SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બોધામૃત કારણ? બેધ. બધથી તૂટે. સૂયગડાંગમાં પહેલે પ્રશ્ન–પત્રાંક ૩૭૫ વિચાર. (૬) ઉપશમભાવ એટલે વીતરાગભાવ. (૭) ગુણમાં સ્થિર થવાનો ઉપાય. જેવા થવું હોય તે અભ્યાસ કરે. પરના દેહ, અવગુણુ વગેરે ન જેવા. અવ એટલે નીચે; સમ્યક્ત્વાદિ ગુણેમાંથી નીચે આવવું તે અવગુણ. જ્યાં ગુણ હોય ત્યાં વૃત્તિ ટકે, ભગવાનના ગુણેમાં વૃત્તિ ટકે તે પણ ગુણસ્થ કહેવાય. (૯૮) દેહાધ્યાસથી બંધાયે, હવે આત્મભાવે વતે. દેહને સુખી કરવા મથે છે તે દેહાધ્યાસ છે, હવે “દેહદુઃખું મહાફલ” એમ વર્તે. (૯) સ્વરૂપમાં જવાને લક્ષ રાખજે. (૧૦૨) મહાવીર પ્રભુ અપ્રમત્તભાવથી તર્યા. રાતદિવસ આત્માને આરા. નિર્મોહપણે તપ કરે તે કર્મ શીઘ ખપે. (૧૦૬) પિતાના સ્વરૂપે રહેવું એ પણ તપ, કર્મને તપાવે તે પણ તપ. સ્વતપમાં સહજભાવ શેભે છે. આત્મામાં જ રહેવાને લક્ષ. (૧૦૭) રહેણી–ચારિત્ર. “કહેણી મિશ્રી ખાંડ હિં, રહેણી વિષકી વેલ.” (૧૦૮) જુઓ-માને, અનુભવે. (૧૧૦) આત્માનું ક્ષેત્ર-દેહ, તેમાં વ્યાપે છે તે દેહાધ્યાસ. સ્વદ્રવ્યમાં રહે વ્યાપે તો દેહાધ્યાસ જાય. (૧૧૧) અત્યારે દેહ, વરુ, અલંકાર, પદવી વગેરે ધારે છે, તેને બદલે સમ્યગ્દશન આદિ નિજગુણોના ધારક થવું. (૧૧૩) પુદ્ગલને ઘરાક થયે છે, તેને બદલે સ્વદ્રવ્યના ઘરાક થવું. (૧૧૮) ચારિત્રમેહની તીવ્રતામાં ખાવાપીવા વગેરે પરમાં આત્માને ભૂલે છે, પછી ચારિત્રમેહ મંદ હોય અને આત્મા સાંભરે ત્યારે ધ્યાનની સ્થિરતા કરે. એમ લાગ આવે ત્યારે સ્થિરતા કરી વિક્ષેપ પામે નહિ, ટાઢ, તાપ, છેદન વગેરે સહન કરે. (૧૧૯) ટાઢ, તાપ, ઉપસર્ગ આદિ દેહને છે, મરણ પણ દેહને છે, આત્માને કંઈનથી એમ સમાધિમરણ માટે અભ્યાસ કરે. ધ્યાન કાર્યોત્સર્ગ વખતે “મરી જ ગયા છીએ” એમ ગણ સંકલ્પવિકલ્પ તજી સ્થિરતા કરવી. (૧૨૪) ભાવ દેવું–કર્મ છે તે ભાવ દેવું છે. “જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું” [૩૭]. (૧૨૫) દેહભાવ ત્વરાથી છોડ. કૃપાળુદેવે દેહ સૂકવી નાખે, કારણ કે પર જાયે. ૪ શ્રી રા. આ અગાસ, અષાડ સુદ ૧૦, ૨૦૦૫ (૧) છેવટનો નિર્ણય-આત્માદિ સંબંધી સત્ય નિર્ણય. (૩) આહાર વિહાર નિહાર ઉપર આરોગ્યને આધાર છે. શરીર નીરોગી હોય તો ધર્મધ્યાન બને. (૪) અર્થ એટલે પ્રજન–મેલ. [વ. ૭] નિત્યસ્મૃતિ (૧) મહાકામ-સત્યધર્મને ઉદ્ધાર. (૨) પિતાનું ન ચૂકવા પ્રથમ સ્થાન ધરી જા. (૩) સાહસ-શક્તિઉપરવટનું (૪) ગી–મોક્ષને સાથે તે ગ. (૬) લેપાઈશ નહીંઅસંગ નિલેપ રહે. કર્મ ન બંધાય તેમ રહેવા આસક્તિ રાખીશ નહીં. (૭) મહાગંભીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy