________________
૧૭૪
મેધામૃત
સમજાતું નથી, શમાઈ જવાતું નથી. જે જે મેક્ષે ગયા તે બધા સમયા તે શમાયા. એ સુગમમાગ છે.
૧૧. કૃપાળુદેવને આશ્ચય લાગે છે કે સમજીને શમાવું એટલું જ કરવાનું છે, તેા લેાકેા કેમ કરતા નથી! છૂટવાના પુરુષાર્થ કરતા હાય તે પણ બીજામાં ભળી જાય છે! માગ સહેલા છે અને આખી જિંદગી પુરુષાર્થ કરે છે, છતાં મેક્ષે જવાના નથી, એ જોઈ જ્ઞાનીને દયા આવે છે. આખા પત્રમાં મેક્ષમા મૂકી દીધેા છે. સાચ વસ્તુ આમાં કહી છે. હવે પેાતાને કરવાનુ છે. જેટલી જીવને ગરજ હાય તેટલે પુરુષાર્થ કરે. સમજે તેા શમાય. પેાતાની મેળે કરવા જાય તેા કામ અઘરુ છે. “ સમજે તેા સહજ છે, નહીં તે અન ત ઉપાયે પણ નથી.” સાચી સમજ થઈ તેા પછી શમાવા માંડે,
લખ્યા છે, તે રાજચંદ્ર એ ચાર અક્ષરા માટે છે. એકેકે અક્ષર
આ જે ચાર આત્મારૂપ છે.
[વ. ૬૫૧]
२२७ શ્રી રા॰ આ અગાસ, શ્રાવણ વદ ૦)), ૨૦૦૯
૧. પૂજ્યશ્રી—જ્ઞાનીના એધથી જેમ છે તેમ સમજાય છે. નહીં ત। મિથ્યાત્વ કના ઉદય હાય તા ખરાખર જણાતું નથી. ઘણા કાળના બેધે જેમ છે તેમ સમજાય છે. એ સમજાય ત્યારે સમજ્યા કહેવાય. આખી આત્મસિદ્ધિ એ માટે લખી છે.
“ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું. તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ” ** સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મેાક્ષ. (મૃ. આ.) એ સ્વરૂપની સમજ આવી તે પછી મેક્ષ. આત્મા સમજાય તે પછી ખીજી વસ્તુ ઇચ્છે નહી. આત્માથી ખધુ' હીન છે. આત્મા જેવી વસ્તુ સમજાય તેા પછી બીજી વસ્તુએમાં એનુ` ચિત્ત જાય નહી.
Jain Education International
૨. એ સમજ્યાનું ફળ છે શમાવુ. આત્માને સ્વભાવ જાણવું છે. અશુદ્ધ ઉપયાગ હતા તેથી તુચ્છ વસ્તુને જાણુતા, પણ હવે શુદ્ધ ઉપયેગ થયે. તેથી આત્મામાં શમાચે, વિકલ્પે બધા દૂર થયા, શમાઈ ગયા. સમજે તેા શમાય એમ કહેવુ છે. જેમ છે તેમ સમજે તા શમાઇ જાય. જેટલેા શમાયે એટલેા સમયે અથવા જેટલે સમજ્યા તેટલે શમાયા. આખા વાકચના કટકે કટકા અથ કર્યો છે. સમજવુ, શમાવુ, રહ્યા, ગયા એટલે શું? એ બધાને અથ` કર્યાં છે. સમજીને શમાઈ રહ્યા એટલે જેમ છે તેમ સ્વરૂપ સમજાયુ. તેથી ઉપયાગ સ્વરૂપમાં શમાઈ રહ્યો. વિકલ્પા મટી ગયા. શમાઈ રહેવું એટલે ઉપ ચેાગમાં શમાઈ રહેવુ.
૩. શમાઈ ગયા એટલે પરપદાથમાં જે ભ્રાંતિ હતી તે અભ્યાસરૂપ ભાવ ગયા,
""
For Private & Personal Use Only
www.jainelibrary.org