સરલ છવ ધર્મ પામવાયેગ્ય છે. દંભી છવ ધર્મ ન પામે. બધા જ્ઞાનીઓ સદુવ્રત, સદાચાર સેવવાનું કહે છે. એ તે ધર્મને પામે છે. કૃપાળુદેવ ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે કેઈને વ્રત આપતા નહોતા. (ઉદયવશાત) જ્ઞાની ન કહે તેથી સદાચાર ન સેવવા એમ કરવાનું નથી. સેવવા. એમાં જ્ઞાનીની આજ્ઞા છે. ધર્મ કરવામાં દંભ ન કરે. આગ્રહ ન કરે. પિતાને માટે કરવાનું છે. અહંકાર–એ પણ જીવને પાછો પાડે છે. “હું તે દેષ અનંતનું ભાન છું,” અધમાધમ છું, એ ભાવ છોડ નહીં. લેકને સારું દેખાડવા વ્રત કરવાં નથી. એથી લાભ ન થાય. જ્ઞાનીએ જે કંઈ ક્રિયા આદિ કહ્યાં છે તે પિતાને માટે છે. કષાયથી આ લેક બળે છે. માનથી વ્રતાદિ કરે તે પુણ્ય પણ ન બંધાય. બધી બાહ્યદષ્ટિ છે ત્યાં સુધી ઉપર ઉપરનું થાય છે. તેથી અંતર ફરે નહીં. આપણે જે વ્રતાદિ કરતા હોઈએ તે બીજાની સાથે સરખાવવાં નહીં. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે કરવાનું છે. મોહની મદદથી જીવ ઘણું કરે છે. માનને માટે લાખો રૂપિયા લેકે ખચી નાખે છે. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ છે. એ લક્ષ લેવો જોઈએ. મારા હિતને અર્થે આ વ્રતાદિ કરવાં છે. કેઈને દેખાડવા માટે ગ્રતાદિ ન કરવાં. ઉપવાસ કરીને ભક્તિવાંચનમાં રહે તે ઘણે લાભ થાય. પણ અદાઈ કરીને પ્રમાદ કરે તે કંઈ નહીં. સારાની અસર વહેલી થાય છે. નિષ્કામ ભક્તિ થેડી હોય તે પણ બીજાને પણ ઘણું અસર કરે છે. જીવને ઘણું દેષથી બચાવે એવી શિખામણ ઉપદેશ છાયામાં છે. લોકોને દેખાડવા ગ્રતાદિ કરવાથી કંઈ લાભ નથી. અને એ ટકી પણ ન શકે. અહંકાર બધાને બાળી નાખે છે. અભિમાનથી કરેલું બંધનરૂપ થાય છે. વાતાદિ અભિમાનરહિતપણે કરવાં. આપણે સહનશીલતા રાખીએ તે બીજા ઉપર પણ સહજે અસર થાય છે. શાસ્ત્ર વાંચતી વખતે જેટલી કષાયની મંદતા હય, જેટલી આત્મહિતની ભાવના હોય તેટલે લાભ થાય, શાસ્ત્ર જેણે લખ્યું હોય તેનું માહાભ્ય હોય તે જીવને ઘણે લાભ થાય. વ્યવહાર સમકિતમાં અરિહંતદેવ, નિગ્રંથગુરુ અને કેવલીને કહેલો ધર્મ એની શ્રદ્ધા થાય એ આત્મજ્ઞાન થવામાં મદદ કરે છે, તેથી એને કારણે ગણીને શાસ્ત્રોમાં સમ્યકૃત્વ કહ્યું છે. ગુરુમાં જેટલું સાચ હોય તેટલું અરિહંતનું સ્વરૂપ સમજાય અને આત્મહિત ભણી વળે. અસદ્દગુરુ હેય તે બાહ્ય વર્ણન* કરે પણ મૂળ વતુ હાથ ન આવે. સદ્દગુરુના ગે સદુદેવ, સદ્ગુરુ અને સદુધમ મનાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાની. એએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) એ સ્પષ્ટ કરીને કૃપાળુદેવે સમજાવ્યું છે. સાચાના * પાઠાન્તરઃ વર્તન. ૨૮ Page #393 -------------------------------------------------------------------------- ________________ હ૭૮ બધામૃત ખપી થવું. સાચની ભાવના રાખવી. એક અગ્નિને સાચે તણખો હોય તે બધું બાળી નાખે, પણ કાગળમાં “અગ્નિ” શબ્દ લખી રૂના ઢગલામાં નાખે તેથી કંઈ થાય? બીજાને અભાવ થાય એવું ન કહેવું. વ્રતાદિ લેવાં સહેલાં, પણ પાળવા મુશ્કેલ. જે વ્રતાદિ લીધાં છે, તે જિંદગી સુધી દેઢ રીતે પાળવાં. ત્યાગરાગ્યની વાતો વિચારવી, વંચવી. એમાં વૃત્તિ રાખવી. નહીં તે વ્રતાદિ ભંગ પણ થાય. એવા ખોટા સંગ ન રાખવા. એમાં જીવ ઢળી જાય છે. વ્રતમાં છૂટ રાખી હોય તે પણ બને ત્યાં સુધી છૂટ લેવી નહીં. ખાવાની ઈચ્છાએ ખાવું નહીં. સતસંગનું ફળ થવું જોઈએ. દોષેિ સત્સંગને નિષ્ફળ કરનારા છે. વ્રતનિયમ આદિની બહુ સાવચેતી રાખી મુમુક્ષુએ વર્તવું. દેજે કરે તે પિતાને નુકસાન થાય અને શાસન પણ નિંદાય. પુરુષ નિંદાય. તમારા ગુરુ આવું જ જૂઠું બોલવાનું બતાવતા હશે, એમ લેકો કહે. સત્સંગ થયો પણ આચરણ ન કર્યું તે લાભ શે ? “આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ” (મે. ૨૪). એ રંગ ન ચઢે તે લોકમાં સત્સંગની નિંદા થાય. કંઈક રંગ લાગ જોઈએ. પિતાના કલ્યાણને અર્થે બધું વર્તન કરવાનું છે. કેને દેખાડવા ન કરવું. આપણે સદાચારને દેખીને બીજાને પણ એમ થાય કે એને કોઈ પુરુષ મળ્યા છે, તે સાચા છે. એથી લોકોમાં વધારે અસર થાય છે. બીજાને પણ એમ થાય કે આપણે સત્સંગ કરવો. જેને ક્રોધ માન માયા લેભ કાઢવા હેય તેણે સત્સંગ કરે. બોધ કરતાં સહુરૂષના સહવાસમાં રહેવાથી ઘણે લાભ થાય છે. બેધ છે તે આહાર જે છે. પચે નહીં ને ખા ખા કરે તે ગુણ ન કરે. થોડે બોધ મળ્યો હોય તેને વિચાર કરી આચરણમાં મૂકીએ તે વિશેષ લાભ થાય. જ્ઞાની બેલે ન બોલે તેય લાભકારી છે. બોધની મૂર્તિ જ છે. [ઉપદેશછાયા ચાલુ) - શ્રી રા. આ. અગાસ, જેઠ વદ ૩, ૨૦૦૮ તજવાની ઘણું વસ્તુ છે, પણ ભજવાની એક છે. ભક્તિમાર્ગ અપૂર્વ છે. એમાં જ્ઞાન ધ્યાન બધું આવી જાય, પણ ભગવાનમાં લીનતા થાય એવી ભક્તિ હોય તે. ભક્તિથી થોડા કાળમાં બધા દે જાય. ભક્તિમાં સ્વચ્છેદ ટળે. અહંભાવ હોય ત્યાં ભક્તિ નથી. ભાવ ફેરવવાના છે. પિતાની આંખમાં આંસું આવે એવા ભાવ કરવાના છે. આત્મા અનુભવની વસ્તુ છે, પણ જ્ઞાનીનાં વચને એવાં છે કે અરૂપી આત્માની પણ શ્રદ્ધા થાય છે. “ કષાયની ઉપશાંતતા, માત્ર એક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ-નિવાસ.” આવે જ્યાં એવી દશા, સસ બધ સુકાય; " તે બેધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય.” એવી દશા પામી સદ્ગુરુને બેધ પામે. પછી સુવિચારણા જાગે. એ ખરી ક્રિયા છે. દેહ Page #394 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૭૮ અને આત્મા ભિન્ન કરવાની ક્રિયા સુવિચારણા છે. જ્ઞાનીપુરુષનાં વચને દોષ ટાળવા માટે કહેલાં છે, પિતાના દે ટળે ત્યારે જ્ઞાનીનાં વચન સાચાં લાગ્યાં કહેવાય. ગુરુના ઉપદેશ વણ, સરજાય ન જિનરૂ૫; સમજ્યા વણ ઉપકાર શ? સમયે જિન સ્વરૂપ.” સમજાય નહીં તે પછી શું? અને જે સમજે તે જિનસ્વરૂપ થવાય. એવાં વચન છે. આત્માની વાતે મૂકીને જીવ બીજી બીજી વાત કરે છે. અવળા અવળા પ્રશ્ન કરે છે. દિવાથી જેમ ખબર પડે તેમ જ્ઞાનથી ખબર પડે કે આ મને બંધનરૂપ છે ને આ મને છૂટવાનું કારણ છે. લાભ થાય એ ધર્મવ્યાપાર કર. હર્ષશોક ન થવા દે તેનું નામ જ્ઞાન. સમ્યકત્વીને વિપરીત ભા થાય તો તરત દબાવી દે. સંકલ્પવિકલ્પ આવે ત્યારે તરત ખબર પડે કે એવું મને ક્યાંથી આવ્યું? જાણવાગ્ય બંધનાં કારણ અને મેક્ષનાં કારણું છે, તેનું જે જ્ઞાન તે સંવેદન અથવા સમ્યજ્ઞાન છે. પિતાના દેશે અપક્ષપાત ન જુએ તે મુમુક્ષતા નથી આવી. સમ્યક્ત્વનાં નિર્બસ પરિણામ થાય નહીં. દેષને દોષ જાણે છે. બેટાને સારું માને નહીં. “વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે. અને તેને અતિ હઠ કરીને હઠાવે છે.” (૧૯) એટલું બધું જોર કરે છે. સમ્યક્ત્વી મોક્ષ સિવાય બીજું ઇચછ નથી. ધન એને માટી જેવું-પૃથ્વીના વિકાર જેવું લાગે છે. ગયું તેય શું અને આવ્યું તોય શું? બધું પુદ્ગલ છે. હર્ષશોક થવાનાં નિમિત્ત એને નથી લાગતાં. રાજય મળે એ રાજી ન થાય. એને પુદ્ગલમાં તાદાભ્યપણું થતું નથી. [ઉપદેશ છાયા ચાલુ છે. રાત્રે આ અગાસ, ભાદરવા વદ ૯, ૨૦૦૮ દેહ કરતાં આત્માની કાળજી રાખવાની છે. આ મનુષ્યભવમાં એજ કરવું છે. આત્માના કામમાં ઢીલ ન કરવી. ક્યારે દેહ છૂટશે તેની ખબર નથી. અજ્ઞાન અને પ્રમાદ મોટા શત્રુ છે. એને ઘણે ભય છે. પ્રમાદ એટલે આત્મસ્વરૂપથી સૂકવું અને અજ્ઞાન એટલે “દેહ તે હું એમ માનવું. અનંતકાળથી “હું કેણુ છું” એની ખબર નથી. “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આ જ્ઞાનના અભાવે અજ્ઞાન છે. મનવચનકાયા જડ પરવસ્તુ છે. તેને પિતાનાં માને છે. બીજી વસ્તુનું માહાતમ્ય થાય ત્યારે પ્રમાદ થાય છે. સામાન્ય પ્રમાદ તે ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ વગેરે છે. વિષય, કષાય, વિકથા, નિદ્રા અને કામ એ પાંચ પ્રમાદ કહેવાય છે. એના ઉત્તરભેદે ઘણું છે. પ્રમાદમાં જીવનું બધું જીવન જતું રહે છે. અનંતશક્તિના ધણી આત્માને ભૂલી જાય છે. “ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી.” પ્રમાદને Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આવામૃત વશ થવું નથી. “ પચ પ્રમાદે ન મળે. મનના ક્ષેાભ જો.” કર્મના ઉદ્મયથી પ્રમાદ આવે પણ એમાં તલ્લીન ન થાય. મનુષ્યભવમાં જેટલું થાય તેટલું કરી લેવું. ધમ સાંભળવાની, ધીરજ રાખવાની, ગુણ પ્રગટાવવાની