________________
વચનામૃત વિવેશ્ચન
૧૧
તાત્કાલિક વસ્તુથી ખેંચાઈ ન જવું. ચારે માજી વિચારી યેાગ્ય હાય તે જ કરે તેા લેપાવાય નહી. ઉછાછળા, સ્તુતિ નિંદાથી ઊંચુંનીચું માનનારા લેપાય. (૯) જેમ ઘટે તેમ વત–ઔચિત્ય ગુણુ.
[વ. ૮] સહજપ્રકૃતિ.
પ્રકૃતિ-સ્વભાવ. (૧) પાપકારભાવ. (ર) દેહના સંચાગે સુખદુ:ખ માને તે કલ્પના કાઈ દુ:ખ માગે, ઘણા ચઢતા ચઢતા તપ કરે તેમાં સુખ માને. (૩) એમ સુખદુઃખ ન ગળું તેથી સહજ સ્વભાવે ક્ષમાભાવ રહે. સમ્યકત્વ સહિત ઉત્તમ ક્ષમાદિ ગુણેા પ્રગટે તા માક્ષે જાય. (૪) વિનય એ શેાભા છે. નમ્રભાવ એ મેાટું આભૂષણ છે. એ પક્ષમાંથી એક પક્ષ નમતું આપે તેા ઝટ પાર આવે. નમ્યા તે પ્રભુને ગમ્યા. (૫) દરેક વાકયમાં એક એક ગુણુ છે ૧-દયા, ૨-મન જીતવુ, ૩-ક્ષમા, ૪-માવ, નમ્રભાવ, પ–શાંતભાવ. શાંત રહેવાનું કારણ સમજણ છે. જગતની વસ્તુ તુચ્છ લાગે, આત્માનું મહત્વ લાગે તે શાંતિ રહે. બધું મૂકીને જવું છે, એને માટે આત્મામાં ખેદ ન કરવા. મુનિ પાસે કંઈ નથી, પણ સમજણુ છે તેથી સાષ ને શાંતિ છે. સજ્જનતાનું મૂળ કારણ શાંત સ્વભાવ છે. (૬) સજ્જનતાનું ખાસ લક્ષણ આત્માના ખરા સ્નેહીની ચાહના. માહ્યવસ્તુ ફરતી છે તેથી તેના સ્નેહ પણ ફરે. રૂપ, વખાણ વગેરેથી સ્નેહ બંધાય તે જતેા રહે. શુદ્ધ આત્માને સ્નેહ જાય નહીં. સાપાધિક ધન છે તેની પ્રીત મૂકે તેા નિરુપાધિક પ્રીત થાય. (૭) દુજનના સહવાસ-એનું સુધરે અને પેાતાનું ન બગડે એમ સભાળીને એછે કરવા. દુજન સુધારવા સુશ્કેલ છે. ઉપકારને અપકાર કરે. દુર્જનતા જાય એવું હાય તે! સોંગ કરે, નહીં તેા એવા પ્રસંગમાં પણ મૌન રહે. (૮) વિવેક બુદ્ધિ-ભેદજ્ઞાનપૂર્ણાંક, આજ્ઞા પ્રમાણે યત્ના પાળે ત્યાં વિવેક છે. સંસાર દુઃખરૂપ અને વૈરાગ્ય સુખરૂપ માને, (૯) કાઈ પ્રત્યે દ્વેષ ને કાઈ પ્રત્યે રાગ ન રહે તે સમાધિમરણુ થાય. વસ્તુ-આત્માની તેવી પરિણતિ વાસ્તવિક થાય છે ને તેનું ફળ પણ આવે છે. (૧૦) ધમકમ-ધમ પમાય તેવી ક્રિયા દાન, શીલ, તપ, ભાવ-ધર્મક્રિયા ભાવ ઉપયાગ સહિત કરવી. ક્રિયા ન થાય તેા પણુ વૃત્તિ એટલે ભાવ એમાં રાખે. (૧૨) ઇન્દ્રિયાને નિમિત્તે રાગદ્વેષ ન કરે, ષ્ટિઅનિષ્ટ ન કરે તેા જીતી કહેવાય. ઇન્દ્રિયાને વિષયમાં જતી રીકે તે દમન કહેવાય. શરૂઆતમાં રોકવાની હોય છે, પછી રાગદ્વેષમાં ન પ્રવર્તે તે જીતી કહેવાય. સમ્યગ્દર્શન વિના દમન થાય, પણ જીતાય નહીં. (૧૩) જ્ઞાનચર્ચા-અનુભવની આપ-લે સાથે મળીને કરે. વિદ્યાવિલાસ–ફેરવે, ગાય, વિચારે, એમાં આનંદ લે, એકલાં કે સાથે. શાસ્ત્રાધ્યયન-નવું ભણે એકલાં કે સાથે, એમ મનને સારા કામમાં રાકે. (૧૪) ગભીરતા-જે જાણ્યું તે કહી ન દે. સમાવી રાખે. મેાટું પેટ રાખે. વખાણુ, નિદ્રાથી રાજી, નારાજ ન થાય. હેાય એવા સમભાવે રહે. આચાય ને ઘણું શમાવવુ પડે છે. આનું આને ના કહે. (૧૫) નિલે°પ રહે. સાધુને અસંગ રહેવું સહેલું છે, ગૃહસ્થને સંસારમાં અસંગ રહેવું બહુ મુશ્કેલ છે. વિદેહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org