________________
વચનામૃત વિવેચન
કૃપ
ભાન નથી—બેભાન છે. એ પહેલા પ્રકારના જીવે છે. (૨) ખીજા પ્રકારના જીવા એ પ્રકારે છે. એક તે પાતાને સ્વચ્છ દે દોષ કરે અને તેને સારુ માને; અને બીજા કાઈ કુગુરુ મળ્યા હાય તેને સાચા માને અને મિથ્યાધમ કરણી કરે. (૩) ત્રીજા પ્રકારમાં જેને પૂર્વ કમ એવાં છે કે કમને લઇને વવુ પડે, પણ પાતે તા મેધસ્વરૂપ છે. ત્રીજા પ્રકારમાં જ્ઞાની પુરુષાને ગણાવ્યા છે.
સત્પુરુષનું માહાત્મ્ય કેટલું છે? તે જેટલું જ્ઞાની જાણે છે તેટલુ મુમુક્ષુને ન જણાય, તેથી વારવાર કહેવુ પડે છે. એકવાર કહ્ય સમજાય એવુ નથી.
[વ. ૨૬૩]
૭૧
કૃપાળુદેવ ખીમજીભાઈને લખે છે કે તમને બુદ્ધિની વિશાળતા છે પણ ભક્તિ નથી, તા શું કરશે.? ભક્તિની જિજ્ઞાસા નથી. ભક્તિ નથી ઊગી. જ્ઞાનની જિજ્ઞાસા છે, પશુ ભક્તિની જિજ્ઞાસા નથી. બુદ્ધિને જ્ઞાની પુરુષને અનુસરતી કરવી. રેવાશકરભાઈમાં ભક્તિ છે, ચેાગ્યતા પણ સારી છે તેથી જ્ઞાનીપુરુષ કહે તે પકડાઇ જાય. એકલું માત્ર જ્ઞાન, ભક્તિ વગરનુ શા કામનું? વાતા કરીને પેાતાનુ માન પાશે. જ્ઞાન સાથે વૈરાગ્ય હાય તા તે કામનું છે. જ્ઞાન એ તા ાપશમ છે. સેાભાગભાઇએ કૃપાળુદેવને રાજી કર્યાં તે માત્ર જ્ઞાનથી નહીં, પણ ભક્તિથી રાજી કર્યાં હતા. તમને જ્ઞાનની જિજ્ઞાસા છે પણ જ્ઞાન થવાનુ કારણ ભક્તિ, તે તેા તમે સેવતા નથી.
“ જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરુપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગેાચર થઇ અન્ય સ્વચ્છંદ મટે.” ત્યારે આત્મજ્ઞાન થાય.
કઇ વિચાર ન કરે અને માત્ર સાંભળવાની ટેવ પડી હાય તેથી સાંભળવા જાય. પણ ભક્તિ આવવી મુશ્કેલ છે. જ્ઞાન મુશ્કેલ છે. એ આવે તે જ્ઞાન પરિણામ જ્ઞાન પરિણામ પામે.
શ્રી. રા• આ અગાસ, શ્રાવણ સુદ ૮, ૨૦૦૯
આ પુસ્તક(શ્રીમદ્ રાજચંદ્ર)ને ઘણા વાંચે છે, કરતાં જ્ઞાની આરાધવાચેાગ્ય છે. એ ભાન આવવુ પામે. જ્ઞાની જ્ઞાનસ્વરૂપ છે. એમાં વૃત્તિ રહે તેા
[વ. ૨૬૪]
७३
આત્માના ગુણ વધારવા તે પ્રભાવના છે.
પ્રભુ ! હૈ પ્રભુ ! શું કહું? હે પરમકૃપાળુદેવ! શું કહું? કઇ કહેવા જેવુ નથી. હે કરુણાના સાગર? અનંત દોષનું પાત્ર હું છું અને આપ દીનાનાથ એટલે આપમાં જે જીવેાની અપણુતા છે તેના આપ નાથ છે, સ્વામી છે. તેમના દયાળુ દેવ છે. મારામાં શુદ્ધ ભાવ નથી. વળી મારા ભાવા આપનામાં રમણ કરતા નથી. પરિગ્રહરહિત, ખાજારહિત લઘુત્વભાવ નથી ને દાસત્વભાવ પણ નથી. હું પરમસ્વરૂપને પ્રાપ્ત પરમાત્મા ! આપને હું શું
રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org