જીવને જરૂર છે. સમજણુ આવે ત્યારે જગત બધું ગાંડા જેવું લાગે. બિચારા જીવે કમને આધીન છે એમ દયા આવે, પણ ક્રોષ ન થાય. સ્મરણુ કરવાની ટેવ પાડે તે મધું થાય. સ્મરણના અભ્યાસ જેમ વધે તેમ વધારવા. જ્ઞાની પુરુષે તરવાનું સાધન બતાવ્યું છે. જીવ ખળવાન થાય, પુરુષાર્થ કરે તેા કમ` પાછાં હૅઠે. દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અન તગણી ચિંતા, કાળજી આત્માની રાખવી, કારણકે દેહ તા નાશ પામવાના છે અને આત્મા તા ત્રણે કાળ રહે એવા પદાથ છે. ષ્ટિ પછી બધું સવળું. જીવ સત્પુરુષની પાસે આવે ત્યારે એકદમ ફેરફાર થાય છે, પણ એ ટકી રહે તે માક્ષ થાય. આ કાળમાં આરાધક જીવા ઓછા છે, તેથી સંસ્કાર પડતાં વાર લાગે છે. આ લેાકની અલ્પ પણ સુખેચ્છા ન રાખવી. તમે પરિપૂર્ણુ સુખી છે એમ માના. આત્મસ્વરૂપ છે, તેમાં કશી ખામી નથી. ત્યાગમાં સુખ છે, ગ્રહણમાં નથી. જગતમાંથી કશુંય જોઈતું નથી. મુમુક્ષુ—ઊંઘ બહુ આવે છે. પૂજ્યશ્રી—સ`સારને ભય લાગે તેા ન આવે. જેમ કાઈ પડી જવાય એવા ઠેકાણે ઊલે હાય અને પવન આવતા હાય તેા કેટલું સાચવે છે ! નહીં તેા પડી જાય. તેમ આ જીવ પડી જવાય એવા ઠેકાણે ઊભા છે. પડે તે પછી ઠેકાણું નથી. કયાંય ખાડામાં પડે. રાત્રિના સમય શાંતિના છે. તેમાં વિચાર કરે તેા કેટલી શાંતિ થાય ? મડદાની જેમ પડવા રહેવું નથી. પાથરવાનું કરડુ રાખે તે જાગૃતિ રહે, સમ્યક્ત્વીને હષ'શાકની વૃત્તિ ઊઠે કે તરત શમાવી દે એવી જાગૃતિ અને હાય છે. જ્ઞાનીનાં વચના મઢે કરે, પણ આ મારે કરવું છે એમ ગાંઠે ખાંધે અને આચરણમાં મૂકે તેટલું થાય. કૃપાળુદેવ આખા દિવસ કામ કરતા. એટલી બધી ઉપાધિ છતાં સમાધિ રાખતા. આત્મા કઈ બહાર ગયેા છે? પણ ભાન નથી. સમજ નથી તેને મુશ્કેલ લાગે છે. અનુભવ, લક્ષ, પ્રતીત એ ત્રણ વસ્તુ કહી છે. અનુભવમાં ન હેાય, લક્ષ ન હાય તે પણુ સભ્યમ્રુત્વીને પ્રતીતિ રહે છે. મિથ્યાત્વના ઉદયથી જે કમ મંધાતાં હતાં તે સમ્યક્ત્વીને હવે બંધાતાં નથી. ઘણી મુઝવણ તા મિથ્યાત્વ કરાવે છે. એ મટે તે સમાધિ થાય. અહુ સમજવા જેવું છે. તરવાનું સાધન તે ત્યારે છે. યારથી સાચી સમજણુ આવે ત્યારથી સાચા ત્યાગ અંદરથી પ્રગટે છે. દેહ કયાં રહેવાના છે ? ગમે તેટલી સભાળ કરે પણ કેમ રહે? જેની જેટલી કિંમત છે તેટલાથી વધારે કિંમત આંકવી નહીં. જે કંઈ કરવું તે આત્માથે' એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે. મારુ' નથી એમ થયું તેા ખેઢ ન થાય. મારું છે અમ કરે તેાય કંઈ રહે નહીં. આત્માને મૂકીને બધુ જવાનું છે, માટે આપણે પહેલાં એને સૂકી દેવુ', પહેલાં ચેતી લેવું. જગતના પઢાર્થીમાં પતંગિયાનો પેઠે જીવ જઈ જઈ ને પડે છે. પણ મહાત્મા પ્રત્યે જીવને મેહ જ ન આવ્યા! તારું ભૂંડું કરે તેનું ભલું કરવું તે Page #396 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન ૩૮૧ જ ખરેખરા વિનય છે. આપણી નિંદા કરતા હૈાય તેના પ્રત્યે પણ દાસત્વભાવ રાખવા. [ઉપદેશછાયા ચાલુ] (૬) પ્રશ્ન-પાંચ ઇન્દ્રિયા વશ કેમ થાય ? શ્રી રા॰ મંદિર આહાર, ફાગણ સુદ ૫, ૨૦૦૮ ઉત્તર—વસ્તુઓ પ્રત્યે તુચ્છસાવ લાવવાથી. પહેલી જિહ્વાઇન્દ્રિય વશ કરવી, તે પછી અધી ઇન્દ્રિયા સહેજે વશ થાય, એને આહાર એ આપવા. રસવાળા ભારે આહાર ન આપવા. આ વસ્તુ સારી છે માટે ખાઈ લઉં' એમ ન કરવું. બહુ સારી શિખામણુ છે. મારે ઇન્દ્રિયાને વશ કરવી છે એવું એને દૃઢ થયું નથી. વૈરાગ્ય હાય તા થાય. જિહ્વાઇન્દ્રિય વશ કરવી તે બધી વશ થશે. ઇન્દ્રિઓને ઉન્મત્ત કરનાર આહાર છે. ઇન્દ્રિયાને ખળ મળ્યું તે તાફાન કર્યાં વિના ન રહે. ઇન્દ્રિયાથી મનને અસર થાય છે. તેથી કમ અધાય છે. વસ્તુના વિચાર હોય તે વૈરાગ્ય સહેજે થાય. દેહનું સ્વરૂપ અશુચિમય છે. ઉપરથી ચામડી સારી દેખીને જીવ મેહ કરે છે. વસ્તુને! ઊંડા વિચાર નથી કરતા. ઉપર ઉપરથી વિચારે તેથી જીવ ભૂલે છે. શરીરનું સ્વરૂપ અંદરથી કેવું છે ? એ નથી વિચારતા. ઇન્દ્રિયેાથી જીવ પાછે વળે, એને માટે જ્ઞાનીપુરુષના આધ છે. એધથી યથાથ વિચાર થાય છે. શરીર અપવિત્ર નથી લાગતું, એટલા માટે અશુચિભાવના ભાવીને માઠુ આછે કરવા. આત્મા ન હોય તા મડદુ છે. પૂજ્યશ્રી—પાંચ ઇન્દ્રિયા દ્વારા જીવ પ્રવર્તે છે, ત્યાં કેમ બંધાય. · પાંચ ઇન્દ્રિયા કેમ વશ થાય? એવું પૂછવાનું આપણને મન થાય છે ? મુમુક્ષુ—ના. પૂજ્યશ્રી—‹ પાંચ ઇન્દ્રિયા મને કમ બંધાવનાર છે, પજવે છે, પાંચ ઇન્દ્રિયાને વશ થાઉં છું એ મારા દોષ છે,’ એમ જેને થાય તે સદ્ગુરુને પૂછે. પૂછતા હોય અને તેના ઉત્તર મળે તા શાંતિ થાય. “આત્માથી સૌ હીન,” આત્માનું માહાત્મ્ય લાગે તેા બધી વસ્તુએ તુચ્છ લાગે. પછી ઇન્દ્રિયા એને પજવે નહીં. એક એક ઇન્દ્રિયને વશ થઈ જીવ પ્રાણ ગુમાવે છે. બધી વસ્તુઓ ઉપર તુચ્છભાવ આવે તે ઈન્દ્રિયા વશ થાય. આ શરીર તુચ્છ વસ્તુ છે. મધી ક્ષણિક વસ્તુમાં કલ્પના કરી જીવે સુખ માન્યું છે, પણ સુખ તે આત્મામાં છે. બીજી કોઈ વસ્તુ સુખ આપે એમ નથી. પાંચે ઇન્દ્રિય વશ કરવી હાય તેણે પહેલાં જીભને સામા પડી વશ કરવી. જિહ્નાઈન્દ્રિય જીતવા જ્ઞાનીપુરુષ પુરુષાર્થ કરે છે. જે જે સારું લાગતું હૈાય તેના ત્યાગ કરે છે. કેટલાક એમ નિયમ કરે છે કે આજ મારે ગળ્યું નથી ખાવું, ખીજે દિવસે મારે ઘી નથી ખાવું, ત્રીજે દિવસે મારે મરચું નથી ખાવું એમ ધી કસરત કરે છે. ઇન્દ્રિયા વશ ન કરી ઢાય તે જીવને નરકે લઈ જાય એવી છે. એને વશ કરે તેા મેાક્ષ થાય. મન જીતવાના ઉપાય ઇન્દ્રિયા જીતવી એ છે. એ ઇન્દ્રિચાને બળવાન કરનાર પૌષ્ટિક આહાર છે. એ ખારાક ઓછા મળે તે ઇન્દ્રિયા મંદ પડે, Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આધામૃત જ્ઞાનીપુરુષ ઉપાય મતાવે તે કરે તે ઇન્દ્રિયા વશ થાય. પ્રશ્ન—તુચ્છ આહાર એટલે શું? પૂજ્યશ્રી—જેથી બધી ઇન્દ્રિયેા વશ થાય તે તુચ્છ આહાર છે. જમણવાર કર્યાં હાય અને દાળભાત ખાઈને ઊઠી જાય. સામા પડવાની વાત છે. મન માગે તે આપવું નહીં. એક જીભ છતાય તા બધી ઇન્દ્રિયા જીતાય, એ જીભ મન્ની ઇન્દ્રિયોને પાષણ આપે છે એને જીતવા પુરુષાર્થ કરવાના છે. ઉપવાસ કરતી વખતે લક્ષ રાખવા કે શા માટે ઉપવાસ કરવા છે? ઇન્દ્રિયાને વ કરવા માટે ઉપવાસ કરવા છે, એ લક્ષ નથી રહેતા. તીર્થંકર ભગવાને ઇન્દ્રિયાને વશ કરવા કહ્યું છે. પેાતાનાં કઈ વખાણુ કરે તેમાં રાજી થવા જેવું નથી. લૌકિક ભાવથી આત્મકલ્યાણ ન થાય. પેાતાના દોષ જોઈ કાઢવાના છે. અહુંકારરહિત થવા ખયાં શાસ્ત્ર કહ્યાં છે. દેહને ઈચ્છીને જીવ સુખ ઈચ્છે છે તે કેવું સુખ મળશે? આગળ શું થશે ? મુમુક્ષુ—તે શું દેહને દુઃખી કરવા ? પૂજયશ્રી—એ તપસીને પૂછે. માથે મરણુ છે, માટે ચેતવાનું છે, નિગેાદમાં પશુ જીવ કેટલીયે વાર જઈ આવ્યા છે. તે જોઈ જ્ઞાનીને દયા આવે છે. નિઃસ્પૃહ પુરુષ હોય તે કડવી દવા પાય. ખીજા તે માટા મેાટા કહે, સાચ હોય તે વધારે અસર કરે. મારે આત્માનું કલ્યાણ કરવું છે એમ દૃઢ કરે તેા ક્રમ” ખસે. એક મુનિ હતા. ગુફામાં ધ્યાન કરવા જતા હતા ત્યાં સિંહ સામેા મન્યા. મુનિ પાસે લાકડી હતી તે ઉગામવાનું સૂઝયું ત્યાં વિચાર આવ્યો કે હે જીવ! મરવાનું તા એક વખતે છે જ, તા થા માટે આમ કરે છે? અહીં જ ઊભા રહે અને આત્માના વિચાર કર. એમ નિશ્ચય કરી ઊભા રહ્યા તા કેવળજ્ઞાન થયું. [ઉપદેશછાયા ચાલુ] શ્રી શ॰ આ અગાસ, ભાદરવા સુદ ૭, ૨૦૦૮ (૭) શરીરની પરાધીનતા થઈ નથી ત્યાં સુધી ધનું કામ કરી લેવું. ચારે ખાજુ દુઃખ ઊભું થાય ત્યારે ચિત્ત ઠેકાણે રહેવુ મુશ્કેલ પડે છે. કૃપાળુદેવનાં વચના વાંચે, વિચારે તે તપસ્યા કરતાં વધારે લાભ થાય. સમજણુ આવે પછી જે કરે છે તે બધું લાભનું છે. સમજણુ માટે કહેવાનું છે. વચન વિચારવાથી સમજણ આવે છે. ઉપાધિ ન ઢાય ત્યારે જીવને ઠીક લાગે છે, પણ ઉપાધિ પરથી ભાવ ઊઠે ત્યારે વધારે આનંદ આવે. આત્મા આનંદસ્વરૂપ છે. ખાવુ', પીવુ' વગેરે બધાં કમ` છે. ક્રિયાની પ્રવૃત્તિ કરતાં શુભાશુભ ભાવની નિવૃત્તિ કરવાની છે. “ જેમ શુભાશુભ્ર ક્રમ ૫, જાણ્યાં સફ્ળ પ્રમાણુ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેક્ષ સુજાણુ. 