________________
વચનામૃત–વિવેચન
૨૧૭
[વ. પર]
૧૯૦
શ્રી॰ રા૦ આહેાર, ફાગણ સુદ .િ ૪,૨૦૦૮
બીજાનું કલ્યાણ થાય એવી ઇચ્છા જ્ઞાનીપુરુષાને હાય છે, એટલે ઉપકા શીલ કહ્યા. સકામભક્તિથી સસાર મળે છે. જ્ઞાનીના મેધથી જીવનું કલ્યાણ થાય છે, પણ જીવને માહાત્મ્ય નથી. નિષ્કામભક્તિ જ મેાક્ષનુ કારણ છે. સકામભક્તિ એ ભક્તિ નહી’ પણ ભાડાયત છે. જેને છૂટવું છે તે સકામભક્તિ ન કરે. સકામભક્તિના રસ તા એવા છે કે પરમાની ગરજ પણ ન રહેવા દે. અન'તકાળથી જીવ એમ કરતા આવ્યે છે, જ્યાં સુધી સમભાવ ન આવે ત્યાંસુધી છુટાય નહી.
જ્ઞાનીપુરુષે આત્મા જાણ્યા છે તેથી તેઓ પૂજ્ય છે.
નિવૃત્તિના ચેાગમાં જીવને ઘણુંા લાભ થાય છે. પ્રતિમધથી જ્ઞાનીપુરુષા ડરતા રહે છે; અને આપણે પ્રતિબંધ કરવા એળખાણ કરીએ છીએ. કેટલાંય કમ બંધાય છે તેનું ધ્યાન નથી. મૂળ વસ્તુમાં નિઃશંક થઇ જવાનુ છે. વાચન, શ્રવણુ અને સત્સંગ કરીને અસંગ થવાનુ` છે. મારું કશું નથી એમ જો લક્ષ રહે તે ખશ્વન ન થાય, નહીં તેા બધન થાય, ‘સહુ સાધન અંધન થયાં.'
“ સર્વ સબધનું અધન તીક્ષણ છેદીને, વિચરશુ. કવ મહત્ પુરુષને પથ જો. ”
જે પુરુષા છૂટચા છે તે પુરુષા ટવાની જ વાત કરે છે. અસંગ થવાનુ` છે. શું કરવાથી અસંગ થવાય ? એ વિચારવાયાગ્ય છે.
[વ. ૫૬૯ ]
૧૯૧
જાલેાર, ફા॰ સુદ ૨, ૨૦૦૮
૧. પૂજ્યશ્રી—મધા સુખને ઇચ્છે છે, પણ અત્યારે જીવને સુખની ખબર નથી. જગતમાં સ્થિરતા નથી. અન’તકાળ રહે એવુ આત્માનું સુખ છે. એ સુખ માટે મેાટા ચક્રવતી એ પણ રાજય છેડી પુરુષાર્થ કરતા હતા. મેાક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરત્રાનુ છે. જગતના ભાવેને ભૂલી જઈ આત્મજ્ઞાન કરવું, પરવસ્તુમાં અહંમમત્વબુદ્ધિ છે તે મૂકવાની છે. જીવને વિચારવા જેવુ' એ છે કે સંસારમાં સુખ નથી. ચક્રવતી પણ સુખી નથી. જયાં કાઈ પણ પ્રકારનેા કલેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરે. પેાતાની પાસે આત્મા છે, છતાં જાણતા નથી. વિચારથી આત્મજ્ઞાન થાય છે. “ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.’’ વિચાર નથી જાગતા તેનું કારણુ અસત્સંગ છે. અસટ્સંગમાં બીજા વિચાર આવે. એક કામ થતાં ખીજાં પાંચ કામ ઊભાં થાય એવું સંસારનું સ્વરૂપ છે.
૨. ક'ઈક ઉપાધિ એછી થાય તેા અસત્પ્રસંગનુ બળ ઘટે. સત્સંગમાં જાય તે અસત્સંગ જાય. સત્સંગમાં સાંભળવાનુ મળે છે. સત્સંગમાં લાભ છે. અવકાશ મળે તે આત્મવિચાર જાગે. આત્માના વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં ખીજામાં વાપરે છે. શું કરવા આવ્યે છુ' ? મનુષ્યભવ શા માટે છે ? એ વિચાર નથી આવતા. આત્મા જે
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org