________________
૨૫૬
આધામૃત
તે કરવું. મન વચન ને કાયાને ચેગ છે, તેની પ્રવૃત્તિ એછી કરવી. એમ કરતાં કરતાં અયેાગી થવાનુ છે. સત્સંગ નિષ્ફળ થવાનાં કારણુ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરવી એ છે. કલ્યાણ કરવું જ છે એવા જેને નિશ્ચય હાય તેણે કલ્યાણનાં બધાં વિઘ્ન દૂર કરવાં. હવે અસગ થવું છે. એનુ' કારણ સત્સ`ગ છે. એ ન હોય ત્યારે પેાતાની સર્વ શક્તિ ચાર ઢોષ ટાળવા માટે વાપરવી. મિથ્યાગ્રહ એટલે જેમાં કલ્યાણ ન હેાય તેના આગ્રહ થઈ જાય; ત્યાં સમ્યક્ત્વ હોતું નથી. એ ચાર દેષ ખસેડયા વિના અસંગ ન થવાય. સ`ગ છેડવાના છે. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થાય તા માક્ષ થાય.
બહુ ચેતવાનુ છે. મનુષ્યભવ દુભ છે. ઘણી મુશ્કેલીએ એ પુણ્ય પ્રાપ્ત કર્યુ છે. દેહભાવ છેડવા ઉપયેગ રાખવા. આત્માના વાળ વાંકો ન થાય તેવું મારે કરવાનું છે. આજ સુધી દેહનું થયું છે, આટલે ભવ આત્માને માટે ગાળવેા. મનુષ્યભવ મળ્યે તે મેાક્ષને અર્થે ગાળવા. આત્માને કરવું હોય તેા થાય એવું છે. પેાતાના હાથની વાત છે. [વ. ૬૧૨] ૨૧૦ શ્રી રા॰ આ અગાસ, ભાદરવા સુદ ૮, ૨૦૦૯
પૂજ્યશ્રી—જ્ઞાનીપુરુષા વિચારીને બધાં વિશેષણેા લખે છે.
જેમ જેમ દશામાં વધવું થાય છે, તેમ તેમ વધારે ખેલવું, ખાવું પીવું એ બધે પ્રમાદ કહેવાય છે. અપ્રમત્તદશામાં મહારની બધી પ્રવૃત્તિ શમાઈ જાય છે. સમ્યગ્દન થયા પછી એવું થાય છે. પહેલાં તે ચિત્ત પત્ર લખવામાં કામ કરતું હતુ, પણ હવે તા આત્મામાં ચિત્ત રહે છે; તેથી લખવું વગેરે પડયું રહે છે. આત્મવિચાર ચાલ્યા કરે છે. પ્રારબ્ધના ઉદય એવા છે કે પત્ર લખાય નહીં. લખવામાં ચિત્ત વધારે પ્રવતુ નથી; ખેલવામાં કાંઈક ચિત્ત રહે છે. તેથી સમાગમે પૂછવાનુ` રાખશેા. પહેલાં આત્માથી દશા હોય છે, પછી વિચારદશા જાગે છે અને પછી સ્થિતપ્રજ્ઞદશા હેાય છે. એ બધી ભૂમિકા છે.
રાતદ્વિવસ એવા વિચારે થાય છે તે લખી શકાતા નથી, પણ સમાગમે વાત કરાય. સત્સંગમાં એ વિચારોમાંથી કહેવાય. સમાગમ હિતકારી છે.
સેાભાગભાઈ એ પૂછાયું હશે કે કબીરપંથી આવ્યા છે તેમને સમાગમ કરવામાં ખાધ છે કે નહીં? તેના ઉત્તરમાં કૃપાળુદેવે લખ્યું કે એમ કરવામાં આધ નથી. કબીરપંથી શુ' માને છે તે જોવું, ગમે તેમાંથી ગુણુ ગ્રહણ કરવામાં દોષ નથી. એ લેાકેાની વિચારશ્રેણી કેવી હાય છે, એએ શુ' માને છે? તેમાંથી આપણે ચેાગ્ય લાગે તે ગ્રહવું.
વૈરાગીને સમાગમ વૈરાગ્ય પ્રેરે છે. એની વૈરાગ્યપ્રેરક વિચારણા હોય તે આપણને
વરાગ્ય થાય.
કૃપાળુદેવ લખે છે કે લેાકેાના સમાગમ ગમતા નથી, ઘણી પ્રવૃત્તિઓના રાય અમારે કરવા છે. તે એકતમાં રહેવાથી થાય તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org