33 Page #398 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત –વિવેચન ૩૩ અનંતકાળથી શુભાશુભ ભાવ કરે છે. ત્યાં સુધી એને શુદ્ધભાવ દેખાય નહીં. ચિત્તની સ્થિરતાની જરૂર છે, “ ત્યાગવિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. ’’ જીવને ગ્રહણ કરી કરીને સુખી થવાની ઈચ્છા છે. પણ જ્ઞાનીપુરુષા કહે છે ત્યાગ કરવામાં સુખ છે. ઉપાધિ આછી થયે જીવને સુખ થાય છે. ત્યાગ ન અને તે પણ ત્યાગની ભાવના રાખવી. શરીર ન ત્યાગી શકાય, પણ એના પ્રત્યે દૃઢ વૈરાગ્ય રાખવા. કસેાટી આવ્યે ઢીલા ન થવું. જ્યારે મરણુ આવશે ત્યારે બધું છેાડવાનું છે, તે પહેલાંથી જ ત્યાગી દેવું. આપણું છે નહી. જડને જડ અને ચેતનને ચેતન જાણે તેા સહજે વૈરાગ્ય રહે. વૈરાગ્ય નથી તેથી આત્મા ભણી વૃત્તિ વળતી નથી. ઘણું ખાધું, ઘણું પીધુ', પશુ માત્માનું કલ્યાણ થયું નહી'. વૈરાગ્યમાં વૃત્તિ રહે તેા સવળું થાય. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ મિચેા છે.” (મેા. પર), t ત્યાગમાં છૂટ રાખી હાચ તે। પણ જ્ઞાનીની આજ્ઞા લઈ ને વાપરવી. ત્યાગ પાછે . જતા રહે એવું ન રાખવું. કેાઈ વખતે સારા ભાવ આવે ત્યારે ત્યાગ કરે છે, પણ પાછળથી ઢીલેા પડી જાય છે. શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. ‘મુનિપણું પાળવા જેટલી મારી શક્તિ નથી, એટલે હું શ્રાવક રહું છું' એમ કરી ભાવમુનિ રહે છે. શ્રાવક રાજ સવારમાં ઊઠી વિચારે કે હું પાંચ મહાવ્રત કત્યારે પ્રાપ્ત કરીશ ? હું પાપથી કયારે છૂટીશ? મારે સમાધિમરણુ કરવું જ છે. એમ ત્રણ મનારથ રાજચિંતવે. આરંભ એટલે જેમાં પાપ થાય એવાં કામ. મારું મારું એ પરિગ્રહ છે. માયાશય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય એ એમાંનું એક પણ હોય તે સાચુ' વ્રત નથી. શ્રાવકપણું પાળવું એ તા માક્ષના માર્ગ છે, પણ માયા સેવે તે નિયમ એકે ન થાય, સાચા ધર્મનું આરાધન કરવું ઢાય તે માયાથી દૂર રહેવું. આત્માને માટે કરવાનું છે. ત્રણ શલ્ય માયાથી લેાકા ધમ કરે છે તેથી ધમ વગેાવાય છે. છૂટવું હોય તા મધુ છે.ડવાનું છે. સાથે કઈ લઈ શકાય નહીં. શુભાશુભભાવ પણ છેડવાના છે. કને છેડવા જાય ત્યારે કાઈ ને કાઈ કમ સામું થાય છે. જ્ઞાનીપુરુષાને ઉપદેશ છે કે માયાથી છેતરાવું નહીં. માયાથી છેતરાવા જેવુ નથી. અહંકાર પણ સાથે ઝટ ઝટ ઊભા થાય એવા છે. માયાને જીતવા ભક્તિ જોઈ એ. ભક્તિ હાય તા માચા ન થાય. ભક્તિમાં ચિત્ત રહે તા માયામાં જાય નહીં. ભક્તિમાં તા દીનતા છે. ભગવાન સર્વોપરી છે, હું દીન છું, એમ ડાય છે. સાચી ભક્તિ હેય ત્યાં માયા ન હાય. શ્રવણુ કરવું એ ભક્તિ છે. દાસત્વભાવ એ પણ ભક્તિ છે. આજ્ઞામાં અહંકાર નથી. રાગદ્વેષ ટાળવા, ઈચ્છાઓ રાકવા તપ કરવાનું છે. જનકવિદેહી રાજપાટ કરવા છતાં ગુરુમાં ભક્તિવાળા હતા અને અલિપ્ત હતા. આત્મજ્ઞાન હૈાય તે બધું પાંસરું થાય. જ્યાં સુધી જ્ઞાનીને મનવચનકાયા અર્પણુ ન થાય ત્યાંસુધી મારાપશુ ન જાય. કાયા પણુ મારી નથી, એટલા સુખી થાય ત્યારે એને અહંકાર મટે. દેહથી ભિન્ન છું એમ સમજણુ થઈ હાય તા અહંકાર મટે, જ્ઞાનની સાથે વૈરાગ્ય રહે તે તે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪: બેધામૃત સાચું જ્ઞાન છે. એવું સાચું જ્ઞાન સંસારમાં પણ રહી શકે છે. રામને એટલે બધે વૈરાગ્ય હતો કે સંસારથી સાવ ઉદાસીનતા થઈ હતી. તેથી કહ્યું કે મને શાંતિ થાય એવું બતાવો. ત્યાં સુધી ખાઉં નહીં, પીઉં નહી, શ્વાસ પણ ન લઉં. ત્યારે વસિષ્ઠ ઋષિએ ઉપદેશ આપી શાંત કર્યા. પછી રામે રાજપાટ સર્વસ્વ આપવા માંડયું પણ ગુરુએ કહ્યું કે અજ્ઞાન છેડે. બધાને સાર–“સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે” (૫૬૯). અજ્ઞાનનું દુઃખ છે. આંટી મોટી છે. જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં જ્ઞાની હોય ત્યાં સુધી માર્ગ ચલાવે તેમ ઉપદેશ આપે નહીં. જ્ઞાની પુરુષનું અંતર તે બહુ વિશાળ છે. તેને વિચાર કયે સમ્યક્ત્વ થાય એવું છે. જ્ઞાની અંતરમાં નિગ્રંથ છે, વિરતિ છે. તેથી ગૃહસ્થ અવસ્થામાં છતાં નિગ્રંથ છે. તીર્થકર હોય તે પણ ગૃહસ્થાવસ્થામાં માગ ચલાવે નહીં. જ્ઞાની પુરુષ એટલે જેને આત્મજ્ઞાન થયું હોય છે, તે પુરુષ ઉપાધિ કરતા હોય તે પણ સમાધિ છે. અંતરમાં એમને વિરતિ છે છતાં ઘેરીમાર્ગનું ઉલંઘન કરે નહીં. ત્યાગ કરીને ત્યાગ કરાવે એ સારું છે. એ ધોરીમાર્ગ છે. એથી કોઈને શંકા ન થાય. જ્ઞાનીને શિષ્ય કરવા નથી. એની નિસ્પૃહતાની છાપ પડે છે. જ્ઞાની ગૃહસ્થાવસ્થામાં ધર્મની વાત ન કરે એમ નથી, કરેય ખરા. ચોગ્ય જીવ હોય તેને જ્ઞાની 5 બેધ કરે છે. વાસિત બોધ એટલે મેહવાળો બોધ હોય તે સંસારીને સારા લાગે છે. મહી ને સાધુ થયા પછી પણ હું વાણિયે છું, અમુક છું, એ જવું મુશ્કેલ છે. ગોચરી જાય ત્યારે અમુકને ઘેર જાઉં તે સારું એમ રહે. આત્મા વાણિયો નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા એ આત્મા છે, એમ પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા. હું દેહ નથી, એમ જ્યારે થશે ત્યારે દેહના બધા સંસ્કાર છૂટશે. એને આધારે બધું છે. દેહ છું, એમ હોય ત્યાં સુધી હું જુવાન છું, હું ઘરડે છું, એમ રહે છે. કર્મ કોઈને છેડતાં નથી, બધાંને ભેગવવાં પડશે. મિથ્યાત્વ છે, ત્યાં સુધી જીવ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં પડયો છે. સારું ખાવું છે, પીવું છે, સુંઘવું છે, સાંભળવું છે, ચાખવું છે, એમ રાગદ્વેષ કરી પાપ બાંધે છે. તેને તથા હિંસા આદિ પાંચ મોટાં પાપ છે તેને તો સંભારતે નથી અને છોડતો નથી, પણ સંવત્સરી પાંચમની કરવી, ચોથની ન કરવી, ચોથની કરીએ તો પાપ લાગે એમ કહે છે. જેની વૃત્તિ વિરામ પામી નથી, પાંચ ઇન્દ્રિ અને મન વશ થયાં નથી, છકાયની રક્ષા કરતે નથી, હિંસા આદિ કરે છે તેનું બધું અવિરતિનું વતન છે. વ્રત તે સમ્યક્ત્વ થયા પછી આવે છે, પણ તે પહેલાં પિતાની યોગ્યતા વધારવા વ્રતનિયમ કરે તે ખેટું નથી, સારું છે. જીવને દેહાધ્યાસ છે. “વચન તે હું, દેહ તે હું” એમ થયું છે. દેહ અપવિત્ર છે, તેને પવિત્ર માને છે, અનિત્યને નિત્ય માને છે, એવી અવળી સમજણ છૂટે ત્યારે મિથ્યાત્વ છૂટે. ક્ષણે ક્ષણે આત્માનું કામ કરવા મનુષ્યભવ મળ્યો છે. એક સમય પણ પ્રમાદ કરવાની ભગવાને ગૌતમને ના કહી છે. આપણે તે આખો દિવસ પ્રમાદમાં જ ગાળીએ Page #400 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૮૫ છીએ. પ્રમાદનું રાજ્ય વતે છે. જગતમાં બધા “કેટલી તપસ્યા થઈ એમ વાત કરે, પણ કૃપાળુદેવ કહે છે કે પહેલું મિથ્યાત્વ કાઢે, પછી તપ. પુરુષ મળ્યા છતાં “પછી કરીશ” એમ કરે તે પ્રમાદ છે. ઉપદેશછાયા ચાલુ) શ્રીરાત્રે આ અગાસ, ભાદ્રપદ સુદ ૯, ૨૦૦૮ કમને વાંક નથી, વાંક પિતાને છે. પિતે પ્રમાદી છે અને વાંક કર્મને કાઢે છે. કમને સંભારે તે કર્મ આવેધમને સંભારે તે ધર્મ આવે. કશું એકાંતે કહેવું નથી. અનાદિકાળથી જીવ રખડે છે, તે સદ્દગુરુના વેગ વિના. સદ્દગુરુના યોગ વિના કલ્યાણ ન થાય. પણ પૂર્વભવમાં સદ્દગુરુ મળ્યા હોય, તેમની પાસે સાંભળ્યું હોય તે કલ્યાણ પૂર્વના સંસ્કારે પણ થાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે સદ્દગુરુ વિના છુટાશે નહીં. એ લક્ષેય નથી. સદગુરુ વિના મોક્ષના દ્વારમાં પસાય એવું નથી. હું દાન કરું છું, ધર્મ કરું છું એમ કરે છે, પણ સદગુરુ વિના મારું કલ્યાણ નથી એમ એને લક્ષમાં નથી. જ્ઞાનના બે પ્રકાર છેઃ ૧. વૃક્ષભૂતજ્ઞાન, ૨. બીજભૂતજ્ઞાન. કેવળજ્ઞાન છે તે વૃક્ષભૂતજ્ઞાન છે. અને સમ્યગ્દર્શન તે બીજભતજ્ઞાન છે. જ્ઞાનીને શું કહેવું છે? તે સમજવા યત્ન કરે તો સામે થયો કહેવાય. જ્ઞાની પુરુષ દીવા જેવા છે. ગચ્છ વગેરેમાં અંધારું હોય, તેને જ્ઞાનરૂપી દી કાઢે છે. મારે શું કરવા જેવું છે? શું કરવું છે? તે સૂઝતુંય નથી. ભાન નથી. જીવ અજાણ્યો છે. સત્સંગ જીવને વિશેષ થાય તે સમજાય. સાચી વસ્તુની માહિતી થાય એ જગ મળે તે જીવ ફરી જાય. મેહ છે તેથી બીજાને હલકા માને છે. કર્માધીન શરીર છે, તેને કારણે બીજાને ઉંચાનીચા માને છે, એ મોહ છે. પિતે આત્મારૂપ થાય તે સામાયિક છે. ચાર કષાય અને મન છતાય તે પાંચ ઈન્દ્રિયે જીતાય. મોક્ષે જવું હોય તે પુણ્યપાપ બધાથી છૂટવું પડે. જ્યારે મોક્ષે જાય ત્યારે પુયપા૫ કશું ન રહે. દરેક પિતાનું જીવન તપાસે ખબર પડે કે મિથ્યાત્વના ઉદયે કેવું હોય છે? મિથ્યાત્વ અવસ્થામાં શુભ ક્રિયા કરે છે, પણ એની રુચિ તે બીજી જ હેય. ધર્મ કરવાથી મને પુણ્ય બંધાશે અને સંસારસુખ મળશે એમ ઈન્દ્રિયસુખની જ ઈચ્છા હોય છે. રાગદ્વેષમાં આત્માને ન જવા દે, તે આત્માની સામાયિક થાય. એ સમ્યગ્દર્શન વગર ન થાય. જ્ઞાની પુરુષનાં વચને સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. જ્ઞાની પુરુષનું જે કહેવું છે, તે આત્માને ઓળખવા માટે કહેવું છે, પણ જીવ બહેરા થઈને બેઠે છે. ગણકારતેય નથી. ક્રોધ કરવાની ના કહે તે ન કરે, એમ વચને સાંભળીને ગાંઠે બાંધશે તે બીજી વાર વચન સાંભળવાની ગ્યતા આવશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે, ક્ષાયિક સમ્યગ્દર્શન થાય છે. આ મોક્ષમાર્ગ ખુલ્લે પડ્યો છે. ૪૯ Page #401 -------------------------------------------------------------------------- ________________ બેધામૃત રાગદ્વેષ છવ કરે તે થાય ને? એણે કર્મને આમંત્રણ આપ્યું છે, તેથી આવ્યાં છે. જ્ઞાનીનું કહેવું માને નહીં તે અનંતાનુબંધી કષાય છે. સાચી ભક્તિ સહેલી નથી. રાતદિવસ એને સંભાર્યા કરે ત્યારે થાય. જ્ઞાનીનાં વચનને વેગ થાય, એ વચને એને ગમે, ત્યારે આત્માને દુઃખથી છોડાવવાના ભાવ થાય અને ત્યારે સમ્યક્ત્વ થાય છે. “સત્ મળ્યા નથી, સત સુપ્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી, અને એ મળે, એ સુષ્ય અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬). જીવે સાંભળ્યું નથી, શ્રદ્ધયું નથી, દર્શન થયાં નથી. “પર પ્રેમપ્રવાહ બ પ્રભુસેં” પ્રેમની ખામી છે. નહીં તે મોક્ષે જતો રહે. કઈ પકડી ન રાખે. પ્રભુ ઉપર જ પ્રેમ કરવાનું છે. આખું જગત નિંદા કરે તે ભલે. દેહની પરવા ન કરે ત્યારે ભગવાન ઉ૫૨ પ્રેમ આવે. પ્રભુશ્રીજીને એક મુમુક્ષુએ પૂછ્યું કે આ અહીં બધા બેઠા છે, તેમનું કલ્યાણ થશેને? પ્રભુશ્રીજીએ કહ્યું: “ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શે અપરાધ કર્યો છે?” બેક ઉપાદાન કારણપણે પરિણમે, અંદરથી ભાવના થાય, ત્યારે કર્મ ઉપર અસર પડે છે. જીવને નુકસાન કરનાર માત્ર દર્શનમેહ છે. જે કલ્યાણુનું સાધન છે તે એને ન ગમ્યું. બીજાં કર્મો એના જેવાં નથી. સાચી હોય તે કામ કર્યા વગર રહે નહીં. સાચો ગ હોય તેનું તે કામ થાય. કષાય ઘટાડશે કલ્યાણ થશે એમ જેને હોય તેના જરૂર દે જાય. સાચાને સાચું ને ખોટાને છેટું જાણે તે વિવેક છે. ડું કર્મ બહુ લાંબુ થઈ જાય છે. એવી રીતે કર્મ છોડવામાં પણ છે. થોડા વખતમાં ઘણાં કમ ખપી જાય. કર્મની વાત ગહન છે. ભાવ ઉપર આખા ધર્મને આધાર છે. ભક્તિ, ઉપવાસ એ બધું ભાવ પલટાવવા કરવાનું છે. બધું કરીને ભાવ ન પલટાય તે કંઈ કામનું નથી. મમ્મણશેઠે પૂર્વભવમાં કઈ જ્ઞાનીને લાડવા વહોરાવી મનમાં એમ ચિતવ્યું કે બધાય લાડવા વહરાવી દીધા. મારા જે મૂખ કોણ? એવા ભાવથી પાછો હઠડ્યો. એને વહોરાવવાના પુણ્યથી ફળ તે મળ્યું પણ ભેગવી ન શક્યો. રાજ ધાનનાં છોડાં ખાઈ ખાઈને દહાડા કાઢો. બધાં દુઃખનું મૂળ આત્મબ્રાંતિ છે. “આત્મબ્રાંતિ સમ રોગ નહીં.” એને લઈને જન્મમરવું વગેરે છે. બધાનું કારણ તપાસે તે આત્મબ્રાંતિ છે. આત્મજ્ઞાન એ સવ દુઃખથી મુક્ત થવાને ઉપાય છે. ઉપદેશયા ચાલુ) શ્રી. રાવ આહાર, ફાગણ સુદ ૮, ૨૦૦૮ દરેકને પિતાને લાભ થાય એવું કરવાનું છે. પુરુષ બીજા ને લાભ થાય એવું કહે છે, દયા કરુણાભાવ આવવાથી કહે છે. સરુષને સહેજે વૈરાગ્ય રહે છે. તેથી તે ઉદય પ્રમાણે વર્તે છે. પણ મુમુક્ષુ જીવ એમ સહજપણે વર્તે તે તણાઈ જાય. જેને તરતાં ન આવડતું હોય અને તરવા જાય તે ડૂબે. શરૂઆતમાં માર્ગ અઘરો હોય છે, Page #402 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૮૭ તેથી શરૂઆતમાં પુરુષાર્થ વિશેષ વધારવાનું છે. ત્યાગવૈરાગ્ય માટે વધારે પુરુષાર્થ કરે. જોઈએ. જેટલી સમજણ હેય તેટલે વિરાગ્ય રહે છે. પુરુષને તે વૈરાગ્ય સહજ રહે છે, પણ આ જીવને તે સત્સંગ કરે તો વૈરાગ્ય થાય એવું છે. સંસારનું કંઈ ગમે નહીં એ પુરુષાર્થ કરવાનું છે. વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય હશે તે સપુરુષનાં વચને સમજાશે. જ્ઞાનીનાં વચનેમાંથી એક વચન પણ ગ્રહણ કરે તે પુરુષાર્થ જાગે. આત્મા તો ગુણને ભંડાર છે, પણ દેષથી ઢંકાઈ ગયા છે. જીવને આગળ વધવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગમાં સાંભળીને ગ્રહણ કરે તે જ સત્સંગ કર્યો કહેવાય. શિષ્ય એ હવે જોઈએ કે જેને દેહની કંઈ કિંમત ન હોય. “ગમે તેમ હોય પણ મારે આત્મહિત કરવું જ છે” એટલી તૈયારી હોય ત્યારે જ્ઞાની પુરુષ તેને કંઈક કહે છે. પિતાના ની પિતાને ખબર નથી. જીવ બીજાના દોષ દેખે છે, પણ પિતાના દેનું ભાન નથી. આ દેષથી ક્યાં જઈશ એ ભાન નથી. કોઈને વિરોધ ન કરે. સપુરુષને સમાગમ અને તેની ભાવના કરવી દુર્લભ છે. કાળ એ છે કે સારી વસ્તુ ગમવી મુશ્કેલ છે. પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા અને માન વગેરે કદાગ્રહ છે. પરવસ્તુમાં જેટલો રાગ છે તેટલે કદાગ્રહ છે. એ કદાગ્રહ સત્યરુષના ગે મધ્યસ્થતા આવે ત્યારે જાય છે. હું કંઈ ન જાણું એવું હોય તે કદાગ્રહ ન થાય. કૃપાળુદેવ એક વખતે ખંભાત પધારેલા. એક દિવસ એક વડ નીચે બધા સુમુક્ષુઓ સાથે હતા, ત્યાં બોષ ચાલતો હતું. તે વખતે સ્થાનકવાસી એક ભાઈએ કહ્યું કે મુહપત્તી બાંધીને બેસવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું કે આગમમાં મુહપત્તી ચાલી છે, પણ રે નથી ચાલ્યો! જીવને આગ્રહ હોય છે તેથી શુભ ક્રિયાથી પણ લાભ ન થાય, એક શબ્દ પણ પરિણામ પામે ત્યારે કહેવાય કે વૈરાગ્ય થાય છે. ગ્યતા આવવાનું કારણ બ્રહ્મચય છે. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય અતિમાન. ” વૃત્તિઓને શેકવી. સંસારમાં સુખ નથી, જ્ઞાની કહે છે તેમાં સુખ છે, એમ થશે ત્યારે ગ્યતા આવશે. આત્મકલ્યાણ કરવું હોય તે મોટાઈ મૂકવી પડશે. પિતાના દોષે ભણી જીવને વૃત્તિ જતી નથી. પંચેન્દ્રિયના વિષયમાં વૃત્તિ રહ્યા કરે છે. સત્પરુષના રોગ વિના સંસારથી પાછું વળાતું નથી. મનુષ્યભવ જતો રહે છે તેનું ભાન નથી. આખી જિંદગી પંચેન્દ્રિયના વિષયમાં ગાળે છે. તેથી આત્મા ભણી વૃત્તિ જતી નથી. વિપરીત કરે છે. અજ્ઞાનીને બધે ઠેકાણે મમતા હોય છે. સાધુ થાય ત્યાં પણ “મારા સાધુ, મારા શિષ્ય” એમ મમતા કરે છે. સાચા પુરુષને એગ થાય અને તેની આજ્ઞા આરાધે તે કલ્યાણ થાય. જીવને શું કરવાથી કલ્યાણ થાય એ ખબર નથી. જ્ઞાનીની આજ્ઞાએ જેટલું કરે તેટલે ધર્મ પ્રગટે છે. માર્ગ વિચારવાનને પૂછ. અનુકંપા ન આવે ત્યાં સુધી સમ્યક્ત્વ ન આવે, સમ્યદર્શને આવ્યા પછી શ્રાવક કહેવાય. શ્રાવકમાં દયા હોય છે તે મારે પણ દયા લાવવી એમ જીવને લાગે છે. સાચે એગ થાય ત્યાર પછીથી છૂટવાની સાચી ભાવના જાગે છે, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ બધામૃત ઘણા પુણ્યના ગે સત્યરુષ મળે છે. જ્ઞાની કહે છે તે સાચું છે એમ સાંભળે, વિચાર તે પછી સમજણ આવે. “વળે નાણે વિજળ સપુરુષને એગ થયા પછી સત્વરુષ તે જીવને દ્વેષનાં કારણ એવા આગ્રહ દૂર કરાવે છે. આગ્રહ હોય ત્યાં સુધી આત્માનું હિત ન થાય. મારે આત્માનું કલ્યાણ કરવું જ છે. તે ગમે ત્યાંથી થાય, ત્યાંથી મારે કરવું જ છે એવી મધ્યસ્થતા રાખવી. સત્સંગ એટલે આત્માને સમ પરિણામે ચઢાવે, રાગદ્વેષ દૂર થાય તે સત્સંગ છે. હિંદુધર્મ અને મુસલમાનધર્મમાં બહુ ફેર છે. હિંદુઓમાં જેટલા મહાપુરુષે થયા છે તેટલા મુસલમાનમાં થયા નથી. આત્માની દષ્ટિએ હિંદુમુસલમાન બધા સરખા છે. વિવેક હોય ત્યાં ધર્મ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ.” આત્મા આત્મસવભાવમાં આવે, મિથ્યાત્વથી છૂટે, તેનું નામ મોક્ષ છે. મિથ્યાત્વ છૂટે ત્યારે જ મોક્ષમાર્ગમાં વળે છે. મિથ્યાત્વ જેટલું મુકાયું તેટલે મોક્ષ. સંસારવૃક્ષનું મૂળ મિથ્યાત્વ છે. જેનું મિથ્યાત્વ ગયું છે તેને વહેલે મડે પણ મેક્ષ છે, મોહનીય આદિ કર્મથી છૂટી જવાય તે મોક્ષ. મલિનભાવ છૂટે તે મોક્ષ છે. કર્મ વળગ્યાં છે તે છૂટે તે મોક્ષ. કેવળજ્ઞાન પ્રગટ થયું એટલે મોક્ષ જ છે. આત્માને સ્વભાવ જાણવાનો છે. જીવ યથાર્થ જાણતા નથી. છે આત્મા અને માને દેહ. એ જ ભ્રાંતિ છે. પિતાને સ્વભાવ જાણવાને છે. જાણનારે આત્મા છે તેની ખેજમાં રહે તે ભૂલ મટે. જ્ઞાની પુરુષને સંગ થાય તે મિથ્યાત્વ ખસે. એક જ વાણી નીકળે પણ પોતપોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે. પાણી વરસે ત્યારે જેમાં જાય તેવું થાય છે. આમલીમાં ખાટા રસે પરિણમે, લીંબડામાં કડવા રસે પરિણમે અને આંબામાં મીઠા રસે પરિણમે. તેમ જીવને યોગ્યતા પ્રમાણે ધ ગ્રહણ થાય છે. “ જહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય; સત્સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય?” સપુરુષની આજ્ઞાએ સાધન કરે તે તે સત્સાધન કહેવાય. જીવ દોષ કાઢતે નથી. લૌકિકભાવમાં હોય ત્યાં સુધી કંઈ લાભ ન થાય. જ્યારે ભય લાગશે ત્યારે પુરુષાર્થ કરશે. છે. પદને વિચાર કરે તે આત્મજ્ઞાન થાય. જીવની માન્યતા સાચી થાય એવાં આ છપદ છે. મારું કશું નથી. આત્મા ત્રણે કાળ રહે એવે છે. બીજી વસ્તુઓ મારી નથી. એમ ભાવના કરવી. પરવસ્તુનું માહામ્ય લાગે છે, તેથી આત્માનું માહામ્ય લાગતું નથી. “આમાથી સૌ હીન.” મેટાઈ મૂક્યા વિના આત્માનું હિત ન થાય. “ અધમાધમ અધિક પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ” આત્માને લક્ષ રાખીને સાધન કરે તે જીવને લાભ થાય. અહંભાવ, મમત્વભાવ આત્માને બગાડી નાખે છે. મેહનીયકમને ક્ષય થયે કેવળજ્ઞાન છે. આત્મા છે એમ માન્યતા થઈ તે ભૂલે ન પડે. જીવ અજાયે છે, માટે પુરુષે સાચું જાણ્યું છે અને સાચું હોય તે મારે ગ્રહણ કરવું છે એમ રાખે તે ભૂલ ન પડે Page #404 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૮૯ [ઉપદેશછાયા ચાલુ) શ્રી રા. આ. અગાસ, ભાદ્રપદ વદ ૧૦, ૨૦૦૮ (૧૦) આમ થાય તેય શું અને આમ થાય તોય શું” એમ હોય ત્યારે તરવાને કામી કહે, વાય, નહીં તે માનનો દાસ કહેવાય. સારું સારું કહેવડાવવાની ઈચ્છા હોય તેને સાચો વિચાર આવવો બહુ મુશ્કેલ છે. “બાલ ધુલી ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે રે” (૫મી દષ્ટિ). આખું જગત એવું જ છે. પરિણતિ વિચારનારા બહુ જ ચેડા છે. સમભાવ થાય તે હિત થાય. રાગમાં સુખ નથી અને દ્વેષમાં પણ સુખ નથી. ભૂંડાની સાથે ભંડા થવાની જરૂર નથી. કોઈ ક્રોધ કરે તેની સામું બેલે તો એ પણ ભૂંડે છે. પૈસા ખર્ચે અને માન કરે એમાં એક તે પૈસા જાય અને બીજું પાપ બંધાય. કષાય ઘટાડે તે ધર્મ થાય, નહીં તે ધમ થાય નહીં. જેને વિચાર નથી તેને છૂટવાને આરે નથી. જ્ઞાનીનાં વચને વિચાર ન કરે તો આ કાને સાંભળે અને આ કાને કાઢે. વિચાર કરે તે પકડાય. તરવાર બાંધીને ફરે પણ મારે નહીં તે શા કામની? જ્ઞાનીનાં વચને મેઢે કર્યા, સાંભળ્યાં પણ એ પ્રમાણે ન વતે તે શા કામનું? વચને મોઢે કર્યા તે પ્રમાણે કરે તે તરવાર મારી કહેવાય. વિચાર કરે તો માર્ગ સૂઝે છે. ચેપડીમાં માર્ગ નથી. “વસ્તુઓ અનિત્ય છે, શરણ રહિત છે” એમ કહે, પણ નિમિત્ત આવે ત્યારે બીજે થઈ જાય. વિચાર ન હોય તે એને ક્યાં ક્યાં લઈ જાય. ' “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” પિતાના ભાનમાં વતે તે કર્મ ન બંધાય. પરભાવમાં વતે તે કર્મ બંધાય, આત્મવિચારમાં રહે તે મોક્ષ થાય. ઉપદેશછાયા ચાલુ શ્રી રાક આ૦ અગાસ, ભાદરવા વદ ૧૧, ૨૦૦૮ સાચું એને સમજાયું તે પછી સાચું પકડે. નાના ભાઈઓને નમસ્કાર કરવા પડશે એ અવળે વિચાર આવ્યું, તેથી બાર મહિના સુધી બાહુબળીને કેવળજ્ઞાન ન થયું. પછી જ્ઞાની પાસેથી વિચાર આવ્યો ત્યારે કેવળજ્ઞાન પામ્યા. પ્રત્યક્ષ જીવ દુઃખ વેદે છે, પણ મારે છૂટવું છે એમ નિશ્ચય થતું નથી. તો અધમાધમ છું. મારાથી બધાય સારા છે, મારા બહુ દેષ છે એમ કરવું હોય તો એમ થાય અને માન આવે તે બીજાના દેષ જુએ. આત્મામાં કઈ પુરુષ નથી, સ્ત્રી નથી, કદર નથી, વાણુઓ નથી, પાટીદાર નથી, સારો બેટે કઈ નથી. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા, એ બધાથી ન્યાર છે. “કુલ ગામ કે પિંડે હિ ન્યારો.” એ બધું ફેરવી નાખવાનું છે. જે દેખાય છે તે માનવું નથી. અત્યારે આ બધું દેખાય છે તે વસ્તુઓ ગૌણ કરી નાખવી. હું તે કંઈ જાણતો નથી. દેહનું કલ્યાણ થવાનું નથી, આત્માનું કલ્યાણ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ બાધામૃત થવાનું છે. આત્મા જે મોક્ષને યોગ્ય થતો બહારની વસ્તુઓ વેષ આદિ કોઈ ખાળે એમ નથી. જાતિ વેષને ભેદ નહીં, કહ્યો માર્ગ જે હેય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” અજ્ઞાન ટાળવાનું છે. ગમે તે ટુંઢિયા કે તપ હય, બધાને એ કરવાનું છે. એ કરશે ત્યારે મેક્ષ થશે. ધર્મને મર્મ એ છે કે દેહ તે હું નહીં. દેહના સંબંધી નિંદા સ્તુતિ થાય તે મને નહીં. એમ જીવે દેહથી જુદા પડવાનું છે. જુદા પડ્યા વિના ધમ ન થાય. જેટલે દેહાધ્યાસ વધે, તેટલું બધું પાપ છે. એ બધાથી છૂટવું છે. પુરુષને ચોગ થાય તે જીવના ભાવ ફરે. તરવાનું સાધન એ છે. સારું નિમિત્ત હોય તે સારા ભાવ થાય. મૂતિ ઉપરથી ભગવાનને યાદ કરવાના છે. ગમે તે મૂર્તિ હોય પણ ભગવાનને યાદ કરે તે કલ્યાણ થાય. મૂતિમાં જ લક્ષ રાખે તે બધા ભેદ પડે. ભગવાનને યાદ કરવા માટે મૂર્તિ છે. હેમચંદ્રાચાર્યે મહાદેવને પણ નમસ્કાર કર્યા હતા કે રાગદ્વેષ અને અજ્ઞાન જેનાં ગયાં તે મહાદેવને મારા નમસ્કાર છે. આ મૂર્તિ સેનાની છે, રૂપાની છે, તેથી એમાં વધારે ઓછા ભગવાન છે એમ નથી. ભગવાનમાં કેવળજ્ઞાન કેવું હતું? એ યાદ કરવા માટે બધું છે. ધર્મમાં જીવ મારાપણાની ગાંઠ બાંધે છે. “હું અને મારુ”તો મૂકવાનું છે. તેને બદલે પછી ધમમાં જ ગાંઠ બાંધે છે. ધર્મને ક્રોધ, માન, માયા, લેબ તૂટી જાય છે. પ્રશ્ન–વેદાંતમાં કોઈ જ્ઞાની થયા છે? ઉત્તર–જેના રાગદ્વેષ અને અજ્ઞાન ગયાં તે જ્ઞાની છે. વિપરીત બુદ્ધિ અને મિથ્યાત્વ હોય તે શું કરે? વિશાળબુદ્ધિ જ્ઞાનીએ કહી છે તે કઈ બીજી છે. છયે પદની વાત જેનમાં છે. એ છપદને વિચાર કરે તો સમ્યગ્દર્શન થાય. fઉપદેશાયા ચાલુ) શ્રી. રાત્રે આ અગાસ, ભાદરવા વદ ૧૦, ૨૦૦૮ (૧૨) ધર્મ પાળે ક્યારે કહેવાય? તે કે એક તે સંતોષ આવ્યું હોય. જે મળ્યું તેમાં તેષ રાખે. એમ પહેલે સંતોષ આવે છે. સાચા સંગમાં ટકી રહેવું મુશ્કેલ છે. કેટલું પુણ્ય છે તેની ખબર નથી, માટે એક ક્ષણ પ્રમાદ કરે નહીં. ઘાના બળદ કરતાં પણ જીવ સંસારમાં વધારે દુઃખી છે. ઘાણીના બળદને જેમ પાટા બાંધીને ફેરવે છે અને લાકડી મારે છે, એવું આ સંસારનું સ્વરૂપ છે. બધી અવસ્થા જીવને નજરે આવે છે, પણ ભૂલી જવાય છે. સંસાર દુઃખમાં જીવ પડયો હતો પણ આ જ્ઞાનીના ચગે કલ્યાણ કરવાનું સૂઝયું. બધાને માથે કાળ ફરે છે. એ સાંભરે તે વૈરાગ્ય થાય. જ્યાં સુધી મરણ આવી પહોંચ્યું નથી ત્યાં સુધી આત્માનું હિત કરી લેવું. Page #406 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન લા [ઉપદેશછાયા ચાલુ) શ્રી. રાત્રે આ અગાસ, ભાદ્રપદ વદ ૧૨, ૨૦૦૮ (૧૩) કષાય ઘટાડે તે ધર્મ થાય. કષાયની વૃદ્ધિ કરે તે બધું અજ્ઞાન છે. કષાય કરે અને માને ધર્મ. ટુંઢિયા, તપ અનાદિ કાળથી નથી. વીતરાગમાર્ગ એ અનાદિ છે. રાગદ્વેષ અને અજ્ઞાન ઘટાડવાને માગ એ અનાદિ છે. રાગદ્વેષ અને અજ્ઞાન ઘટાડે તો કલ્યાણ. એ તો ઘટાડે નહીં અને માને કે ધર્મ કરું છું. જ્ઞાનીને માર્ગ આરાધવા મુનિઓ બધાં શા શીખે છે. પછી જ ફેરે, જેથી સમય જાય તેની ખબર પડે નહીં. કેઈ તો શાસ્ત્ર શીખે નહીં અને ઝટ સમય થતાં ગોચરી જવા માટે ઉતાવળ કરે. રાગદ્વેષ અને અજ્ઞાન જવા માટે સદ્દગુરુને બેધ અને સદ્વિચાર છે. વિચાર ન કરે તેને તરવાને આરો ન આવે. સાંભળ સાંભળ કરે અને વિચાર ન કરે તે નિષ્ફળ છે. “મા તુજ મા તુર” એમ એક મુનિ કરતા હતા પણ વિચાર કર્યો કે ભિન્ન શું છે? દેહ અને આત્મા ભિન્ન છે, એમ વિચાર કર્યો તે કેવળજ્ઞાન પામ્યા. જે સંગે છે તે જોગવ્યા વિના છૂટકો નથી. બાહ્યત્યાગ પણ અંતર્યાને અર્થે છે. આત્માને કંઈ કર્તવ્ય નથી, અકર્તવ્યદશા પામવા ત્યાગ કરવાયેગ્ય છે. આત્મા તે અકર્તા છે. કોઈક ઠેકાણે વ્યવહારમયમને નિષેધ કર્યો છે. મેરુપર્વત જેટલા એઘામુહપત્તી કર્યા એમ કહ્યું છે, તે કંઈ નિષેધને અર્થ નથી. પણ પરમાર્થ સંયમ પામવા માટે છે. જ્ઞાનીએ કહ્યું તેને આશય સમજાય તે શ્રુતજ્ઞાન છે. ખરી રીતે આત્મા આત્માને સ્પર્શ કરે છે. અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખની શ્રદ્ધા નથી. “દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાયું ચગ્ય નથી” (૬૪૮). પાંચ ઈન્દ્રિય અને મન રેકાય ત્યારે આત્માનું ભાન થાય. અલ્પ સંસારી હોય તેને કષાય અ૫ હોય છે. મિથ્યાત્વને છોડીને સમ્યક્ત્વમાં રુચિ કરવાની છે. [ઉપદેશછાયા ચાલુ શ્રી. રાત્રે આ અગાસ, ભાદ્ર. વદ દ્રિ. ૧૩, ૨૦૦૮ (૧૪) તરવાને કામી તે છે કે માથું માગે તે માથું આપે. શ્રદ્ધા પરમ દુર્લભ છે. દુલભમાં દુલભ વસ્તુ શ્રદ્ધા છે. શા અર્થે શાસ્ત્ર વાંચવાં તે જ્ઞાની જાણે છે. જ્યાં ત્યાંથી હિતકારી હોય તે ગ્રહણ કરવું. સપુરુષને દેહ પુરુષ નથી, પણ પુરુષને આત્મા પુરુષ છે. એ લક્ષ રહે તે શ્વેતાંબરી દિગંબરી કેઈ આગ્રહ રહે નહીં. મહાવીર ભગવાનનું ગભહરણ થયું હશે કે નહીં? એની શી જરૂર છે? ગમે ત્યાંથી ભગવાન આવ્યા, પણ જ્ઞાનદર્શનચારિત્ર હતાં કે નહીં? એ તપાસવું. ભલે ક્ષત્રિય છે કે Page #407 -------------------------------------------------------------------------- ________________ કુર આધામૃત બ્રાહ્મણ હા, પણ સમ્યગ્દશ`ન છે કે નહીં ? એ જોવાનું છે. આ જગત જોઈતું હોય તેા પુણ્ય ભણી નજર કરવી, મેાક્ષ જોઈતા હોય તેા પુણ્યપાપ અન્ને દૂર કરવાં પડશે. પુણ્યનું સુખ ઉપરથી દેખાય છે, તેથી લેાકા તેને સુખી કહે છે, પણુ અંતરમાં તેા દુઃખ જ છે. મમતાથી આખા ભવ હારી જવાય છે. પુષ્યેય જ્યારે દુઃખરૂપ લાગશે ત્યારે સમજણ આવી કહેવાશે. (( જો હાય પૂર્વ ભગેલ નવ પણુ, જીવતે જાણ્યા નહીં; તે સ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે. માગમ અહીં. જ્ઞાની તેા શબ્દો કહે, પણ જીવ ન કરે તેા જ્ઞાની શું કરે? સાધુ થાય, તપ કરે, બધું પુણ્યને અર્થે મિથ્યાર્દષ્ટિ કરે છે. અવિને છૂટવાની માન્યતા પણુ ન થાય. એક શબ્દ પરિણમે તા બહુ છે. એક મત્ર પરિણમે તે બહુ છે. "" મેરુ આદિની વાર્તામાં જીવ ખળી જાય છે. શા અર્થે વણ્ન છે ? તેની ખબર નથી લેાકસંસ્થાન-ધર્મધ્યાન કહ્યું છે. એવી રીતે મેરુ આદિને વિચારે તે ધમ ધ્યાન થાય. એ સાંભળી મમતા ન કરવી. ધમની વાતમાં વૃત્તિ જાય તા કલ્યાણ થાય. જગતનું સ્વરૂપ જાણીને વૈરાગ્ય થાય અને મમતા મૂકે તે મુક્તિ થાય. કૃપાળુદેવ કહેતા કે અમારા ઉપદેશ તા જેને સાંભળીને કરવું હાય તેને માટે છે. હે ક્હે કરવા માટે નથી. જે લક્ષણથી આત્મા એળખાય છે, જ્ઞાનાદિ છે, તે આત્માના ધમ છે. તેના તેા જીવ વિચાર કરતા નથી. આત્માની કાળજી રાખવાની છે. બધુ જીવ એકઠું કરે છે તે સાથે આવવાનું નથી. માટે આત્માની સાથે આવે એવું કઈ કરી ચેતી જવાનું છે. જીવ અને કમના અનાદિકાળના સ`ગ છે તે કુસંગ છે. કુસ`ગ છેડવાના છે. એ સત્સંગ વિના ન છૂટે, જ્ઞાનીપુરુષા ગાળા ભાંડીને કહે છે. જ્ઞાની કહે છે કે મૂર્ખા છે, પણ જીવ પાતે માને છે કે હું ડાહ્યો છું. મૂ` પેાતાને માને તા જ્ઞાનીનું કહેલું કરે. જીવ ગાદલું એઢીને સૂતે હાય તા લાકડી મારે તેા અવાજ થાય, એટલે એને લાગે નહીં, તેથી ઊલટા રાજી થાય. જે ધેાતિયું એઢીને સૂતા હાય તેને ચાટ લાગે છે, તેથી ફડાક ઊભા થઈ જાય. તેમ પેાતાના દેષ જીવને દેખાતા નથી. જ્ઞાની સ્પષ્ટ કરીને દેખ ડે છે, તેાય જીવ માનતા નથી. માને તેા કામ થઈ જાય. મનુષ્યભવની મૂડીવા પરતાં જીવને આવડતી નથી. વ્યાપાર કરતાં આવડતા નથી. એને ખબર ન પડે પણ સત્સંગમાં એનું કામ થાય છે. જીવે જડ અને ચેતન બધું એક કરી નાખ્યુ છે. જગતના કામમાં જેમ કાળજી રાખે છે, તેમ ધર્મના કામમાં પણ કાળજી રાખવાની છે. સવ ભાવ અપણુ કરી, મનવચનકાયા અધુ' અર્પણ કરી, પછી જ્ઞાનીની આજ્ઞાએ જ વતે તા સ'સાર રહે નહીં. મા દેહાદ્ધિ આજથી વર્તો, પ્રભુ આધીન,” વિનય સમજે તે ભાગ્યશાળી કહેવાય. Page #408 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત–વિવેચન “ એવા મા વિનય તણે, ભાખ્યા શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માના, સમજે કાઈ સુભાગ્ય. 33 ઉત્તરાધ્યયનસૂત્રમાં પહેલું અધ્યયન ‘વિનય' નામનું છે. વિનય કરવાથી લબ્ધિ પ્રગટે છે. ધર્મના મતભેદ પાડનારાઓની માઢી ગતિ થાય. જીવ ભૂલકા છે, તેથી વારંવાર શાસ્ત્રમાં કહેવું પડ્યુ છે. પ્રત્યક્ષ બીજાને મરતાં જીવ દેખે છે, છતાં મરણને ભૂલી જાય છે. [વ. ૯૫૮ વ્યાખ્યાનસાર] ૧૯૮ શ્રી રા॰ આ॰ અગાસ, જેઠ વદ ૨, ૨૦૦૮ અજ્ઞાનભાવ એ આખા સંસારનું મૂળ છે. એ જો છેદાય તેા પછી મેાક્ષ થાય. પેાતાનું ભાન નથી. દેહ મારા, ઘર મારું એમ પાતનું નહીં તેને પેાતાનું મનાવે તે અવિદ્યા અથવા મિથ્યાત્વ છે, પરના દ્રવ્ય ગુણ પર્યાયને પેાતાના માને છે. જડ અને ચેતન, એના ભાવમાં બન્ને એકરૂપ થઈ ગયાં છે. એના ભેદ પડે તાગ્રંથિલેના—સમ્યાન થાય. ગ્રંથિ છે પણુ અને ખૂંચતી નથી. અજ્ઞાનભાવ પલટાય તે ગ્રંથિભેદ થાય. અજ્ઞાન, ભ્રાંતિ એ જ મહાત્માહ છે. ગ્રંથિભેદ થવા વખતે કેટલાક પડી જાય છે. એથી આગળ વર્ષ તા માક્ષ થાય. ત્યાંના ત્યાં રહે અને ધક્કો મારનાર ન મળે તેા આગળ ન વધે, તેથી પાછા પડી જાય, કારણ કે અનાદિને અભ્યાસ છે, માહ તે વખતે જોર કરે છે. માહે જાય તે વખતે દીવા જેમ આલવાઈ જતાં ભડકા થઈને જાય છે, તેમ માહ એર કરીને જાય છે. ગ્રંથીભેદ થવા સુધી આવીને જીવ પાછા વળી જાય છે. ગ્રંથીભેદ થવા આવે ત્યારે જીવ પાછા વળી જાય. ૩ પ્રેરક અવસર જિનવરુ, સખિ દેખણુ દે; મેાહનીય ક્ષય જાય રે, ૠખિ દેખણુ દે. (આ. સ્ત. ૮ ) તે વખતે કાઈ પ્રેરનાર મળે તેા કામ થઈ જાય. પ્રેરણા કરનાર હાય પણ મળ તે એને જ કરવું પડશે. મહાપુરુષનાં વચને જીવને ધક્કો મારે એવાં હોય છે. એનું અવલ’બન હાય તા સમ્યક્ત્વ થાય છે. પ્રમાદને જેણે શત્રુ જાણ્યા છે, તે નિર્ભયપણે રહેવાનું સ્વપ્ને પણ ઈચ્છતા નથી. પ્રમાદ શત્રુ છે, પણ લાગતા નથી. અનંતકાળમાં નથી થયું તે કામ કરવું અઘરું છે. ઘણા શત્રુએ છે, તે ખેંચી લે છે. થશે થશે, એમ કરે છે. જયાં સુધી મેહના ક્ષય ન થાય ત્યાંસુધી જ્ઞાની જપીને બેસતા નથી. અનંતવાર જીવ ગ્રંથિભેદ નજીક આવી પાછા ફર્યાં છે. બધી મુશ્કેલીએ સહીને મરણી થઈ જાય ત્યારે કામ થાય એવું છે, ગ્રંથિભેદ થયા પછી ચેાથામાં જીવ આવે છે. ગાયના શીંગડા ઉ૫૨ રાઈ ના દાણે! રહે તેટલા સમય સુધી પણ જો સમ્યક્ત્વની ક્સના થઈ તે માટે વહેલે મેક્ષે લઈ જાય. ચેાથે આવે તેની દશા ક઼ી જાય. જ્ઞાનીએ કમ' જોઈ ને ગુણુસ્થાનક કહ્યાં છે, ચાથે એને માક્ષમાગ સ્પષ્ટ સમજાય છે. ૫. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ બેધકૃત વેદ્ય બંધ-શિવહેતુ છે જ, સંવેદન તસ નાણું; નિક્ષેપે અતિ ભલું છે, વેદ્યા પ્રમાણ.” (એથી દષ્ટિ) બંધ કરવાના પ્રકાશની જેમ સ્પષ્ટ લાગે છે. કેઈક જ છવ ગ્રંથિભેદ કરી આગળ વધે છે. એથે આત્મજ્ઞાન છે, પણ વ્રત વગેરેની દશા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે વસ્તુ આત્માને અનુભવ થાય ત્યારે અંશે હોય છે, પણ એ બીજરૂપ છે. અનંતાનુબંધી ગયા તેથી સ્વરૂપેરમણ-શક્તિ પ્રગટે છે. એ બીજ છે. અંતરંગમાં ચોથે ચારિત્ર હોય છે. એ અવિરતિ ગુણસ્થાન છે. પછી જ્યારે વ્રતને ઉદય આવે ત્યારે એને ચરણનુગમાં ચારિત્ર કહ્યું છે. સમ્યકત્ર થયું તેથી પાયો મજબુત થયે છે. મેક્ષ સિવાય બીજું છે નહીં. એ લોકોને દેખાડવા વ્રત લે નહીં. જ્યારથી સમક્તિ થયું ત્યારથી મોક્ષની અને મેક્ષના સાધનની ઈચ્છા હોય છે. પણ શક્તિ હેય નહીં તેથી વ્રત ન લઈ શકે. શક્તિ વધે તેમ તેમ વ્રત લે છે. કેટલાક વ્રત લેનાર સમ્યગ્દષ્ટિ કહે છે કે દેશવિરતિમાં શું લેવું? લેવું તે સર્વવિરતિ ચારિત્ર લેવું. એવા અડગ હોય છે. સમ્યક્ત્વ વગર આગળ વધાય નહીં. અપૂર્વ વૃત્તિ આવે પછી અપ્રમતગ થાય. સાતમે અંતમુહૂર્ત રહેવાય, પણ એને સિદ્ધના સુખને ખ્યાલ આવે છે. બધી વસ્તુઓમાંથી ખસી આત્મામાં લીન થાય ત્યારે એને સિદ્ધના સુખને ખ્યાલ આવે છે. ચેથાવાળાને સાતમા ગુણસ્થાનવાળાની દશા સમજાય છે, અનુભવાય છે. આત્માને અનુભવ થયો પછી સાતમે જવાય. ચેથા ગુણ સ્થાનવાળો કહે છે કે મારે મેક્ષે જવું છે અને આપણે પણ કહીએ છીએ કે મોક્ષે જવું છે તે તુલસીદાસ રામ રામ કહે અને એક પોપટ રામ રામ કહે તેના જેવું છે. બન્નેના ભાવમાં ફેર છે. શું કરવાથી એથે અવાય? એને વિચાર કરવાનો છે. દેવગુરુધર્મની શ્રદ્ધા સહેલી નથી. પિપટ અરિહંત કહે, પણ અરિહંત શુ? તેની ખબર નથી. ઉદાસીનતા એ ચેાથાનું લક્ષણ છે. રામને જે વૈરાગ્ય હતા તેવી દશા આવવી જોઈએ. એ દશા પ્રાપ્ત કરવા માટે કહે છે. માત્ર સાંભળવા માટે નથી. આવી પડે ને ભોગવવું પડે તે અકામનિર્જરા છે. અને તપ વગેરે કરી પિતે દુબ સહન કરે તે સકામનિજર છે. અકામનિજ રા કરતાં કરતાં છવ સંક્ષિપંચેન્દ્રિય થઈ ગ્રંથિભેદ સુધી આવે છે. મનવચનકાયાનું જેટલું બળ હોય તેટલાં કર્મ બંધાય છે. વિપરીત માન્યતામાં જે દશા ન હોય તે માની બેસે છે, તેથી મોહ વધી જાય છે. સમ્યગ્દર્શન મને થઈ ગયું એમ માને તે પછી ત્યાગ વૈરાગ્ય વધારવાનું ન કરે. ચોથે ગુણસ્થાનકે કલ્યબીજ, બાધબીજ કે સમ્યગ્દર્શન પ્રગટે છે. બધા કલેશ છૂટી ઘરમાં જાય છે, તેથી શાંતિ થાય છે. આખા સંસારને આધાર દેહ છે. દેહને લીધે બધે સંસાર છે. અપ્રમત્ત થયો તે પરમાત્મા જ થયો છે. પરમાત્મામાં લીન થાય ત્યારે અપ્રમત્ત કહેવાય છે. જગત આખાને ભૂલી જાય ત્યારે અપ્રમત્ત થાય છે. દેહની પ્રવૃત્તિ શુભાશુભ ભાવે થાય તે પછી શુભાશુભ કર્મ બંધાય. ગપ્રવૃત્તિ કર્મ આવવાનું કારણ છે. સમ્યક્ત્વ થયા પછી અવિરતિ, પ્રમાદ, કષાય, એગ એ કર્મનાં Page #410 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન કારણે જેમ જેમ ઘટતાં જાય તેમ તેમ શુભ કર્મ પણ ઘટતાં જાય છે. અશુભ તે મિથ્યાત્વ જતાં જ ઘટી જાય છે. એમ કરતાં કરતાં જ્યારે ખાતું પૂરું થઈ જાય ત્યારે મોક્ષ થઈ જાય. સંવર હોય ત્યારે ખરી નિજા થાય છે. અશુભ ન બંધાય અને સત્તામાંથી શુભાશુભ હોય તે નિર્જરાથી છૂટી જાય. સમ્યગ્દર્શન વિના સંવર ક્યાંથી હોય? હાથી જેમ ન્હાય અને પછી ઉપર ધૂળ નાખે તેમ અકામનિજ જીવ કરે છે. ગ્રંથિભેદના નિકટ સુધી જીવ અકામનિજેરાથી આવે છે. પછી એને પુરુષાર્થ કરવો પડે છે. આ બધું ભિન્ન દેખાય છે તે બધું એકસરખું પર લાગે તે ભેદને ભેદ છે. ક્રોધ માન માયા લેભ કહેવાય છે, તેમાં ભેદ છે. કેઈને અનંતાનુબંધી, કેઈને અપ્રત્યાખ્યાનાવરણ, કોઈને પ્રત્યાખ્યાનાવરણ અને કેઈને સંજ્વલન ક્રોધમાનમાયાભ હોય છે. ઉપરથી બધા ક્રોધ સરખા દેખાય છે, પણ અંતરમાં ભેદ પડે છે. અનંતાનુબંધી કષાય એટલે જેથી અનંત સંસાર વધે. બહારથી જે બહુ ક્રોધ દેખાય, તે અનંતાનુબંધી એમ નથી. મેક્ષમાગના કારણે પ્રત્યે ક્રોધાદિક કરવા તે અનંતાનુબંધી કષાય છે. એને મોક્ષમાર્ગ ન ગમે. વીતરાગ પ્રત્યે ક્રોધાદિ તે અનંતાનુબંધી છે. - ભગવાન મહાવીરે ચારનાં પાંચ મહાવ્રત કર્યા તે ના હિત માટે છે. સમ્યગ્દર્શન થયા પહેલાં માગ કહે તે યથાર્થ નથી. જેમ બને તેમ કષાય ઓછા કરવા એમ જ્ઞાની પુરુષ કહે છે. ભગવાન પ્રત્યે સ્ત્રીપુત્રાદિ મેળવવા ઈચ્છે તે અનંતાનુબંધી લે છે. આત્માને અનુભવ થાય ત્યારે કષાયમંદતા વગેરે થાય છે. પુદ્ગલના સંગે જ્યાં સુધી જીવ નિમિત્તાધીન છે ત્યાં સુધી વિભાવરૂપ પરિણમે છે. એમાં પુદ્ગલને દેષ નથી. જીવે આમંત્રણ આપ્યું છે તેથી આવ્યાં છે. નહીં તે પુડ્ડગલેને કંઈ સારું ખોટું કરવું નથી. પુદ્દગલના નિમિત્તથી વિભાવ થાય છે એમ નથી. જો એમ હોય તે પછી સિદ્ધભગવાનની પાસે પણ પુદ્ગલે છે, તેથી તેઓને પણ વિભાવ થ જોઈએ, પણ એમ નથી. પુદુગલને જીવ પ્રેરણા કરે છે તેથી આવે છે. તે સાચો થયો ત્યારથી અસંગ થવા લાગે. સાચ આવ્યું, તે પછી બધું ખંખેરવા માંડે, અંદરથી જે થયું કે મારું નથી તે છૂટે જ. મતમતાંતર એ કાંટા છે. તેનું સમાધાન ન થાય તે ત્યાં જ બળી ન રહેવું. પુરુષાર્થ કર. આગળ ઉપર સમજાશે. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં થાય.” આ અત્યારે મતમતાંતરમાં ભૂલાઈ ગયું છે. આપણે કરીએ છીએ તે સાચું છે, એમ માને છે. આ પહેલા ગુણસ્થાનમાં જ ગ્રંથિ હોય છે. પાંચ ઈન્દ્રિય અને મન પામે, સારા ભાવ થાય પછી સદ્દગુરુને બે સાંભળે ત્યારે દેશનાલબ્ધિ પ્રાપ્ત થાય. તેથી એમ લાગે કે જ્ઞાની કહે છે તે સાચું છે અને હું કરું છું તે બેઠું છે. તેથી પછી કમ મંદ પડે છે. અહીં સુધી તે જીવ ઘણીવાર આવ્યા છે. ગ્રંથિભેદ કરવાની તૈયારીમાં હોય, ત્યાંથી પાછા Page #411 -------------------------------------------------------------------------- ________________ બધામૃત પટકીને દર્શનમોહ તેને સંસારમાં લઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વમેહનીય, મિશ્રમોહનીય, સમ્યફ ત્વમેહનીય એ પ્રકૃતિએ જીવને મૂંઝવે છે. કોષ આવે ત્યારે જીવને એમ થાય કે ભલે નરકે જઉં તે પણ કોધ તે કરું જ. માન આવે, માયા આવે, લેભ આવે ત્યારે એવું વિચારે કે આ તો મારો ધર્મ છે. પહેલે ગુણસ્થાનથી જીવ ચેાથે જાય છે અને ત્યાંથી પડે તો બીજે આવે કે પહેલે આવે. ગ્રંથિભેદ વિના સમ્યક્ત્વ થાય નહીં. ચોથે ગુણસ્થાનકે ક્ષાપશમ, ઉપશમ કે ક્ષાયિક સમકિત હોય છે. જીવે પુણ્ય બાંધ્યું તેને ભેગે આ મનુષ્યભવ પામે છે, પુરુષને વેગ પામે છે, પણ જ્યારે પ્રકૃતિએ જીતવાની આવે ત્યારે જીવ ઢીલું પડી જાય છે. પ્રશ્ન-કર્મ તે જડ વસ્તુ છે તે આત્માને કેમ ઢીલો પાડે? ઉત્તર–નાથ હોય છે તે જડ વસ્તુ હોય છે, પણ બળદને વશ કરે છે ને? બળદને તે એક નાથ છે અને આ જીવને તે ૧૫૮ નાથ છે. આ એક પ્રકૃતિ તેડી નથી. ખાતું ચાલ્યું આવે છે. જે મિથ્યાત્વ સત્તામાં પડવું છે તે સમ્યક્ત્વમોહનરૂપે બહાર નીકળી જાય પછી એને ક્ષાયિક સમતિ થાય. - જ્ઞાનીની આજ્ઞા આરાધવી. તેથી મુંઝવણ ન થાય. જે પ્રકૃતિ હોય તેને વિચાર કરો કે મને કોય બહુ નડે છે, માયા નડે છે, લાભ નડે છે, પછી કાઢે. એમ કરતાં કરતાં સમ્યક્ત્વ થાય. “હે શુદ્ધ સમકિત , જેમાં ભેદ ન પક્ષ.” સમકિત આવે તે પછી અંતરની શુદ્ધિ કરવા માંડે. સમ્યગ્દર્શન એમનું એમ આવતું નથી. સાત પ્રકૃતિને જય કરે ત્યારે સમ્યગ્દશન આવે છે. શ્રેણિક રાજાએ, અનાથી મુનિએ જે વાત કરી તે માન્ય કરી કે હું રાજા છું છતાં અનાથ છું અને આપ સનાથ છે. એમ ચાટી ગયું. આત્મા જ નરકે લઈ જનાર છે, આત્મા જ મોક્ષે લઈ જનાર છે. એમ આત્મપ્રકાશક બોધ મુનિએ આપ્યો, તે તેને ચેટી છે અને બોધિને પામે. ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થકર ગોત્ર બાંધ્યું. અંતર ફરવું જોઈએ. એ ફર્યું તે વાર ન લાગે. કૃપાળુદેવે કહ્યું છે કે એક બેલ કહેતાં મોક્ષ થાય, તેવા બેલ અનેક વાર કહ્યા છતાં જાગતા નથી. જીવનું પિતાનું કશું નથી. મનવચનકાયા પણ એના નથી, તે પછી બહારનું જે બધું દેખાય છે તે એનું શાથી થાય? જ્ઞાની આગ્રહ છોડવાનું કહે છે. ભવ્ય જીવ હેાય તે સાંભળીને આગ્રહ મૂકે છે. પ્રભુશ્રીજી કહેતા કે “લોક મૂકે પોક, તારું કર.” પણ એ તે લોકોને સારું દેખાડવા કરે છે, તે વૈરાગ્ય ક્યાંથી થાય? મેહનીયકર્મ મેહનું છે. મહ મંદ પડે ત્યારે સમ્યક્ત્વ થાય છે. કોઈ તિર્યંચને પણ સમ્યક્ત્વ થાય છે. પણ તેને ખબર ન પડે કે આને શાસ્ત્રમાં સમ્યક્ત્વ કહ્યું છે. એટલું સમજે કે દેહને થાય તે મને નહીં. દેહાધ્યાસ છૂટે છે. જીવને કર્મ નડે છે, છતાં મારો વાંક છે” એવું એને સમજાતું નથી. આ તો એને વાંક છે એમ માને છે. સમતા, Page #412 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૦૭ ક્ષમા, ધીરજ, સહનશીલતા આ બધા ગુણે સમ્યક્ત્વ પ્રગટાવે એવા છે. એ ટકી રહે તે સમ્યક્ત્વ થાય. સમજે તે સહજે થાય, નહીં તે અનંત ઉપાયે પણ નથી. પ્રશ્ન–શું સમજવાનું છે? ઉત્તર–જેમ જેમ જ્ઞાનીની આજ્ઞા ઉપાસે તેમ તેમ વ્યક્ત અને અવ્યક્ત બધા વિભાવે નાશ પામે છે. કમને માથે મેખ મારે એવા પણ છ હતા. યેગ્યતા નથી, શું કહીએ ? એમ પ્રભુશ્રીજી કહેતા હતા. જેમ જેમ દશા વધે તેમ તેમ કહે. વાણીને સ્વરૂપ કહી શકાય નહીં. જીવની યોગ્યતાપૂર્વક જ્ઞાની પુરુષે કહે છે. એકદમ સિદ્ધની વાત કરે તે એને થાય કે ત્યાં શું હકકો વગેરે મળે છે? ત્યાં ખાવાપીવાનું તે મળે નહીં. ત્યાં જઈને શું કરવું? જ્ઞાની ધીમે ધીમે રુચિ ઉત્પન્ન કરાવે છે. મેક્ષની સાચી રુચિ થાય તે સમ્યકત્વ થાય. જીવની યોગ્યતા વધવા માટે બધાં શાસ્ત્ર છે. પ્રભુશ્રીજીએ પહેલાં બહુ પુરુષાર્થ કર્યો હતે. જે દેખાય છે તે બધું ભ્રમ છે, ભ્રમ છે એમ કરતા. પકડ કરવાની છે. કૃપાળુદેવ સાચા છે એમ પકડ રાખવી. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪). એ જ કરવાનું છે. જ્ઞાની માર્ગ બતાવે પણ ચાલવું તે પિતાને છે ને? અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન, પણ અંતમુહૂર્ત સુધી આત્મામાં ટકવું મુશ્કેલ છે. કાષભદેવમગવાન બધું ખાવુંપીવું છોડીને શું કરતા હતા? પુરુષાર્થ જ કરતા હતા ને? પણ એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી ત્યારે એવું અંતમુહૂર્ત આવ્યું. - જ્ઞાનીઓ બંધમાં તે બધી વસ્તુઓ કહે છે, પણ એને સમજાય નહીં કે આ મારે કામની છે. મારે એની તરવાર છે. એને ભાલો લાગે તેમ જ્ઞાનીનાં વચને ખૂચ ખૂચ થતા નથી. પૂછ પૂછ કર્યાથી થાય એવું નથી. પ્રેમ વધાર. પ્રેમ વધશે ત્યારે આગમને ભેદ સમજાશે. છ પદમાં સમકિત રહ્યું છે. સમકિત થાય એવું કહ્યું છે, પણ જીવને ઝેર નથી ઉતરતું. મારું તારું થયું છે તે બધું ઝેર છે. જ્ઞાનનાં વચને સાંભળે છે તેય ઝેર ઉતરતું નથી ઉતરવું જોઈએ. “આત્મા છે” એમ કહ્યું; પણ કંઈ “કાકા મામો” એમ નથી કહ્યું. આત્મામાં કામાએ કહ્યું છે નહીં. રુચિ ફેરવવાની છે. જ્ઞાનીને દેહદષ્ટિ છેડાવી આત્મા દેખાડે છે. જે સાચું છે તે માન. ખપી જોઈએ. જે કહે તે પકડનારા નથી. ભૂલ એક માન્યતાની છે, એવું માનતા નથી. જડ છે તે જડ છે અને ચેતન છે તે ચેતન છે. જીવ આત્માને અને જડને એક માને છે, તેમાં ભેદ પાડવા જ્ઞાનીઓ કહે છે. આ બધું પલટાવી, ભુલાવી “આ મારે સાક્ષાત આત્મા” એમ જ્ઞાનીને કરાવવું છે. તે વસ્તુ જ્યાં છે ત્યાં જ્ઞાનીની દષ્ટિ છે, પણ એને ગ્યતા હશે તે ઉઘાડીને આપશે. પ્રમાદ્ધ કરવાનું નથી, તેમ ઘણી ઉતાવળ પણ કરવાની નથી. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ બેધામૃત હિ. ને. ૧-૭] ૨૯૯ શ્રીરાઆ. અગાસ, ચૈત્ર વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી આત્માને સાધવો હોય તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જાણ જોઈએ. આત્મા કે છે એ શ્રદ્ધા કરવાની છે. આત્મદ્રવ્ય હું નિશ્ચયથી એક છું. પર વસ્તુથી અસંગ છું. છ દ્રવ્યમાંનું એક હું ચેતનદ્રવ્ય છું. નિશ્ચયથી જ્ઞાનદર્શન આદિ ભેદ નથી તેથી એક છું, અખંડ છું. નિશ્ચયથી બીજા દ્રવ્યોથી અસંગ છે, બીજા સાથે સંગ નથી. સ્વભાવમાં રહે ત્યાં ભેદ નથી. રાગછેષ કરવા એ આત્માનું કામ નથી તેથી સર્વ પરભાવથી મુક્ત છું. દેહમાં રહ્યા છતાં હું દેહથી ભિન્ન છું, અસંગ છું. અસંખ્યાત પ્રદેશ એ આત્માની અવગાહના છે તેમાં આત્મા રહે છે. આખા લેકમાં વ્યાપે એવી એની શક્તિ છે. અવગાહના દેહ પ્રમાણે થઈને રહે છે. આત્મા કેટલે કાળ રહેશે? તે કે અજર અમર શાશ્વત છે. સમયે સમયે દરેક દ્રવ્ય પલટાય છે. આત્મા પણ આત્મારૂપે રહીને પલટાય છે. દ્રવ્યથી એક સમયમાં જે છે તે જ આત્મા શાશ્વત કાળ રહે છે. ભાવથી શુદ્ધચતન્યસ્વરૂપ આત્મા છે. ભાવમાં પિતાના ગુણે હોય છે. શુદ્ધચૈતન્ય, જ્ઞાનદર્શન બધા ગુણે એક આત્મામાં છે. વ્યવહારથી જ્ઞાતા દૃષ્ટા એવા ભેદ છે. નિશ્ચયથી આત્મા એક અખંડ દ્રવ્ય છે. હું અસંગ છું, બીજાની સાથે મારે કામ નથી, બીજા આત્માની સાથે મારે સંબંધ નથી, મારું સ્વરૂપ જે જ્ઞાનમાં દેખાય છે તે જ છે. આ વાત મહત્વવાળી છે. સાંભળીને જતી કરવાની નથી. કૃપાળુદેવને વારંવાર એ વિચાર આવતા. પિતાની વસ્તુ ભુલાય નહીં એવું કરવાનું છે. ઘૂંટવા જેવું છે. જીવનું લક્ષણ ચૈતન્યપણું છે. સંયોગને લઈને વિભાવ પરિણામ દેખાય છે, પણ સર્વ પરભાવથી મુક્ત જ્ઞાતા દષ્ટા છે એવી પ્રતીતિ કરવાની છે. એની પ્રતીતિ કરવાની છે. ઈશ્વરપણું મનુષ્યદેહે પ્રાપ્ત થવા ગ્ય છે. જીવને શિવ થાય છે. વ્યવહારથી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભેદથી ભેદરૂપ આત્મા કહેવાય છે. લકાલકને જાણે એવું આત્માનું જ્ઞાન છે. દેહમાં રહ્યા છતાં કેવલી બધું જાણે છે, જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપક છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ ક્ષણભંગુર છે. લકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક છે. અલકના પ્રદેશ અનંતાનંત છે. પાર ન આવે. એનું માપ નથી. તે શું હશે ? જગ્યા આપનાર છે, પણ ત્યાં કેઈ જતું નથી. કેવલીભગવાને જ્ઞાનમાં જોયું છે. પ્રશ્ન–અલકમાં કોઈ આત્મા જઈ શકે? પૂજ્યશ્રી–એવી શક્તિ ન હોય. ધર્માસ્તિકાય વિના કેઈ ગમન કરી શકે નહીં. “પુદગલઅનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત.” (દે. ૪). પુદ્ગલને અનુભવ છેડે તે આત્મસુખને અનુભવ થાય. ક્ષણ માત્ર અસંગ રહેવું એમાં ત્રણ લેકને Page #414 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત-વિવેચન ૩૯૯ છતવા કરતાં વધારે બળ જોઈએ. જ્ઞાની અને તેમના વચન પર જેમ જેમ વિશ્વાસ બેસે, તેમ તેમ સંસારમાં ખાવું પીવું વગેરે છેટું લાગે. અંતરંગ ભાવ કરવા હેય તે કરાય છે. જેટલા આરંભ પરિગ્રહ ઓછા તેટલે વધારે સુખી. જેમ જેમ રુચિ વધશે તેમ તેમ વધારે કામ થશે. પરિભ્રમણ કરવું એ એને સ્વભાવ નથી, પણ કમને લઈને કરવું પડે છે. કર્મ માટે તે સ્થિર થાય છે. દ્રવ્યદષ્ટિ થાય તો બીજી દષ્ટિ ન રહે. આત્મા જેવાની દષ્ટિ કરવાની છે. દેહ જોવાની દષ્ટિ છે. તે ફેરવીને આત્મા જેવાની દષ્ટિ કરવાની છે. કમ. રહિત અવસ્થા એ જ ખરું સ્વરૂપ છે. કર્મ કૃત્રિમ છે. દ્રવ્યથી હું એક જ છું. એક અખંડ વસ્તુને સમજવા માટે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ કહેવાં પડે છે. પણ ભેદ નથી. અસંખ્યાત પ્રદેશાત્મક આત્મા છે. અનંત ગુણે આત્મામાં છે. સત્યધર્મ તે પિતાને અને પરને પણ લાભ કરે છે. જેણે સ્વરૂપ પ્રાપ્તિ કરી છે, તે જ કરાવી શકે. ધર્મ ધર્મ કહેવાય છે, પણ ધર્મ રહ્યો નથી. પિતાને અને બીજાને ઉપકાર કરે એ ધર્મ જિનેશ્વરાને છે. ધર્મની જગ્યાએ મતમતાંતર થઈ રહ્યાં છે. આજે સ્તવનમાં આવ્યું હતું કે “ગ૭ના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકી, મેહ નડિયા કળિકાળ રાજે. ” (આ. ૧૪) આનંદઘનજીના વખતમાં પણ એવું હતું. મહાવીરને કહેલ પરમ શાંતરસમય ધર્મ રહ્યો નથી. ખંડવિખંડ થઈ ગયો છે. પ્રભાવશાળી પુરુ હોય તે એક ધર્મ કરી શકે છે. પણ આ કાળમાં તે પ્રભાવમાં ઘણા અંતરાય છે. કૃપાળુદેવે ભગવાનનું શાસન અખંડિત રહે એવા ઘણું વિચાર કરેલા છે. ભગવાને કહેલું છે કે રાગ કરશે નહીં, પણ રાગ કરે છે. ભગવાને શું કહ્યું છે? એવું મૂળ ભાન જીવને નથી. ભગવાને કહ્યું છે તે હું માનું છું એમ માને, પણ મારે ભગવાનનું કહેલું સમજવું છે એમ વિચારનારા છ થોડા છે. રાગદ્વેષી માર્ગને અનુસરે છે અને કહે છે કે વીતરાગને માનું છું. વીતરાગને લક્ષ ન હોય–સ્પશન હેય તે ધર્મ નથી. કોઈ સમાવનાર હોય તેય સમજે નહીં. કૃપાળુદેવ લખે છે કે મતમતાંતર જતા રહે, વીતરાગધર્મ બધે ફેલાય એવી નિષ્કારણ કરુણ છે. તેથી માર્ગોદ્ધાર કરવાની ઈચ્છા છે. હિ. ને. ૨–૧૦] ૩૦૦ શ્રી રા. આ. અમાસ, ચૈત્ર વદ ૯, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્માનું સહજ સ્વરૂપ છે. કમને લઈને વિભાવરૂપ છે. જેમ સ્ફટિક રત્ન કાળી વસ્તુ ઉપર પડ્યું હોય તે કાળું દેખાય છે, પણ જે ઊંચું લઈદેખીએ તે શ્વેત દેખાય છે. વિભાવથી રહિત આત્માનું સ્વરૂપ છે તે સહજસ્વરૂપ છે. આત્મામાં શુદ્ધાશુદ્ધ કલ્પના નથી, પણ કર્મના ગે એમ કહેવું પડે છે. આત્મા મનુષ્ય નથી. ઘણીવાર કીડીકેડી થયે, ઘણીવાર મનુષ્ય પણ થશે, પણ આત્મા કીડી મકોડી કે મનુષ્ય થઈ ગયે નથી, Page #415 -------------------------------------------------------------------------- ________________ બાધામૃત કૃપાળુદેવે ઘણે વિકાર કરીને લખ્યું છે. એકાંત આત્મવૃત્તિ એટલે આત્મામાં જ વૃત્તિ રહે, બીજામાં વૃત્તિ ન જાય. એક આત્મામાં જ રહેવું. એકાંત વૃત્તિ આત્મામાં રહે એ જ સ્વરૂપ ખરું છે. એકાંત આત્મા છે. કેવળ એક આત્મા જ. બીજા આત્માની પંચાત નહીં. એક પિતાના આત્માની જ ભાવના. આત્મા સિવાય બીજું કંઈ નહીં. બીજી કોઈ વસ્તુ અંદર પેસે નહીં. શુદ્ધ આત્મા પછી સહજામાં છે. તે કેવો છે? તે કે નિર્વિકલ૫, શબ્દથી રહિત એટલે કેઈ શબ્દ આત્માને કહી શકે નહીં. આત્મા શું છે તે શબ્દથી જણાય નહીં. અર્થોથી જણાય એવું નથી. આત્મા સહજસ્વરૂપી છે. સંબંધ રહિત છે. સહજાત્મસ્વરૂપ શુદ્ધચેતન્યને સ્વામી છે. આત્માનું બીજું કશું નથી. ગંધ સ્પર્શ વગેરે પુદ્ગલના ગુણે એમાં નથી. અત્યારે ઘરનો, સ્ત્રીને સ્વામી છે એમ કહે છે, પણ ભગવાન તે શુદ્ધચૈતન્યસ્વરૂપના સ્વામી છે. પ્રશ્ન-સહજાન્મસ્વરૂપ એટલે શું? એક ભાઈ–આત્માનું શુદ્ધ સ્વરૂપ તે સહજાન્મસ્વરૂપ. બીજા ભાઈ–આત્માનું સહજ સ્વરૂપ તે સહજાન્મસ્વરૂપ. પૂજ્યશ્રી–વિભાવથી રહિત એવું જે સહજસ્વરૂપ છે તે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ દ્વિતીય વિભાગ સમાપ્ત Page #416 -------------------------------------------------------------------------- ________________